________________
[તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા | ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ).
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે ઋતચારિત્ર ૧૫૫ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૯ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
૬ માસ ૧૬ પૂર્વાગ ન્યૂન ૧ લાખ પૂર્વ ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાગ ઓછું | ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય
૩૦ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
માગશર વદ ૧૧ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
કારતક વદ ૧૧ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
ચિત્રા ૧૬૬ | મોક્ષગમન રાશિ
કન્યા ૧૬૭ | મોક્ષગમન કાળા
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મતપર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૧૬૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણા | ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૩૦૮ ૧૭૩ ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથ્થાર્ધ ભાગે. ૧૭૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળા
૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦ હજાર કરોડ સાગરોપમ અને
૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃતુ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ ] ક્રમશ: ભગવંતોનુ અંતર
ભગવંત પદ્મપ્રભ પછી હજાર કરોડ સાગરોપમ પછી ભગવંત સુપાર્શ્વ નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 63