________________
૬૯ ભગવંત
તીર્થંકર-૫. સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું
સ્વપત્નીઓ સાથે કરેલું ભગવંતની [રાજ]કુમાર અવસ્થા દસ લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
| ઓગણત્રીસ લાખ પૂર્વ, ૧૨પૂર્વાગત ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
વૈશાખ સુદ ૯ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
વૈશાખ સુદ ૯ ૭૮ દીક્ષા નક્ષત્ર
મઘા ૭૯ | દીક્ષા રાશિ
સિંહ ૮૦ | દીક્ષા કાળા
દિવસના પૂર્વાર્ધ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
કોઈ તપ કરેલ નથી. ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા. દીક્ષા વખતની શીબિકાનું નામ
અભયંકરા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે ફલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
અયોધ્યા. ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે ચાવજીવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) | ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
વિજયપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
પદ્ધ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 50