SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ કારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર સુદ્યોત ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી રતિ ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા અજિતસેના ૧૨૫ | આ ભગવંત ના યક્ષ કુસુમ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી અય્યતા. ૧૨૭ | આ ભગવંત ના ગણ એકસો સાતા ૧૨૮ | આ ભગવંત ના ગણધરો એકસો સાત ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ,૩૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૪,૨૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૭૬,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૫,૦૫,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવળીઓ. ૧૨,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૦,૩૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ. ૧૦,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૨,૩૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૬,૧૦૮ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૯,૬૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૬૯,૫૮૫ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 3,૩૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા. ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪પ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? | ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ. ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી. ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, ફેશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 62
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy