________________
[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદૂઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્યા
૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ. ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૪ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કારતક સુદ 3
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) કારતક સુદ 3 ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
મૂળ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
ધન ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
કાકંદી ૧૦૮ | કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સહસ્સામ્ર વિના ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
મલ્લીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૦૦ x૧૨= ૧૨૦૦
ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છઠભક્ત. ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાહ્મસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો.
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
૧૦૦x૧૨= ૧૨૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચ નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન શીતલનાથ સુધી.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 91