________________
[તીર્થકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાંj. ૧૫૦ આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારતુપાલના સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ | ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ
જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૧ લાખ પૂર્વ અને ૨૮ પૂર્વાગા | ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
૪ માસ ૨૮ પૂર્વગ ન્યૂન ૧-લાખ પૂર્વ. ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વમાં ૨૮પૂર્વગ ઓછું ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૨ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
| સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષ (સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
ભાદરવા સુદ ૯ | મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી). | ભાદરવા સુદ ૯ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
મૂળ ૧૬૬ | મોક્ષગમન રાશિ
ધના ૧૬૭ મોક્ષગમન કાળ
દિવસના પશ્ચાઈ ભાગે. | ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મતપર્વતેથી, | ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૬૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ પુરુષો ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૪ | ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦ કરોડ સાગરોપમ અને ૮૯
પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭] ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી. ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ. સુવિધિનાથ પછી ૯ કરોડ સાગરોપમ પછી ભ. શીતલનાથ નિર્વાણ પામ્યા.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 93