________________
તીર્થંકર-૫. સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ).
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે મૃત+ચારિત્રા ૧પપ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના | ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વગા ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
| ૨૦ વર્ષ ૧૨ પૂર્વાગ ન્યૂન ૧ લાખ પૂર્વ ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વગ ઓછું. ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૪૦ લાખ પૂર્વ ૧૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક્ રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ). ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
| અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪
મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૯ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
ચૈત્ર સુદ ૯ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
પુનર્વસુ | ૧૬૬ | મોક્ષગમન રાશિ. ૧૬૭ | મોક્ષગમન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મતપર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસના
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૨૦૦ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપા
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ | ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પશ્ચાઈ ભાગે. ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૧ લાખ કરોડ સાગરોપમ અને ૮૯
પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.અજિત પછી ૯૦હજાર કરોડ સાગરોપમ પછી. ભગવંત સંભવ નિર્વાણ પામ્યા
နှင့်
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 53