________________
તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્દઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ
૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ ૧૦૨ | ભગવંત કેટલો કાળ છાસ્થ રહ્યા? | ૨૦ વર્ષ
| ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૧૧
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૧૧ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
મઘા. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
| સિંહ ૧૦૬ કેવળજ્ઞાન કાળા
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્સામ્ર વના
| ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
પ્રિયંગુ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૩૦૦ x૧૨= ૩૬૦૦
ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છઠભક્ત. ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો
| સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, દંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
૩૦૦ x૧૨= ૩૬૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા.
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છ, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં | ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન પદ્મપ્રભ સુધી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 51