SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદૂઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્યા ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૪ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કારતક સુદ 3 કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) કારતક સુદ 3 ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર મૂળ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ધન ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? કાકંદી ૧૦૮ | કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્સામ્ર વિના ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? મલ્લીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૦૦ x૧૨= ૧૨૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠભક્ત. ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાહ્મસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૧૦૦x૧૨= ૧૨૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચ નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન શીતલનાથ સુધી. મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 91
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy