________________
[તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ કારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ
નથી ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
સુદ્યોત ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
રતિ ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
અજિતસેના ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
કુસુમ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
અય્યતા. ૧૨૭ | આ ભગવંત ના ગણ
એકસો સાતા ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
એકસો સાત ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
,૩૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
૪,૨૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૭૬,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ.
૫,૦૫,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવળીઓ.
૧૨,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૦,૩૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ.
૧૦,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૨,૩૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૬,૧૦૮ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
૯,૬૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૬૯,૫૮૫ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 3,૩૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા.
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪પ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? | ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ. ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી. ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, ફેશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 62