________________
નથી
|
| |
તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
વરાહ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી.
વારૂણી. ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. | ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા યુદ્ધવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ
અજિત. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
સુતારકા. ૧૨૭ | આ ભગવંત ના ગણ
અડ્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
| અચાશી ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
| ૨,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ
૧,૨૦,૦૦૦ બીજા મતે ૩,૮૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૨૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ
૪,૭૧,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ.
૭,૫૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૭,૫૦૦ ૧૩૫ ] આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૮,૪૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૧,૫૦૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૩,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
૬,૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૧,પ૬,૦૧૨ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૨,૦૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 92