SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૫. સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર ચરમગણિ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી. કાશ્યપી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા સત્યવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ તુંબર ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી મહાકાલી ૧૨૭ | આ ભગવંત ના ગણ ૧૦૦ ૧૨૮ | આ ભગવંત ના ગણધરો. ૧૦૦ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૩,૨૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. ૫,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૮૧,૦૦૦ ૧૩૨] આ ભગવંત ના શ્રાવિકાઓ. ૫,૧૬,૦૦૦ ૧૩૩] આ ભગવંત ના કેવળીઓ ૧૩,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૦,૪૫૦. ૧૩પ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ. ૧૧,૦૦૦. ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૨,૪૦૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૮,૪૦૦. ૧૩૮, આ ભગવંત ના વાદિમુનિઓ ૧૦,૪૫૦ બીજા મતે ૧૦,૬પ૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨,૫૪,૨૦૦ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૨૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? હોમ શા ગાગમાં આવે | ઉત્તર-ગણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 52
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy