SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૪૨૦૦૦વર્ષ જૂન ચોથા આરાના ૧૦ કોડી સાગરોપમ, ૧ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૭. કર? ... ૩૫ | આ ભગવંત ક્યા દેશ’ ની કઈ નગરી માં | મલય દેશની ૩૬ ] જન્મ પામ્યા? ભીલપુર નગરી ભગવંતના જન્મ સમયે પs દિલ્ ૧. અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર કુમારીઓનું આગમન અને કાર્યો | બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી. ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધી જળ અને દીક્કમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય - સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩. પૂર્વચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે સંક્ષિપ્ત વર્ણન]. ૪. પશ્ચિમરૂચકથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૪૦ | ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ક્યા-ક્યા? - ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, – ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણના ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૬. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભૂને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતા પાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 98
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy