________________
[તીર્થંકર-૮– ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ કારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા
નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
દત્ત. ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
સુમના ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
મઘવા ૧૨૫ | આ ભગવંત ના ચક્ષા.
વિજ્યા ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી
વાલા ૧૨૭ | આ ભગવંત ના ગણા
ત્રાણું | ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
ત્રાણું ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ.
૨,૫૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
૩,૮૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૫૦,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ
૪,૯૧,૦૦૦. ૧૩૩ ] આ ભગવંત ના કેવડીઓ.
૧૦,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૮,૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૮,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૨,૦૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૪,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
| ૭,૬૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૦૦,૦૦૦ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૨,૫૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 82