SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૮– ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ કારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર દત્ત. ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી સુમના ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા મઘવા ૧૨૫ | આ ભગવંત ના ચક્ષા. વિજ્યા ૧૨૬ આ ભગવંત ના યક્ષિણી વાલા ૧૨૭ | આ ભગવંત ના ગણા ત્રાણું | ૧૨૮ | આ ભગવંત ના ગણધરો ત્રાણું ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. ૨,૫૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૩,૮૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૫૦,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ ૪,૯૧,૦૦૦. ૧૩૩ ] આ ભગવંત ના કેવડીઓ. ૧૦,૦૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૮,૦૦૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૮,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૨,૦૦૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૪,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ | ૭,૬૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૦૦,૦૦૦ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૨,૫૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, કેશિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 82
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy