________________
૭૩
ધના
તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં. ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. | ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૯ | ભગવંતની [રાજકુમાર અવસ્થા ૫૦ હજાર પૂર્વ ૭o | ભગવંતનો રાજ્ય-કાળા
| ૫૦ હજાર પૂર્વ, ૨૮ પૂર્વગા ૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા. ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા.
તેઓ સ્વયંભુદ્ધ હતા. | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો
અવસર જણાવે છે. જ ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭પ |
ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય).
માગશર વદ ૬ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
કારતક વદ ૬ ૭૮ | દીક્ષા નક્ષત્ર
મૂળ ૭૯ | દીક્ષા રાશિ ૮૦ | દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છટ્ઠનો તપ ૮૨ | દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
સૂરપ્રભા | ૮૪ ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કલિંગે નહીં ૮૬ ] કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
કાકંદીપુરી | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્રાબ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મષ્ટિ(મકી) લોચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે યાવઝીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર). ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
જેતપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
પુષ્ય મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 90
૮૭ |