SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નથી | | | તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળા ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર વરાહ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી. વારૂણી. ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. | ૧૨૪] આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા યુદ્ધવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ અજિત. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી સુતારકા. ૧૨૭ | આ ભગવંત ના ગણ અડ્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો | અચાશી ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ | ૨,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૧,૨૦,૦૦૦ બીજા મતે ૩,૮૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૨૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ ૪,૭૧,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ. ૭,૫૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૭,૫૦૦ ૧૩૫ ] આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૮,૪૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૧,૫૦૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૩,૦૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૬,૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૧,પ૬,૦૧૨ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૨,૦૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 92
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy