________________
[તીર્થંકર-૫. સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા
નથી ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
ચરમગણિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી.
કાશ્યપી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા સત્યવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
તુંબર ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
મહાકાલી ૧૨૭ | આ ભગવંત ના ગણ
૧૦૦ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો.
૧૦૦ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૩,૨૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
૫,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૮૧,૦૦૦ ૧૩૨] આ ભગવંત ના શ્રાવિકાઓ.
૫,૧૬,૦૦૦ ૧૩૩] આ ભગવંત ના કેવળીઓ
૧૩,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૦,૪૫૦. ૧૩પ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ.
૧૧,૦૦૦. ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૨,૪૦૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો
૧૮,૪૦૦. ૧૩૮, આ ભગવંત ના વાદિમુનિઓ
૧૦,૪૫૦ બીજા મતે ૧૦,૬પ૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨,૫૪,૨૦૦ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૨૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત. ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? હોમ શા ગાગમાં આવે
| ઉત્તર-ગણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 52