Page #1
--------------------------------------------------------------------------
________________
339
શ્રી યશોવિજયજી » જૈન ગ્રંથમાળા
ખેશ્વર પાર્શ્વનાથાય નમ: માં, શ્રીવિજયપ્રેમસુરીશ્વરેજો નમઃ
0 દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
[ભક્તિસરિતા
ચાને
સ્નાત્રપૂજાનું વિશિષ્ટ વિવેચન
અર્થાલેખક :સુવિહિત શ્રમણસાર્થાધિપતિ, સુરિશેખર, સિધ્ધાન્ત મહોદધિ
- પૂ, પાદ આચાર્યદેવ . શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન વિનેયરત્ન-પ્રભાવક પ્રવચનકાર તપસ્વી પૂ. મુનિરાજશ્રીમદ્
ભાનવિજયજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ
કે
જે ન
પ્રકાશક:આ રા ધ ક
દાદર,
મ ડ ળ
- [સંવત ર૦૧૦]
[પ્રથમવૃતિ] નકલ ૧000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
-પ્રાપ્તિસ્થાનઆત્મકમલલબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમ’દીર પોટુ ગીન્ન ચર્ચ સ્ટ્રીટ, }, એસ. લેન, દાદર (ખી.ખી.)
E
મૂલ્ય: ——0
મુદ્રક :
ધી ન્યુ ગ્રેટ પ્રીન્ટરી
૧૦૪, બજારગેટ સ્ટ્રીટ, કાટ,
મુંબઇ ૧.
品
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પૂ. ૫ ગુરૂદેવ આ, શ્રીવિજયપ્રેમસુરીશ્વરે
નમઃ
જિનભકિતસરિતા
યાને સ્નાત્ર પૂજાનું વિશિષ્ટ વિવેચન
અર્થાલેખકઃસુવિહિત શ્રમણસાઈધિપતિ, સૂરિશેખર સિધાન્ત મહોદધિ
પૂ, પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન વિયરત્નપ્રભાવક પ્રવચનકાર તપસ્વી પૂ. મુનિરાજશ્રીમદ્
ભાનવિજયજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ
પ્રકાશક:
જે ન
આ રા ધ ક મંડળ
દાદર,
૦૧ -
[સંવત ર૦૧૦].
(પ્રથમાકૃતિ)
નકલ ૧ooo www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #4
--------------------------------------------------------------------------
________________
નક નિવેદન પર વૈરાગ્યવારિધિ પ.પૂ આચાર્ય ભગવંત શ્રીમદ્દ યશોદેવસૂરિજી મહારાજનું વિ. સં. ૨૦૦૯નું ચાર્તુમાસ મધ્યપ્રાંતમાં હિંગનઘાર મુકામે થયું. ત્યા કોઈ પ્રસંગ પામીને શ્રી જિનેશ્વર ભગવંતને સ્નાત્ર મહોત્સવ ઉજવાયો હતો. નાત્ર મહોત્સવમાં ભાગ લેનાર ભાઈઓએ સ્નાત્ર પૂજાના વિશિષ્ટ વિવેચનની પૂ. આ. મ. પાસે માંગણી કરી. તેઓશ્રીએ મારા પૂ. તારક ગુરૂદેવને જે અનુકુળતા હોય તે વિવેચન તૈયાર કરવા લખી જણાવ્યું, 9. તારક ગુરૂદેવે પરહિતકારી અને શાસનપયોગી અનેક કાર્યોમાં રકાએલા હેવાથી સમયના અભાવે તે વિવેચન લખવાની મને કૃપામય આજ્ઞા કરી. જેના પાલન રૂપે મેં આ વિવેચન તૈયાર કર્યું છે. વિવેચન લખવાના મંગલમય પ્રારંભથી માંડી તેની નિવિન પૂર્ણાહુતિ થવામાં મૂળભૂત નિમિત્ત પૂ આ. દેવશ્રી યશોદેવસૂરિજી મહારાજની શુભ પ્રેરણું છે, તેથી તેઓશ્રીનું પુનીત નામ સમરણ કરી શુભ પ્રેરણું કરવા બદલ કૃતજ્ઞતાને અનુભવું છું.
પરમકાણિક ચારિત્રચૂડામણિ સિધ્ધાતમહોદધિ પૂ. પરમગુરૂદેવ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. તારકગુરૂદેવ મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજની પરમકૃપાથી જ સ્નાત્રનું વિવેચન કરવા હું મંદબુધિ છતાં સમર્થ બની શક્યો છું. પૂ. આચાર્ય ભગવંતે સંસારના કીચ્ચડમાંથી ઉધાર કરી સંયમના પંથે જોડવા બદલ અને ચારિત્ર આપ્યા બાદ સંયમ-સ્વાધ્યાયની પ્રેરણા અને તાલિમ આપવા બદલ મારા જેવા એક પામર જીવ પર જે અગણ્ય અને અનુપમ ઉપકાર કર્યો છે, તેને બદલે તેઓશ્રીની ભવભવ સેવા કરીનેય હું વાળી શકું તેમ નથી. એ ઉપકારની પ્રસાદી જ પારસલેહ' ન્યાયે લેહ જેવા મને પ્રગતિ આપી રહી છે. એઓશ્રીના પુનીત ચ ણે મારા પિટિશ વંદન છે.
આ વિવેચનને અનુભવ મારે તે તદન પહેલે હોવાથી, એ તૈયાર થયા પછી પૂ ગરદેવે દષ્ટિ નીચે કાઢી આપીને તેઓશ્રીએ મારા પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
અનહદ કૃપા કરી છે. વિવેચન પર તેઓશ્રીએ સુંદર પ્રસ્તાવના લખી છે, જેને વાંચીને વાંચક દ જિનભકિતનું સ્વરૂપ તેના પ્રકારે વિગેરે જાણવા સાથે પરમાત્માની ભક્તિ કરવા માટે પ્રબલ પ્રેરણા મેળવી શકશે. માટે વાંચકોને પ્રસ્તાવના વાંચી મનન કરવાની મારી ખાસ ભલામણ છે. પૂ તારક ગુરુદેવશ્રીએ સમગજ્ઞાનદાનાદિ અનેકવિધ ઉપકાર કરવા પૈકી આ પણ એક ઉપકાર મારા પર કરેલ હોવાથી તે બદલ તેઓશ્રીને ડું અત્યંત આભારી છું.
શ્રાધવ પરમાત્માની ભકિત ઉલ્લાસપૂર્વક કરી શકે તે માટે પંડિતવર્ય શ્રીલી વિજયજી મહારાજે અનેક પૂજાઓ સાથે આકર્ષક અને ભાવવાહી સુંદર પદ્યમય સ્નાત્રની રચના કરી છે. પદ્યોમાં શબ્દોની ગેકવણી પણ અદભૂત છે. મેરુ પર ઈટાદિએ ઉજવેલા જિન જન્માભિષેકના પ્રસંગનું દશ્ય પદ્યોમાં આબેહુબ ખડું થતું દેખાય છે. જિનની ભકિત કરનાર ભાવુક આત્માઓ માટે તેઓની કૃતિ અજબ ઉપકારક છે. તેઓએ રાસ, સજઝા, સ્તવનો વિગેરે અનેક પદ્યસાહિત્યનું બીજુય સર્જન રેચક શૈલીમાં ક્યું છે.
હું કઈ તે સમર્થ લેખક નથી છતાં મારી અલ્પમતિ પ્રમાણે સ્નાત્રનું વિવેચન કરવા અને પ્રસ ગ મળ્યો, તેને પ્રભુભકિત ખાતે ખાવી, આ વિવેચનને પૂ. તારક ગુરૂદેવના કરકમળમાં સમપ કાંઈક કૃતાર્થતા અનુભવું છું.
વિવેચનમાં છદ્મસ્થપણાથી થયેલ ક્ષતિ બદલ મિચ્છામિકકડ દઉં છું. વિ સં. ર૦૧૦ શ્રાવણ સુદ ૧૫). આવ્યાયધીશ્વર (૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
૨ (પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પુ. જ્ઞાનમંદીર દાદર (બી. બી.) U ગુરુદેવશ્રી ભાનવિજયજી મહારાજને
ચરણકિંકર મુનિ પદ્ધવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એજ લી.
Page #6
--------------------------------------------------------------------------
________________
(૪)
સ્નાત્રપુજાના મહિમા અંગે પ્રાસ્તાવિક
લેખકઃ સિધ્ધાન્તમહાવિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીધરજી મહારાજાના શિષ્ય મુનિભાનુવિજય
:
રગરસીયા ર્રંગરસ બન્યો મનમેાહનજી
કાઇ આગળ નિવ કહેવાય, મનડુ મેલ્યુંરે વેધકતા વેધક લહે
બીજા બેઠા વા ખાય, મનડુ માધુરે,,
–
-
99
..
અનુભવની બલિહારી
કવિરત્ન પં. શ્રી વીરવિજયજી મહારાજે ઉપરોકત અનુભવ--વચનમાં બતલાવ્યું છે કે જ્યારે કાઇપણ પ્રવ્રુ-િત અથવા પ્રસંગને રંગ જામી જાય છે, ત્યારે જેણે તેના રસને અનુભવ કર્યાં હોય, તે તેના અપ્રતિમ આસ્વાદનું માત્ર આંતરસ ંવેદન કરી શકે છે, પરંતુ બીજા કાઈની પણ આગળ અનુભવેલા રસનું પૂર્ણ પણે યથા વન કરી શકતા નથી. કારણકે પરમાત્માની ભકિતના રંગના આંતર અનુભવ એવા ભવ્ય અને હૃદયપ બને છે કે એમ કહેવામાં પણ હરકત નથી કે તે ભકિતરસનું આંતર સ ંવેદન અનુભવગમ્ય હોવાથી શબ્દમાં ઉતારી શકાતુ નથી., મેલીને કે લખીતે વણવી શકાતું નથી. મહાન કવિ પણ તે રસાનુભવને શબ્દો દ્વારા પ્રગટ કરવા માટે અસમર્થ છે. પારાના સંયોગથી સોનાના પ્રત્યેક અણુમાં વેધ થાય છે, તે વેધના અનુભવ લેાઢાને શી રીતે થાય ? અરે! લોઢાની વાત । બાજુએ મુઢ્ઢા, ખીજું સાનું, પણ તે વેધન, તે પારાના અત:સ્પર્શ'ના અનુભવ શું કરી શકે? એ તો બિચારા પોતાની ચાલુ સ્થિતિમાં બેસી રહી વાયુના સ્પર્શે કરી જાણે. અથવા જે મનુષ્ય રાધાવેધ સાધે છે તેજ વેધકતાના આનંદના અનુભવ કરી શકે છે, રાધાવેધને જોનારા ખીજા માણસા તે ત્યાં ખાલી બેસી રહેશે; બાકી એ વેધ કરવાના
•
અવળુ નીય આનંદના અનુભવ કરવા માટે ભાગ્યશાળી બની શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભુભકિતને અવર્ણનીય રસાસ્વાદ
એમજ પરમાત્માની ભક્તિરંગને રસાસ્વાદ પણ એટલે બધે અદ્ભુત છે તે માત્ર સ્વયં અનુભવગ છે શબ્દથી વર્ણન સાંભળી એ આસ્વાદને ખ્યાલ કરી શકાય તેમ નથી. તે અનુભવની આગળ સંસારના દિવ્ય સુખના વાદનો અનુભવ કાંઈ જ વિસાતમાં નથી. એક બાજુ વર્ગના અતિશય આકર્ષણ હોવા છતાં ય ઇન્દ્ર જયારે પ્રભુભકિતમાં મસ્ત બને છે, ત્યારે અનુપમ રંગને અનુભવ કરી શકે છે, તે પછી સામાન્ય સુખના આકર્ષણવાળા માનવને તે અનુભવ કરવો કેમ જ કઠીન બને ? વિચારવા લાયક વાત તો એ છે કે મહાદિવ્યસુખમાં મહાલતા દેવ તથા દેવેન્ટને અદ્ભુત રંગ દિવ્યનાટક જોવામાં આવે કે પ્રભુભકિતમાં દિવ્યદેહલતાને ધારણ કરનારી યુવાન ઈન્દ્રાણીઓની સાથે પ્રેમવિલાસમાં આવે કે જિનની ભકિતમાં? અપૂર્વરંગ રત્નોથી ઝગમગતા વિમાન તથા દે સેવક વિગેરેમાં આવે કે પરમાત્માની ભકિતમાં ? સંભવિત શું છે ?
ઇન્દ્રને પણ સ્વર્ગીય સુખથી અધિક
પ્રભુભકિતમાં આનંદ
છતાં ખરેખર આ સત્ય હકીકત છે કે મેરપર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઉજવતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે
હે ત્રિભુવનપતિ! આપની ભકિતથી જે આનંદને અનુભવ હું કરું છું, તે આનંદ સ્વર્ગની આટલી બધી સામગ્રીમાં પણ આવી શકતા નથી.” ઇને પ્રભુભકિતના રંગને આસ્વાદ જ્યારે આવો અપૂર્વ આવે છે, ત્યારે તેનું રહસ્ય શું છે તે બદલ તેનું કારણ તપાસવું જોઈએ. તેની પાછળ શું એવું અદભુત કારણ કાર્ય કરી રહ્યું છે તે વિચારવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
(3)
સંસારમાં અનંત જન્મ લેવાપૂર્વક પરિભ્રમણનું કારણ શું? પરમાત્માની ભકિત ન કરી તે.
આ અપાર સંસારમાં આપણે આત્માને ભટકતા ભટકતા અનંત પુગલ પરાવર્તન થઈ ગયા, છતાં હજી સુધી ભવભ્રમણને અંત આવ્યો નથી, એમ આપણી વર્તમાન હાલત કહે છે. મેક્ષ એ આત્માનું પોતાનું સ્વરૂપ છે, જ્યારે સંસાર એ આ માનું કૃત્રિમ રૂપ છે. પિતાના અનંત જ્ઞાન-સુખાદિથી ઝગઝગતા મૂળ સ્વરૂપની પ્રાપ્તિ આત્માને હજી થઈ નહિ, અને કૃત્રિમ રૂપનો નાશ થશે નહિ, એ ખરેખર કેટલા બધા અસેસની વાત છે ! જગતના બીજા પદાર્થોમાં આવી ગએલું કૃત્રિમ રૂપ તે અવસર પામીને ચાલ્યું જાય છે, પણ આપણે પિતાના જ આત્માનું ભાડુતી મલિન રપ અનંતાનંત કાળ પસાર થવા છતાં પણ હજી સુધી એમજ ઉભુ છે, નાશ પામ્યું જ નથી, શું આ અતિશય શોચનીય નથી ?
આત્માનું કૃત્રિમ રૂપ કયા કારણથી નાશ ન પામ્યું ? કારણે આ છે: (૧) જગદ્ગુરૂ શ્રીજિનેશ્વરદેવની ઓળખાણ થઈ નહિ, (ર) તેમની પ્રત્યે અનહદ પ્રેમ અને શ્રદ્ધા કરી નહિ. (૩) તેમની સેવાભકિત બજાવી નહિ. (૪) તેમની આજ્ઞાને આધીન જીવન બન બું નહિ,
પરમાત્માની ઓળખાણ અને તેમના પર પ્રેમ, શ્રદ્ધા, સેવાભકિત અને આજ્ઞાંક્તિતા એજ આત્મા પર લાગેલી મલિનતાને દુર કરવામાં અને મોક્ષના સુખને અપાવવામાં સમર્થ છે, તમે પૂછશે કે શું એમાં અતિમહાન અક્ષય સુખને અપાવવાનું આટલું મોટું સામર્થ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રભુના નામને પ્રભાવ – પણ આ જુઓ કે કેવળ પરમામાના એક નામસ્મરણ માત્રને એવો પ્રભાવ છે કે શાસ્ત્રોથી એ વાત જાણવામાં આવે છે કે શ્રી પાર્શ્વકુમારે આપેલા “નમો અરિહંતાણું” શબ્દ પર સંપ માત્ર મરવાના સમયે ધ્યાન સ્થિર કર્યું છે તેથી તે સર્પ કાળ કરીને નાગરાજ ધરણેન્દ્ર બન્યું. જ્યારે પ્રભુના નામ સમરણને આવો રૂડે પ્રભાવ પ્રવર્તી છે, ત્યારે તેમની સેવાભકિત, વિગેરેની તે વાત જ શી કરવી ?
પ્રભુપ્રેમ-શ્રદ્ધા-પૂજા વિગેરેનું સુંદર દૃષ્ટાન –
પ્રભુ પર પ્રેમ કરતા કરતા કૃષ્ણ અને શ્રી મુક રાજાએ અનંતકાળ રહે એવું મહાન સાયિકસમકિત અને તીર્થકર નામકર્મ ઉપજયું ! શ્રાવિકા સુલસી પણ એમજ તીર્થંકર બનવાના અધિકારને મેળવી ચૂકી ! પ્રભુની ઉપર શ્રદ્ધા રાખવાથી કુતરી મરીને દેવ થઈ! પાપ ચંડકાશિક સં૫ પણ પ્રભુના દર્શનથી મહાસમતાધારી બનીને સ્વર્ગમાં ચાલ્યો ગયો! પ્રભુની પુષ-પૂજાની ભકિત કરતાં કરતાં મહાનુભાવ નાગક્તિને લેકાલેકને દેખાડનારું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ! અક્ષતપૂજાની ભકિતથી કીરયુગલ દેવ બની ગયું! દેવપાળ વિગેરે પ્રભુ ભકિત કરવાથી તીર્થ કર નામકર્મ પામી ગયા. રાજા દશાણુભક ફક્ત શ્રીવીર પ્રભુને આડ બરપૂર્વક વંદન કરવા જતા હતા, પણ ઈન્દ્રને અતિશય આઈબર દેખેને પ્રભુ ભક્તિથી ખૂબ આકર્ષાયો અને ત્યાંને ત્યાં જ એણે સંસારને ત્યાંગ કરીને મુનિ બનવાપૂર્વક પ્રભુને વંદન કર્યું, ત્યારે ઈન્દ્રને દશાર્ણભક મુનિના ચરણકમલમાં પડવું પડ્યું. અહે! પરમાત્માની કેવી અદ્ભુત ભક્તિ! જીવનને પ્રભુની આજ્ઞાને આધીન બનાવી અનેક આત્માઓ સિદ્ધ બુધ્ધ મુકત થઈ ચૂક્યા છે.
કુસંસ્કારના નાશમાં સમર્થ પ્રભુભકિત – પ્રભુભકિતને લાભ ખરેખર અવર્ણનીય છે. અનાદિકાળથી આમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૮
વે આલારસ જ્ઞા, વિષયસ જ્ઞા,પરિગ્રહસ`જ્ઞા, વિગેરેને લીધેજ જીવનાના જીવને પસાર કરી દીધા છે. પણ અફસોસ કે આવા ઉચ્ચ માનવભવમાં પણ અજ્ઞાન રહી જડવાદી કાળમાં એવા સી પડયા છે કે સ`સારને વધારનારી સંજ્ઞાઓને કાપવાના યોગ્ય વમાં એને ખાલપણાથી ઉલટી વધારી રહ્યો છે !! આ કાળે જુઓ કે, વિવિધ સુખ સગવડા, વિજ્ઞાનની ચિત્રવિચિત્ર શોધે પાશ્ચાત્ય રીતિનીતિનું અંધ અનુકરણ, જડપદાર્થાની અનેક વિધઆવશ્યકતા, અને જડની વિદ્યા, એ બધામાં જીવને સાવવાની કેવી વિષમ જાળ પાથરી છે એના પ્રભાવથી અ ંજાએલ જીવ જ્યારે ચિતામણિરત્નથી અધિક કિંમતી માનવભવની મળેલી ઉત્તમ તક ખરબાદ કરવાની સ્થિતિમાં સપડાયા છે, ત્યારે શ્રી વીતરાગ જિનપરમાત્માની શ્રદ્ધા તથા ભકિત તેમાંથી બચાવવા માટે પ્રબલ સહાય આપે છે. માનવ જેવા ઉચ્ચ જીવનમાં અત્યંત પવિત્ર કાર્યમાં સતત લાગ્યા રહેવાથી અનાદિકાળના કસ'સ્કાર શિથિલ ની જાય છે. પ્રભુભકિત એ એક ઘણુ' સુદર પવિત્ર કા` છે. એનાથી મનુષ્ય કુસંસ્કારનો નાશ કરી સુસ’કારનું... ઉપાર્જન સુદર કરી શકે છે. પ્રભુભકિત એ ઘણી અચ્છી સાધના છે. આ સાધનાથી હૃદય કામળ બને છે, નિળ થાય છે, અને અપૂર્વ આત્માનંદનો અનુભવ થાય છે. પછી તે તેની આગળ ખીજું બધું ક્રીકકું અને રસવિનાનું લાગે છે. પ્રભુભકિતથી પ્રભુના પ્રેમની જે વૃદ્ધિ થાય છે અને પ્રભુ પર જે મમત્વ વધી જાય છે. તેથી કુસંસ્કારના આકણ ઘણા ઘટી જાય છે, સુસ ંસ્કારોની પ્રીતિ વધતી જાય છે, આહાર, વિષય, અને પરિગ્રહ વિગેરેની આકિત કપાતી આવે છે અને ત્યાગ, તપશ્ચર્યા અને વૈરાગ્ય વિગેરે તરફ જીવતા ઝોક (ઝુકાવ) વધતો ચાલે છે. આ બધાનું મૂળ પ્રભુભકિત છે.
માનવસંસ્કારાના ગુણાકારઃ
માનવભવમાં જે સારાનરસા સકારાતા ખૂબજ અભ્યાસ થયો તેની વૃધ્ધિ પછીના જન્મોમાં એવી થાય છે કે જાણે તેના ગુણાકાર બનતા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
એ વાત શાસ્ત્રામાં બતાવેલી જીવાતી ભવપરંપરાથી સ્પષ્ટપણે જણા આવે છે, કુસ'સ્કારને જો અભ્યાસ પડી ગયા તે તેની વૃધ્ધિ થઇ ગયાના જે અનેક દૃષ્ટાન્તા શાસ્ત્રામાં આવે છે, તેમાંધી એક ચંડકેાશિકના દાખલે લે તેવી રીતે સુસંસ્કારની વૃધ્ધિના અનેક દૃષ્ટાન્તમાંથી એક શાલિભદ્રનુ દૃષ્ટાન્ત વિચારે આ બે દ્રષ્ટાન્તથી, ધ્રુસ’સ્કારના પાણમાંથી ઉત્પન્ન થતી ભયાનક સ્થિતિને અને સુસ ંસ્કારને વધારવામાં તૈયાર થતી કલ્યાણની પર પરાને ખ્યાલ આવી જાય છે. જાએ આ એનું આણુ સ્વરૂપ:-- કુસંસ્કારની વૃદ્ધિનુ દૃષ્ટાન્ત:- ચડકેાશિક ઃ
ચકાશિક નાગને છત્ર પૂર્વભવમાં એક સાધુ હતા. તેણે ક્રોધ કર્યાં. એની દ્ધિ થઈ દ્ધિ ચાર રીતે મપાયઃ- દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી પહેલાં-મૂળમાં ક્રોધનું માપ જુએ સાધુએ દ્રવ્યથી એક સાધુ પર, ક્ષેત્રથી ઉપાશ્રય ક્ષેત્રમાં, કાળથી બહુ થેડા કાળ સુધી, અને ભાવથી દાંડાને એક મામુલી ટકા લગાવવાના ભાવથી ક્રાધ કર્યાં. હવે જુઓ કે આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ આગામી જન્મામાં કુત્રા વધી જાય છે! મારવા જતાં તે સાધુને તેા પ્રવાર ન કરી શક્યા, પણ ચેતે થાંભલા સાથે માધુ અક્ ળાવાથી ત્યાંને ત્યાંજ મરી ગયા. ક્રોધ કર્યાં બદલ કાઇ પશ્ચાતાપ થયો નહિ, અને આલેચના પ્રાયશ્ચિત્ત પણ લેવાયું નહિ તે પછી ચારિત્રપ્રભાવે જ્યોત્તિષ દેવ થઈ તાપસતા ભય પામ્યા. ત્યાં ક્રોધના દ્રવ્ય અને કાળ વધ્યા. મારી વાડીના ફળ ચારે તેને મા' એટલે ચેરનારા અેક તે અનેક ફ્લ્યુ, અને હુમણાં પૂરતું નહિ પણ જ્યારે જ્યારે ચેરે ત્યારે ત્યારે મારૂં, તે મહાકાળ વધ્યા, પાછો ક્રોધ માત્ર ઝુ ંપડીમાં નહિ પણ આખી પાતાની વાડીમાં, તે ક્ષેત્ર વધ્યું, ફળને તાડતાં રાજકુમારને પ્રબલ પ્રહાર કરવા માટે કુહાડી ઉછાળી આ ક્રેાધતા ભવ વધ્યા. પણ તે કુવાડી પોતાનાજ મસ્તક પર માથી ચેતેજ મરી ગયા તે પછી સતા જન્મ ધારણ કર્યાં. જુઓ, કે વે પાપી અવતાર આલાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
વાસ્તે આ મનુષ્યભવમાં પ્રભુપ્રેમ તથા પ્રભુભકિત નસેનસમાં એવી ભરી દેવી જોઈએ કે સઘળા અધમ સંસ્કારે દૂર થઈ જાય. પછી એને પેસવા જગાજ ન મળે. હવે ચંડકૌશિક સર્પના અવતારમાં ક્રોધના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ગુણાકારનું તે પુછવું જ શું? મનુષ્ય અથવા તિર્યંચ, જે કોઈ જીવ (કેટલાં બધાં દ્રવ્ય !) પોતાની દષ્ટિપથમાં આવે, કેટલું મોટું ક્ષેત્ર !) ને જયાં સુધી પિતાની શકિત પહોંચે ત્યાં સુધી (કેટલે લાંબો કાળ! ), તેને પ્રાણોથી ખતમ કરી નાખો ! (કો ઉમ્ર ભાવ !) એ જ જીવનને વ્યવસાય થઈ ગયો, એ કે જેમાં જગતદયાળુ પ્રભુ મહાવીરને પણ હસવાનું છોડયું નહિ,-આ છે કુસંસ્કારની, દુર્ગણને ગુણાકાર...એ તે સારું થયું કે પ્રભુએ એને પાછો વાળ્યો નહિતર તે કોણ જાણે આગળ પર નરકાદિના કેવા ભયંકર ભવ થાત! હવે જુઓ સુસંકાની વૃદ્ધિનું દષ્ટાન્ત શાલિભદ્રા
શાલિભદ્રને જીવ પૂર્વ ભવે સંગમનામે ગેવાવણુપુત્રી સુસંસ્કારમાં એણે ગુરુનું બહુમાન અને ત્યાગના સંસ્કારની કમાણી કરી. ફક્ત એકવાર તપસ્વી સાધુને દાન દેવાને માટે પિતાના ઘેર બહુમાનથી લાવ્યા અને જીવનમાં પહેલી જ વાર મળેલી એકજ ખીરની થાળીમાંથી અતિશય હર્ષ પૂર્વક બધીય ખીરનું દાન દીધું પાછું ઉપરથી કેવા ઉપકારી ગુરૂક સુંદર દાનને પ્રસંગ!” આ બે ઉમદા ભાવનાભાવીને સમાધિપૂર્વક કાળ કરી એ શાલિભદ્ર થશે.” ગુરૂપ્રેમ અને ત્યાગપ્રીતિ આ બને સુસંસ્કારોની વૃદ્ધિ એવી થઈ કે એણે પ્રભુ મહાવીરદેવને પિતાના શિરછત્ર ગુરુ ત્યાં સુધી બનાવ્યા કે અઢળક સંપત્તિની વચમાં પણ પિતાના પર શ્રેણિકરાજાનું સત્તાધીશપણું એનાથી સહન કરી શકાયું નહિ. અને પૂર્વે કરેલા ત્યાગના સંસ્કારના ગુણકાર એવા થયા કે દરરોજ સ્વર્ગમાંથી ઉતરતી રત્ન આભરણ વિગેરેની નવાણું દિવ્ય પેટીને મહાવૈભવ અને કંચનના વર્ણ સમાન બત્રીશ નવયુવતિ પત્ની-આ બન્નેનેય સંપૂર્ણપણે ત્યાગ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સર્વ પ્રકારે સંસારનો ત્યાગ કરી મહાવીર પ્રભુના શિષ્ય બની ત્યાગમાં આગળ વધી ઘોર તપશ્ચર્યાથી શરીરની પુષ્ટતા અને સૌદર્યને પણ ત્યાગ કરી અતિંમકાળે અનશન કરનાર થયા અને ભારગિરિ ઉપર શરીરને પણ અનશનથી સર્વથા ત્યાગ કર્યો. ત્યાંથી કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાં તે ગુરુ પ્રેમ અને ત્યાગના ગુણાકારનું પુછવું જ શું શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા તના ચિંતનમાં અસંખ્યાત કાળ સુધી મશગુલ રહેવાનું જીવન ! આનો અર્થ એ છે કે ગુરૂના વચનમાં રમણતા, અર્થાત ગુરૂમાં રમણતા એજ ગુરૂપ્રેમભકિત, ગુના દ્રમાં રમણતાને મૂકી ગુરૂના પ્રેમનું શ્રેષ્ઠ રૂપ કોણ છે? ૩૩૦ કેટા કટિ પલ્યોપમ સુધી અખંડ ગુરૂપ્રેમ એ કેવીક વૃદ્ધિ!! ત્યાગ પણ કે બલવાન કે ઈન્દ્રિયોના વિષય તરફ કોઈ આકર્ષણ નહિ, કઈ વિકાર પણ નડિતેથી મોગની કલ્પનાં વિચાર પણ નહિ. નિર્વિકાર વીતરાગપ્રાય અવસ્થા, ત્યાગને મહાન ગુણાકાર અનુત્તર દેવના ભવ પછી ચરમ ભવ અને મોક્ષમાં સુસંસ્કારની પરાકાષ્ઠા, સર્વત્યાગ અને ગુરુપ્રભુની આત્મતિમાં સ્વાત્મતિની મિલાવટ! આ બધું શું ? ગેપાલના ભવમાં કરેલું નું બહુમાન અને ત્યાગના સુસંસ્કારની અનન્તરમાં ગુણિત વૃદ્ધિ ! પ્રભુભક્તિથી કુસંસ્કારને નાશ કેવી રીતે થાય ?–
પ્રભુભક્તિ એ એક એ અદભુત અવસર છે કે જેનાથી રાક્ષસી કુસંસ્કારને નાશ અને દિવ્ય સુસંસ્કારનું પણ થાય છે તેના કારણ તરીકે (૧) પરમાત્માનું સ્વરૂપ જ એટલું બધું ઉચ્ચતમ, શુધ્ધ અને અનત
તિમવ છે, તથા (૨) જિન ભક્તિની પદ્ધતિ એવી કેસર છે, કે તેની પ્રત્યે ભકત હદય ખૂબ જ આકર્ષાઈ ભવ્ય ભાલ્લાસમાં ચઢે છે સાથે તે કમળ બનીને, પરમાત્માએ પિતાના જીવનમાં સ્વયં આચરેલા અને બીજાને ઉપદેશેલા ધર્મમાં મન લગાડે છે અને શ્રધ્ધાળુ બની પિતે ધર્મને સાધક બને છે. એ વાત સ્વાભાવિક છે કે શરીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
તથા મન એનુ` બનવાથી રગરગ અને ભાગવિલાસમાંથી મન ઉર્ફ જાય અને શરીર પણ અલગુ રહ્યા કરે છે.
પ્રભુભકિતનું દૃષ્ટાન્ત :—
પ્રભુભકિતની ધુનમાં રાવણ જેવા સમ્રાટ રાજા પણ અષ્ટાપદ પર્વત પર પ્રભુની આગળ વીણા વગાડતા વગાડતા તાર તૂટી જવાધી તત્કાળ પેાતાની જાંધ ચીરીને સ્નાયુત તુ બહાર કાઢી વીણામાં બેડી દેવા માટે ઉત્સાહિત થયા! પુણીયા શ્રાવક અને તેની પત્ની ધંધો-આવક એ ટી હોવાથી એકાંતર ઉપવાસ કરતા હતા, પણ દરરાજ સાધમિ કભકિત અને પુષ્પોના ઢગલાથી પ્રભુભકિત કરવામાં ચૂકતા ન હતા. કુમારપાળ સજા અઢાર દેશની મહાઉપાધિની વચમાં રાજ ત્રિકાલપૂજા કરતા હતા અને તેમાં ય મધ્યાહનકાળની અષ્ટ પ્રકારી આદિ પ્રભુપ્રા નિરાંતે સુદર સથી સંપૂર્ણ કરતા હતા! વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ, ધનાધારવાલ વિગેરે પણ રાજ પ્રભુભકિત ઉમ ંગથી કરતા હતા. પ્રભુભકિતમાં કરાડાનું દ્રવ્ય ખચ્યું...! શ્રેણિકને રાજ પ્રભુપૂજામાં નવા નવા સુવણૅ જવને સાથી બનાવી પ્રભુભકિત કરવા જોઇતા હતા. તથાએ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારાને ઈનામ આપ્યું જતા હતા. માંડવગઢના મહામંત્રી પેથડશાહુ પેાતાના હાથે જ નિત્ય પ્રભુ પર ફૂલને શત્રુંગાર કરતા હતા. એક વખત પ્રભુની પૂજા કરતી વખતે રાજાનુક્રમાન આવ્યું. છતાં પણ તે ગયા નહિં, પછી ત્યાં રાજા સુપાથી આવી પેડની પ્રભુભકિત જુએ છે ત્યાં વિસ્મિત થઈ જાય છે! મહાસતી દમયંતીએ પર્વતની મુદ્દામાં સાત વર્ષ સુધી પ્રભુની પુષ્પાજા અને સ્તુતિ કરી કઈકને જૈન ખનાવ્યા હતા ! માદરી પ્રાવતી વિગેરે મહારાણીએ પ્રભુની આગળ સુંદર નૃત્ય કરતી હતી. સૂક્ષ્મભૂદેવે પૂર્વના પેાતાના દેશીરાજાના ભવમાં પ્રભુ શાસનથી થયું મહાન ઉપજાર સ ંભારી મહાવીરપ્રભુની સન્મુખ, દેવતાઇ ખત્રીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
નાટકબદ્ધ ગુજ્ઞાન કર્યાં હતા. સમ્યગદષ્ટિ દેવતાઓ, પોતાના વિમાનમાં તથા નંદીશ્વસÊિતીમાં પ્રભુભકિતની ઘણી ધામધુમ કરે છે! આવા તે પ્રભુભકિતના દૃષ્ટાન્તા ઘણા આવે છે
પ્રભુભકિતના પ્રકાર :~~
પ્રભુભકિતના અનેક રીતે પ્રકાર પડે છે. એમાં એક રીતે દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારે છે. ભાવપૂજામાં પ્રભુના ગુગની સ્તુતિનુ હૃદયમાં પરિણમન આવે. અર્થાત્ ગુણેને આત્માના અધ્યવસાયમાંઆત્માના ભાવમાં ઉતારવાનુ` આવે, જેમકે ચૈત્યવદન વિગેરેથી આત્મામાં જે ભાવાલ્લાસ થાય છે, તે ભાવપૂજા છે. તેવી રીતે પ્રભુની આગળ પાતાના આત્માની અતિશય જધન્ય તથા દે; ઘી ભરેલી સ્થતિનો ખ્યાલ અને પશ્ચાતાપ, તથા પ્રભુના ઉકતા ખ્યાલ અને અન્પાદન કરાવનાર સ્તવનાદિ પણ ભાવપૂજા છે. આગળ જઇને કહીએ ! પ્રભુની આજ્ઞાનું પાલન જૈમ વિરતિ, ઉપશમવિગેરે એ ઉતમ ભાવપૂજા છે.
ભાવપૂજાનું કારણ દ્રવ્યપૂજા છે. તેના અનેક પ્રકાર છે. અંગપૂજા અને અગ્રપૂજા એ બે વિભાગમાં પણ સર્વેનો સમાવેશ થઇ શકે છે. આગલા દિવસના પુષ્પ વિગેરે નિર્માલ્ય ઉતારવા માટે પ્રભુને માટેજ ખાસ રાખેલી મૃદુ મારપીછીના વિનીત અને મુલાયમ ઉપયોગથી માંડીને રત્ન વિગેરે આભરણુ ચઢાવવા સુધી પ્રભુની મૂર્તિના અંગપર જે પુત્ર કરાય છે. તે બધી અંગપૂજા છે અને પ્રભુની સન્મુખ જે વ્યપૂજા કરાય છે તે અત્રપૂજા છે, અગપૂજામાં જલપુજા ( પોંચામૃત અભિષેક ) ચંદન બરાસ-કસ્તુરી વિગેરેથી વિલેપનપૂજા, કૈસરપૂજા, પુષ્પપૂજા, ચૂણું વાસક્ષેપપુજા, પુષ્પમાલ્યપૂજા, આભરણુપૂજા, રજતસુવણ પત્ર (વરખ) બાદલાપૂજા વિગેરેનો સમાવેશ થાય છે. અત્રપૂજામાં ધૂપ, દીપ, અમૃ માંગલિક, અક્ષતસ્તિકયા, વધાવતુ, ને વેદ્ય, ફળ, આમરવી’જન. કહ્યુ, નૃત્ય, ગીત વાજીંત્ર, ધ્વજ વિગેરેની પુખ્ત આવે છે. અષ્ટપ્રકારી, સત્તરભેડી, એક્વીપ્રકારી વિગેરે. પૂજાના પ્રકાર હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
તેમાં પ્રત્યેક પૂજાનું મહાન ફળ છે. ફકત એક સિન્દ્વારનું પુષ્પ લઈને ધરડી નિધન અને મજુરણ જેવી સ્ત્રી પ્રભુને પૂજવા માટે ગઇ, પણ રસ્તામાં આયુષ્ય પુરૂ થઇ ગયું, છતાં મરીને એ પુષ્પપૂજાના ભાવ માત્રથી સ્વગમાં દેવ બની. દમયતીએ પૂર્વ ભયમાં રાણીપણામાં અષ્ટાપદ પર્વત પર પભુને રત્નાતિલકથી પૂજ્યા રેથી દમયતીના ભવમાં અધારામાં પ્રકાશ આપનાર, ચમકદાર કુદરતી તિલક લલાટમાં જન્મતા ત પ્રાપ્ત થયું. નૃત્યપૂજાથી તીર્થંકરનામકમ પ્રાપ્ત કરેલાના દષ્ટાન્તો આવે છે.
સ્નાત્રપૂજાની વિશેષતાઃ
મેરૂપવ તપર તી કરપ્રભુના જન્માભિષેક ભથ્થસમારાહપૂર્વ ક ઉજવીને ઇન્દ્ર તથા ખીન્ન દેવતાએ અદ્ભૂત સમ્યકત્વતી: ધિ અને શાતાવદનીય વિગેરે પુછ્યોપાર્જન કરવા સાથે મહાન પાપક્ષય કરે છે સંસારમાં રહેવા છતાં મનુષ્યે આવા ચમત્કારી, અપૂર લાભ આપનારી પ્રભુની અભિષેક પૂજા કરી શકે તેટલા કારણે શાસ્ત્રકારોએ અભિષેક, ડાન્તિ, શાતિસ્નાત્ર, અષ્ટાત્તરી સ્નાત્ર, અંજનશલાક! -તિષ્ઠાવિધિ, નવાં અભિષેક, સ્નાત્રપૂજા પંચકલ્યાણકપૂત્ર વિગેરેના પ્રસ ંગે યાજેલા છે. એમાં સ્નાત્રપૂજા એ એક એવી રચના છે કે જેમાં ચેડા શબ્દોમાં ઇન્દ્રોએ કરેલા જન્મ ભિષેકનું ક્રમસર સારૂં વધુન આવે છે. સ્નાત્રપૂજા ભણાવતી વખતે એમ લાગે છે કે જાણે આપણે પોતે ઇન્દ્ર ખની જન્મ પામેલા સાક્ષાત ક્રિતેશ્વરદેવની જન્માભિષેકપૂજા કરતા હાઇએ છીએ. તેમાં ઘણી ક્રિયા આવવાથી, તેની પ્રત્યેક ક્રિયામાં નવાનવા ભાવાલેસ, નવી નવી આત્મનિમલતા અને અપૂર્વ અપૂર્વ પાપય તથા પુણ્યાપાર્જન થાય છે, ત્યારે વિચાર કરો કે એક પૂર્ણ સ્નાત્રપૂજા આપણે પોતે ભણાવીએ તા કેવા સરસ અપૂર્વ લાભ થાય ! પૈસાના ખચ કેટલા? વિશેષ ક્રાંઇ નહિ. માત્ર આપણી શકિત પ્રમાણે. સમયને ય પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કેટલે ? કલાક બે ક્લાક. શારીરિક તકલીફ કેટલી? મામુલી ચોડી વાર ઉભા રહેવાની, આમ છતાં સ્નાત્રમાં આવતી પ્રત્યેક કિયાના મહાન ફળના હિસાબે સઘળી ક્રિયાનો લાભ લે બધે? સાથે સઘળી સ્નાત્રપુરા ભણાવી તેને અત્યંત આનદ અનમેદનનો લાભ અને સાંસારિકક્રિયાપાકિયાથી નિવૃત્તિને લીધે પાપથી બચાવને લાભ વિગેરે વિશે તે જણાશે કે કેટલે અપરંપાર લાભ થયો. આવા મહાન લાભ અપાશ્રમથી પ્રાપ્ત થતું હોય તે આ કળિકાળમાં તેને છોડી દેવાની મૂર્ખતા કોણ કરે? સ્નાત્ર પૂજાને અગણ્ય લાભ છે; દા. ત.–
(૧) મન પવિત્ર થવું (૨) અનન્ય આત્માનંદને રસાસ્વાદ. (૩) અરિહંત પરમાત્માને આપણા પર જે અન ત ઉપકાર ગેલા
છે તેની કૃતજ્ઞતાનું કાંઈક પાલન. (૪) આવી ક્રિયાઓ ચાલુ રહેવાથી પ્રભુશાસનની અવિચ્છિન્ન
ધારા કરી. (૫) લેકમાં શાસન-પ્રભાવના થવી
આવા આવા કે શ્રેષ્ઠ લાભ સ્નાત્ર પૂજાથી મળી શકે છે. માટે પ્રતિદીન સ્નાત્ર પૂજા ભણાવવી જોઈએ. અને ભણાવતી વખતે મનમાં એ ખ્યાલ કરવો જોઈએ કે “જાણે હુ ઇન્ન છું અને સર્વ જિનેશ્વરને કુસુમાંજલિ સમપું છું, પૂર્વ ત્રીજાભવમાં ઉપાર્જેલ તીર્થંકર નામકર્મથી માતાના ગર્ભમાં સ્વપ્ન સાથે પધારેલા પ્રભુને જન્મ અને દિકકુમારીઓએ કરેલું સુતિકર્મ થયા પછી જાણે હરિણેગમેથીને સુપાઘરાને નાદ અને ઉદ્યપણાને આદેશ કરૂં છું; અને ત્યાંથી શરૂ કરીને મેરૂપર્વત પર જઈ બીજા ઈન્દ્રોની સાથે અભિષેકવિધિ કરૂં છું” આ રીતે સહદય માનસિક ભાવના લાવીને
સ્નાત્રવિધિ કરવાને લાભ અપૂર્વ છે. જેવી રીતે ઘરમાં બેઠા બેઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
માનસિક ભાવનાથી ગિરિરાજની તળેટીથી શરૂ કરીને શ્રી શત્રુંજય પર ચઢતા ચઢતા ઉપર સઘળા સ્થળોની પાદસ્પર્શના કરી કરીને ઉપર માન સિક ત્રણ પ્રદિક્ષના અને આઈશ્વર પ્રભુ વિગેરેની પૂજા તથા સ્તવના કરી તે સાક્ષાત શિવું જ્યની યાત્રાને અપૂર્વ લાભ મળે છે, તેવી રીતે ત્રપૂજામાં ઇન્દ કરેલા જિનજત્સવનો પણ ખરેખર તે લાભ થાય છે.
મંથન કેમનું સુંદર ?
પ્રતિદિન જે આ સ્નાત્રપૂજા કરે છે, તેને કળિકાળ સતયુગથી પણ અધિક સારો કાળ છે. કારણકે સતયુગમાં તે છવ કયાં કયાં ભટકતે હતું. ત્યારે અનંતપુણ્યોદયથી આ કળિકાળમાં પણ આ ભવમાં પ્રભુનું શાસન મળ્યું અને સમજ મળી પ્રભુની પ્રતિમા તથા આવી સ્નાત્રવિવિ મળી ગઈ તે હવે કળિકાળ શું કરી શકવાની કાંઈજ નહિ. અરે ! હવે તે પ્રભુ શાસન પ્રભુપ્રતિમા આવી સુંદર સ્નાત્રવિધ વગેરે મળ્યા છે તે પછી રેતીને પીલવા બરાબર અથવા પાણીના વાવવા બરાબર જે સંસારની વેઠ તેમાંજ લાગીને નિરંતર સ્વાત્રનિવિધિ અપૂર્વ લાભ કોણ જવા દે? એ તે ઘણા લક્ષ્મીના દ્રવ્ય અને આડંબરપૂર્વક ને સમુહ સાથે રોજ કરવું જોઈએ. સૌ તન, મન અને ધનથી અરિહંતની પૂજાભકિત ખૂબ ખૂબ કરી માનવભવને ઉજજવળ કરે એજ મંગળ કામન,
( વિક્રમ સં. ૨૦૧૦ '! જેઠ સુ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્મને નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથા નમ: | શ્રિ વિજય પ્રેમસૂરીધર ભાવિજયેભ્ય નમઃ જિનભસિરિતા યાને વીરવિજ્યજી કૃતસ્નાત્ર પૂજાને
ભાવાનુવાદ
(જક : મુનિ મહારાજ શ્રી પદમવિજય) ભીષણુ સંસારાં પરમ આલંબન -
સંસારરૂપી ભીષણઅવીમાં છવો બિચારા પૂરકર્મસત્તાને દુધર્મશાસનને આધીન બની અતિશય દયામય અને દુઃખદ પરિસ્થિતિને અનુભવી રહ્યા છે, અનંત ભવભ્રમણના ફેરા ફરવા છતાં આ રાંક જીવની મુસાફરીમે અંત આવ્યો નથી એમાંય ચોરાસી લાખ યોનીમાં અનંતીવાર ભમી મને આત્માએ કલેશ, કથિના અને કંગાલીત સિવાય બીજુ શું અનુભવ્યું છેનરકની રૌરવ પીડા અને પરમાધામી પ્રબળ ત્રાસ અનીવાર સહન કર્યો. સંસારના પક્ષપાતથી. આત્મા લેશ માત્ર સુખી થયો નથી, પ્રત્યુત ડગલે અને પગલે દુઃખ દુર્બાન અને અસમાધિના પુનઃપુનઃ ઝંઝાવાતને ભેગ બની રહેલ છે. એવામાં વિકરાળ, સંસારમાં અજબ ગજબના ઉંડા આશ્વાસન સુંદર સમાધિ સદ્ગતિ અને પરિણામે મોક્ષના અક્ષયસુખ આપનાર પરમ આલંબન તરીકે શ્રી જિનપ્રતિમા અને થી જિનાગમ છે એમ શ્રી સંતરામ કર્મનિજારભુ પૂજામાં આ સ્નાન્નતા. બના વનાર પં. શ્રી વીર વિજમજીએ “વિષમકાળ બિપિ જિલારામ ભવિમા આધાર એ પદથી જણાવે છે. પરમાત્માને ઉપકાર :
કર્મ સતાના ચાલ્યા આવતા અનાદિના શાસનને જડમૂળથી ઉખેડી નાખવામાં અને પરમપદને મેળવવામાં પરમાત્માની ભકિન એ. અતિ આવશ્યક કારણ બને છે. જિનેશ્વર દેએ તર્યા કરવા સાથે કઠોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
(૨) પરિસસ અને ભયંકર ઉપસર્ગોને અચલ અને અવિરત સમાધિ પૂર્વક આનંદિત હૈયે સહનકરી કેવલજ્ઞાનરૂપી અદ્ભૂત તિદિવાકરને પ્રગટ કર્યો અને જગતના ભવ્ય આત્માઓને અનંત ઉપકારકારી ધર્મ તીર્થની સ્થાપના કરી. ખરેખર જગતની અનન્યતારક વિભૂતિ તરીકે શ્રી જિનેશ્વરદેવે સિવાય બીજા કોણ બનવા માટે યોગ્ય છે? જે પુણ્યશ્લેક પુરૂષોતમેએ અનંતાનંત ભાવુકજીને મિથ્યાત્વના ઘેરઅંધારામાંથી બહાર કાઢી સમ્યગદર્શન પમાડવા સાથે નિર્મળ આત્મજ્ઞાન અને જગતના તત્વોનું જ્ઞાન આપ્યું તથા ચારિત્રના મહાન રસીયા બનાવ્યા અને નિરાબાધ સુખસાગરમાં ઝીલતા કરી દીધા. અહીં આપણું પ્રાણપ્યારા તે પ્રભુને કે અનહદ અમાપ અને અભૂતપૂર્વ ઉપકાર ! એ તારક પરમાત્માના શરણને નહિ સ્વીકારનારા છ વિષયકપાયરૂપી જંગલી અને શિકારી પ્રાણુઓથી કરણ રીતે ફેંટાઈ જાય છે પીસાઈ જાય છે અને અનંતા મરણને નેતરી લે છે એમાં નવાઈ નથી. શ્રી જિનેશ્વર દેવેજ નિરાધાર જગત માટે પરમ શરણ અને પ્રબળ પ્રેરક આશ્વાસક રૂપ છે તેથી કેવળ અરિહંતજ તત્વનીદષ્ટીએ પરમ ઉપાસના કરવા લાયક અને ધ્યાન કરવા યોગ્ય છે. પરમાત્માની ભક્તિને પ્રકાર અને તેનું ફળ -
ઉપાય અને ધ્યેયરૂપ અરિહંત પરમાત્માની ઉપાસના અનેક પ્રકારથી થઈ શકે છે આરાધ્ય દેવાધિદેવ તરફ અપૂર્વ પ્રેમ પ્રગટાવવાનું સાધન તેઓશ્રીની ભાવભીની ભકિત છે. ભક્તિ રસની રમઝટમાં આમા વિપુલ કર્મની નિર્જરા તથા પુણ્યાનુબંધી પુણ્યને થાક ઉપાજે છે. પરમાર ત્માની ભક્તિરસની ધૂનમાં રાવણે અષ્ટાપદ પર્વત પર ધરણેન્દ્ર જેવા ડાલાવી નાખ્યો. તે ભક્તિના પ્રધરમાં પરમાત્માના સ્નાત્ર મહેત્સવની ઉજવાણી અષ્ટમરી પૂજા, અંગ ચન, ગીત નૃત્ય-વાજિંત્રની પૂજા ભાવ પૂજા વિગેરેને સમાવેશ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વર દેવને જ્યારે જન્મ થાય છે, ત્યારે દેવેન્દ્રોનાં આસને કંપ છે, એ પ્રભાવ પરમાત્માની પ્રબળ પુષ્યને જ છે. અસંખ્યાતા જોજન દૂર રહેલા દેવલેમાં વગર તાર, ટેલીફોન કે રેડીઓના સાધને એમના પુણ્ય પરમાણુઓનો પ્રભાવ પહોંચી જાય છે, એ પ્રભુને કે અજબ મહિમા ! અસંખ્યાતા દેવ દેવેનો દેવીએ અને ઇન્દ્રાણુઓ પ્રભુના જન્મ કલ્યાણ : કની ઉજવણી કરવા માટે દેવકમાંથી નીચા ઉતરે છે, અને પ્રભુજીને લઈને મેરૂ પર્વત ઉપર જન્માભિષેકને પુણ્ય પ્રસંગ અતિશય હર્ષ,આદર, વિવેક, ભક્તિ અને વિવિધ વાત્રેના નાદ સાથે ઉજવે છે. લક્ષ્મીના
ગુલામ અબજની લક્ષ્મીના લાભ પણ જે આનંદ અનુભવ ન કરે તેવો - આનંદ, ભક્તિની પાછળ ગાંડાતુર બનેલા દેવો અનુભવે છે, અને વિપુલ કર્મની નિર્જરા કરી શકે છે. દેવો તથા દેવે પરમાત્માના જન્મકલ્યાણક અંગે મેરૂ પર્વત પર જઈ સ્નાત્રમહોત્સવ ઉલ્લાસ અને ઉછરંગ પૂર્વક કે ઉજવે છે તેનું દ્રશ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજે આ સ્નાત્રમાં બતાવ્યું છે, તે સ્નાત્રની રચનામાં પ્રારંભે પરમાત્માની સ્તુતિ કસ્તાં જણાવે છે કે –
કાવ્યું,
સરસશાન્તિસુધારસસાગરે, શુચિતરે ગુણરત્નમહાગરા ભવિકપંકજબેધદિવાકરે પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર છે ?
: . T
અરિહંતની સ્તુતિ
સરસ શાનિ સુધારસ સાગર જગતમાં દેવાધિદેવજ અઢાર દોપ રહિત હોવાના કારણે વિશિષ્ટ સ્તવનાને યોગ્ય છે. એ પૂજક કે નિંદક બને પર સમાનદષ્ટિવાળા છે. ભકત ઉપર રીઝાતા નથી તથાં નિંદક પર રૂકતા નથી. વીતરાગતાને વરેલા હોવાથી એમના રાગ હેપના મૂળી ભસ્મીભૂત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
(૪) ગયા છે અને સધળા કાર્ય સિધ્ધ થએલા હેવાથી તેઓને સંસારમાં હવે ફરીથી જન્મ ધારણ કરવાનું રહ્યું જ, તેવા પરમાતમાં નથી. ને પ્રણામ કરતાં જણાવે છે કે પ્રભુ સરસ શાંતિ–એટલે-પ્રશમ રૂપી અમૃતરસના સાગર સમાન છે, પ્રશમ એટલે ક્રોધાદીને અભાવ, યાને ક્ષમાદિધર્મને સ્વીકાર, દેવ, દાનવ તથા માનવ તરફથી કરાયેલા ભયંકર ઉપસર્ગોમાં પણું પ્રભુજીના આત્મામાં ક્ષમા સરિતાના પ્રવાહ અખ્ખલિતપણે વહેતા રહ્યા. ઉપસર્ગ કરનાર દુષ્ટ આત્મા પર ઉપકારી તરીકેની માન્યતા ધરી સમતા તથા સમાધિ પ્રસન્ન ચિને ટકાવી રાખી, તેથી ક્રોધવિગેરે બહારવટીયાની ક્ષમાદધન લુંટવા અને ફાવટ મવા દીધી નહિ. અહે પ્રભુજી જેવા ક્ષમાને સાગર ઉપશમ સ સુંદર છે, કારણ કે તેમાં સહજ અને અનો. પાધિક સૌર્થ છે, કોમેહનીયન ક્ષોપશમ કે સર્વથા ક્ષય થવાથી કલંક ટળી જાય છે, માટે સહજ સુંદર છે. ઉપશમ રસને અનુભવ અમૃતરસ જે છે, અમૃતને સ્વાદ અતિશય મીઠી, તત્કાળ તૃપ્તિકરમારે અવર્ણનીય છે તથા અમર કરનાર છે. તેમ ઉપશમરસને સ્વાદ પણ તેવા પ્રકાર છે. ઉપસર્ગ કરનાર ઉપર ભાવ દયા અને ઉપકારીપણાની બુદ્ધિ જાગૃત થવાથી મઢે, બફરે, ઉકરાટ, તામસ પ્રકૃતિ મુખને, વિકાર વિગેરે ન હોવાથી તત્કાળ તૃપ્ત કરનારે, અને ઉપશમને જીવનમાં જીવી જાણવાથી જ તેના રસને અનુભવ કરી શકે તેટલા માટે અવર્ણનીય. ક્રોધી આત્માનું મુખ ખુલ્લું થઈ જાય છે અને આંખો બંધ થઈ જાય છે. જ્યારે ક્ષમાશીલ આત્માનું મુખ બંધ થઈ જાય છે અને આંખ વસ્તુતત્વને જેવા દ્વારા અમી ઝરતી ખુલ્લી થાય છે. એક સ્થાને એક 24*2ov s 24 sty is “An angry. man opens his mouth and shuts his eyes." તીર્થકર ઉપશમ રસના દરીઆ છે, અમૃત તે નામથી, પણ ઉપશમ રસ કાર્યથી જીવને અમર કરી દે છે. આવા સુંદર ઉપશમ રસના સાગરસમાં આપણું વીતરાગ પરમાત્મા છે, સાગરના પાણુ અથાગ અને અમેય છે તેમ પ્રભુજીના આત્મામાં રહેલ ઉપમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૫)
અનહદ, અને અમર્યાદિત છે, કારણ કે ક્ષમાના ક્ષેત્રમાં અપકારી પણ સમાઈ જાય છે, સરેવર છીછરૂ મર્યાદિત અને મેય છે, તેથી જીનેશ્વર દેવોને સવર ઉપમા નહિ આપતાં સાગર જેવા કહ્યા-જ્યારે આપણો આત્મા દુર્ગુણને દરીઓ છે.
શચિતરે એટલે અત્યંત પવિત્ર પવિત્રતા, દેના અભાવને આભારી છે, દુર્ગણે, અપલક્ષણ તથા દુષણે ટળી જવાથી પવિત્રતા ઉત્પન્ન થાય છે. જગતમાં દેવરહિત સજજને પવિત્ર પુરૂની ગણત્રીમાં ગણાય છે, તે લેકના સઘળા પવિત્ર પુરૂષોમાં પણ જીનેશ્વરદે પવિત્રતમ છે એટલે તેમની કાયિક વાચિક તથા માનસિક પવિત્રતાને કઈ આંબી શકતું નથી.કારણ કે ત્રણ પ્રકારની પવિત્રતાને ધારણ કરનારી તેમના જેવી અદ્દ ભુત વ્યક્તિ ત્રિભુવનમાં જોવા મળી શકતી નથી કાયામાં પરસેવા વિગેરેને અભાવ, શ્વાસોશ્વાસ કમલ જે સુગધી, માંસ અને રૂધિર ગાયના દૂધ જેવું શ્વેતવર્ણ વાળુ, રેગને અભાવ વિગેરે તેમના દેહની પવિત્રતા સુચવે છે. વાણીમાં માધુર્ય સાતિશયતા અને જવલંત વૈરાગ્ય કરતા હોવાથી વાચિક પવિત્રતા પરીસો છે, અને અન્ય કલા ઉપદ્રમાં મેરૂની જેમ નિષ્પકમ્પ ચિત્તની વૃતિને ધારણ કરનારા હોવાથી અજોડ માનસીક પવિત્રતા છે.
રાણાનમહાગર નિમલ જ્ઞાન તથા દર્શન, નિરતિચારચારિત્ર, મહાગભીરતા, હૃદયની વિશાળતા, ભારંડપક્ષીની માફક અપ્રમત્તતા, સિંહસમાન શુરવીરતા, મળ જેવી નિર્લેપતા, સર્મસમાન તેજસ્વિતા, ચંદસમાન સૌમ્યતા વિગેરે અગણિતગણની ભેટીમાણસમા વીતરાગ દેવ છે. તાર્કિક શિરોમણિ પૂ. શેવિજયજી મહારાજે ત્રાસદેવ પ્રભુના સ્તવનમાં લખ્યું છે કે,
ગુણુ સઘળા અંગીર્યા. * દૂર કર્યા વિ ષ લાલરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
અહીં પણ એવા આશયનું પ્રતિપાદન કરતાં કવિવર કહે છે કે–પ્રભુ એ ગુણ રત્નની મેટી ખાણ છે, કે જે ખાણમાં એક, બે, સંખ્યાત કે અસં ખ્યાત ગુણ નથી પણ અનંતાનંત ગુણોને વાસ છે. આત્માના અસં. ખ્યાત પ્રદેશોમાં અનંત ગુણને વાસ કેવી રીતે હોઈ શકે એવા પ્રશ્નને અવકાશ મળી શકે છે, તેના પ્રત્યુતરમાં એમ સમજવાનું કે પ્રભુજીના એક એક પ્રદેશમાં અનંત ગુણ સમાએલા છે, તેથી અનંત ગુણોની ખાણ સમા પરમાત્મા બની શકે. ગુણો એ પારકાના માગી લાવેલા અલંકારે નથી, પણ દેની બદી ટળવાથી જ આત્મામાં તેને પ્રાદુભવિ થાય છે. તેમાંય આત્મા પિતાનાજ ભગીરથ પુરૂષાર્થથી ગુણ રત્નની પ્રાપ્તિ કરે છે. તેમાંયવાળી પુણ્યની પરાકાષ્ટા અને ગુણની પરાકાષ્ટાએ પહોંચેલા તારક તીર્થ કરે જ છે.
ભવિકપંકજબેધદિવાકર
ભવ્યરૂપી કમલને વિકાસ કરવા માટે ભગવાન સૂર્યસમાન છે. રાત્રિમાં અંધકાર પ્રસરે છે અને મર્યાવિકાસીકમલે બીડાઈ જાય છે. પ્રાતઃકાળમાં સૂર્યને ઉદય ક્યારે થાય છે ત્યારે તે કમળને પૂર્ણ વિકાસ થાય છે એટલે ખીલી ઉઠે છે, તેમ ભવ્ય આત્મા એ સૂર્યસમા પરમાત્માને જ્યારે ઉદય થાય, એટલે તેઓનું પવિત્રસાન્નિધ્ય ભવ્ય જીવને જયારે મળે ત્યારે આત્મામાં મિથ્યાત્વરૂપી અંધકારને વિલય થાય છે અને સમ્યકત્વરૂપ આત્મવિકાસ સંધાય છે. આત્માના અભ્યદયમાં પરમાત્મા એ અસાધારણુકારણ છે- “પરમાત્મા એ સમ્યકત્વ આદિ વિકાસમાં કારણ નથી. માત્ર હાજર રહેલ છે. સૂર્યના ઉદયથી કમલને વિકાસ થતું નથી, પણ વિકાસ વખતે સૂર્ય ઉદય હાજર રહે છે.” આમ બેલનાર એ મિયાભાવી અને ઉન્માર્ગ પ્રરૂપક તરીકે સિદ્ધ થાય છે. ઉપર જણાવેલા વિશેષણોથી વિભૂષિત એવા શ્રી જિનેશ્વર દેવને હું રાજ નમસ્કાર કરું છું. જિનેશ્વર એટલે જિનમાં ઈશ્વર. જિન
એટલે રાગ ને જિતારા સામાન્ય કેવલી. અરિહંત પરમાત્મા કેવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
(19)
જ્ઞાન સાથે સમવસર, પાંત્રીશ વાણી, અતિશય આ પાતિહા વિગેરેનુ, શ્રય ધારણ કરનારા હાવાથી, સામાન્યકેવલીઓમાં ઇશ્વર રૂપ છે. નમસ્કાર પણ પ્રકૃષ્ટ સમજવા એટલે નમસ્કાય અને પૂજ્યપણાનો ભાવ જાગૃત કરવા સાથે યોગ્યમુદ્રાપૂર્વ કપ્રણામ, શુધ્ધભાવપૂર્વક પરમાત્માને પ્રણામ કરનારા પૂજ્યતાની કાટીમાં આવી શકેછે અને પરમાત્મદશાને પામી શકે છે. પરમાત્માને કરેલા એક ભાવનમસ્કાર પણ આત્માને સ ́સાર સમુદ્રથી તારી શકે છે.
' કુસુમા ભરણ ઉતારીને પદ્મિમા રિયવિવેક મન પીઠે સ્થાપીને કરીયે જળ અભિષેક
સ્નાત્ર પૂજાની રચના કરતાં પ્રાર‘ભમાં પરમાને પ્રણામરૂપ મંગળ ફર્યાં બાદ કવિ હવે પ્રભુજીને કુસુમાંજલી કરવાને ખ્યાલ આપે છે ઃ–પ્રથમ પ્રભુજીના પવિત્ર અંગ ૧૨ ચઢાવેલા પુષ્પો તથા અલકારા ઉતારી નાખવા. પુષ્પો અને આભુષણો શા માટે ચઢાવ્યાં હતા ? એથી શ્રી જિનેશ્વરની સાચા ભાવ સાથે સુંદર ભકિત થઇ શકે છે “ અલંકારા ચઢાવવા એ વીતરાગીદેવને સરાગી બનાવવાના ધંધા છે” એવા મિથ્યા બકવાદ ઉન્મત પુરૂષોને શાભે છે. ભલે એ પંડિત પણુ ગણાતા હાય. છતાં બિચારા મૂઢતાના પ્રભાવે તે દેવાધિદેવની ભકિતના પ્રશ્નારાનું રહસ્ય સમજી શકયા નથી. આત્મામાં અધ્યવસાયની શુધ્ધિ અને વિવિધ નવા શુભભાવા પેદા કરવા માટે જ આકર્ણાંક અને મહા કિંમતી અલંકારા સુધી પહેરાવીને ભગવાનની ભકિત થાય છે, એ પૂજક માટે છે, તેથી વીતરાગી આત્મા કંઇ સરાગી બની જતા નથી, પુષ્પ અને આભરણા ઉતાર્યાં બાદ વિવેકપૂર્વક પ્રભુના બિંબને ગ્રહણ કરી, સિ ંહાસન પર સ્થાપી, નિર્દેલ પાણીનો અભિષેક કરવા. પ્રતિમાજીને બે હાથથી બહુમાન પૂર્ણાંક ગ્રહણ કરી સિ'હાસન પર સ્થાપવા એ વિવેક કહેવાય એક હાથે પકડવાથી પરમાત્માની આજ્ઞાતનાનું પાપ લાગે છે. વિવેક એટલે ઔચિત્યથીઃ કાર્ય કરવાની વિશિષ્ટ સમજ. ધર્માં આત્માએ વિવેકને ભૂલી
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
-
Page #26
--------------------------------------------------------------------------
________________
(૮) જ ન જોઈએ. સર્વોચ્ચ કેટિના પૂજ્ય એવા પરમાત્માનું જેટલું જેટલું
આપણે બહુમાન કરીએ, તેટલે તેટલે અંશે આત્મામાંથી સંસારનાં બહુમાન કપાય છે અને પક્ષપાત ખસવા માંડે છે.
મજજન પીઠ એટલે જેના પર પ્રભુજીને મજજન કરવામાં આવે અર્થાત જેના ઉપર નિર્મળ પાણીથી સ્નાન કરવામાં આવે તે સિંહાસન સમજવું: પ્રિભુનું અંગતે નિર્મળ અને પવિત્ર છે છતાં નિર્મળ પાણીથી સ્નાન કેમ કરવાનું ? ઉત્તર- આપણે આત્મા મલીમ અને અપવિત્ર છે પ્રભુ પવિત્ર અને ઉજજવળ છે પવિત્ર અંગને ધારણ કરનારા પ્રભુ પર જળને અભિષેક કરીને મલીન એવા આપણા આત્માને નિર્મલ બનાવી શકીએ.
અભિષેક કરતી વખતે યોગ્યભાવ અને પ્રશ્ય -
જિનેશ્વર ભગવંતન જ્યારે જન્મ થાય છે, ત્યારે દ્રોનાં સિહાસને કરે છે. એ ત્યાં અવધિજ્ઞાનના ઉપગે પરમાત્માના જન્મને જાણી શકે છે. જન્મને જાણતાં પારાવાર આનંદ અનુભવે છે. જન્મકલ્યાણકના શાવતિક આચારનું પાલન કરવા અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ જાય છે અને દેના પરિવાર સાથે આવી પ્રભુજીને મેરૂ પર્વત પર લઈ જાય છે. કોને સેવામાં અનેક દેવતાઓ મળ્યા છે છતાં કેઈ દેવતાને આકાય નહિ, ભળાવતાં પોતાની જાતે જન્મકલ્યાણકની ઉજવણી કરવા માટે દોડધામ કરે છે અને એમાં પિતાના આત્માને મહાન પુણ્યશાળી માને છે.
જિણજન્મસમય મેરૂસિહરે સ્પણુકણયકલસેહિ. દેવા સુરહિ હરિઉ તે ધન્ના જેહિં દિહોસિ.
મેરૂ પર્વતય સુગંધીદાર ઔષધિને મિશ્ર પાણીથી ભરેલા રત્નના, સુવર્ણને, રૂપાના વિગેરે આઠ પ્રકારના કળશેથી દે તથા દાવે પ્રભુએ જન્મ સમયે નવરાવે છે. ધન્ય છે. તેઓને કે જેઓ વડે, દેવ તથા દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભદેવ પ્રભુને કુસુમાંજલિનું સમર્પણ - નિમલ જલ કળશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલે આદિજિર્ણદા જસુ ચરણકમળ સેવે ચેસઠ ઈંદ્રા કુસુમાંજલિ સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી,
આતમ નિર્મળ હુઈ સુકુમાળી કુલ ૪
થી આ રીતે અભિષેક કરાતા એવા આપ, હે પ્રભુ! જેવાયા છે. ધન્યવાદ એટલાજ માટે કે એ ઉત્સવથી સન્માન કરાતા એવા પ્રભુના દર્શન કરવા માત્રથી જન્મ કૃતાર્થ થાય છે, અને આત્મા બધિબીજને પણ પામી જાય છે. પ્રભુનું દર્શન આત્મદર્શનની જ્યોતિને ઝડપથી પ્રગટાવનારૂં છે, પણ એ ક્યારે બને ? જીવનમાં દર્શન કરવાની અદ્દભૂત કળા શીખી લેવાય ત્યારે. પરમાત્માના અભિષેક વખતે મેરૂપર્વત પર દેવ અને દેવેન્દ્રો જન્માભિષેક ઉજવી રહ્યા છે એ ચિતાર આંખ સામે ખડે કરવાને, અને તે સમયે પ્રભુનાં દર્શન કરનાર ખરેખર ધન્યને પાત્ર છે તે ભાવ પ્રગટ કરવાને. ઉપરનું દશ્ય અને ભાવ પ્રગટ કરવાથી આત્મામાં પ્રભુની બહુમાનપૂર્વકની ઉંચી સેવા કરવામાં પ્રબલ જેમ અને ઉત્સાહ મળી શકે છે. અહે મારા પ્રભુજી કેટલા સર્વોત્તમ અને મહા ગુણયલ! દેવો જેના ચરણે કે એવા દેવેન્દ્રો પણ અદના સેવક બની, પરમાત્માની સેવાના ખૂબ ખૂબ રસિયા બને છે, અને ભક્તિરસની આનંદપ્રદ ધૂન જગાડે છે.
સુરે તથા અસુરે તીર્થંકર પ્રભુને નિર્મળ પાણીથી ભરેલા કળશ વડે અભિષેક કરે છે, પછી અમૂલ્ય વસ્ત્ર પ્રભુના અંગે ૫ રાવે છે. એવા આદીશ્વર પ્રભુને કુસુમાંજલિ ચઢાવે. સિધ્ધ પરમાત્માની સમાન અનંતજ્ઞાનદર્શનાદિના ઉજજવલ સ્વરૂપને ધારણ કરનારા જે પ્રભુજીને અંગે જળનો અભિષેક કરીને સ્વાત્મા સારે કેમળ અને નિર્મળ બને છે એવા આદીશ્વર પ્રભુને કુસુમાંજલિ અર્પે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૧૦) દેવેની કુસુમાંજલિના વિવિધ પુષ્પ -
મચકુંદ ચંપ માલઇ, કમલાઈ પુષુપંચવણુઈ, જગનાહ હવણુ સમયે, દેવા કુસુમાંજલિ દિંતિ. ૫
પ્રભુનું અંગ તે દિવ્ય અને પવિત્ર છે, છતાં નિર્મળ પાણીથી સ્નાન કેમ કરવાનું? પ્રત્યુતરમાં સ્નાત્રરચયિતા જળપૂજામાં જણાવે છે કે જ નહવણની પૂજા રે નિમલ આતમા રે” એટલે કે આપણે આત્મા દુર્ગણેથી મલીન અને પાપિની પરવશતાથી કાળો છે, તેથી પ્રભુના પવિત્રઅંગ પર સ્વચ્છ જળને અભિષેક કરવા રૂપી ભકિતથી આત્માની મલિનતા થા કાળાશ અવશ્ય દૂર કરી શકાય છે. અભિષેક કર્યા બાદ પ્રભુને કિંમતી ઉમદા વસ્ત્ર તથા કુસુમાંજલિ ચઢાવવી. કુસુમાંજલિમાં આમતે ફૂલેને ખોબો ભરવાનો હેય. પણ હાલ પ્રવૃત્તિમાં શુધ્ધ અખંડ ચેખા, લાલચેળ કેસર પુ વિગેરે દ્રવ્યો એકઠા કરવાથી તે બને છે.
મચકંદ, ચં, માલતી, કમળ, વિગેરેના પાંચ વર્ણના પુષ્પથી શોભતી કુસુમાંજલિ દેવે જગતના નાથને જન્મ સમયે સમર્પે છે, એટલે કુસુમાંજલિથી દેવાધિદેવની પૂજા કરે છે.
રાગઠપથી પીડાએલ જગત નિરાધાર છે, જેને કોઈ બેલી નથી. નાથ તેને જ કહી શકાય કે જે આશ્રિતને નહિ મળેલી ઈષ્ટ વસ્તુઓને મેળવી આપે છે, અને મળેલી વસ્તુઓનું સંરક્ષણ કરી આપે છે. આવા જગતના સાચા નાથ તરીકે તે કેવળ પરમાત્માજ બની શકે છે, કારણ કે કર્મના પનારે પડેલા દુઃખી જગતને સમ્યગદર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યફચારિત્ર રૂ૫ માર્ગનું દાન કરે છે, અને એ માગને પ્રાપ્ત કરાવી છે ને વધુ સ્થિર બનાવી સંરક્ષણ કરી આપે છે. મહાશ્રીમતિ, ચક્રવતિઓ, દે કે વન્દ્રો પણ આવા નાથ તરીકે બનવાની તાકાત હરગીજ ધરાવી શકતા નથી, કારણ કે તેઓ સંપત્તિના નાથ બનવા છતાં સ્વયં પિતાનાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિનાથ પ્રભુને કુસુમાંજલિથી પૂજા -
યણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે રિજે
કુસુમાંજલિ મેલે શાંન્તિ જિર્ણદ–૬ કુસુમાંજલિ સમર્પણનું અમેઘફળ -
જિણતિહું કાલસિધ્ધની, પડિમાગુણભંડાર તસુચરણે કુસુમાંજલિ, ભવિકારતહરનાર,
સાચા નાથ તરીકે બની શક્યા નથી. પુષ્પો પણ વિવિધ પ્રકારના, સુગં. ધિદાર, સુશોભિત અને તાજાં લાવી જગતના નાથની કુસુમાંજલિ દ્વારા પૂજા કરવી જોઈએ. કારણ કે કરમાયેલા વાસી અને હલકાપુથી પૂજા કરવામાં પ્રભુની આશાતના થાય છે.
રત્નના સિંહાસન પર પ્રભુને પધરાવવા. પ્રભુના ચરણે કુસુમાંજલિ અર્પવી. તે અર્પતા શાતિનાથ પ્રભુનું નામેચ્ચારણ કરવું. અર્થાત હવે શાન્તિનાથ પ્રભુને કુસુમાંજલિ ચઢાવો.
પરમાત્મા તે નાથના પણ નાથ છે, પૂજ્યના પણ પૂજ્ય છે અને ચક્રવતિના પણ ચક્રવર્તિ છે; તેથી ત્રિભુવનનાથની પૂજા ઉત્તમ અને મહાન કિંમતી પદાર્થોથી કરવી જોઈએ. રત્નના સિંહાસન પર પધરાવેલા પ્રભુની ઉપાસનાથી રત્નરૂપ માટીની માયાના રંગ સરી જાય છે, અને પ્રભુની માયાના રંગથી પૂજક રંગાય છે.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ એમ ત્રણ કાળના જિનેશ્વર ભગવંત તથા સિદ્ધ પરમાત્માની પ્રતિમા, ગુણના ખજાનારૂપ છે. તે પ્રતિમાના ચરણે અપેલી કુસુમાંજલિ ભવ્ય જીવોના પાપ નાશ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૧૨)
છે. “જિન પ્રતિમા જિન સારિખી” એવું તાર્કિકશિરેમણિ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજ ફરમાવે છે, એટલે તીર્થકર દેવની પ્રતિમા તીર્થકરતુલ્ય છે. વિચરતા તીર્થકર ભગવાનને જેવી રીતે ઈન્ડોસરખા બહુમાનથી પૂજતા હતા, તેવી રીતે પ્રભુની મૂર્તિ બહુમાન, આદર તથા ભકિતને યોગ્ય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે પરમાત્મા પૂજવા લાયક છે.
પ્રતિમાપૂજનથી થતા ફાયદા -
પ્રતિમાને પૂજવાથી તીર્થકર દેવ પ્રત્યેની કૃતજ્ઞતાનું પાલન થાય છે. હૃદયમાં શુભ ભાવ પ્રગટ થાય છે. તીર્થંકર દેવની સ્મૃતિ થાય છે. તેમના પવિત્ર અને ઉચ્ચ આદર્શ જીવનને તથા અનંત ગુણો અને ઉપકારને ખ્યાલ આવે છે. એમની વીતરાગતાનું ભાન થવા સાથે એમના પર ચોળમછરીને પ્રેમ જામે છે. મેહની જડ ઉખેડી નાખવા માટે પ્રબળ જેમ તથા પુરુષાર્થ કરવાનું અનુપમ પ્રેરણા બળ મળે છે. અશુભ ભાવ નામશેષ બની જાય છે. શુભ અધ્યવસાયને ધારાવાહી પ્રવાહ સતત ચા રહે છે. આત્મા પુગલદશમટી આત્મદર્શ બને છે. પ્રભુની આંતરશત્રુ કચર વાની શૂરવીરતા, ગંભીરતા, સહનશીલતા, ઉદારતા વિગેરે ગુણોને ખ્યાલ આવવા સાથે પિતાની વિષય પરવશતા, પાયામાં ચકચૂરતા, સંજ્ઞા તથા ગારમાં મશગુલતા વિગેરે દુર્દશાઓનું ભાન થાય છે. પિતાની બહુબહુ અધમતાનું આંતરદર્શન પ્રગટ થાય છે. જિન ચૈત્ય અને જિન પ્રતિમાને નહિ માનનાર વગર બિચારે પ્રતિમાના દર્શન, વંદન તથા પૂજનના અમૂલ્ય લાભથી ઠગાય છે. અને પરિણામે ભવસાગરમાં લે છે. પ્રતિમાના. દર્શનથી દૂષિત એટલે પાપને ખંસ, વંદનથી ઈટ વસ્તુઓની પ્રાપ્તિ, અને પૂજનથી એશ્વર્યાને લાભ થાય છે. તે પ્રતિમાના ચરણે કુસુમાંજલિનું અર્પણ કરવાથી ભવ્ય છે પિતાના પાપને ખાળી નાખે છે. પાપમાત્રનો વંસ એ જિન પ્રતિમાના પૂજનનું ફળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૩) શ્રી નેમિનાથ ભગવાનને કુસુમાંજલિ :
કૃષ્ણાગરૂવરધૂપ ધરી, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલે નેમિ જિર્ણ-૮
કૃષ્ણગર વિગેરે ઉત્તમ પ્રકારના ધૂપ પ્રગટાવી ધારણ કરવા, અને નેમનાથ પ્રભુના હસ્ત ઉપર સુગંધદાર કુસુમાંજલિ મુકવી. વાતાવરણને મઘમઘાયમાન કરી મુકે તેવા અનેક પ્રકારના ઉત્તમ ધૂપથી પરમાત્માની પૂજા કરવામાં આવે તે મિથ્યાત્વ, વિકાર અને વાસનાની દુર્ગધ દૂર ટળી જાય છે.
જમ્ પરિમલ બેલ દહીદસિં, મહુરઝંકાર સત્સંગીયા;
જિણ ચલણેવરિ મુકકા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯ પુનું સૌરભબળ અને ભ્રમરની રસિકતા -
જે કુસુમાંજલિના પુષે દશે દિશાઓમાં તેજ સુંગંધ પ્રસરાવે છે, જેની દિગન્ત સુવાસને લેવા માટે ભમરાઓ આવી ઝંકાર એટલે એક પ્રકારને અવ્યક્ત મધુર શબ્દ કરે છે અને તેથી શબ્દમય સંગીત શરૂ થાય છે, દેવ અને માનવથી પરમાત્માના ચરણે અર્પેલી તે કુસુમાંજલિ સિધ્ધ થાય છે એટલે કે સફળ બને છે. સુવાસિત મનહર પુષ્પો પમરાટ દશે દિશાઓમાં પ્રસરી જાય છે. તે પમરાટ આત્મામાં જિનની ભકિતની અજબ પમરાટ પેદા કરે છે. ભમરાઓ પુષ્પોની સુવાસથી ખેંચાઈ આવી મધુર ગુંજારવ કરે છે, અને તે મધૂર ગુંજારવ એ સૂચવે છે કે ભક્તિ રસામૃતનું પાન કરનાર આત્માએ પ્રભુ ભકિતની પાછળ ભમરાની માફક જીવનને ન્યોછાવર કરવું જોઈએ. પરમાત્માના ચરણની ઉપાસના ચારિત્રમેહનીય કર્મને યુરે છે અને ચતુર્ગતિરૂપ સંસાર ચક્રને સમૂહ અંત લાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રીપાર્શ્વનાથપ્રભુને કુસુમાંજલિ :
પાસ જણેસર જગ જયકારી –
જલ થલ કુલ ઉદક કર ધારી કુસુમાંજલિ મેલા પાર્શ્વ જિષ્ણુ દા—૧૦
શ્રી પાર્શ્વનાથ તીર્થંકર જગતને વિજય કરનારા છે. સરોવરમાં તથા ભૂમિ ઉપર થનારા પુષ્પો અને પાણી હાથમાં ધારણ કરી તે પાર્શ્વનાથપ્રભુના ચરણે કુસુમાંજલિ સ્થાપવી. પાર્શ્વનાથપ્રભુની માતાએ સ્વપ્નમાં પેાતાને એક પડખે જતાં એક સપતે જ્ઞેયા, તેથી પ્રભુનું નામ પાર્શ્વનાથ રાખ્યું. જગ જયકારી એટલે શુ ? જગ એટલે સ`સાર, સ'સાર એટલે વિષય અને કષાય અથવા કમ, એના ઉપર પ્રભુ વિજય મેળવનારા છે. અથવા પ્રભુ વિશ્વમાં વિજયવતા તે છે. અથવા પ્રભુએ એક ાંતથી ખીજી ગતિમાં ભટકવારૂપ સ`સાર પર વિજય કર્યાં છે એટલે પ્રભુને હવે ભવભ્રમણ રહ્યું નથી.
મુકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ વિકનાં, પાપ હરે ત્રણ કાળ.—૧૧ વિવિધ કુસુમવર જાતિ ગહેવી, જિન ચરણે પણમત વેવી; કુસુમાંજિલ મેલા વીર જિણ દા——૧૨ દુરિતચક્રને ભેનાદર કુસુમાંજલિનું પ્રભુમહાવીરને સમર્પણુ ઃ
દેવા પ્રભુ મહાવીરના સુકુમાલ ચરણે કુસુમાંજલિ મુકે છે, શા માટે? કહા પ્રભુના ચરણે મુકાતી કુસુમાંજલિ એ ભવ્યવાના ત્રણે કાળના પાપને
નાશ કરે છે. ઉત્તમ જાતિના વિવિધ પુષ્પા ગ્રહણ કરવા અને પ્રભુજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૫)
ચરણે પ્રણામ કરવા સાથે પુષ્પ ચઢાવવા, એમ પ્રભુ મહાવીર દેવના પૂનીતચરણે કુસુમાંજલિ સ્થાપવી. જગતમાં સુંદર શરીર ધારણ કરનારા દેવ, દાનવ, માનવ તથા વિદ્યાધરેમાંય સર્વોત્કૃષ્ટ સુંદર શરીરને ધારણ કરનારા અરિહંતજ હોય છે, કારણ કે તિર્થંકરનામકર્મ સહવત ઉચ્ચ તમ પુણ્યને લીધે સર્વોતમ કટિના પુદ્ગલેથી તેમનું શરીર બનેલું હોય છે. અનુત્તર વિમાનવાસી દેવતા તથા ગણધરભગવંતના શરીર કરતાં પણ પરમાત્માના શરીરનું સૌન્દર્ય અનંતગણું હોય છે. તેથી તેમના ચરણ પણ અતિશય સુકોમલ છે. તે સુકુમાળ ચરણોની ઉપાસના ભવ્ય આત્માના ત્રણે કાળના પાપિ ચુરી નાખે છે, કારણ કે શુભ અધ્યવસાપની શ્રેણી પર આત્મા તે અવસરે આક્ત બને છે. ભૂતકાળના પાપમાંથી કેટલાકને ક્ષય, તે કેટલાકની અપવર્તન-સ્થિતિહાસ અને કેટલાક સંક્રમણદ્વારા બંધાતા શુભ કર્મમાં પડી શુભ રૂપે બની જાય છે. ગમે તે રીતે પણ પાપોનો ક્ષય થાય છે. નાગકેતુમહાત્માને પરમાત્માની પુષ્પ પૂજા કરતાં કરતાં સર્પ કરડે, પણ એ પુષ્પપૂજાનું આલંબન અખંડ રાખી શુભ ધ્યાનમાં સ્થિર બન્યા અને ચાર ધાતી કમને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.
ચરણની ઉપાસનાથી વર્તમાનમાં શુભ ભાવ પેદા થાય છે, એટલે અશુભકર્મપ્રકૃતિઓને બંધાતી અટકવા રૂપે વર્તમાનના પાપને ક્ષય ગણાય, તેમ ભૂતકાળનાં પાપ પણ ઉપર કહ્યું તેમ નાશ પામે. એ બે ઘટી શકે છે. પણ ભવિષ્યકાળનાં પાપને નાશ કેવી રીતે? કેમકે હજી તે એ બંધાયા નથી તેમ વર્તમાન બંધાવાની સ્થિતિમાં નથી, તે પછી પાપની હયાતિ વિના નાશ કેને?
ઉત્તર: તેનું સમાધાન એ રીતે કરી શકાય કે જિનના ચરણોની વિશુદ્ધ ઉપાસના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધ પડે છે, જેથી
ભવિષ્યકાળમાં શુભ કર્મના બંધ પડે છે, તેથી અશુભનું રેકાણુ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૬)
જિનના જન્માભિષેક પ્રસંગે દેવેન્દ્રો તથા દેવેનું કર્તવ્યા
હવણ કાળે નહવર્ણકાળે, દેવ દાણવ સમુરિચય કુસુમાંજલિ તહિંસંવિય, પરંત દિસિપરિમલ સુગંધિય; જિણ પયકમલે નિવડેઈ વિધહર જસ નામ મતે અનંત ચઉવીસ જિન, વાસવ મલિય અસેસ; સા કુસુમાંજલિ સહકરે, ચઉવિ સંધ વિશેષ
કુસુમાંજલિ એલાચઉવીસ Íદા-૧૩ અરિહંત પ્રભુના જન્માભિષેક વખતે દેવ તથા દાન ભેગા થઈને, પ્રભુના ચરણે કુસુમાંજલિ અર્પે છે. જે પુણેની સુગંધી સુવાસ દિશાએમાં ફેલાઈ જાય છે. તે સુરાસુરના દેહ જિનના ચરણકમલમાં નમી પડે છે. જે પ્રભુનું નામ એ મહામંગલ સમાન હોવાથી સર્વ વિધ્રોને નાશ કરનાર છે, તે અનંતી વીશીમાં થએલા અનંત વીસ તીર્થ. કરીને સર્વ ઈન્દોએ મળીને કુસુમાંજલિથી બહુમાન પુર્વક પૂજ્યા, તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને વિશેષ કરીને શુભકારિણું એટલે સુખકરનારી બને. એમ વિચારી વીસે જિનને કુસુમાંજલિ ચઢાવો.
નવણુ કાળે એ શબ્દ બેવાર લખ્યો તેને અર્થ દરેકે દરેક જિનના જન્માભિષેક સમયે એમ સમજો. કારણ કે દેવ તથા દેવેન્દ્રોનું જન્મ કલ્યાણક ઉજવવાનું કાર્ય શાશ્વત છે. જ્યારે જયારે અરિહંત પ્રભુ જન્મે ત્યારે ત્યારે જન્મત્સવ કરે. પ્રભુના નામસ્મરણને એવો અજબપ્રભાવ છે કે ઉપસ્થિત થએલા વિઘના વાદળો સુરત વિખરાઈ જાય છે. ભયાનક અટવીમાં પ્રભુના નામ સ્મરણના પ્રભાવે આવેલા શિકારી, સિંહ, વાઘ વિગેરે પશુઓ સ્તબ્ધ થઈ ગયા અને નાશી ગયાના દાખલા છે. અભિષેક સમયે ૬૪ (ચેસઠ) ઈન્કો ભેગા થાય છે જેમાં ભુવનપતિના વીશ (૨૦) વ્યંતરના (૧૬) સોળ, વાણવ્યંતરના (૧૬) સેળ, જ્યોતિષીના સૂર્ય ચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
અનંત ચોવીશીના જિનેને કુસુમાંજલિ -
અનંત ચઉવીસી જિનછ જીહારું, વર્તમાન ચઉવીસી સંભારું;
કુસુમાંજોલ મેલે વીસ જિણદા–૧૪ મહાવિદેહમાં વિચરતા વીસ તીર્થંકરની પૂજા -
મહાવિદહે સપ્રતિ, વિહરમાન જિન વિશ;
ભક્તિ ભરે તે પૂજિયા, કરે સઘ સુજગીશ. ૧૫ (૨) બે અને વૈમાનિકના ૧૦ ને સમાવેશ થાય છે. ચતુર્વિધ સંધ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ જાણવો. તે કુસુમાંજલિ સકળ સંઘનું કલ્યાણ કરે. ૧૪ ભૂત, ભવિષ્ય કાળની અનંતી ચોવીશીને અનંતા તીર્થકર ભગવે તેને જુહારૂં છું, વંદના કરું છું. તથા વર્તમાન કાળની ચોવીશીના ચોવીશ તીર્થકરને પણ વંદનામાં યાદ કરું છું. તે વીશ તીર્થ કરેને કુસુમાંજલિ સમાપવી.
અઢી દ્વીપના પાંચ ભરત તથા પાંચ રદ્રત ક્ષેત્રમાં ઉત્સર્પિણી તથા અવસર્પિણીના કાળચક્ર ચાલ્યા કરે છે. એક ઉત્સર્પિણી તથા એક એક અવસર્પિણ મળી એક કાળચક્ર બને છે. એ દરેક ઉત્સર્પિણીમાં અને દરેક અવસર્પિણીમાં એકેક ચોવીસી તીર્થકરની જન્મે છે. એમ એક કાળચક્રમાં બે ચોવીશી થાય. એ હિસાબે આજ સુધીમાં અનંત કાળચક પસાર થયા, તેમાં અનંત વીસી થઈ ગઈ, તથા વર્તમાન વીસીના વીસ તીર્થ કરે, એમ તે સર્વને વન્દના પૂર્વક કુસુમાંજલિ મુકવામાં આવે.
૧૫ મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વીસ તીર્થકરે વિચરે છે, તેમને વીસ વિહરમાન જિન કહેવાય છે. વિશાળ ભક્તિથી તે તીર્થ કરેને વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
(૧૮)
સ જિનેશ્વરાને કુસુમાંજલિ :–
અપચ્છર મ’લિ ગીત ઉચ્ચારા, શ્રીશુલવીરવિજય જયકાર કુસુમાંજલિ મેલા સવ જિણ દા—૧૬
કર્યાં અને પૂજ્યા. એવા તે તીર્થંકરા સંઘનુ કલ્યાણ કરશે. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી ત્થા અવસર્પિણીના કાળચક્ર ચાલતાં નથી. સદાને માટે ત્યાં ચોથા આરા જેવા એકસરખા કાળ વર્ત્યા કરે છે, કાઇ પણ કાળે ત્યાં તીર્થંકર ભગવંતના વિરહ હોતા નથી. જિતેશ્વર દેવ જરૂર વિચરતા હાથ છે. એ વિચરતા તીથ કરો અહિથી અતિશય દૂર હોવા છતાંય અહીં ખૂબ જ ભકિતથી પૂજાયા થકા સંધતા વિશ્વવિજય કરશે. દર એવા વિચરતા પ્રભુની ખૂબ ભકિત અહીં બેઠા કરવાથી પણ સંધ મહાન અભ્યુદય મેળવે છે.
૧૬ અપ્સરાઓને સમુદાય પ્રભુ આગળ મધુરગીતો ગાઇ રહેલ છે. એમાં સુંદર એવા શ્રી વીરપ્રભુના વિશ્વવિજયના જયકાર લાવે છે, અથવા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય શ્રીવીરવિજય જેને જયકાર કરે છે એવી કુસુમાંજલિ સ તી કોને યાદ કરવા પૂર્વક મૂકવી. પૂર્વ તીર્થંકરોના નામગ્રહણ કરી કરીને પુષ્પાંજલિ મૂકી, તે અહી' સવ તી કરાને એક કાળે યાદ કરી પુષ્પાંજલિ આપવાની~~
આ અવસર્પિણીના યુગમાં પ્રથમ તીર્થંકર તરીકે આદિનાથ ભગવત થયા તેથી પ્રથમ કુસુમાંજલિ તેમના નામથી અપાઈ ત્યાર બાદ સકળ સધની શાંતિનૈ કરનારા, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર શાંતિકળશ વિગેરે શાંતિસમાધિકર મગલઅનુષ્ઠાનમાં વિશેષ શ્રી શાંતિનાથ પ્રભુનું પૂજન થાય છે માટે બીજી કુસુમાંજલિ શાંતિનાથ પ્રભુને મૂકાઇ. ત્યાર પછી કમરૂપી અપમ ગળને ટાળવા માટે ચક્રની ધારા સમાન તેનાથ ભગવાન હોવાથી ત્રીજી કુસુમાંજલિં તેમને
પ્રકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૧૯)
અપઈ, વેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ પ્રગટપ્રભાવી હોવાથી ચોથી કુસુમાંજલિ તેમને અપાઈ, વર્તમાન શાસનના અધિપતિ, આસોપકારી પ્રભુ મહાવીર દેવ હોવાથી પાંચમી કુસુમાંજલિ તેમને મુકાઈ. પછી વર્તમાન વીશીના વીશ, અનંત ચોવીશીના ૨૪-૨૪ તીર્થકરોને છી, વીસ વિહરમાન જિનને સાતમી, અને સમસ્ત તીર્થ કર દેવને આદમી કુસુમાંજલિ આપવામાં આવી. આઠ કુસુમાંજલિ આઠ કર્મોને નાશ કરાવી આઠગુણસિધ્ધ એવા મોક્ષપદ અપાવે છે.
અહીં કુસુમાંજલિને અધિકાર પૂર્ણ થાય છે.
Fી .
AINUD
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જન્મકલ્યાણક વિધિનું વર્ણન. સયલજિસેસર પાય નમી, કલ્યાકવિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પુગે આશ.૧
સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખરા . વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી ૧ જે હવે મુજ શકિત ઇસી, સવિ જીવકરૂં શાસન રસી શુચિ રસ હળતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી
વી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે ૩ પિટરાણી કુખે ગુણનીલે, જેમ માનસરોવર હંસલો. સુખશયાએ રજની શેષ, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪
સયલઇ સઘળા તીર્થકરેને ચરણે નમસ્કાર કરી તેમના જ મકલ્યાણકની વિધિનું વર્ણન કરીશ કારણકે તેનું વર્ણન કરતાં તથા સાંભળતા સંઘની આશાઓ પૂર્ણ થાય છે, સફળ નીવડે છે. દરેક જિનેશ્વર ભગવંતના કલ્યાણ પાંચજ હોય છે તે અનુક્રમે અવન, જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ, એ પ્રમાણે હોય છે. દેવો તથા દેવેનો પાંચે કલ્યાણકની ઉજવણી કરે છે. અહીં શ્રી જિનેશ્વર દેવના જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગ અબૂતરીતે કાવવÁ સુંદર પદ્યમાં વર્ણવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(ર)
તીર્થકરનામકર્મની નિકાચના તથા શ્રી તીર્થકર દેવનું ચ્યવન કલ્યાણક –
તીર્થકર બનવાના પૂર્વના ત્રીજા ભવે પ્રભુ ચોથા સમ્યકત્વ ગુણ સ્થાનકમાં ઓતપ્રેત થયેલા હોય છે તેમજ તે ભવમાં ચારિત્ર અંગીકાર કરી તેના સુખમાં ખૂબ રમણતા કરે છે. વિશસ્થાનકમાં કેઇ એક, બે, ત્રણ અથવા વિશે સ્થાનકની તપશ્ચર્યા તપવા દ્વારા વિધિપૂર્વક આરાધના કરે છે. વિશસ્થાનકની આરાધના કરતાં કરતાં પ્રભુ ચિત્તમાં એવી ઉત્કૃષ્ટ ભાવદયા ઉદ્ભસાવે છે. (જગતના જીવોની નિરાધાર અને દુખિત દશાને નિહાળી એવા ઉત્તમ કરૂણામય અધ્યવસાયમાં આરૂઢ બને છે) કે "કયારે મારામાં એવી તાકાત આવી જાય કે કર્મના ઉપદ્રવથી પીડાતા જગતના સર્વ જીવોને જિન શાસનના સંયા બનાવી દઉં ! અર્થાત તમામ પ્રાણુઓને ભવસાગરથી ઉધરવા મોક્ષમાર્ગને પથિક બનાવી દઉં' એ ભાવદયાને પવિત્ર રસ આત્મામાં પૂર્ણતાની પરાકાષ્ઠાએ પહોંચી જવાથી ત્યાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરે છે. એટલે અવશ્ય જોગવવા
બનાવે છે. પછી ત્યાં સરાગ ચારિત્રનું યથાર્થ પાલન કરી આયુની પૂર્ણાહુતિ થયા બાદ વચમાં એક દેવને ભવ કરી, ત્યાંથી ચવીને પાંચ ભરત, પાંચ રાત્રત, પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રમાંથી કોઈ પણ એક ક્ષેત્રમાં મધ્યખંડના આર્યદેશમાં રાજકુલમાં અવતરે છે. ત્યાં પણ રાજાની પટરાણીની કુક્ષિમાં અવતરે. જેમ માનસરોવરમાં હંસ શમે. તેમ માતાની કુક્ષિમાં આ ગુણનિધિ પ્રભુ શોભે છે. જ્યારે પ્રભુ માતાના ઉદરમાં પધારે છે ત્યારે માતા સુખાકારી પલંગમાં પહેલા હોય છે. ત્યાં હજી રાત્રિ બાકી હોય છે અને માતા ચૌદ મહાસ્વનિને આકાશમાંથી ઉતરતા દેખે છે. તીર્થંકર પ્રભુના ભવાની ગણતરી સમ્યકત્વ પામ્યા પછી કરાય છે. એમાં કેટલાય તીર્થકર દેને સમ્યકત્વ પછીના બે ભવમાં તીર્થંકરપદ મળે છે. તીર્થંકરપણું ઉપાર્જાવનાર સમ્યકત્વને વરાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨૨)
તરીકે શાસ્ત્રોમાં કહેલું છે. સમ્યકત્વ એટલે અરિહંત દેએ ભાખેલા જીવાદિ નવ તો પરની અથાગ ચિ, અને સંપૂર્ણ વિશ્વાસ તણેય સત્ત રિક્ષ કિર્દિ ઘર્મ | જે જિનેવદેવે ભાખ્યું તે જ સાચું અને નિઃશંક છે એવી આત્માની શ્રદ્ધાભરી લાગણી. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવ સમ્યકત્વ પામ્યા બાદ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે આવી જાય છે. સમ્યકત્વ એ આત્માને મૌલિક ગુણ છે. સમ્યકત્વને પામી ચૂકેલે આત્મા ક્રમશઃ ગુણવિકાસના સોપાન ઉપર પગલાં મૂકે છે. તીર્થંકર થવાના પૂર્વેના ત્રીજા ભવે અરિહંત પરમાત્મા પ્રાય: ચારિત્ર સ્વીકારી અવશ્ય વીશ સ્થાનમાંના કેઈપણ પદની અથવા વીશે પદની આરાધના કરે છે. તીર્થકર દેવનો આત્મા અનાદિકાળથી વિશિષ્ટ યોગ્ય તાને વરેલે અને ગંભીરતા, પરોપકાર-વ્યસનીપણું વિગેરે ગુણોથી વિરાજમાન હોય છે. એમને અરિહંતાદિવીશ સ્થાનની આરાધના કરતાં કરતાં અપૂર વીલ્લાસ પ્રગટે છે. કર્મના જુલમથી અતિશય ત્રાસ પામી રહેલા જગતને નિહાળી હૈયું હચમચી ઉઠે છે. અને એમાં ભાવ દયાને અખલિત પ્રવાહ શરૂ થાય છે. લખી દીન, ફૂલો, પાંગળાં દિગેરેને જોવાથી જે આત્મામાં કુમળો પરિણામ જાગે છે અને તેના તે તે દુઃખને દૂર કરવાની ભાવના જાગે છે તે દ્રશ્ય દયા છે. કમની ભઠ્ઠીમાં શેકાતા ચાર કક્ષાની ચંડાળ ચેકડીથી બળતા, ચોરાશીના ચાવામાં અથડાતા, નિજનું સ્વરૂપ અને ગુણોની ઓળખાણ તથા પ્રાપ્તિ તરફ બેદરકાર બની પિતાના જ ગુણોને લૂંટનારા મહાદિ આંતર શત્રુઓની સાથે ગાઢ મિત્રાચારી કરતા દુનિયાના જીવોની અતિખદ દુર્દશાને જોઈ તેમાંથી બચાવી લેવાની અને આત્મકલ્યાણના માર્ગે ચડાવી દેવાની કરૂણામય લાગણું તે ભાવદયા. પ્રભુને સંસારમાં ભટકતા પ્રત્યેક પ્રાણને ઉદ્ધાર કરવાની અને શાસનના રસીયા બનાવવાની તીવ્ર કામના જાગે છે તેથી પરમાત્માનું ભવદયાનું ક્ષેત્ર અતિશય વિશાળ અને ઉન્નત બની જાય છે. જગતમાં કી તીકાદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૩)
જેવા ખીજા કાઇપણ પરમ દયાળુ હતા નિહ, પણ્ નહિ, અને ભવિષ્યમાં થશે પણ નહિ. દ્રવ્યદયામાં તાત્કાલિક સુખી બનાવવાની તમન્ના છે. જ્યારે ભાવદયામાં તો પરિણામે મહાસુખી અને કર્માવિષ્ટ ખાણુથી પૂ - સ્વતંત્ર બનાવવાની પ્રમળ ચ્છા છે, માટે દ્રવ્યયા કરતાં ભાષાના મૂલ્ય ઘણાં ઉંચા છે. રાષ્ટ્ર, દેશ કે સમાજની સેવાના ભેખને લેનાર એને આત્મકલ્યાણના સાચા માને વનમાં અપનાવ્યા વગર ચાલશે નહિ. માગેલી ગુલામી નાબુદ થવા છતાં પણ જ્યાં સુધી કમ સત્તાની ભયંકર ગુલામી આત્મા પર લદાયેલી છે અને કમ સત્તાની પરતંત્રતાના પિશાચીપાશમાંથી જ્યાં સુધી નીકળી શકાય નઽિ ત્યાંસુધી આત્માને સાચુ' સુખ, અને પૂર્ણ શાન્તિ સાથે સ્વાતત્ર્ય મળી શકેજ નહિ, સ્વાષકાર કરવા સાથે જગતમાત્રની કલ્યાણ કરવાની કમનીય કામના (સુંદર ભાવના)ના બળે પ્રભુ તીથંકર નામક ની નિકાચના કરે છે, એટલે જે જિન નામ કબંધાય છે. તેનું ફળ અવશ્ય આવે એવા બંધ કરે છે. ત્યારે પેાતાના કુટુબના ઉદ્દાર કરવાના અધ્યવસાયવાળા જીવ ગણધરપદને યોગ્ય શુભકમ બાંધે છે, સરાગ દશામાં પાળેલા સંયમને સરાગસયમ કહેવાય છે, અને તે દશમાગુણસ્થાનક સુધી હાય છે. પ્રભુ સરાગ સયમ પાળી દેલોક સિધાવે છે અને ત્યારબાદ પદર ક્ષેત્રમાંથી કાઇપણ ક્ષેત્રમાં જન્મ પામે છે. પાંચ ભરત, પાંચ રવત, અને પાંચ મહાવિદેહ એમ મળીને કુલ પદર ક્ષેત્રે થાય છે, અને તે ક્ષેત્રને ક ભૂમિ તરીકે ઓળખામાં આવે છે. શ્રી તીથ કરદેવ માતાની કુક્ષીમાં આવે ત્યારે માતા ચૌદ મહાસ્વપ્ન અવસ્ય જીએ છે, સામાન્ય રીતે શ્રી તીથ કરદેવા દેવલાકમાંથી આવનારા હોય છે. એટલે સ્નાત્રકારે પદ્યમાં દેવલાકનુ નામ ગ્રહણ કર્યું છે. પહેલી ત્રણ નરકમાંથી આવનારા જીવા પશુ તીર્થંકર બની શકે છે. શાસ્ત્રામાં ત્રીસ સારા સ્વપ્નાનું વન કરેલુ છે. તેમાં ચૌદ મહાસ્વપ્નો છે. તીર્થંકરની માતા તે ચૌદ સ્વપ્નાને એને બગી જાય છે. માતાએ આ ચૌદ મહા સ્વપ્નને જોવા એ ખરેખર માતાના ગર્ભમાં માવનાર પરમ પુરૂષના આગમનનેાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
(૨૪) તીર્થકરની માતાએ જોયેલા ચૌદ મહાસ્વપ્ન.
પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પઈડ્રો; બીજે કેસરીસિંહ, ચેાથે લક્ષ્મી અબીહ ૧ પાંચમે કુલની માળા, છ ચંદ્ર વિશાળા, રવિ રાતે ધ્વજ માટે, પૂરણ કળશ નહિ છે. ૨ દશમે પદ્મ સરોવર, અગીયારમે રત્નાકર ભુવન વિમાન રત્નગંજ, અગ્નિશિખા ધૂમાવજી. ૩ સ્વનિ લહી જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થ કર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. 4
અજોડ પ્રભાવ છે. અધ્યાત્મયોગી, પરોપકાર-વ્યસની અને પ્રબળ પુણ્ય વંતા તીર્થકરના જીવનને પ્રભાવ અને માહાભ્યનું બહાસ્પતિ પણ વર્ણન કરવા માટે અસમર્થ છે.
પ્રભુની માતા પ્રથમ સ્થાનમાં ચાર દાંતવાળા, ક્ષીરસમુદ્રના ફીણ સમાન સફેદવર્ણવાળા, ગંભીર અવાજને કરનારા, લક્ષણોપેત સુંદર હાથીને જુએ છે. બીજા સ્વપ્નમાં મનેહરખાંધવાળા, સુકુમાળરેમરાજીને ધારણ કરનારા, લષ્ટપુષ્ટ અને સુરચિત અંગથી સુશોભિત, અપરિમિત મંગળના ધારભૂત બળદને દેખે છે. ત્રીજામાં ચાંદીના પર્વતની માફક સફેદ, ગોળ, પુષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા, વિમલ ચક્ષુથી વિરાજિત, મૃદુ અને સૂક્ષ્મ કેશવાળીને ધારણ કરનારા, સૌમ્યમુદ્રાયુક્ત, પિતાના મુખમાં પ્રવેશ કરતા એવા સિંહને; ચેથામાં પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા નયનવાળી, હિમવંત પર્વતના શિખર પર પદ્મદ્રહ સરોવરના કમળ પર રહેનારી, પ્રમાણપત અને મનહર અંગથી દીપતી, હાથી
એની સૂઢદ્વારા અભિષેક કરાતી શ્રીદેવીને, પાંચમામાં મગરે, ચંપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૫)
જાઇ જુઈ વિગેરે સુગંધીદાર પુથી શોભતી, પુના પરિમલથી દશે દિશાઓને સુવાસિત કરતી, ભમરા ભમરીઓના ગુંજારવથી યુક્ત ફુલની માળાને; છઠ્ઠામાં સમુફીણ કે કંદપુષ્પ જેવા સફેદ વર્ણવાળો, અંધકારને નાશ કરનાર અને ચંદ્રવિકાસીકમળને વિકસાવનાર પૂર્ણ ચંદ્રને, સાતમામાં તેજસ્વી સૂર્યવિકાસી કમળોને વિકસાવતા, પિોપટના મુખ્ય સમાન લાલ વર્ણધી મંડિત, મેરુપર્વતની આસપાસ સતત પ્રદક્ષિણા દેનાર દર્શનીય એવા ઉગતા સૂર્યને; આઠમામાં સુવર્ણ દડની ટોચે રહેલી, મેરના પ વાળી. સિંહના ચિન્હયુકત, પવનથી ચાલતી અને અતિશય મોટી એવી ધજાને નવમામાં નિર્મળ પાણીથી ભરેલા, કમળના સમુહથી શોભતા, નયનને આનંદ ઉપજાવતા, વિવિધ પુષ્પની માળાઓથી દર્શનીય એવા રૂપાના મેટા કળશને; દશમામાં ઉગતા સૂર્યના કિરણથી થયેલા લાલ પીળા પાણીને ધારણ કરનાર, ગુંજારવ કરતા અનેક ભમરાઓવાળા વિવિધ કમળથી વિરાજિત કલહંસ, સારસ, વિગેરે પક્ષીઓથી લેવાયેલા પદ્મ સવરને અગીયારમા સ્વપ્નામાં ચારે દિશાઓમાં વધતા જતા પાવાળા, મોટા મગરમચ્છ, તથા બીજા અનેક જળચરેના પુછો પાણીમાં પછડાવાથી સફેદ ફીણવાળા, પાણીના આવર્તયુક્ત ક્ષીર સમુદ્રને; બારમામાં હરણ, બળદ, ઘેડ, પક્ષી, હાથી, વિગેરેના ચિત્રોથી શોભતું, ગંધના વાજિંત્રના નાદવાળું, દેવદુદુ ભિના શબ્દથી સકળ લેકને પુરનારૂં કાલાગસ વિગેરે ધૂપથી મઘમઘાયમાન સુન્ધવાળું અને દિવ્ય કાન્તિવાળા સુરવરેથી રમણીય વિમાનને (વેલકમાંથી આવતા તીર્થકરની માતા વિમાનને જુએ છે, જ્યારે નરકમાંથી આવતા તીર્થકરની માતા ભવનને જુએ છે.) તેરમામાં પ્રવાલ-ફિટિક, મરકત, ચંદ્રકાન્ત વિગેરે રત્નોથી સુશોભિત, ગગનમંડળને પ્રકાશિત કરતા ઉંચા એવા રત્નના રાશિને, અને ચૌદમામાં મધુ અને ધતથી સિંચાયેલી જવાળાથી દેદીપ્યમાન, અતિશય વેગવાન, ધૂમવિનાના અગ્નિને, એમ ચૌદ મહાસ્વપ્નને જુએ છે, અને ખૂબ આનન્દને અનુભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨૬)
ચૌદ સ્વપ્નનું રહસ્ય
પહેલું ચાર દાંતવાળે હાથી—દાન, શીક્ષ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રભુ ધમને કહેશે અને નરક તિય ઇંચ મનુષ્ય, અને દેવતિ એમ ચાર ગતિને અંત કરશે અને કરાવશે એમ સૂચવે છે.
બીજું મળદ તે સયમની ધુરાના ભારને વહનકરવા માટે વૃષભ જેવા પ્રભુ ભવ્ય જીવપી ક્ષેત્રમાં માધિબીજનું વપન કરશે. અને બળદને ઉંચી ખાંધ હેાવાથી, પ્રભુ ઉચ્ચ ગોત્ર અને ઉમદા વંશમાં જન્મ ધારણ કરશે, એ પણ સૂચન છે.
ત્રીજું સિંહ-અન્ય ક્રુતીથિકારૂપી શિકારી પશુઓથી પીડાતા ભવ્ય પ્રાણીઓને સિંહસમાન પરાક્રમી પ્રભુ તે પીડામાંથી ખચાવી લેશે. પિરસહરૂપી હાથીઓને સહાય વિનાના નિર્ભીક પ્રભુ સિંહની જેમ જીતી લેશે.
ચોથું લક્ષ્મી-વાર્ષિČક દાનને વરસાદ વરસાવી પ્રભુ તીર્થંકરપણાની લક્ષ્મીને મેળવશે, લક્ષ્મી કહે છે કે પ્રભુના સંગથી મારૂં ચંચળસ્વભાવરૂપી દૂષણ દૂર થઇ જશે, અર્થાત્ પ્રભુના ભક્તને ત્યાં લક્ષ્મી સ્થિર થશે, એટલે કે કમળને બદલે ભકતને પ્રભુસંગીને ત્યાં લક્ષ્મી નિવાસ રહેશે.
પાંચમુ. ફુલની માળા–પ્રભુની આણા ત્રણ જગતના જીવેા શિરે માન્ય કરશે અને પ્રભુની યશેાસૌરભ વસુધરાને પુષ્પમાળની જેમ સુવાસિત કરી દેશે.
છઠ્ઠું' ચંદ્રમા-ચંદ્રમા કહે છે કે હું તારા પુત્રરત્નના સ'સર્ગ'થી નિષ્કલ ક થાઈશ. ચંદ્રની જેમ પ્રભુ પૃથ્વી વલયને શમરૂપી જ્ગ્યાહ્નાથી આનન્દ્રિત કરશે.
સાતમું સૂર્ય-મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી પ્રભુ ભવ્ય જીવરૂપી કમળાને વિકસાવશે. સૂર્ય તથા ચંદ્ર કહી રહયા છે કે તમારા પુત્રની માફક અમારા પણ નિત્ય ઉદય થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨૭) આઠમું ધ્વજા–પ્રભુ કુળમાં જ સમાન, ધર્મધ્વજથી સુશોભિત અને ત્રિભુવનમાં અદ્વિતીય મહા મા બનશે, ધજાનું સ્થાન જેમ જગતમાં ઉંચું જ હોય તેમ પ્રભુ જગતમાં સર્વોત્તમ સ્થાન મેળવશે.
નવમું કળશ-જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ વિતયાત્મક ધર્મને એક મહાન પ્રસાદ સ્વરૂપ જાણવો. તે પ્રાસાદના શિખરે પ્રભુ પિતાના આત્માને કળશની માફક સ્થાપશે.
દશમું પદ્મ સવાર-સારા કૃત્ય સ્વરૂપ કમળોથી પાસવરની જેમ પ્રભુ શોભશે અને જ્ઞાનજલથી જગતને પાવન કરશે.
અગીયારમું ક્ષીર સમુદ્ર-જાણે એ માને કહે છે કે તારે પુત્ર ગુણરત્નોથી મહાગંભીર અને સુગુણને ધારણ કરનારામાં અગ્રણી હોઈ એણે મને ક્ષીરસમુદ્રને) છો, તે હવે મારું પાણી તેના શરીરના પરિભાગમાં ઉપયોગી બને એવી મારી વિનંતિ છે; અને જાણે એટલા જ માટે અહીં સ્વપ્નમાં આવેલ છું.
બારમુ વિમાન જાણે કહે છે કે ભવનપતિ વિગેરે ચાર નિકાયના દે પ્રભુ પાસે સેવામાં હાજર રહેશે.
તેરમું રત્નને રાશી-સૂચવે છે કે સુવર્ણ વિગેરેનું દાન દઈ પ્રભુ ત્રણ ગઢ પર સ્થાપેલા સિંહાસન ઉપર બિરાજશે, અને ભવ્ય જીવોને
જેને જોઈએ તે લઈ જાઓ તેવી ઉદારતાપૂર્વક જ્ઞાનાદિ રત્ન આપશે. - ચૌદમું નિધૂમ અગ્નિ-સૂચવે છે કે પ્રભુ પિતાના કર્મ ઈન્જનને ધ્યાનાગ્નિથી બાળી આત્માને નિર્મળ સુવર્ણની માફક અતિશય ઉજજવલ બનાવશે, અગ્નિસમા પ્રભુ ભવ્યજીવરૂપી સુવર્ણને શુદ્ધ કરશે, આઠ કર્મ ક્ષય થવાથી સિદ્ધ થશે અને ચૌદ રાજ લેકના અગ્રભાગ ઉપર સ્થિરવાસ કરશે. તીર્થકરની માતાએ જેએલું પ્રથમ સ્વપ્ન.
રૂપભદેવ ભગવંતની માતાએ પહેલા સ્વપ્નમાં વૃષભને જે, મહાવીર ભગવંતની માતાએ પહેલા સ્વપ્નમાં સિંહને અને બાકીના તાર્થ કરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૮)
પ્રભુના આગમનને મહિમા તથા માતાને આનંદ -
અવધિનાણે અવધિના ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિબલા, ધર્મઉદય પ્રભાત સુંદર, માતા પણ આનંદીયા, જાગતિ ધર્મ વિધાન, જાતી જગતિલક સમે, હશે પુત્ર પ્રધાન પર
માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથીને જોયો. ઘણી માતાઓએ પહેલા વનમાં હાથીને જોયો છે તેથી વનના ક્રમમાં પ્રથમ હાથીને રાખવામાં આવ્યો છે. ચૌદ મહાસ્વપ્નને જોઈ જાગેલા પ્રભુની માતા
અતિશય કમળ, કિંમતી અને મને હર પલંગમાંથી ઉઠે છે, અને પોતાના પતિના શયનગૃહમાં જાય છે. પતિની સામે જઈ વિનયપૂર્વક બે હાથે મસ્તકે લગાડી પોતે જોયેલા ચૌદ મહાસ્વપ્નને કહી સંભળાવે છે. પતિવ્રતા નારી વિય મર્યાદાને જીવનમાં જરાપણ ચૂકનારી હોતી નથી. શીલની માફક વિનયને પણ જીવનને શણગાર માને છે, અને સંસારીપણામાં પતિની દેવવત સેવા બજાવે છે. આજના જડવાદના યુગમાં અનાર્ય દેશનું અંધ અનુકરણ અને કુસંસ્કૃત્તિઓનું શિક્ષણ વાયુવેગે પ્રસરી રહયું છે, આર્યદેશની ઉમદા મર્યાદાઓ તૂટતી જાય છે. સ્ત્રીઓ માટે સમાનતાવાદ તથા સ્વતંત્રવાદના વાયરા ફૂંકાઈ રહયા છે પતિવ્રતાપણુના પ્રાણજીવનદેદમાંથી ઉડવા માંડયા છે, ત્યારે અહીંયા આપણને એ જોવા મળે છે કે રાજશાહીના ઠાઠમાં પણ પ્રભુની માતા પિતાના પતિ પ્રત્યે કે અજબ વિનય ! હવે અહીં સિદ્ધાર્થ રાજા તે વનને બરાબર સાંભળે છે. અને તેના પર સૂમ વિચારણ કરે છે. સ્વપ્નશાસ્ત્રોમાં આવતા સ્વપ્નના ફળની જાણકારી અનુસાર સ્વપ્નના અર્થને કહી બતાવે છે, સ્વપ્નના મુખ્ય ફળ તરીકે કહે છે કે પુત્ર રત્નને જન્મ થશે, એ
તીર્થકર થશે અને સ્વર્ગ લેક નિર્ણાક અને પાતાળલેક, એમ ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(૨૯)
જગત તેમને પ્રણામ કરશે. જગતના પૂજ્ય અને વંદનીય બનશે. આવી પુત્રરત્નના જન્મથી આપણી સઘળી ઇચછાઓ ફળીભૂત થશે.
દેવલેક કે નરકમાંથી રચવીને પ્રભુ સમ્યગ દર્શન, નિર્મલ મતિ શ્રતજ્ઞાન તથા નિર્મલ અવધિજ્ઞાનને સાથે લઈને જ માતાના ગર્ભમાં આવે છે. પીઠ કે પડદા પાછળ પડેલી ચીજને સાક્ષાત જોવાની તાકાત આજનું વિજ્ઞાનવાદનું સાયન્સ ધરાવી શકતું નથી, જ્યારે અવધિજ્ઞાનમાં આવરણ પાછળ પડેલા તથા દૂરદૂર ક્ષેત્રોમાં તથા કાળમાં રહેલા રૂપી દોને જોઈ શકવાનું સામર્થ્ય છે. આવા પાંગળા વિજ્ઞાનવાદના અખતરાની પાછળ પણ અનેક ની કારમી હિંસા તથા બીજા અનેક પાપાર જેરશોરથી સેવાય છે તે દુઃખદ બીના છે. કહે છે કે બાળ લકવાના રોગને નાબુદ કરવા માટે વાંદરાઓને વિનાશ કરી તેના મગજની રસીનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રેકેટ વિમાન અતિશય ઉચે ગયા બાદ ત્યાંના વાતાવરણની અસર જોવા માટે તેમાં વાંદરા નાખીને ઉડાડવાના હિંસક અખતરા સાંભળ્યા છે. આ આજનું વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન કરી રહ્યું છે ત્યારે આ દિવ્ય અવધિજ્ઞાન મહાન શકિતવાળું છતાં અહિંસક ધર્મ સાધનાથી પ્રાપ્ત થાય છે.
પ્રભુ ચાવ્યાબાદ તેમના પુણ્ય પરમાણુઓ જગતમાં પ્રસરી જાય છે. અને સકલ પ્રાણુઓને સુખને અનુભવ કરાવે છે ધર્મના ઉદયને રમણીય પ્રભાતકાળ શરૂ થાય છે. તેથી મિથ્યાત્વરુપ દ્વારા નિસ્તેજ બની જાય છે. પ્રભાવશાલી પુણ્યવંતા મહાપુરૂષોના પુનિત પગલાંથી કુમતિ અને કુતીથિકના તાંડવોને અંત આવે છે. પ્રભાતકાળમાં ઋતિ, આનંદ, ઠંડક, અને અનુષ્ણુતા અનુભવાય છે, મંગલ ગીત ગવાય છે. નિદ્રમાંથી જગત જાગી ઉઠે છે, લેકે પિતાના આવશ્યક કાર્યમાં લાગી જાય છે. તેમ ભરતાદિક્ષેત્રમાં પ્રભુના આગમનથી પ્રભાતની જેમ મંગલમય ધર્મને ઉદય થાય છે, જેમાં ભવ્ય જીવો માર્ગનુસારીપણું,
અપુનર્ભધાવસ્થા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, અને સર્વ વિરતિ, પામ્યાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રભુને જન્મ અને જન્મને પ્રભાવ -
શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ જત;
સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત પવા અપૂર્વ આનંદ અને સ્મૃતિ અનુભવે છે. કપાયના પ્રચંડ તાપના ધખારા ઉપર આક્રમતા ઉપશમાદિ સની અને ગ્રાહી ઠંડકને અનુભવે છે. ધમ દેશનાના મંગલમય ગીત ચાલે છે, લઘુકમ છ પ્રમાદ નિદ્રામાંથી જાગ્રત થાય છે, અને જીવનના પરમ કર્તવ્યના બેધપાકને પ્રેમપૂર્વક અંગીકાર કરી તે કર્તવ્યોના પાલનમાં સુભટની માફક સજજ થાય છે. પ્રભુની માતા રાજાની પાસેથી રવાના ફળને સાંભળે છે સદેહરહિતપણે તેને સત્ય તરીકે સ્વીકારે છે, તથા સાંભળતા અને સ્વીકારતાં હર્ષ ગંગામાં સ્નાન કરે છે. હપના આવેશમાં શરીરમાં રોમાંચ પણ વિક કવર થઈ જાય છે. ત્યારબાદ પતિની અનુજ્ઞા લઈ માતા પિતાના સ્થાનમાં આવી જાય છે. આવેલા સારા સ્વપ્નના ફળ ચાલ્યા ન જાય તે કારણે એ રજનીના બાકીના સમયને મહાપુરૂષના પવિત્ર સ્મર વિગેરે ધર્મધ્યાનમાં પસાર કરે છે. પરમાત્માના દર્શન, તીર્થની સ્પર્શના, વિગેરેને વને આવેલા હોય તે તે મંગલસૂચક છે. સ્વપ્ન બાદ તુરત જાગીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી ધાર્મિક જાપ અને ધ્યાન વિગેરેમાં રાત્રિ પસાર કરવી જોઈએ
સારા સ્વપ્ન આવવા માટે જીવનમાં શીલસંપન્નતા, સદાચાર, જિનાજ્ઞાપાલન, દેવગુરૂની ઉપાસના વગેરે અનેક ગુણોની અપેક્ષા રહે છે. સારા સ્વિને આવ્યા બાદ ઉ ઘી જવાથી તે નિષ્ફળ નીવડે છે. પ્રભુની માતા
ગ્નના મુખ્ય ફળ તરીકે જાણે છે કે જગતમાં તિલક સ્થાને રહે એવા જગતમાં મુખ્ય થાય એવા પુત્ર રત્નનો જન્મ થશે. તિલક જેમ મસ્તકે ધારણ કરાય છે. તેમ પ્રભુજી લેકોથી મસ્તક ધારણ કરાશે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૧)
લોકેામાં શિરસાવદ્ય બનશે. અને વંદનીય ગણાતા મહાપુષાતે પણ પ્રભુ નમરકા અને પૂજનીય બનશે. હવે પ્રભુની માતા ગન પાલન, અનુકુળ ખાનપાન, ઉચિત પ્રવૃત્તિ અને ઉચિત વ્યવહુારાથી કરે છે
અતિ ઉત્તમ લગ્નબળ વખતે તીથ કરતી માતા પુત્રરત્નને જન્મ આપે છે. પ્રભુના જન્મ સમયે ગ્રહે ઉંચા સ્થાને ગેાઠવાયેલા હોય છે; તથા આખા જગતમાં સુખની લહરી અને પ્રકાશની જ્યાતિ પથરાઇ જાય છે, નરક જેવા સ્થાનમાં જ્યાં હરહંમેશને માટે સત્ર વ્યા ધાર દુ:ખ અને અંધકાર હોય છે, તેમાં પણ પ્રભુના જન્મ કલ્યાણક પ્રસંગે ક્ષણવાર મહાન શાતા અને અજવાળુ પથરાય છે. નરકના વે સદાકાળ માટે દુઃખી જ હોય છે, પરમાધામી તરફથી ક્ષેત્રની, ભૂખ, તરસ, પરસ્પર કાપાકાપી અને મારામારી કરવા વિગેરે અનેક પ્રકારની પીડાએ ભાગવવાની હાય છે. ત્યાં ભૂખ તરસની વેદનાને પાર નથી, પગના તળીયાને છેદી નાખે તેવી ભુમિ તથા કડકડતા તેલના તાવડામાં ભજીયાની માફક તળાવાનું ભઠ્ઠીમાં ભુજાવાનું, શસ્ત્રોથી છેદાઇ ટુકડે ટુકડા થવાનું દુ:ખ ત્યાં હાથ છે, તેથી વાની નીકળતી કારમી ચીસા અને કાઇ બચાવા, કાઈ ખચાવા અતિદીના રૂદનયુકત વિલાપ વિગેરે એવા હોય છે જે સાંભળતાં હૈયાં કમ કમી ઉઠે, એ ત્રાસથી ત્રાસી પ્રત્યેક સમય માટે નારકાને મરવાની ઇચ્છા હેાય છે. પણ નિકાચિત દીર્ધાયુષ્ય હાવાથી માત મળતું નથી., નારા સિવાય જગતમાં કાઈપણ જીવને પ્રત્યેક ક્ષણે મરવાની ઇચ્છા નથી હાતી, આવી એકાંત દુઃખની વરાળમાં બફાતા નરકના જીવાને એકમાત્ર તીર્થંકર ભગવાનના અનન્ય પ્રભાવથી જન્મ સમયે ક્ષણવાર અનુપમ સુખનો અનુભવ કરાવે છે, “સ્થાવર જીવને સુખકારી.” એમ વીરવિજયજી મહારાજ પંચ કલ્યાણકની પૂજામાં કહે છે, તે એમ સૂચવે છે કે. તે વેળાએ સ્થાવર જીવા એટલે પૃથ્વી પાણી અગ્નિ, વાયુ અને વનસ્પતિના વા . માટે ભગવાનના જન્મ સુખકારક નીવડે છે. સ્થાવરને માટે સુખકારક એ રીતે માની શકાય કે એ વખતે છેદન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૨)
છપ્પન દિફ કુમારીનું આગમન, સૂતિકર્મ અને મહત્સવ
સાંભળે કળ સ જિ ન મ હ ત્સવને ઇહાં, છપન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આણંદ અધિકા ધરે, અષ્ટ સંવત. વાયુથી કચરે હરે વૃષ્ટિ ગંધદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલસા ભરી, અ. પણ ધરે અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક શહી. મારા ઘર કરી કેળનાં, માય સુત લાવતી કરણ શુચિકર્મ, જળકળશે નહવરાવતી; કુસુમ પૂછ અલંકાર પહેરાવતી. રાખડી બાંધી જઈ શયન પધરાવતી. મારા નમીય કહે મા તજ, બાળ લીલાવતી, મેર રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈદ્ર-સિંહાસન, કંપતી જ ભેદન, કાપકુપ વિગેરેની પીડા સ્થાવર જીવોને ન હોય, ત્રણ ભુવનમાં પણ પ્રકાશને પટ પથરાઈ જાય છે, આમ જગત આનંદ પ્રકાશના સાગરમાં મગ્ન બને છે.
હવે કવિ કહે છે કે પ્રભુના જન્મક્ષેત્રે ઉજવાયેલ પ્રભુના મહત્સવનું કલશ કાવ્ય સાંભળે, પુણ્યનિધિ પ્રભુજીના જન્મથી દિકુમારીનાં આસન કપે છે. અવિધજ્ઞાનથી પ્રભુને જન્મ થયેલે જાણે છે એટલે દિશાઓના
ખૂણાઓમાંથી દિકુમારી પ્રભુના આવાસ પાસે આવે છે. પ્રભુની માતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૩)
સૂતિકર્મ સદા દિકુમારીઓ કરે છે. સૂતિકર્મ કરવાને તેઓને શાશ્વતિક આચાર છે. અને દેવીઓ સૂતિકર્મ કરે એટલે પછી પૂછવું જ શું? પ્રભુના પ્રબળ પુણ્યથી સર્વ પ્રકારે વિના પરિશ્રમે શ્રેષ્ઠ અનુકૂળતા સર્જાઈ જાય છે. દિકમારીઓ આવીને માતા પુત્રને અર્થાત પ્રભુની માતાને તથા પ્રભુને નમસ્કાર કરે છે. અને ખુબ જ આનંદને ધારણ કરે છે. આઠ કુમારીકાઓ ભગવાનના સૂતિગૃહથી એક જોજન પ્રમાણુ ભૂમિ પર સુગંધીદાર પાણીની વૃષ્ટિ કરે છે. આઠ દિકુમારીકાઓ સ્નાત્રજળના કળશ ભરી ઉભી રહે છે અને ગાન તાન કરે છે. બીજી આઠ દિકકુમારી કાઓ દર્પણ લઈ ઉભી રહે છે, ત્યારે આઠ દેવીઓ ચામર ધારણ કરે છે, અને આઠ કુમારિકાઓ પંખા લઈ ઉભી રહે છે. ચાર કુમારીઓ રાખડી લઈ ઉભી રહે છે. ચાર કુમારીઓ હાથમાં દીપક લઈ ઉભી રહે છે. દિકુમારીએ નાળ છેદીને તેને ખાડામાં નાખે છે. અને વિર્ય રત્નથી પૂરીને ઉપર એક પીઠ બનાવે છે. પ્રભુના જન્મગૃહથી ઉત્તર, પૂર્વ તથા દક્ષિણ દિશામાં ત્રણ કદલીના ઘર બનાવે છે. એમાં માતા તથા પુત્રને લાવે છે. દક્ષિણ દિશાના કદલી ગ્રહમાં બન્નેના શરીર પર બહુ કિંમતી પદાર્થોવાળા સુગંધી તેલનું મર્દન કરે છે. પૂર્વ દિશાના કદલી ગૃહમાં નિર્મલ સુગંધીદાર પાણીથી સ્નાન કરાવે છે. પુષ્પોથી પૂજે છે. સુંદર વસ્ત્રો તથા અલંકાર પહેરાવે છે, અને ઉત્તર દિશાના ગૃહમાં ચંદનના લાકડાથી અગ્નિ પ્રગટાવીને હોમ કરે છે, અને હાથે ક્ષા પિટલીને રાખડી) બાંધે છે તથા અંતરના આશીર્વાદ આપતાં માતાને નમસ્કાર કરી હર્ષમાં બેલી ઉઠે છે કે, આપના બાળ અને જગતના સ્વામી પ્રભુ મેરૂ, ચંદ્ર અને રવિ સમાન ચિરંજીવ બનો. મેરૂ પર્વત શાશ્વત છે, સય અને ચંદ્રના વિમાન પણ શાશ્વત છે. પ્રભુ પણ તેવા દીધયુષી બને, એમ ગુણગાન કરતી કરતી માતાને તથા પ્રભુને મૂળ ઘરમાં મૂકી,નમસ્કાર કરીને દિકકમારીકાઓ પિતાના સ્થાને ચાલી જાય છે. કુમારીકાનો ઉત્સવ પૂર્ણ થયા બાદ ઇન્દ્રનાં સિંહાસન ડોલાયમાન થાય છે, છપ્પન દિકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
(૨૪)
સકમ્પ ઇંદ્રનું સિંદ્ગાસનઃ—
જિન જનમ્યાજી, જિષ્ણુ વળા જનની ધરે, વિષ્ણુ વેળાજી, ઇન્દ્ર સિહાસન થરહે; દાહિણેાત્તરજી, જેતા જિન જનમે યદા દિશિ નાયકજી, સાહમ ઇશાન ખહુ તદા uu કુમારીએ પ્રભુજન્મના સૂતિકને તથા તે અંગેની સેવા ભકિત અને ઉત્સવને જીવનનુ ખરેખરૂ પવિત્ર કા ગણે છે. અને નિજના આત્માને માટે તરણતારણ અવસર માને છે. હૃદયની ઉછળતી પ્રીતિ ભકિતપૂ ક આ ઉત્સવને ઉજવે છે. વિનય તથા વિવેકનું અચુક પાલન કરે છે. સૂતિકનુ` કા` સુંદર શિસ્તને જાળવવા પૂર્વક વ્યવસ્થિતપણે કરે છે, અને પરસ્પર અથડામણ અને વિખવાદને લેશ માત્ર સ્થાન મળતું નથી. પરિણામે માતાના સ્રતિકના પુણ્ય પ્રસંગની આનંદભેર ઉજવણી કરી થાકખ ધ કમની નિરા કરે છે.
સીઝનમાં ધીખતા ધંધાની કમાણી પ્રસગે વેપારી ઉત્સાહભર્યાં પુષ્કળ ઉદ્યમ કરે છે. સાથે પોતાની આવડત અને શકિતએ સર્વે કામે લગાડી દે છે, જડતા અને નિદ્રા પ્રમાદને ખખેરી નાખે છે. ‘ભરપુર કમાણીના પ્રસંગ વારંવાર આવતા નથી' એટલા માટે પૂર્ણ તકેદારી રાખે છે, તેમ દિકુમારી પરમાત્માની ભકિતના હાવાજીવનમાં વારવાર નહિ મળવાને કારણે સૂતિકમના ઉત્સવને અદભૂત આદર, ભકિત અને અતિશય ખંતપૂર્વક ઉજવે છે, ફેર એટલો કે વેપારીઓની માફક કાળી મનેાત્તિ તેમને કરવાની હોતી નથી. વેપારીઓ આત્મા પર પાપના ગંજ ખડકે છે, જ્યારે દિક્કુમારીકાઓ પુણ્યાનુબધી પુણ્યો ગંજાવર સ્ટાક જમા કરે છે.
કવિ કહે છે, કે હવે જે વેળા પ્રભુ માતાને ઘરે જન્મ પામ્યા, તે વખતે ઇન્દ્રના સિ`હાસના, ડાલવા માંડે છે, અંતરંગ કામક્રોધાદિ રાત્રુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રની વિચારણા, ખ્યાલ અને આદેશ :
તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કે અવસર એ બજે; જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આન દ ઉપજે સુષ આજે ઘંટનાદે, ઘોષણું સુરમેં કરે;
સાવિ દેવી દેવા જન્મ મહોત્સવ, આવજે સુરગિરિવરેારા જીતનારા શ્રી અરિહંત ભગવંત જ્યારે જન્મ પામે છે ત્યારે દક્ષિણ દિશાના માલિક સૌધર્મેન્દ્ર અને ઉત્તર દિશાને માલિક ઈશાનેન્દ્ર એમ બંને ઈન્ટોના સિંહાસન કંપે છે. ઇન્દ્ર સિંહાસનને કંપાવનાર બીજું કઈ પણ સાધન સમર્થ થઈ શકતું નથી આધુનિક સાધનો જેવા કે, તાર, ટેલીફન ટેલીગ્રાફ, વાયરલેશ. રેડીઓ વિગેરે ઝડપી જાહેરાત કરે છે. યંત્રવાદને યુગ તેવા અનેક ઉપાયો ઉભા કરે છે, પણ અસખાતા જનો સુધી દૂર રહેલા સ્વર્ગલેકમાં સંદેશ પહોંચાડવા માટે ઈન્દ્રાસન કંપાવવા આધુનિક યંત્રવાદના સાધનોમાંથી કયું કારગત નીવડે ? કે નહિ. વગર વીજળીએ, વગર તારના દેરડે કે વગર રેડીઆએ એક પ્રભુના પુણ્ય પરમાણુઓએ જ દૂર દૂર રહેલા ઇન્દ્રસિંહાસનને લતા બનાવી પ્રભુના જન્મનું બ્રોડકાસ્ટીંગ કર્યું કહેવાય. તીર્થકર દેવનું કેવું અલૌકિક અતુલ અને આશ્ચર્યપદ પુણ્ય ! પ્રભુને હજી આ ભવમાં રાગદેપની ફેજને જીતવાની બાકી છે છતાં તેમને “જેતા” કહ્યા, તેનું કારણ એ કે પ્રભુ દેવલોકમાં દિવ્ય સુખસામગ્રી વચમાં પણ અનાસકત ભાવે રહ્યા. દિવ્ય સુખોમાં મુંઝાયા નહિ. દિવ્ય અલંકાર તથા વસ્ત્રો, અનેક રંગરાગ તથા નાટારંભમાં લેપાયા નહિ. દેવલોકમાં પણ વૈરાગ્યને જીવનમાં આવી શક્યા ચરમ ભવમાં પણ જન્મથી માંડી પરમાત્માનાં સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ, કર્મ-કિચ્ચડમાં જન્મ પામવા તથા ભોગેની વૃદ્ધિને પામવા છતાં એમની કમળની માફક એ કાદવ અને જળથી તદ્દન નિલેપ અને નિઃસંગ અવસ્થા કઈ અજબ કટિની અને આદર્શબૂત હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૬)
અત્યારે
ઇન્દ્રના આદેશના અમલ અને દેવાનું ગમન એમ સાંભળીજી, સુરવર કેડિ આવી મળે, જન્મ મહેાત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે; સાહમપતિજી, મહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા !! આસન કંપવાથી સૌધર્મેન્દ્રના મનમાં વિચાર આવે છે શે! એવા અવસર બન્યો કે જેથી આ સ્થિર સિંહાસન કપી ઉઠ્યું? ઈન્દ્રો બધા સમ્યગ્દષ્ટિ હાય છે, અને અવધિજ્ઞાનને ધારણ કરનારા હોય છે, આમનક પનુ કારણ જાણવા માટે સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ દ્વારા શિવપુરી પ્રાપ્ત કરવાના હેતુભૂત પ્રભુના જન્મને જાણતાવે ત ઇન્દ્રના હૃદયમાં અતિશય હર્ષોંલ્લાસ ઉપજે છે. પેાતાના સેનાપતિ વિણે ગમેલી દેવ પાસે વજ્રમથી એક યોજન પ્રમાણવાળી સુધાષા ઘટાને વગડાવે છે, તેથી સ વિમાનમાં રહેલી બધી ઘટા આપોઆપ વાગે છે. ઇન્દ્રના આદેશથી હરિગમેષી જાહેર કરે છે “હે દેવા અને દેવી ! પ્રભુના જન્મના મહત્સવ પ્રસ ંગે સૌ મેરૂ પર્વત ઉપર આવો દેવાવિદેવને જોતાં તમારૂં સમકિત નિર્દેલ થશે નાથના ચરણે અભિષેક કરતાં પાપ દૂર થશે.” એક સુધાળા ઘટા વગાડવાથી સ` વિમાનામાં બીજા ઘટ જે વાગે છે, તે ઘટામાં પરસ્પર સબધ નથી. છતાં તે બધા એક સાથે વાગવા માંડે છે એક માલમાંથી બેલાએલુ ભાણ અનેક સ્થળે તેજ સમયે બ્રોડકાસ્ટ થતું દેખાય છે, તો આ દેવતાઇ ઘટમાં પુછવાનુ જ શું ?
જેમ રજૂના ઉપર સેનાધિપતિની આજ્ઞાને સૈન્ય નિર્વિકલ્પ અને સહ ચિતે શિરે માન્ય કરી તત્કાલ અમલમાં મૂકે છે, આના સામે બીજી કાઇ દલીલ કે શ્રુતક વિતર્ક કરતા નથી, અરે આજ્ઞાની પાછળ જરૂર પડયે પ્રાણના પણ બલિદાન શુરવીર કરી નાખે છે, તેમ ઇન્દ્રની એ આજ્ઞા સાંભળીને કરાડા દેવતાઓ ત્યાં આવી મળે છે. અને મેકપ ત પર પ્રભુને જન્મ મહાત્સવ ઉજવવા માટે નીકળે છે. ત્યાં એક
લાખ યોજનાના વિસ્તારવાળા પાલક નામના વિમાનમાં ઇન્દ્ર બેસે છે. તે વિમાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(319)
ઈન્દ્રનું વકતવ્ય અને પ્રભુને લઈ જવું :વધાવી ખેલે હૈ રત્નકુખધારિણી તુજ મુતતણે', હું શક્ર સાહમનામે કશુ જન્મ મહેાત્સવ અતિઘણા; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પચરૂપેપ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષી સાથે, મુગિરિ આવ્યા વહી ડાકા ઇન્દ્રની પટરાણીઓ અને બીજી દેવાંગના સામાકિ દેવ વગેરેને બેસવા માટે સુંદર ભદ્રાસના ગાવેલા હાય છે. એવા વિમાન જુદા અને આજના એરપ્લેન જુદા–આજના વિમાન મશીનના આરંભ સમાર ંભ ઊપર કામ કરનારા બનાવટ માટે મહાસમય અને મહામહેનત જોઇએ. અનેક આરંભથી તે તૈયાર થાય, બન્યા પછી પણ તેના દ્વારા મુસાફરી ઘણી જોખમકારક, કઇંક વિમાના ખળી ગયા, તુટી પડયા, અને તેમાં મે'લા માણસે પણ્ બળાતે ખાખ થઇ ગયા, અને કૈક પટકાઇ મર્યાં. જ્યારે આ વ્યિ વિમાનને તૈયાર કરવામાં વગર આર ંભ સમારમે અંતમૂર્હુત માત્ર સમય લાગે પાછુ વળી એમાં આરંભ સમારભ નહિ. લાખાની સંખ્યા તેમાં બેસી શકે. તુટી પડવાને કે બળી મરવા લેશ માત્ર ભય નહિ. એ દિવ્ય શકિત કે, જેની આગળ માનવીની કશીલતા, લેખ’ડી ભેજું, પબુદ્ધિ, અને વિજ્ઞાન સપૂર્ણ નિષ્ફળતાને પામે એવા પ્રભાવ છે. સૌધર્મેન્દ્ર મોટા પરિવાર સાથે વિમાનમાં બેસી દેવકમાંથી ઉતરે છે. નંદીશ્વર દ્વીપમા વિમાનાને સંક્ષેપી પ્રભુની માતા પાસે આવે છે. બીજા દેવા સીધા મેરૂપર્વત પર જાય છે સૌધર્મેન્દ્ર પ્રભુની માતા તથા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ વિનય સહિત પ્રણામ કરે છે, પછી પ્રભુને વધાવે છે હ સહિત વધાવી પ્રભુને કહે કે“અહા હુ આજ કૃતકૃત્ય થયા કે મે મારી આંખે ત્રિલોકના નાથ તે નિહાળ્યા.'
સૌધર્મેન્દ્ર શ્રી જિનેશ્વર દેવની માતાને સમાધીને કહે છે. હું આપે એવા હું રત્નકુક્ષીને ધારણ કરનારી! મારાથી ખીશે નહિ; હું સૌધ નામે ઇન્દ્ર હ્યુ. પ્રભુના જન્મ મહાત્સવને ઉજવવાના અમારા શાધતિક આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૮)
તેને અંગે હું દેવેલેકમાંથી આવ્યો છું, હું પ્રભુને ઘણું મોટા જન્મ મહોત્સવને ઉજવીશ. આમ જણાવી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પાસે પ્રભુ સમાન એક પ્રતિબિંબ મુકવું, અને પોતે પાંચ રૂપ કરી, એક ૩થી. બહુમાન સાથે બે હાથમાં બેસાર્યા, બે રૂપથી પ્રભુની બન્ને બાજુએ ચામર ઢાળ્યા, એક રૂપથી પ્રભુને માથે છત્ર તથા એક રૂપથી પ્રભુ આગળ વજ ધારણ કર્યું. દેવદેવીનો પરિવાર હર્ષભેર નૃત્ય કરી રહ્યો છે, એની સાથે કેન્દ્ર પ્રભુને લઈ મેરૂપર્વત પર આવ્યા.
પ્રભુને જન્મ આપનાર માતાને આવકારવામાં ઈન્દ્રનું હૈયું એવારી જાય છે. એમની પણ હાર્દિક સાચી પ્રસંસાને વાણુરૂપે વરસાદ વરસાવે છે, માતાને પણ પૂજ્યતાનું પાત્ર ગણે છે, અવરવાપિની નિકા આયા બાદ જ્યાં સુધી તે નિકા સંહરી લેવાય નહિ ત્યાં સુધી તે વ્યકિત નિવ ધીન બની રહે છે. દિવ્ય અને પદગલિક પ્રસંગમાં કેટલે ફેર ? કલેરફેમ આપ્યા બાદ દર્દીની નાડી પકડીને એક ડોકટરને ઉભા રહેવું પડે છે, ધબકારા ગણવા પડે છે. મર્યાદિત સમયે તેનું ઘેન તા. રવા માંડે છે. અવસ્થાપિની નિદ્રામાં દેને ત્યાં ઉભા રહેવાની જરૂર નહિ. નાડી પકડીને ધબકારા ગણવાની પણું આવશ્યક્તા નહિ અને જ્યારે નિદ્રાને સંહરી લેવા માગે ત્યારે સંહરી શકે. આ મંગલકારી જન્મ કલ્યાણકના સમયે પ્રભુને લઈ જવા બદલ એક પણ વિકલપ ન આવે, તેને માટે માતાને અવસ્થાપિની નિકા આપે છે, અને બહારથી કદાચ અચાનક કોઈ આવી ચઢે તે પણ પ્રભુની ગેરહાજરી અંગે કદી ત્રાસ, ભય, ગ્લાનિ કે સંકલ્પ વિકલ્પ ન કરે, તેને માટે પ્રભુની માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપન કરે છે, કેઈને પણ એમ ન થાય કે પ્રભુને કઈ દુષ્ટ ઉપાડી ગયું. શ્રી જિનરાજના સુખાકારી જન્મના સમયે કેઈને પણ અપમંગલ ભૂત વિચાર સરખો ન આવે, તે કારણે સૌધર્મેન્દ્ર પૂરી કાળજી અને ખૂબ જ તકેદારી રાખે છે પાંચ રૂ૫ ર્યા વગર પ્રભુજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
(૩૯) મેરૂ પર્વત ઉપર આગમન, જન્માભિષેકની તૈયારી
મેરૂ ઉપજી, પાંડુક વનમાં ચિહું દિશ, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક જિન બળે ધર્યા,
હરિ સજી, બીજા તિહાં આવી મળ્યા. પા એમને એમ લઈ જવા હોત તો ઈન્ટ લઈ જઈ શકત; કે સેવક–દેવ પાસે પ્રભુજીને ઉપડાવી લઈ જઈ શકત, અથવા દેવને હુકમ ફરમાવી સીધા મેરૂ પર્વત પર પ્રભુને આણી મંગાવી શક્ત, પણ તેમ નહિ કરતાં પંચમ ગતિ કે જે મેલ કહેવાય તે મેળવવા પાંચ રૂપ પિતે પ્રગટ કરે છે. સંસાર સાગરને તરવા માટે જિનની ભકિતને પ્રબળ જહાજ તરીકે માને છે, અને નમ્ર સેવક બની જાતે પ્રભુની ભકિત કરે છે.
મેપર્વત એક લાખ જન ઉંચે છે. સપાટીએ દશ હજાર યોજન પહેળે છે જમીનમાં એક હજાર યોજન ઊંડે છે. સપાટીએ ભદ્રશાલ વન, ૫૦૦ યોજન ઊંચે ગયા બાદ નંદનવન, ૬૨૫૦ જન ગયા બાદ સોમનસવન અને ૩૬૦૦૦ જેજન પછી પાંડુક વન આવે છે. તેને ઉપર ૧૨ જનની ચૂલિકા છે. પાંડુક વનમાં ચારે દિશાઓમાં સ્ફટિકની શિલા છે. મેની જે દિશામાં પ્રભુજી જન્મ્યા છે, તે દિશાની ટિક શીલા ઉપર સિંહાસન હોય છે, તેના પર સૌધર્મેન્દ્ર બેસી પભુજીને પિતાના ખેળામાં બેસાડે છે, અને બીજા ત્રેસઠ ઇન્દ્રો પણ જન્માભિષેકના સમયે ત્યાં આવી ઉભા રહે છે.
મહાપવિત્ર જિનાભિષેકને સમય આવી લાગે. દેવોને કપાયોની કાલિમાથી મલીન બનેલા પિતાના આત્માને નિર્મળ બનાવવાને પુણ્ય અવસર સાંપડે પરમાત્માની ભક્તિ કરવાની મને રથમાલાથી સૌના હૈયાં આનંદથી ભીના થઈ ગયા છે. મેપર્વત, તેમાં સૌથી ઉપર પાકવન, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૪૦)
અભિષેક કરવા માટે વિવિધ પ્રકારના કલશ તથા જળ ઓષધિઓ લાવવા અચ્યતેન્દ્રનું ફરમાન –
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીથઔષધિ. ધૂપ વળી બહુ ભાતિના અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સવે,
ખીર જલધિ ગંગા નીર લાવે, ઝટિતિ જિનમહેસે . ચાર દિશામાં સ્ફટિકની શિલા શિલા પર સિંહાસન, તેના પર સૌધર્મેન્દ્રનું પ્રભુજીને ખોળામાં લઈને બેસવું. બીજા ત્રેસઠ ઇન્ડોનું અભિષેક કરવાની આતુરતા સાથે નમ્ર મસ્તકે હાથ જોડી ઉભા રહેવું, વિગેરેનું મનોરમ ચિત્ર જિનમંદિરમાં પરમાત્માના અભિષેક વખતે આંખ સામે ખડું કરવું જોઈએ તે દશ્યને યાદ કરવાથી પ્રભુની ભકિતમાં થતી બેદરકારી, હૃદયની શુષ્કતા, ટુંકી પતાવટ, કૃપણુતા વિગેરે ત્રુટિઓ નાબુદ થઈ જાય છે, અને વિધિ બહુમાનની સાવધાની, હથાનું ભકિતરસમાં તરબલપણું, ઉચિત સમયને ભગ, દ્રવ્યોની ઉદારતા વિગેરે સદ્ગણો પ્રગટ રહે છે.
પ્રભુજીને અભિષેક કરવા માટે ઇન્ડો-આઠ પ્રકારના કિંમતી કળશે તૈયાર કરાવે છે. સોનાના, રૂપાના, રત્નના, સોનારૂપાના, સોનારત્નના રૂપારત્નના, સોનારૂપારત્નના, અને સુંગધીદાર માટીના એમ આઠ પ્રકારના કળશો હોય છે એકેક કળશ ૨૫ જજન ઉંચે, ૧ર જોજન પહોળો અને એક જોજન નાળચાવાળા. આઠ પ્રકારના કળશમાં એકેકના આઠ હજાર થયા, એમ આ* જાતિના ૬૪૦૦૦ કળશ થયા. ઉપરાંત રત્ન કરંડક, દર્પણ, પુષ્પ કરંડક, ચંગેરી, ધુપધાણા, વિગેરે પુજાના ઉપકરણ તૈયાર કરાવે છે પછી અશ્રુતેન્દ્ર માગધતીર્થ વિગેરે તીર્થના પાણી અને માટી, ક્ષીરસમુદ્ર ગંગાનદી વગેરેના પાણી, પદ્મદ્રહ વગેરેના પાણી અને કમળ, વૈતાઢ્ય પવર્ત
* કળશે દરેક જાતના, દર્પણ, ચંગેરી વગેરે દરેક વસ્તુઓ ૧૦૦૮૧૦૦૮ હેાય છે. (સુબોધિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૧)
વિગેરેમાંથી સુંગધિદાર ઊત્તમ સર્વ વનસ્પતિ ઔષધિઓ, સુગંધીદાર ચૂર્ણો લાવવા માટે દેવને આ રીતે આજ્ઞા ફરમાવે છે. કે હે દે ! પ્રભુના અભિષેક મહોત્સવ માટે ગંગાક્ષીરસમુદ્રાદિના પાણી વિગેરે તુર્ત લાવો. જે જે આ બધી સામગ્રીમાં વાળાકુંચી નથી આવતી છે. આજની વાળાકુંચીઓના ઉપયોગે ધાતુની પ્રતિમાના મુખના અવયયો ઘસી સાફ કરી નાખ્યા છે. સામ્રગ્રી તુર્ત એક સાથે બધી હાજર રહેવી જોઈએ, જેથી પૂજનવિધિ શરૂ કરતાં અને શરૂ થયા પછી વચમાં કઈ વસ્તુની રાહ જેવી ન પડે, નહિતર પહેલાં કે વચમાં વસ્તુ આવવા સુધી રાહ જોતાં પ્રભુને એમને એમ બેસાડી રાખવાનું થાય, અને તેમ કરવામાં અવિવેક થાય. પ્રભુની પ્રતિમાને પખાળ કર્યા બાદ તે સ્થિતિમાં રાખીને સુકાવા દેવાય નહિ. અવિવેક અને અજ્ઞાનતાના વેગે અનેક પ્રકારે પ્રભુની આશાતના થઈ જવાની સંભાવના રહે છે. પૂજારીઓમાં પ્રાયઃ બેદરકારી ઘણી જોવામાં આવે છે. કેઈક પ્રભુની પૂજાને બદલે વિટંબણા જેવું કરે છે, કેટલાક સ્થળોમાં પ્રતિમાજીને પખાળ કર્યા બાદ અડધા કલાકે કે કલાકે પણ અંગલુહણ કરવામાં આવે છે. ત્યાં સુધી ભગવાન સુકાયા કરે છે. ખરેખર ! જગહન્દનીય એવા પ્રભુ પ્રત્યે બેદરકારી તથા વિવેકની ખામી એ અત્યંત શોચનીય ગણાય. - સુર, અમ્યુકેન્દ્રના હુકમને સાંભળી, શિરેમાન્ય કરી દેવતાઓ માગધ તથા વરદામ તીર્થે જાય છે. તેમાંથી પવિત્ર માટી ગ્રહણ કરે છે. પત્રક તથા ગંગા પાસે પહોંચે છે. નિર્મલ પાણીથી કલશો સંપૂર્ણ ભરાવે છે. કમળ અને ફૂલે લે છે. ક્ષીરસમુદ્ર જઈ તેમાંથી પણ પાણીના કળશને ભરે છે. જિનેશ્વર ભગવંતની ભાવભીની ભકિત માટે સુંદર ઉપકરણો મેળવવા આતુર બને છે. પુષ્પને કરંડીઓ અને થાળ લાવે છે. સિંહાસન ચામર ધારણ કરે છે. ધુપધાણા સારી રબીઓ વિગેરે પ્રજાની સામગ્રી જન સિદ્ધાતે જે જે ફરમાવી છે. તેને ભેગી કરે કરાવે છે. પછી તે લઈને દે મેસ્પર્વત ઉપર આવે છે. પરમાત્માના દર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૨)
દેવાનું ઝડપી ગમન અને જળઔષધિ વિગેરે લાવવા પૂર્વક આગમન –
સર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પાવહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે. તીરથ ફળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્ર જાતા; જળ કળશા બહુલ ભરાવે, કુલ ચગેરી થાળ લાવે, સિંહાસન ચામર ધારી, ધૂપધાણા કેબી સારી; સિદ્ધાંત ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ, તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે;
કલશાદિક સહતિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે, કરી અત્યંત ખૂશ થાય છે, લાવેલી બધી સામગ્રી ત્યાં સ્થાપિત કરે છે, અને સ્નાત્રની ઉજવણી પહેલાં ભકિતભર્યા દિલે નાથના ગુણ ગાવા મંડી પડે છે.
ભરતક્ષેત્રની ઉત્તરમાં હિમવંત પર્વત આવે છે. તેમાંથી ગંગા તથા સિંધુ નદી નીકળે છે. તે બે નદીઓ લવણ સમુદ્રને મળે છે. જ્યાં તે બે નદીઓ મળે છે, તે સ્થાને માગધ અને પ્રભાસ તીર્થ આવેલાં છે, તે બે તીર્થ વચ્ચે વરદામ તીર્થ આવેલું છે.
જબુદ્વીપ પછી એક સમુદ્ર, પછી એક દ્વીપ, એમ પૂર્વ પૂર્વના કરતાં દિગુણ પહોળા અસંખતા દ્વીપ સમુદ્રો છે, તેમાં ક્ષીર સમુદ્ર એ પાંચમો સમુદ્ર છે. તીર્થ તથા સમુદ્રનું અંતર લાખ જેજનનું છે, છતાં દેવ દિવ્યશકિતના બળે આંખના પલકારામાં તે સ્થાને પહોંચી જાય છે. ઉત્તમોત્તમ દ્રવ્યથી જિનની પૂજા કરવી એ ભાવ હૃદયમાં સુંદર રીતે કેરાઈ ગએલે છે. પ્રભુજીને મનમંદિરમાં બહુમાન પૂર્વક વસાવ્યા છે. તેથી સુંગધીદાર ઔષધીઓ પવિત્ર જળ વિગેરેને એના ખાસ પવિત્ર સ્થળેમાંથી લાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અરિહંતની ભકિતની સાચી ભૂખ અને અર્થિપણુ જાગ્યા પછી આત્મા સહજ ભાવે પૂજાભકિત, સત્કાર, સન્માન, કરવામાં પુરૂષાર્થ, લમ, વિગેરને સદુપયોગ કર્યા વગર રહી શકતો નથી. પરમાત્માની ભકિત વિનાના દિવસો રેશની વિનાની દીવાળીની જેમ નિસ્તેજ, નિરસ અને નિરાનન્દ જણાય છે. પાણુ તથા ઔષધિ વિગેરે નજીકમાં મળી તે રહે, દૂર જવાની જરૂર ન પડે છતાં પણ દૂર જવાનું કારણ એ કે શ્રેષ્ઠ અને પવિત્ર વસ્તુઓથી પ્રભુની ભક્તિ કરવાની ઝંખના છે. કળશે પણ ઉત્તમ આઠ પ્રકારના અને આકર્ષક. તેનું પ્રમાણ શંકાના વિષય તરીકે કદાચ બની જાય પણું તે શંકા અસ્થાને છે, કારણ તેની પાછળ અનુપમ ભકિત અને દિવ્યશક્તિ કામ કરી રહી છે. કળશને બદલે કેટલેક સ્થળે લેટાથી પ્રભુને અભિષેક કરે છે, અથવા મેલા ઘેલા ને અંદર નિગદના થર બાઝી ગયેલા જુના કળશેથી પ્રભુને નવરાવે છે, તે ખોટું છે. એની તરફ આંખમીચામણું કરનાર અવિવેકી જી ઉપરની આશાતનાના ભાગ બની જાય છે. લેટા કાને પ્રભુને લાગી જવાનો ભય છે. તેમજ લેટાથી ધોવાનું થાય છે, અભિષેક નડિ
પૂજાની વાડકી, થાળીઓ, ધૂપધાણા, દીપક ચામર વિગેરે ઉપકરણે પ્રભુની ભકિતમાં અતિશય સુંદર જઈએ. ગેબા તથા ખાડા પડી ગયેલા, તૂટેલા, સસ્તા ભાવે ખરીદ કરેલા અને જીર્ણ થઈ ગએલા ઉપકરણેથી પ્રભુની સાચી ભકિત થઈ શકે નહિ, કારણકે એમાં પ્રભુની અવગણના તથા આશાતના થાય છે. ખાનપાન, ભોગવિલાસ, નાટક ચેટક, સીનેમા, પીકનીક પાટ, આધુનિક ફેશનેબલ પિશાક, તેની ટાપટીપ વિગેરેની પાછળ પૈસાને ધૂમ ખર્ચ થાય છે. જીવનની જરૂરીઆતે પાછળ અને વિલાસવૃત્તિને પિપવા માટે વિકારી છવડે તનથી, ધનથી અને મનથી ખુવાર થયા વગર રહે નથી. આજના વિપમ કાલની ખર્ચાળ પદ્ધતિએ તે દાટ વાળ્યો છે. આવક કરતાં ખરચાં વધારી નાખ્યા. જી વિષયના રંગરાગના કીડા બની ગયા. તે બિરાદર અરિહંત પ્રભુની ભકિત માટે દર માસે કે દરવર્ષે કેટલે ખરચે કરે છે? શાને કરે તે માને છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પૂજાભકિતના ઉપકરણે ગમે તેવા હોય તે પણ ચાલે, ઓછાય ચાલે, મંદિરના હોય તે પણ ચાલે, વગેરે વગેરે પણ આપણી બાહ્ય પોઝીશનમાં પંકચર ન પડવું જોઈએ. શાસ્ત્રકારે તે લખે છે કે શકિત પહોંચે તે પૂજાના કપડાં રેજના રોજ નવા પહેરો. પિતાના પાપ કેકામાં દૂધ ન જાય તેની ચિંતા નહિ પણ ભગવાનના અંગે પ્રક્ષાલ તે મારા દૂધને જ કરું મારી શકિત મુજબ ઉપકરણો ઝગમગતા લાવું, ઉજળા રાખુ, સંસાર મારી લક્ષ્મીને ચુસી ખાય તેના બદલે તે તમને વ્યય તારક તીર્થ કરની પૂજામાં કરું, એવા એવા મનોરથો પૂજકને પૂજ્યની પૂજા અંગેના જાગે. સંસારની કે વિલાસ વૃત્તિની અવગણના ખપે પણ તીર્થંકર દેવ પ્રત્યે બેદરકારી, અનાદર કે આશાતના જરાપણ ચાલવા દે નહિ. એક તીર્થકરની ભકિતથી સર્વે તીર્થકરોની ભકિતને લાભ મળે છે. આત્મા સમ્યગદર્શનને પામે છે, સ્પર્શેલા સમ્યગદર્શનને વિશેષ નિર્મળ બનાવે છે, સુંદર ભાવનાથી વાસના પર વિજય મેળવે છે. વિરતિને રંગ જગાડે છે, ભવની મજલને ટુંકી કરે છે. અને મેક્ષના મેવા ચાખવાનું નજીક બનાવે છે. દેવેની સામુદાયિક ભકિત, કળશ તથા અભિષેક :
આતમ ભકિત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુ જાઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધમ સખાઈ;
ઇસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે, અમ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે આવા અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે,
સહુ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણ કરી જાણે, સાઠ લાખ ઉપર એક કેહિ, કળશાને અધિકાર, બાસઠ ઈંદ્ર તણા તિહાં બાસઠ કપાલના ચાર. આશારા ચંદ્રની યુતિ છાસઠ છાસઠ, રવિશ્રેણી નરાકે,
ગુરૂ સ્થાનિક સુર કે એકજ, સામાનિકને એકે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
સેહમપતિ ઈશાનપતિની, ઈંદ્રાણીના જોલ, અસુરની દશ ઈદ્રિાણી નાગની, બાર કરે કલ્લોલ, આર.
તિષ વ્યંતર ઈંદ્રની ચઉચઉ, પર્ષદા ત્રણને એકા, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિકો; પરચુરણ સુરને એક છેલ્લે, એ અઢીસે અભિષેકો, ઈશાન ઇન્દ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકો. આ ગીરના તવ તસ ખાળે ઠવી અરિહાને, સહમપતિ મન રંગે. વૃષભરૂપ કરી શું જળ ભરી, મહુવણ કરે પ્રભુ અગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગરોલે, મંગળદી આરતી કરતાં, સુરવર જય જય બોલે, આપા ! ભેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કરધારી. જનનીઘર માતાને સેંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારે સ્વામી અમારે, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવ હાર આપાદા ભત્રીસ કોડિ કનક મણિ માણિક, વસૂની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ હોપ નંદીસરે જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કહ૫ સધાવે, દીક્ષા કેવલને અભિલાષ, નિતનિત જિનગુણ ગાવે. #આછા તપગચ્છ ઇસર સિંહસુરીસર, કેરા શિષ્ય વડેશ, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીર ખિમપવિજય તસ સુજસ વિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિળે, જિન જન્મ મહેશ્વગાયા. આશા ઉત્કૃષ્ટા એકાને સિતેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(૪૬)
લાધારણ એ કળશે જે ગાવે, શ્રી શુભવીર સવાઈ મંગળલીલા સુખભર પાવ. ઘર ઘર હર્ષ વધાઇ આolહા.
પ્રભુના જન્મ કલ્યાણકની શાનદાર ઉજવણીના પ્રસંગે દેવેલેકમાંથી જે દેવતાઓ મેરૂ પર ઉતરી આવ્યા છે, તે જુદા જુદા નિર્મિત પામીને આવ્યા છે. એનું જરા વર્ણન કવિ કરે છે. કવિ કહે છે, કેટલાક એટલે સમ્યગદકિટ દેવતાઓ તે ત્રિભુવન નાયક પ્રત્યેની પિતાની ભકિતના અનુપમ ઉલ્લાસથી આવ્યા છે, કેટલાક દે ઇન્દ્રની આજ્ઞાને આધીન બની અહીં આવેલા છે. કેટલાક પિતાના મિત્ર દેવને અનુસરીને અત્ર આવેલા છે. કેટલાકને પિતાની પત્ની પ્રેરણ કરવાથી ઉત્સવમાં ભાગ લેવા માટે આવવું પડયું છે. કેટલાક પિતાને કુલાચાર સમજીને ને કેટલાક કૌતુક વિસ્મયને બહાને ભેગા થએલા છે. ધાર્મિક દેવને ધર્મરૂપી મિત્રની સગાઈ માટે પ્રેરણા આપે છે.
ગીત ગાન વાજિંત્રના સરદ વગેરેથી તથા હૈયામાં નાની ભક્તિ કરવાના કોડ અને ઉલ્લાસ, મુખથી દેવાધિદેવના મંજુલ ગુણગાન, કાયાથી વંદન, પ્રણામ, નૃત્ય વગેરે પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થયેલું એ દશ્ય અતિરમણીય હોય છે. સંસારને સલામત રાખવાના કોડની પાછળ દુર્બાન, વિચાર, વાણી-વર્તાવની મેલી રમત, જુઠ પ્રપંચ પડાવી લેવાની જ જ વૃત્તિ, નિર્દયતા, ભીયાપણું, સંરક્ષણના રૌદ્ર પરિણામ, અનેકવિધ આરંભ સમારંભની પાપ યોજનાઓ અને તરકીબો વગેરે રચાય છે. એથી કલુષિત અને ભયાનક લાગણીઓને પ્રગટાવી, આત્માને કેવળ કાળે કર્યા સિવાય બીજો કોઈ પણ લાભ થવાની શકયતા રહેતી જ નથી. ત્યારે પરમાત્માની ભાવભીની નિઃસ્વાર્થ ભકિત કરવાના મનોરથની પાછળ હૃદયની કમળતા, પ્રભુ પ્રત્યે પૂજ્યતા બુદ્ધિને જવલંત ઉદય, જોરદાર શુભ પ્રતિ, હર્ષને વેગ, પિતાની સુંદર સામગ્રીને સાર્થક કરવાને ઉમળકે, શુભધ્યાન વગેરે રમણીય ભાવ ઉભરાય છે. અને તેથી
આત્મા પવિત્ર બની ક્રમશા પવિત્રતાના શિખરે ચઢી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૭)
જન્માભિષેક નામ-તે જ્યોતિષી, વ્યંતર. ભુવનપતિ અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવતા તેઓ આવી જાય છે. તે અચ્યુતેન્દ્રના આદેશથી કળશોને હાથમાં લઇ પોતપોતાનો ક્રમ આવે તેમતેમ અરિહંત પ્રભુને અભિષેક કરે છે. રત્નાદિ આ જાતના કલશો પૈકી પ્રત્યેક જાતિના આઠ હજાર કળશ, તેથી કુલ ૬૪૦૦૦ કળશ થયા. દેવતાના એક દર ૨૫૦ અભિષેક એટલે ૪૦૦૦X૨૫૦=૧,૬,૦૦૦૦ એક ક્રોડ સપ્ત લાખ કુલ અભિષેક થયા. આ બધામાં પ્રથમ અભિષેક કરવાનું મહાન ભાગ્ય અચ્યુતેન્દ્રનુ હાય છે. એ પ્રભુજીને અભિષેક કરે, પછી ક્રમસર બાકીના ઈન્દ્રા, દેવતાઓ અને દેવીઓ કરે છે.
અહીસા અભિષેકની ગણતરી :
ચદ્ર અને સૂર્ય સિવાય ખાસઠ દ્રોના ૬૨. (ઉત્તર દક્ષિણ-ભવનપતિના ૨૦ ઉ૬૦ વ્યંતરના ૧૬ વાનવ્યંતરના ૧૬ ખાર વૈમાનિકના ૧૦=૬૨) સામ, યમ, વરૂણ તથા કુબેર એમ ચાર લોકપાલના ૪. મનુષ્યલોકમ ૬૬-૬૬ચંદ્ર વિમાનના ઇન્દ્રોની ૫કિતમાં છાસ· સૂર્ય`−ઈન્દ્ર એમ ચદ્રના ૬૬ અને સૂર્યંના ૬૬, ગુરૂસ્થાને રહેલા દેવતા ૧, સૌધર્મેન્દ્રની આ અત્રમહિષી અતે ઇશાનેન્દ્રની આ અશ્રમહિપી તે સાલ ઇન્દ્રાણીના ૧૬ અસુરકુમારની દસ ઇન્દ્રાણીના ૧૦, નાગકુમારનિકાયની ખાર ઈન્દ્રાણી અભિષેકના કલ્લેાલ કરે છે, તેથી તેના ૧૨, જ્યોતિષાની ઇન્દ્રાણીના ૪, વ્યંતરાની ઇન્દ્રાણીના ૪. ત્રણ પદાને ૧, સાતપ્રકારના સૈન્યના અધિપતિતા ૧, અંગરક્ષક દેવતાને ૧, છેલ્લે ખાકી રહેલા દેવતાઓને ૧ અભિષેક, એમ ૬+૪+}}+}}+૧+ +૧૬+૧૦+૧૨+૪+૪+૧+૧+1 +૧=૨૫૦ અઢીસા અભિષેક થયા.
અહી દેવાના વિવેક જોવા જેવા છે, પ્રભુને ઘેરથી લાવનાર સૌધર્મેન્દ્ર છે. પણ પ્રથમ અભિષેક કરવાના અધિકાર અચ્યુતેન્દ્રને પહોંચે છે. ત્યારબાદ તેના આદેશથી ખીજા ઇન્દ્રો તથા દેવતાઓ ક્રમસર આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(૪૮)
ભગવાનને અભિષેક કરે છે. કોઈ ત્યાં પડાપડી નહિ. બહોળા સમુદાયમાં અહીં કેટલીકવાર એવું જોવામાં આવે છે, કે અભિષેક કરનારાઓ એકેકની ઉપર પડાપડી કરે છે, ધક્કાધકક્કી કરે છે, પરસ્પર સંઘર્ષણ અને કલહ સુધી વાત પહોંચી જાય છે. પ્રક્ષાલ કરીને ઝટ ભાગી જવાની પેરવીમાં કેટલાક સાવધાન તે કેટલાકની દ્રષ્ટિ રીસ્ટવેચના કાંટા ઉપર! કેમ જાણે નિયત સમય ગઠવીને આવ્યા હોય એટલે ભકિતમાં કદાચ ધાર્યા કરતાં વધુ સમય થઈ જાય તે પાલવે નહિ ! પડાપડી કરવાથી વિવેકનો ભ ગ થાય છે. કેટલીકવાર ઝગડો થઈ જાય છે તે દ્રષ્ય પણ અરૂચિકર લાગે છે. પ્રભુની ભકિત પ્રભુ બનવા માટે છે. ત્યાં પાપી બનવાનું કેમ જ કરાય? એ વિચાર જાગ્રત રાખી ભકિતના ઉપાસક મહાનુભાવે ઉપર જણાવેલા દોષોને ટાળવા જોઈએ. અવિવેક અને આશાતનાને જલાંજલી આપવી જોઈએ. કર્મ છોડવાના સ્થાનમાં ભકિત કરતાં કરતાં આત્મા કર્મ બંધનના માર્ગે જઈ ચઢે એવી ઉતાવળ, ધમાધમ, કલહ, બાહ્યપ્રીતિ વગેરેમાં ન ફસાઈ પડે તે બદલ પૂર્ણ સાવધગીરી રાખવાની જરૂર છે.
અભિષેકના સમયે જ્યારે દેવતાઓ છાતી આગળ બે હાથમાં કળશ ઉંચકી ઉભા હોય છે, ત્યારે સંસાર સમુદ્રને તરવા માટે જાણે હાથમાં ઘડા ધારણ કર્યા છે, તેવું મને હારિ દશ્ય ત્યાં ભાસે છે. સૌધર્મેન્દ્રની અપૂર્વભકિત –
ઈશાનેન્દ્ર વગેરે દેવોએ જ્યારે પરમાત્માને અભિષેક કર્યા, ત્યારે સૌધર્મેન્દ્ર પ્રભુજીને પિતાના ખોળામાં બેસાડયા હતા. જગતના તારક દેવાધિદેવને અનેક અભિષેક વખતે ખોળામાં લઈને બેસવાને સુવર્ણ અવસર પ્રબળ પુણ્યદય સિવાય હરગીજ પ્રાપ્ત થઈ શકતું નથી. તે અભિષેક થયા બાદ સૌધર્મેન્દ્રને ઈશાનઇન્દ્ર વિનંતિ કરે છે, કે હવે તમે થોડીકવાર મને પ્રભુજીને આપે. હું પણ પ્રભુજીને મારા મેળામાં બિરાજમાન કરૂં, અને તમે પણ પ્રભુજીને ખુશીથી અભિષેક કરે. અહીં હુકમ નથી પરંતુ વિનંતિ છે. સૌધર્મેન્દ્ર પ્રભુજીને ઈશાનેન્દ્રના ખોળામાં બિરાજમાન કરે છે. માનસિક અતિ ઉછરંગપુર્વક બળદનું રૂપ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪૯)
શિંગડામાં જલ ભરી પ્રભુજીને અભિષેક કરે છે. પ્રભુના પુનિત અંગને દિવ્ય મુલાયમ વસ્ત્રથી કેરૂં કરે છે. વિકસિત પુ તથા બરાસ કસ્તૂરી વિગેરે બીજા મઘમઘતા સુગંધિદાર દ્રવ્યોથી પૂજા અને આજુબાજુ છંટકાવ કરે છે. કેસરના રંગરેલ મચાવે છે. ઉત્તમ દેવતાઈ વસ્ત્ર પહેરાવે છે. હાર, મુગટ વગેરે આભૂષણના ઝગમગાટ કરે છે. મંગળ દીપ પ્રગટાવે છે. આતિ ઉતારે છે. સર્વે દેવ જયજયરાવના મધુરનાદ કરે છે, અને ભેરી, ભુંગળ વિગરે વાજી સુંદર રીતે વગાડે છે. પછી દેવ સહિત ઈન્દ્ર ઉત્તમ શબ્દોથી પ્રભુની ભાવસ્તુતિ કરી પિતાના આત્માને પ્રભુભકિતથીજ કૃતાર્થ થય માને છે, અને સ્વર્ગના આનંદને તુછગણી પ્રભુ ભકિતમાં અપૂર્વ આનંદને અનુભવ કરે છે.
શ્રીપાલ મહારાજાના રાસમાં વિનયવિજયજી મહારાજે લખ્યું કે પરિગલ કીજે પખાલ.” એટલે પ્રભુને પ્રક્ષાલ પરિમલ કરવો એમ જણાવ્યું. પરિગલ એટલે જેમાં દુધ, દહીં, ઘી, સાકર અને પાણી એ પાંચ ઉતમ વસ્તુઓ પ્રમાણમાં ભેળવી હેય. તેથી તેને પંચામૃત કહેવાય છે. પાંચ શેર પાણી અને પા શેર દુધ એ પરિગલ પ્રક્ષાલ બની શકે નહિ. કહેવાને દુધને અભિષેક અને કરવાને લગભગ પાણીને પખાળ! પ્રભુભકિતમાં આવી બેદરકારી થાય ત્યારે વિચારવું ઘટે કે પાપી પેટમાં હાલવેલાં કહેલાં મસાલેદાર ગરમાગરમ દુધના પ્યાલા એ ખરેખર વિશ્વના પ્યાલા તરીકે પરિણમવાના છે. પ્રાણુષિા અને મેહકુટુંબ, તેમજ મેમાન તથા આડતીયાને ધરેલા, તે પાપના પ્યાલા છે, ધર્મના નહિ. એમ જાતને કે નેહીને એ દુધ જે પાયું તે શારીરિક સત્વને કદાચ આપશે, છતાં, પુણ્યાનુબંધી પુણ્ય, સકામનિ જેરા, ગુણવિકાસ વગેરે આત્મિક સત્યને નહિ આપે, પણ ઉપરથી વિકારને પિપશે. ત્યારે આ પરમાત્માની પ્રક્ષાલન ભકિતની પાછળ યોજેલા આપણા દૂધના પાલા એ અમૃતના કટોરા બનવાના. ઉજવલ દુધની ભકિતથી બધું જ ઉજજવલ બનવાનું ઉજવલ ભાવના જાગવાની ઉજજવલ પ્રેરણું મળવાની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
(૫૦)
ઉજજવળ સમાધિ અને ઉજજવળ સદગતિ મળવાની અને પરિણામે ઉજવળ મેક્ષ પ્રાપ્ત થવાને. મહાન વસ્તુઓ પ્રભુચરણે ધરી મહાન પ્રભુભકિત કરવા માટે મળેલા સોનેરીભવમાં સબંધીજને અને સ્વાથી જગતને આપણો માલ ખવડાવી દેવામાં તે એ બધાને તાગડધીન્ના કરવાનું થાય છે. ત્યારે તેના ભાગે આપણે તે મારજ ખાવાને રહે છે. ખરેખર ! સ્વાર્થનીજ સાંકળથી સંકળાઈ આપણી વાહવાહ કરનાર જગતને રાજી કરવા પાછળ કે એની ગુલામી પાછળ લક્ષ્મીને દુર્ભય, શકિતને દુરપયોગ, જીવનની બરબાદી વિગેરે અનેક પ્રકારની નુકશાનીમાં મૂઢ આત્મા ઉતરી કેવું સાહસ કરે છે ! વિચાર કેમ ન આવે કે અમારા તુચ્છ સ્વાદની ખાતર દૂધના ભર્યા વાલા ચાલુ જ રહે અને ત્રણ જગતના નાથના અભિષેકમાં પાછું જેવું દૂધ? કળશથી અભિષેક કરતાં તેના નાળચા પ્રતિમાજીને ન અડે તેની કાળજી તે પૂજક અવશ્ય કરે. નિર્મળ જળના અભિષેક કર્યા બાદ પ્રભુને મુલાયમ સુકોમળ અંગલુહણાથી લુછવા જોઈએ. દિવ્ય વસ્ત્રથી ઇન્દ્ર પ્રભુના અંગ પર રહેલું પાણી લુછી નાખે છે. પ્રભુજીના અંગને લુછવા માટે અંગલુહણ કેવા જોઈએ ? મશરૂની તળાઈ કરતાં પણ વધુ મુલાયમ અને સુંવાળા અને તે પણ ઉજળા જોઈએ, પીળા પડી ગયેલા નહિ, કે મેલા ઘેલા પણ નહિ અને ફાટેલા તુટેલા પણ નહિ. ખીસા રૂમાલ, જરીઆન સાડીઓ, સુઈ રહેવાના ગાલીચા, લગ્નના પ્રસંગે પથરાતી ગાદીઓ અને તકીઆ કેવા સુકોમળ અને સફેદ હોય છે. ખરબચડા અને મેલાઘેલા ત્યાં ચલાવી લેવાતા નથી તે નિમિતે કાંઈ વધુ ખરચ થઈ જશે, એ પ્રશ્ન પણ હાથ ધરવામાં આવતા નથી. સુખસગવડ-વૈભવવિલાસ અને આબરૂ સાચવવાની ખાતર લક્ષ્મીના વ્યયની કિમત કાંઈ આંકવામાં આવતી નથી તે પ્રભુભકિતમાં કેમજ વ્યયને વિચાર થાય છે માટે પરમાત્માને લુછવાના અંગલુહણુ તે ઉપર બતાવેલ સુકુમાળ વસ્તુથી પણ વધુ સુકુમાળ, ઝીણુ અને ઉજળા જોઈએ.
કિંમત જડનાં ભેગની કે દેવાધિદેવની ભકિતની શકિત પહોંચે તે રોજ નવા નવા બંગલુહણાને ઉપયોગ કરવાને, તે ન પહોંચે તે એકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(૫૧)
વાર લાવેલા રેજના ઉપયોગમાં મુલાયમ, અખંડ અને સફેદ તે હવાજ જોઈએ. કાણું પડી ગયેલા. મલિન જેવા, ખરબચડા અને જાડા બનેલા અંગલુહણા પ્રભુજીના અંગે લગાડવાથી તીર્થંકરદેવની આશાતનાનું પાપ લાગે છે. તે અંગલુણ પ્રભુની મૂર્તિ ઉપરજ લાગવો જોઈએ, નહિ કે એનાથી થર્ડ પબાસણ સાફ થાય. પ્રભુના અંગે વાપરવાના છે ત્યાં સુધી પાટથા તરીકે તે નજ વાપરી શકાય. વિચારો! માસિક કે વાર્ષિક મોટા ખરચા કુટુંબની પાછળ ઉપાડે, તુછાવલાસેની પાછળ પસાનું પાણું કરે, તેને જિનભક્તિની પાછળ માસિક કે વાર્ષિક ખર્ચ કેટલે? કુટુંબની પાછળ કરાતા ખર્ચની અપેક્ષાએ કેટલામા ભાગે? સંસારને ગમે તેટલે ખુશ કરવામાં આવશે છતાં અંતે તે તે સૈરવ દુઃખના ભયંકર ચાબકાજ મારવાનું છે, એ બરાબર યાદ રહે.
" પ્રભુજીનું પવિત્ર અંગે પવિત્ર વસ્ત્રથી લુછયા બાદ ઉત્તમ ચંદ્ધન વિગેરે સુગ ધીદાર દ્રવ્યોથી ઈન્દ્ર પ્રભુજીના અંગનું પૂજન કરે છે. ઉપરાંત છટકાવ કરે છે. વિલેપન કરવા માટેના દ્રવ્યો, જેવાં કે મઘમઘતું કેસર, બરાસ, કસ્તુરી, અતર વિગેરે, એ સુંદર, કિંમતી અને સુગંધથી મધમઘતા જોઈએ. ફીકા અને હલકા દ્રવ્યોથી પ્રભુનું બહુમાન તથા યોગ્ય ભક્તિ થઈ શકતી નથી. ઘેર આવેલા જમાઈરાજના સન્માન અને સત્કાર મામુલી દ્રવ્યથી કરાતા નથી, પણ મૂલ્યવાન ચીજોથી કરાય છે. ત્યારે શું જમાઈરાજ જેવાની અપેક્ષાએ પણ શ્રી જિનરાજની કિંમત કાંઈ નહિ? સમજવું જોઈએ કે પ્રભુનું મૂલ્યાંકન કરી શકાય એમ નથી. કેવળજ્ઞાની મહર્ષિ પણ અરિહંતપ્રભુના ગુણ અને મહત્વને પૂરા વર્ણવી શકે નહિ! - કેશરના ચાંલ્લા પણ પહેલાં બરાસનું વિલેપન કરી ને બરાસ ઉપર કરવા જોઈએ. એકલા ગરમ કેસરને લીધે જતે દિવસે પ્રતિમાજી ઉપર ડાઘ પડી જાય છે. તેથી ચાંલ્લા વ્યવસ્થિત, ગેળમટોળ, નાજુક અને દેખાવડા કરવા જોઈએ. આપણું કપાળમાં કરેલ તિલક જ્યારે માપસર અને રમણીય હોય, તે પરમાત્માના અંગે કરેલા તિલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(પર)
વાંકાચુંકા, માપવિનાના, ગમે ત્યાં અને રેલા ઉતરે તેવા કેમ ચાલે ? કેટલાક ભકતજના પ્રતિમાજી ઉપર કેસરના રેલા ઉતારતા હોય અને સાથે તિલક કરવાની ભકિત ચાલુ રાખતા હૈાય છે. આ તેમની કેટલી વિવેકભરી ભકિત કહેવાય ? કેસરના તિલક કરતાં પ્રતિમાજીના અન્ય અંગે ટપકાં ન પડે તે બદલ પૂરી કાળજી શ્રદ્ધાળુ ઉપાસકે ખાસ રાખવી જોઇએ.
એક વાત્ત ખાસ એ ધ્યાનમાં રાખવાની કે પ્રભુના અંગની પૂજા કરતી વખતે પૂજા કરનારે મુખ ઉપર અટકેાશ પટ એટલે આઠ પડ કરીને નાસિકાના ઉપરના ભાગથી ઉતરાસંગ બાંધવું જોઇએ. આપણા મુખ તથા નાકમાંથી ચુંક, ક, અને શ્વાસેાશ્વાસ ધ્વારા ઘણાં અશુચીમય પુદ્દગલા બહાર તીકળે છે. તેના અણુઓને પણ સ્પર્શે ભગવાનના પર્વિત્ર અંગે લાઞવે। જોઇએ નહિ. તે કારણે આ પડ કરવાના. અને મુખ આગળ બાંધી તેનાથી મુખની માફક નાસીકાના છિદ્રોને પણ ઢાંકી દેવાના, આપણું શરીર અશુચિનું નિકેતન છે. જેમ ડુંગરી અને લસણમાંથી દુ ધ નીકળ્યાજ કરે છે, તેમ ગંદવાડના ઘરરૂપ - શરીરમાંથી અશુચિ બહાર આવ્યા જ કરે છે, તેથી ખેલતા ઉડતુ થુંક, ઉધરસ અને છીંકના પુદ્ગલા કે શ્વાસેાશ્વાસ પ્રતિમાજીને સ્પર્શે નહિ એ વાત ધ્યાન બહાર જવી ન જોઇએ, `કસરમાં ભેળતી આંગળીનું માત્ર ટેરવુ જ કેસરવાળુ કરવાનું હોય, પરંતુ આંગળીના નખ કૅસરમાં નજર નાખવા જોઇએ. ભગવાનના અંગને પણ્ નખ અડવા જોઇએ નહિં, તેથી પૂજા કરવાની જમણા હાથની અનાર્મિકા આંગળીના નખ તે બીલકુલ વધેલા હાવાજ ન જોઇએ.
ચંદનની પૂજા કર્યા બાદ ઈન્દ્ર પુષ્પની પૂજા કરે છે, પુષ્પ પણ તાજા લુટી લાવેલા, ઉત્તમ જાતિના, વિવિધ પ્રકારના અને સુગધીદાર ઢાવવા જોઇએ. પબાસણૢ પર કે જમીન પર પડી ગયેલા પુષ્પ પરમાત્માના અંગ પર ચઢાવાય નહિં. ખાર દોકડાની 'મુડીવાળા પણ સુણીઓ શ્રાવક પુષ્પના પ્રકાથી એટલે ઘણા પ્રલેાથી પ્રભુને રાજ પૂજતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૩)
પુપ ઘાટાબંધ ગેહવવાની મને રંજક કળા એ દર્શન કરનાર આત્માને સારા પ્રમાણમાં આકર્ષે છે. પછી ત્યાં પ્રભુના દર્શન હૈયાને પુલકિત કરે છે. જે હાથે દુનીઆમાં કાળાધોળાં કર્યા, અનેકને ત્રાસ અને જુલમ વરસાવ્યા, વેપારી અને ઉદ્યોગપતિ બનવા માટે પ્રચુર પાપ સેવ્યા અને પથિક ક્રિીડાઓ કરવામાં પાવરધા પણ મેળવ્યું, તે હાથ શાબાશી નહિ પણ નાલેશીપણું પામનાર થયા. જીવને એથી કાંઈપણ કમાણી ન થતાં કેવળ ગમાણને જ ધંધે થયો. જીવ વીર બનવાને બદલ વેવલો બન્યો પણ હવે એજ હાથથી જે પ્રભુને પુષ્પની અંગરચના કરાય, બાદલું, કટારા વિગેરેથી ભવ્ય આંગી રચાય અને આત્મા તેમાં ભકિતલીન બને, તે તે હાથ પેલી નાલેશી ધોઈ નાખી શાબાશી અપાવનાર બને.
દેવતાઓ પૂજન કરીને મંગળ દી તથા આરતી ઉતારે છે. તે દીપક પૂજાને પ્રકાર છે. મંગળ દીવેએ અપમંગળને ટાળનાર છે. દીપક પૂજા રૂપે એ કેવળજ્ઞાનાવરણીયરૂપ અંધકારને ટાળી કેમે કરીને કેવળજ્ઞાનના દીવડાને પ્રગટાવનાર બને છે. આરતિ શબ્દ કે સરસ છે? આ અને રતિ’, ‘આ’ ઉલટાપણાના અર્થમાં પણ આવે છે. તેથી અરતિ=ભવાસકિત અને આરતિ=મહેગ. સંસાર પર અસ્નેચ કરી આપે તે આરતિ, અથવા ‘આ’ એટલે ચારે બાજુથી અને અરતિ એટલે આનંદ. ચારે બાજથી આત્મહિતના માર્ગમાં અને આત્મિક ગુણોમાં જ આનંદ જગાડે તે આરતિ, આરતિને અર્થ આરાત્રિક પણ થાય છે. રાત્રિની મર્યાદા વિાળો અથત ત્રિના પ્રારંભ કરવામાં આવતે દીપક તે આરાત્રિકા
આરતિ અને મંગલદીવાના અંતિમ ફળ તરીકે ભવના ફેરા ટાળવાનું છે. તે ક્રિયામાં દીપમાળને ઉપરથી નીચે અને નીચેથી ઉપર જે ગળાકારે ફેરવવામાં આવે છે, તે જાણે પ્રભુને પ્રદક્ષિણા કરવા રૂપે છે. તેથી ભવભ્રમણ ટળે છે. અથવા ઉપરથી નીચે, નીચેથી ઉપર, એમ કરાતું દીપકભ્રમણ તે ઉલેક, અધક તથા તિછલેકમાં છવથી કરાતા ફેરાને ટાળે છે, અને આત્માના પ્રદેશમાં પણ યોગની ચંચળતાથી નીપજતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૪) ચંચળતાને લીધે પ્રદેશની થતી ક્રિયાને ટાળી તે પ્રદેશના ભ્રમણને પણ મટાડી તેમાં સ્થિરતા લાવી દે છે.
આરતિ મંગલદી કર્યા બાદ પ્રભુ આગળ ભેરી, ભુંગળ, વગેરે ઘણું વાછત્રોથી ગાનતાન અને નૃત્યપૂજા કરે છે. નાના મધુર વાજથી ભકિત કરતાં ભાવોલ્લાસ વધુ જાગે છે તેથી લાભ વધે છે. જિનમ દિરમાં કાજે લેવાથી લાભમાં શતાંશ પુણ્ય ગણીએ તે જિનેન્દ્રના અગે કેસર, બરાસ વગેરે વિલેપન કરવાથી હજારગણું, પુપિના સમુહ અને માળાથી લાખગણું અને ભગવાનની આગળ ગીત નૃત્ય, અને વાત્રની પૂજા કરવાથી અનંતગણું પુણ્ય ઉપાય છે. સંસાર ખરેખર નાટક છે. નાટકની રગભૂમિ ઉપર જુદા જુદા પાત્ર નવીન નવીન નાટને ભજવે છે, પાત્રો પુરૂષ તથા સ્ત્રીના રૂપ ધારણ કરે છે, અનેક પ્રકારના રંગઢંગ. પહેરવેશ કરે અને બદલી નાંખે છે. પ્રેક્ષકોને હસાવે છે, રમાડે છે, તથા રેવડાવે છે. તેવી જ રીતે આપણું આત્મા એ સંસાર નાટકમાં પશુ, પંખી વગેરેના અવતાર લીધા, દેવગતિ તથા નરકગતિને પણ પાટ ભજવ્યા. માનવ માનવી તરીકે જન્મ લીધા. સંબંધીઓને નાટકની શરૂઆતમાં હસાવ્યા અને નાટકની સમાપ્તિમાં રેવડાવ્યા, તે ભવનાટકની સંપૂર્ણ પૂર્ણાહુતિ કરવા અને પાત્ર ભજવવાની વિંટબણું ટાળવા માટે નાથની આગળ નાટક પૂજા ઉલ્લાસપૂર્વક કરવાની છે, સાથે ગીતગાન, વાજીંત્રનું વાદન હેય તે તે વધુ પ્રબલ શુભ ભાવને જગાડે છે. તેમાં એક્તાન બને આત્મા ભક્તિના ફળરૂપે તીર્થકર નામકર્મ પણ અવસરે કમાઈ લે છે. આ ભકિતયોગમાં મન, વચન તથા કાયાની એકાગ્રતા વધુ કેળવાય છે. ગમે તેવા દારૂણ માનેલા “દુબે પણ ક્ષણવાર વસરાઈ જાય છે. તથા સંસારના ચમકદાર સુખે પણ એ એકતાન આનંદ આગળ રસકસ વિનાના ભાસે છે. સંગીતકાર, બજાવનાર, નૃત્ય કરનાર, રાસદાંડીઆ રમનાર વગેરે ભાગ્યશાળીઓએ જગતને રીઝવવા, ખુશ કરવા કે પિતાની 'કળાં દેખાડવા, અને પછી પ્રશંસાની પુષ્પવૃષ્ટિ, તાળીના ગડગડાટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
(૫૫)
વન્સર લેવા માટે કળાને દુરૂપયોગ કરવાનો નથી, પણ કેવળ પરમાત્માની ભક્તિ કરી પિતાના તથા બીજાના આત્માને રીઝવવા અને ખુશ કરવા માટે જ તે કળાને સદુપયોગ કરવા જેવો છે. દેએ પ્રભુ આગળ વિવિધ નૃત્ય કર્યું. સંગીતના સાજ સાથે મધુર ગાનતાન કર્યું. ત્યારબાદ સૌધર્મેન્દ્ર દર્પણ વગેરે આઠ મંગલને રત્નના વસ્ત્ર ઉપર રૂપાના ચેખાથી આલેખે છે. પૂજામાં ચેખા કદાચ ચાંદીના નહિ તે પણ ચાલુ ખાય શુધ્ધ અને અખંડ જોઈએ. તુલા, સડેલા કે કણકી કામ લાગે નહિ.
ઈન્દ્રની પ્રભુ પ્રત્યે સ્તુતિઃહવે ઈન્દ્ર મહાગંભીર ભાવવાહી શબ્દોમાં પ્રભુની સ્તવના કરે છે –
હે પ્રભુ! આપને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ, આપ સિધ્ધ છે, બુબ્ધ છે, રજ વિનાના છો, શ્રમણ છે, સમતાના સંગી છે, માયાશલ્ય, નિદાનશલ્પ અને મિઠાવશલ્યને કાપનારા છે, સ્વયં ભયવિનાના છે, બીજાને અભય આપનારા છે, રાગદ્વેષથી રહિત છે, માનને ચૂરનારા છે, ક્રોધને બાળનારા છે, ગુણરત્નના નિધાન અને શીલના સાગર છે. આપ ધર્મચક્રથી નિજના અને ભકતજનોના ચારગતિરૂપ સંસારને અંત લાવનારા છે.”
ઉપર જણાવ્યા મુજબ મેરૂપર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઇન્દ્રો તથા દેવો વગેરે અતિશય ઉમંગપૂર્વક ઉજવે છે. હર્ષથી પ્રત્યેકના હૈયા નાચી ઉઠે છે, અને જન્મકલ્યાણકની ઉજવણી પૂરી થાય છે. ઈન્દ્રનું માતા પાસે આગમન, રત્નની વૃષ્ટિ અને ઉદઘોષણા
પછી ત્રિભુવનપતિ તીર્થંકરદેવને વિવેક અને ભક્તિપૂર્વક ગ્રહણ કરી ઇન્દ્ર માતાની પાસે આવે છે. અને તે માતા પાસે સ્થાપિત કરેલું પ્રભુનું પ્રતિબિંબ સંહરી પ્રભુને બિરાજમાન કરે છે, તથા અવસ્થાપિની નિદ્રાને સંહરી લે છે. પ્રભુની સેવામાં દિગ્યવત્ર, રત્નને હાર. સુવણને દડો વિગેરે મુકે છે. મર્દન, મજજન કરાવનારી વિગેરે પાંચ ધાવમાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૬)
સ્થાપના કરે છે. તેમ પ્રભુને ખેલાવવા માટે, આનંદમેજમાં રાખવા માટે રંભા-ઉર્વશી વિગેરે અપ્સરાઓને નીમે છે. એથી પ્રભુનું સુંદર લાલનપાલન એવું અદભુત થાય છે કે જે ચક્રવર્તીના પાટવી પુત્રને ય નથી મળતું. આ અપૂર્વ પુણ્યનો પ્રકાર છે. ભૂલવાનું નથી કે આના મૂળમાં પૂર્વના ત્રીજા ભવનો ઉછળતા શાસનરાગ અને વિશ્વ પરની ભાવદયા છે. ઈન્દ્ર પ્રભુના ઘરમાં બત્રીસ કરોડ સોનૈયા, હીરા, માણેક તથા મહામૂલા વસ્ત્રોની વૃપિટ કરાવે છે. તીર્થકર બનવાના પુણ્ય આગળ ઇન્દ્રો જેવા દાસ બની જાય તે લક્ષ્મીનું તો પૂછવું જ શું ? લક્ષ્મીના જાણે પુષ્ક રાવર્ત વરસે છે, પુષ્પરાવર્તના મેઘથી ભૂમિ જેમ જલબંબાકાર થઈ જાય, તેમ અહીં સૌનેયા વિગેરેથી ઘરમાં લક્ષ્મીની રેલમક્ષ કરી નાખે છે.
પ્ર-પ્રભુ તે પરમનિરીહ છે એટલે ઈછા વગરના છે, પરમ વિરાગી છે. તેમને સોનૈયા રત્ન વિગેરેની વૃષ્ટિની લેશમાત્ર પણ અપેક્ષા નથી, સોનાની પાટ અને માટીનું તેડું એ બને પર એમને સમાન દ્રટિ છે. રત્નની વૃષ્ટિ કાંકરા સમાન હોવાથી તેની આવશ્યકતા નથી. જે કુળમાં તે જન્મ લે છે, તે કુળ ઉત્તમ, ખાનદાન અને સમૃદ્ધિવંત હોય છે. દરિદ્ર કે નીચ કુળમાં પ્રભુ જન્મને ધારણ કરતા જ નથી, તેથી કુળને પણ તેવી વૃષ્ટિઓની જરૂર રહેતી નથી તે પછી ઇન્દ્ર તે વૃષ્ટિઓ શા માટે કરાવે છે?
ઉ. પ્રભુને અથવા પ્રભુના માતપિતાને કે કુળને તેની જરૂર છે માટે વૃષ્ટિ કરાવે છે એમ નહિ, પણ પરમાત્મા તરફની પિતાની ભકિત તથા બહુમાન દર્શાવવા અને પ્રભુને મહિમા પૃથ્વીપટ ઉપર પ્રસરાવવા પિતાને શાશ્વત આચાર પાળે છે. સાચા સ્વામી એવા ઉદાર હોય છે કે જે સેવકની સેવા શુશ્રષાને ચિતમાં ચાહનારા નથી હોતા, અને સ્વામિત્વના અહંભાવથી રહિત હોય છે. સેવાના પ્રસંગે સેવા ન કરનાર જીવો પ્રત્યે પણ વાત્સલ્ય અને કરૂણાભાવ દર્શાવનારા હોય છે, ત્યારે સેવક પણ કેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
(૫૭)
હાથ છે, કા, જે સદા સેવા કરવાના વ્યસની અને સેવા કરવા માટે સતત જાગ્રત હોય છે, તેમજ સેવાના પ્રસંગને ઉમળકાથી ઝડપી લેનારા, સેવ્ય પ્રત્યે બહુમાન અને વિનય મર્યાદાનું પાલન કરનારા અને સેવાવિષ્ણુણા દિવસને વાંઝીયા માનનારા અને તેથી બેચેની અનુભવનારા હાય છે. પછી ઈન્દ્ર આભિયાગિક દેવત્તાઓ પાસે એક માટી ઉદ્યેષણા કરાવે છેકે “જે મનથી પણ પ્રભુ કે પ્રભુની માતાનું અશુભ ચિ'તવશે તેનુ માથુ ફાડી નાખવામાં આવશે.” હવે ઇન્દ્ર ત્યાંથી જવા પૂર્વે ભગવાનના અંગુઠ્ઠામાં અમૃતને સંચાર કરી જવાની તૈયારી કરે છે. બાલ્યવયમાં પ્રભુ માતાને ધાવતા નથી. ભૂખ લાગે ત્યારે અગુઠો મુખમાં નાખે અને અમૃતપાનથી તૃપ્ત થાય છે
ઇન્દ્ર સપરિવારનુ નંદીશ્વરદ્વીપગમન, ઉત્સવ અને દેવલોકગમન :
–
પ્રભુને જન્માત્સવ ઉજવ્યા બાદ અને પ્રભુને સુખપૂર્વક મુકયા પછી ઇન્દ્ર વિગેરે બધા દેવા નદીશ્વરદ્વીપમાં ઓચ્છવ કરવા માટે જાય છે, કેમ વાર ? જગદ્દગુરૂ જિતેન્દ્રના જન્માભિષેકથી આત્મામાં થયેલે અનેરા આનંદ જાણે હજુ અધુરા લાગે છે, તેથી એને પૂર્ણ કરવા ન ંદીશ્વરીપે જાય છે. ત્યાં અષ્ટાન્તિકા ઉત્સવ એટલે આઠ દિવસના એવમાં સર્વે દેવા દિલથી ભાગ લે છે ત્યાં રહેલા શાશ્વતા ચૈત્યો તથા ભવ્ય બિમાના દન, વદન, પૂજનાદિ કરતા કરતા પાતાના આત્માને કૃતાર્થ માને છે. ભકિતરસના ભરપૂર ફુવારા, આકર્ષક વાળાના દિવ્ય ધ્વનિ, મધુરાલાપી ગાનતાન, નૃત્યકળાના નિર્દોષ અભિનવ અને આનદની ભરતીઓ એવી અદભુત હોય છે કે એમાં દિવ્યસુખાના વિસ્મરણ થઇ જાય છે, એ પ્રશસ્ત ભાવાથી ત્યાંનું વાતાવરણ મિથ્યાત્વી આત્માના મિથ્યાત્વને ગાળી નાખે તેવું બને છે. પ્રભુભકિત અ ંગે યાજેલા મહેાસવા ધર્માંત્રધ્ધાને ૩-તેજિત અને નિર્માંળતર કરનારા છે. એમાં ચંચલ લક્ષ્મીને સુંદર સદુપયોગ થાય છે પુણ્યાનું ખુધી પુણ્યના જથ્થા આત્મામાં જમા થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
(૫૮)
છે. અન્ય ભાજુક આત્માઓને ધ'માં જોડાવાની પ્રેરણા મળે છે, ધમ માં જોડાએલા વધુ સ્થિર ખને છે. દર્શાનાચારનું સાત્વિક પાલન થાય છે. ઉદારતાના વરસાદ વરસાયાથી શાતાવેદનીયતા બંધ પડે છે, અને સ્વપરનું એકાન્તે કલ્યાણ થાય છે. મગળમય ઉત્સવની પૂર્ણાહુતિ બાદ સર્વે દેવે પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. પણું જતા જતા મનમાં પ્રભુના દીક્ષાકલ્યાણક અને કેવળજ્ઞાનકથાક ઉજવવાનાં મનેરથ સેવે છે. ઇન્દ્રાણીએ અતે અપ્સરાના ભોગસુખમાં જે મઝા નહિ તેવી મઝા પ્રભુના જન્મકલ્યાણકના અપૂર્વ મેહક પ્રસંગમાં લૂટવાની દેવેને મળી તેથી હવે પાછો ફરીથી કયારે પ્રભુના દીક્ષાકલ્યાણક નિમિ-તેમ ઝઘમગાટ ઉત્સવને ઉજવીશુ. દીક્ષા લીધા પછી પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણકના આવ કયારે હભેર કરીશુ એવી મનેરથમાલિકાને મનમદિરમાં સ્થાપે છે. અને અનિશ પરમાત્માના ગુણગાન કર્યાં કરે છે. દીકરાના લગ્ન થાય તે અગાઉ કેટલા દિવસા અને મહિનાથી માતાપિતા તથા કુટુંબીજનો મનોરથાથી ખુરા ખુરા થતા હોય છે. નાના પ્રકારની યોજના એના ધારાવાહી સંકલ્પ, સુવ્યવસ્થિત અને શૈાભાસ્પદ બનાવવાના વિચાર। અને સબંધી તથા અન્ય જાને લગ્ગાપયોગી ભલામણેાના મનેરથા ચાલ્યા જ કરે છે. ઉપરાંત લગ્ન પછીના જીવનના મતે સ્થા પણ ચિ ંતવે છે. તે સંકલ્પાના સેવનથી આત્મા પર પાપના ભારા ચઢયા કરે છે. અને એમાં વળી રસમય પ્રવૃતિથી લગ્નરૂપ માપસ્થાનકની પારાવાર અનુમેદના થાય છે. અબ્રહ્મની વાસનાને દઢતર બનવા માટે વધુ વેગ મળે છે, પરિણામે સંસારનું મૂળ સિ ંચનના યોગે નવપલ્લવિત થાય છે. અને આત્મા નિમલ બ્રહ્મચર્યનું પાલન કરવાના પવિત્ર કાડથી વ વમિત રહે છે. ત્યારે તેથી ઉલટું.. પરમાત્માના દીક્ષાકલ્યાણક વિગેરેના ભાવિ ઉત્સવેાતે ઉજવવા માટે આત્મામાં ઉઠતા ભ તરંગા અને કમળકા વિપુલ કમ નિર્જરા ક્રરાવે છે. પાપ વાસનાએને પલાયન કરી દે છે મને માતસિક પવિત્રતાની સૌરભને ફેલાવે છે. પ્રભુના ચુએમની અણુમેદનને લાભ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપર કહી ગયા મુજબ પ્રભુને જન્મોત્સવ રંગેચંગે દેવતાઓ પૂર્ણ કરે છે. અને પોતાના દેવેલેકમાં જઈ સુંદર ભાવનાઓ ભાવે છે. સ્નાત્રને વર્ણનો અધિકાર સમાપ્ત થાય છે. હવે સ્નાત્રકાર ૫, વીર વિજયજી મહારાજની ગુરુપરંપરા તથા અંતમંગળ તરીકે સર્વ જિનની સ્તુતિનું વર્ણન કરવામાં આવે છે.
ગુરૂની પરંપરા તથા અંતિમ મંગળકવિવયે પિતાને ગ૭ અને તેમાં ચાલી આવેલી ગુપરંપરાનું વર્ણન કરતા જણાવે છે કે તપાગચ્છના અધિપતિ તરીકે વિજયસિંહસૂરીશ્વરજી થયા. તેમના શિષ્ય પૂ પન્યાસજી સત્યવિજ્યજી મહારાજ થયા. એમણે શિથિલતા દૂર કરાવી ક્રિયામાને સુંદર ઉધાર કર્યો તેમની પાટે કપૂરવિજયજી મહારાજ. તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજળ મહારાજ. તેમના શિષ્ય તરીકે શ્રી સુજયવિજયજી મહારાજ તેમના શિષ્ય શ્રી વિજયજી મહારાજ અને તેમના શિષ્ય તરીકે પ્રસ્તુત સ્નાત્ર કાવ્યના રચયિતા પંડિત કવિરત્ન શ્રી વીરવિજયજી મહારાજ થયા.
અંતિય મંગળ તરીકે સ્નાત્રકાર પરમાત્માને સ્તુતિ કરે છે. પ્રભુના જન્મત્સવ ગાવા નિમિતે રચેલ સઘળુ સ્નાત્ર મંગળમય જ છે. તે વાતમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી છતાં સમાપ્તિમાં વિશેષરીતે જિનની સ્તવના કરવામાં આવે છે. અજિતનાથ ભગવાનના સમયમાં વિચરતા સર્વ તીર્થકરોની સંખ્યા એકસોને સિતેર હતી, પાંચ ભરતનાં પાંચ, પાંચ
રાવતના પાંચ અને પાંચ મહાવિદેહમાં બત્રીશ બત્રીસ વિજય, તેમાં એક એક તીર્થકર એટલે પાંચ મહાવિદેહના એકસેને સાઠ. બધા મળીને કુલ એકસોને સિતેર તીર્થક થયા. પંદર કર્મભૂમિમાં એકીકાળે વિચરતા તીર્થ કરની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ થાય છે. અને તે સંખ્યા
અજિતનાથ પ્રભુના વારામાં થઈ હતી હાલ ભરત તથા રાવત ક્ષેત્રમાં કેઈ તીર્થકર ભગવાન વિચરતા નથી. પણ મહાવિદેહમાં વીશ તીર્થ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
(૬૦)
વિચરે છે. તો તે ૧૭૦ તીર્થંકરા, હાલ વિચરતા ૨૦ વિહરમાન તીકરા, અતીત એટલે ભૂતકાળમાં થયેલા અનત તી કરી, અને અનાગત એટલે ભવિષ્યકાળમાં થનારા અનંતા તીકરાને યાદ કરીને નમસ્કાર, કુસુમાંજલિપૂજન વિગેરે જે આ સ્નાત્રમાં કરવામાં આવ્યા, તે સ્નાત્રને પ્રતિદિન ભણવાથી તથા ગાવાથી ભવ્ય વા ઉતરા-તર માગળમાળાને વરે છે.
તીર્થંકર પ્રભુનું નામસ્મરણ એ ભાવમ‘ગળ હાવાથી સૌંસારરૂપી મહાન અપમાંગળને ટાળનાર' છે. ઉત્તમ ભાવમંગળથી વિઘ્ના ચુરાઈ જાય છે. આપત્તિઓના વાદળ વિખરાઇ જાય છે. અસાધ્ય દર્દી અને રંગો નાબુદ થાય છે. સંપતિ ચરણમાં આલાટવા માંડે છે. દિવ્ય સુખે પણ સુલભ બને છે. ચરણમાં આલેટતા કંચન અને કામિનીના સુખને ફગાવી દેવાની તીવ્ર તમના જાગે છે. એ તમન્નાનું પ વસાન ઠાર સયમના પાલનમાં થાય છે. કઠોર સયમ કર્માંની અભેદ્ય જ જીરને તોડી નાખે છે, અને અંતિમ પુરૂષાથ ત પરમ ધ્યેય રૂપ જે મોક્ષ, તેનુ સંપાદન સુખપૂર્વક કરાવી શકે છે,
સિધ્ધિગતિના અક્ષય અને અનંત સુખને સર્વ જીવા વર્લ્ડ એજ અંતિમ અભિલાષા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પંડિતશ્રીવીરવિજયજીકૃત સ્નાત્રપુજા.
પ્રથમ કલશ લઈ ઉભા રહેવું. છે કાવ્ય કુતવિલંબિતવૃત્તમ છે
સરસશાતિસુધારસસાગર, શુચિતરે ગુણરત્નમહાગર છે ભવિ પંકજ બોધદિવાકર. પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર છે ? |
કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરિય વિવેક છે મજજનપીઠે થાપીને, કરીયે જળ અભિષેક મારા કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું.
I ગાથા | આર્યા ગીતિ | જિણજન્મસમય, મેરસિહરે, રાણકથકલસેહિ દેવાસુરહિ હવિઓ, તે ધન્ના જેહિં દિહોસિ મેડા પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂવી.
A કુસુમાંજલિ ઢાળ | નિમલ જલ કલશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે છે કુસુમાંજલિ મેલે આદિ જિર્ણોદા છે સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી કુલ છે જ છે
n ગાથા ધ આર્યા ગીતિ ( ઢાળ મચકુંદચંપમાલઈ, કમલાઈ પુફપંચવણણાઈ ! જગનાહખ્તવણસમયે, દેવા કુસુમાંજલિ દિંતિ ના
નમંsીંતસિધાચાર્યોપાધ્યાયસર્વસાધુળ્યા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
|| કુસુમાંજલિ ઢાળ | સ્પણસિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે | કુસુમાંજલિ મેલે શક્તિજિમુંદા એ ૬
| | દેહા . જિણ તિહું કાયસિદ્ધની, પડિમા ગુણભંડાર લસુ ચરણે કુસુમાંજલિ. ભવિક દુરિત હરનાર ના
નડતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુ: | | કુસુમાંજલિ | ઢાળ છે કૃણાગરૂ ઘર ધુપ ધરી, સુગંધકર કુસુમાંજલિ દીજે. કુસુમાંજલિ મેલે નેમિ જિણુંદ | ૮
| ગાથા | આર્યા ગીતિ | જમુ પરિમલબલ દહદિસિ, મહુરઝંકાર સસંગીયા ! જિણચલણવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા હો નર્વતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભા
છે કુસુમાંજલિ ઢાળ છે પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફલ ઉદક કર ધારી છે કુસુમાંજલિ મેલે પાશ્વજિલુંદા ૧૦ છે
મૂકે કુસુમાંજલિ સુરા, વરચરણ સુકમાલ છે તે કુસુમાંજલિ ભાવિકનાં, પાપ હરે ત્રણ કાળ છે ૧૧ , | નમે કહેતe
- કુસુમાંજલિ ઢાળ વિવિધ કુસુમ પર જાતિ ગહેલી જિનચરણે પશુમંત હોવી
કુસુમાંજલિ મેલે વીર જિદા ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૩
| વસ્તુ In છંદ | વણકાળે ન્હવણકાળે, દેવદાણવ સમુચ્ચિય | કુસુમાંજલિ તતિ સંવિય, પરંત દિસિ પરિમલ સુગધિય જિયકમલે નિવડે વિશ્વકર જસ નામ મતે છે અનંત ચકવીસ જિન વાસવ મલિય અસેસ | સા કુસુમાંજલિ સહક ચડેવિડ સંઘ વિશેસ કુસુમાંજલિ મેલે ચઉવીસ જિર્ણ છે ૧૩ છે નડત છે
- કુસુમાંજલિ ઢાળ | અંનત ચઉવીસી જિનજી જુહારૂં, વર્તમાન ચઉવીસી સંભારું છે કુસુમાંજલિ મેલે એવોસ જિીંદા . ૧૪ છે
| | દેહા ! મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ ભકિત ભરે તે પૂજિયા, કરે સંધ સુજગીશ ૧૫ . નમોડર્ડ છે
કુસુમાંજલિ | ઢાળ | - અમછરડલિ ગીત ઉચ્ચાર, શ્રી શુભવીરવિજય જયકારા છે કુસુમાંજલિ મેલે સર્વ જિષ્ણુદા ૧૬ છે
૫ ઈતિ શ્રી કુસુમાંજલય: છે પછી સ્નાત્રીયાએ શ્રી સિદ્ધાચલના ત્રણ દેહા બેલતા ત્રણ પ્રદિાણા દઈ ત્રણ ખમાસમણું દેવા પૂર્વક ગચિંતામણિનું ચૈત્યવંદન બેલિવું
કાકારેણ સંદિહ ભાગવન ચેમવદન કરૂં છું. ગચિંતામણિ, જગત જમગુરજાખણ, જગબંધ જાસસ્થવાહ, - જલાવ
વિખાણ આકાવય સંવિઅરવ, કમ્મ વિણાસણ, જાઉથી સંપિજિવર, જયંg અમેડિહાણ, ૧ કન્મભૂહિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
કસ્મભૂમિહિં પઢમ સંઘણિ, ઉોસયસત્તરિય જિનવાણ વિહરત લભઈ નવકેડિહિં કેવલિણ કેડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસમુણિ, બિહુ કડિહિં વરનાણ સમણુહ કેડીસહસ્સદુઆ, યુણિજઈ નિચ્ચ વિહાણ ૨જયઉ સામિઅ જયઉ સામિય રિસહ સ-તુંજિ ઉજિજતિ-પહ નેમિજણ, જયવીર સઉરિમંડણ રૂઅહિં મુસુિવ્યય, મુહરિ પાસ દુહ-દુરિઅ-ખંડણ અવરવિહિં તિસ્થયરા, ચિડુંદિસિ વિદિસિ જિકવિ તિઆણાગયા સંપઈએ, વંદુ જિણસવિ. ૩ સત્તાણવઈ સહસ્સા, લખા છપન અકેડિઓ; બત્તિસય બાસિઆઈ તિઅલએ ચેઈએ વંદે. પનરસ કોડિયાઈ કેડિબાયાલલખઆડવાન્ના; છત્તીસસહસ અસિઈ, સાસય બિબાઈ પણમામિ. ૪.
જકિંચિ નામ તિર્થ, સગે પાયાલિ માણસે એ જાઈ જિબિંબાઈ, તાઈ સવ્હાઈ વંદામિ, (પછી બે હાથ જોડીને :-)
નમુશ્કેણું અરિહંતાણુ ભગવંતાણું. ૧ આઈગરાણું તિથ્થવરાણું સયંસંબુદ્વાણ. ૨ પુરિસરમાણે, પુરિસસીહાણું; પરિસર પુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું ૩ લગુત્તમાણુંલેગનાહાણું લેગહિઆણું, લેગાઈવાણું, લાગપmઅગરાણ-૪ અભયદયાણું ચખુદયાણુ, મગદયાણું, સરણદયાણ બેહિદયા પધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મનાયગાણું, ધમ્મસારણ. ધમ્મરચાઉરંતચકકવટ્ટીણું. ૬ અપડિહયવરનાણુદાસણધરાણું વિઅછઉમાણ ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્વાણું બહયાણું, મુત્તાણું
અગાણુ. ૮ સવ્વનુણં, સવ્વદરિસીણું, સિવ–મયલ-ભરૂઅમણુત મખય મવાબાહ-મપુણરાવિતિ-સિદ્ધિગઈ નામવયં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૫
કાણું સંપાણ નમેજિસુણે જિમઅભયાણ. જેમાં આઇઆ સિદ્ધા, જેમાં વિસ્મૃતિપુરાએ કાલે, સંપઈ અવદમાણી, સજો. તિવિહેણ વંદાજિ.
જાવતિ ચેઈઆઈ. ઉડ અ અ અ તિરિય લોએ અ સવાઈ તાઈ વંદે, ઇહ સંતે તત્થ સંતાઇ.
જાવંત કેવિ સાહ, ભહેરવય, મહાવિદેહેબ, સવૅસિં તેસિં પણુઓ. તિવિહેણુ તિરંડવિયાણું
નમહંતસિધાચામાખ્યાયસવસાધુભ્ય:
વિહરે પાસે, પાસે વંદામિ કમ્મઘણુમુક, વિસહરવિસનાસ, મંગલ કલાણ આવાસં. ૧ વિસહર કલિંગમંત્ત, કઠે ધારે જે સયા મણએ; તસ્સ ગ રે મારી દુકું જરા જતિ ઉવસામ. ચિઠ્ઠઉ દુરે મતે, તુઝ પણવિ બહુ હેઇ, નરતિરિએ સુવિવા, પાવતિ ન દુખદેગર્સ ૩ તુહ સમ્મત્તે લઠે ચિંતામણિકપુપાયવક્ષહિએ પાવતિ અવિઘેણું જવા અયરામરે . ઈહિ સંયુએ મધ્યસભક્તિભારનિભરેણ હિયએણ, તા દેવ દિજ. બેહિ ભ વે પાસજિણચંદ. પછી લલાટ સુધી હાથ જોડી :
જય વિયરાય જગગુરૂ, હેઉ મમ તુહ પભાવ ભયવ, ભવનિર્વેએ મગ્ગાણુસારિયા ઇદ્રુફલસિદ્ધિ, લેગ વિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ પરથ્થકરણુંચ, સુહગુરૂગે, તāયણ-સેવનું, આભવમખેડા
(હાથ નીચા કરી નાશીકા સુધી રાખવા) વારિજઈ જઈવિ નિયાણુ–બંધણું વીયેસ, તુહ સમએ, તહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
} }
વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણ, દુખ્ખ કમ્મુખ, સમાહિમરણ. ચ મેહિલાભા, સપજ્જઉ મહુ એઅ', તુહુ નાહ, પણામકરણેણ, સમગલમાંગલ્ય, સ`કલ્યાણકારણ, પ્રધાન સધર્માણાં જૈન જયતિ શાસનમ્.
પછી સ્નાત્રીઓએ હાથ ધુપી મુખાશ બાંધી કળશ લઇ ઉભા રહીનેકળશ કહે, તે કળશ :
॥ અથ કળશ ! દેહા ! સયલ જિણેસર પાય નમી, કલ્યાણવિધિ તાસ ॥ વર્ણવતાં સુણતાં થકાં, સંધની પૂગે આશ ॥ ૧ ॥
ા ઢાળ પ્ર
સમકિત ગુઠ્ઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા ॥ વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી ॥ ૧ ॥ જો હવે મુજ શકિત ઈસી, સર્વ જીવ કરૂં શાસન રસી # શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીથ કર નામ નિકાચતા ।। ૨ ।। સરાગથી સ ંયમ આચરી, વચમાં એક દેવતા ભવ કરી ! આવી પત્તર ક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે ॥ ૩ ॥ પટરાણી કુખે ગુણની, જેમ માનસરાવર હોંસલા ।। સુખાધ્યાયે રજની શેષે, ઉતરતાં ચદ સુપન દેખે । ૪ ।।
પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટ્ટો ત્રીજે કૈરારીસિંહ, ચેાથે લક્ષ્મી અબિહ।। ૧ । પાંચમે પુલની માળા, છઠ્ઠુ ચંદ્ર વિશાળા ના રવિ રાતા ધ્વજ મ્હોટા. પૂરણ કળશ નહી છેટા । ૨ ।। દશમે પદ્મ સરોવર અગિયારમે રત્નાકર ॥ ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમ જી ૫૩ સ્વપ્ન લહી જઇ રાયને ભાષે, રાજા અથ પ્રકારો । પુત્ર તીથંકર ત્રિભુવન નમો, સકલ મનેરથ ફળશે ! ૪ ડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
واء
" વસ્તુ છ૬: u
અવિધ નાગે, અવધિનાણે, ઉષના જિનરાજ | જમત જસ વિસ્તર્યાં વિશ્વજંતુ સુખકાર ॥ મિથ્યાત્વ. તારા નિ`લા, ધમ ઉદય પરભાતસુંદર, માતા પણ આનક્રિયા, જાગતિ ધમ વિધાન, જાણતી જગતિલક સમે:, હારો પુત્ર પ્રધાન ।। ૧ ।
પરમાણુ
૫ દાહા ।
શુભ લગ્યે જિન જનમિયા, નારીમાં સુખ જ્યાત L સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત શા
U ઢાળ ! કહખાની દેશી
સાંભળેા કળશ જિન, મહાત્સવને હાં ! છપ્પન કુમરી દિશિં વિદિશિ આવે તિહાં ! માય સુત નમીય આણંદ અધિકા રે । અષ્ટ સંવત્ત વાયુથી કચરો હરે ॥૧॥ સૃષ્ટિ ગધાકે, અષ્ટ કુમરી કરે ાઅષ્ટ કલશા ભરી, અષ્ટ દણુ ધરે ! અષ્ટ ચામર ધરે, અઠ્ઠ પ ંખા લહી ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી ॥ ૨ ॥ ધર કરી કેળના માય સુત લાવતી ! કરણ શુચીકમ જળ, કલશે ન્હેવરાવતી ॥ કુસુમ પૂજી અલકાર પહેરાવતી । રાખડી ખાધી જઇ, શયન પધરાવતી ॥ ૩ ॥ નમીય કહે માય તુજ, ખાળ લીલાવતી ॥ મેરૂ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ સ્વામી ગુણુ ગાવતી, નિજ ધર જાવતી ॥ તેણે સમે દ્રિ સિ ંહાસન ક્રુ પતી ॥ ૪ ॥
u ઢાળ ! એકવીશાની દેશી !
જિન જન્માજી જિષ્ણુ વેળા જનની ધરે ! તિષ્ણુ વેળાજી, ઈંદ્રસિહ્રાસન થરહરે દાહિણાત્તરજી, જેતા જિન જનમે યદા ૫ દિશિ નાયક, સેહમ ઇશાન બિહુ તદા ।। ૧ ।
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
છે ટક છંદ છે તદા ચિતે ઈદ મનમાં, કોણ અવસર એ બને છે જિનજન્મ અવધિનાણે, જાણી હર્ષ આનંદ ઉપન્યો છે ૧ સુષ આજે ઘંટનાદે
પણ સુરમે કરે છે સવિ દેવી દેવા જન્મમહોત્સવે, આવજે સુરગિરિવરે છે ૨ |
(અહીં ઘંટ વગાડવો.)
છે ઢાળ છે. પૂર્વની છે એમ સાંભળીજી સુરવર કેડિ આવી મળે છે જન્મ મહેસવજી કરવા મેરૂ ઉપર ચલે . સોહમપતિજી બહુ પરિવારે આવીયા | માય જિનનેછ, વાંદી પ્રભુને વધાવીયા છે ૩ છે
(પ્રભુને ચોખાથી વધાવવા)
1 ટક છે વધાવી લે હે રત્મકુક્ષી ધારિણું તુજ સુતતણો છે ડું શુક્ર સેહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો છે એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી. પંચ રૂપે પ્રભુ રહી છે. દેવ દેવી નીચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી છે ૪
| ઢાળ છે પૂર્વની છે મેરૂ ઉપરછ પાકવીમે ચિહું દિશે કે શિલા ઉપરછ, સિંહાસન મન ઉલસે છે તિહાં બેસીજી, શક્રે જિન મેળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી બન્યા છે !
ટક છે મળ્યા સઇ સુરપંતિ તિહાં, કરે કળશ અડ જાતિના માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના છે અચુતપતિએ હુકમ કરીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
સાંભળો દેવા સવે છે ખીરજલધિ ગંગાનીર લા
ઝટિતિ જિન મહેસૂવે
| હાળ વિવાહલાની દેશી : સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલીયા છે પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે છે ૧ | તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદે જાતા જળકળશા બહુલ ભરાવે, કુલ અંગેરીવાળા લાવે છે ૨ | સિંહાસન ચામર ધારી, ધુપધાણા રબી સારી છે સિંધ્ધાતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ છે જે તે દેવા સુદગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે છે કળશાદિક સહુ તિહાં કાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે છે કે
છે. ઢાળ રાગ ધનાશ્રી આતમભક્તિ મળે કે દેવા, ના મિત્તનું જાઈ છે નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધર્મ સખાઈ છે જેઈસ વ્યંતર, ભુવનપતિના
માનિક સુર આવે છે અપતિ હુકમે ધરી કળશા, અરિહને નવરાવે આ૦ / ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે છે ચઉસટ્ટ સહસ હુઆ અભિષેક, અઢીસે ગુણુ કરી જાણે છે સાઠ લાખ ઉપર એક કેડિ, કળશાને અધિકાર છે બાસઠ ઈતણું તિડાં બાસઠ, લેપાલના ચાર છે આ ! ૨ -ચંતી પંકિત છાસઠ છાસઠ રવિણી નરલેકે છે. ગુરૂસ્થાનક સર કરે એકજ, સામાનિકનો એક છે સેહમપતિ ઇશાનપતિની ઇદ્રાણુના સેલ છે અસુરની દશ ઇટાણું નાગની, બાર કરે કલેલ છે આ છે ૩ ધોતિષ વ્યંતર ઇદની ચઉચઉ. પર્ષદા ત્રણને એકે કટપતિ અંગરક્ષક કરે, એક એક સુવિ છે પરચુરણ સુરને એક ઇલે, એ અઢીસે અભિષેકે છે ઈશાન ઈદ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકે છે આ૦ | ૪ તવ તસ મેળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
છે.
ઠવી અરિહાને, સહમપતિ મનરેગે વૃષભરૂ૫ કરી શગ જળે ભરી હવણ કરે પ્રભુ અંગે ( પુપાદિક પૂછને છાંટે કરી કેસરે રંગ રેલે છે મ ગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે છે આ છે બેરી ભુગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી ! જનની ઘર માતાને સંપી, એણિરે વચન ઉચ્ચારી છે પુત્ર તુમારે સ્વામી હમારે, અમ સેવક આધાર છે પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર છે આ છે ૬ છે બત્રીશ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃદિક કરાવે છે પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે છે કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ ક૫ સધાવે છે દીક્ષા લેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે છે આ૦ | ૭ | તપગચ્છ ઈસર સિંહસૂરીસર, કરા શિય વડેરા છે સત્યવિજય પંન્યાસ તણે, પદ કપૂરવિજય ગંભીરા | ખિમાવિજય તરસ સુજ સવિજયના, શ્રી વિજય સવાયા છે. પંડિત વીરવિજય શિવે જિન, જન્મ મહોત્સવ ગાયા આમા ઉત્કૃષ્ટા એકને સિતેર, સંપ્રતિ વિચરે વીશ અતીત અનાગત કાળે અંનતા. તીર્થંકર જગદીશ છે સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ છે મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ છે આ૦ | ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
-: વિરાગના ઉપવનમાં –
[પ્રેષક : પૂ મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી (પૂ પ્રવચનકાર શ્રી ભાનવિજયજી મહારાજના વ્યાખ્યાનમાંથી
સંગ્રહિત કરેલા વાકયો) આયુષ્યની બેલેન્સ બાકી છે ત્યાં સુધી હું વિવેકી આત્મન ! ધર્મરત્ન પ્રાપ્ત અને સિધ્ધ કરવાના યત્નને કરી લે-વૃધ્ધાવસ્થા નથી આવી. બત્રીસી સાબુત છે, કાયાને ગેએ મસળી નથી. અને જ્યાં સુધી દ િફેંદાઈ નથી ગઈ, એનું તેજ હણાઈ નથી ગયું, ત્યાં સુધી ચેતી જા; નહિતર પછી ચૌદજ લેકમાં અનંતકાળની મુસાફરીમાં
ક્યાંય અટવાઈ જઈશ રસના ગુલામને આયંબિલની વાત કરીએ તે એ તરફડી ઉઠે છે જેમ
ધાન્યનું ધને ચોખામાં પડયું હોય ત્યાં જ એને મજા છે અને બહાર મુકે તે એ તરફડી મરે છે, તેમ અહીં માત્ર એક વિગઈના ત્યાગમાં પણ ગડમથલ ચાલે છે ઘી છોડું કે દૂધ ? કા ગેળ કે પાકે આયંબિલનો તપ જાતજાતના રસ મેહને ભુકકે ઉડાડે છે, બીજાને પણ સારું આલંબન આપે છે. અનાદિની આહાર સંજ્ઞાને
તે તોડે છે. સંસારની રખડપટને અંત લાવવો હોય તે સ્વપ્નમાં પણ પરમાત્માએ
ફરમાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્રની જ માગણી થવી જોઈએ સમકિતદષ્ટિનો સંસાર એટલે જેનું ખાવાનું એનું જ ખોદવાનું, એને
એના પ્રત્યેજ રીસ કરવાની દા.ત. પુણ્યોદયે સમકિતી સંસારના ઉંચા સુખ ભોગવતો હોય પણ એ સુખની અને સંસારની પ્રશંસા કરવાને બદલે ઝાટકણી કાઢતે હેય છે અને એનાજ પ્રત્યે ઉદ્વિગ્ન
રહેતો હોય છે સમષ્ટિ વાત કરે એમાં પુણ્ય પાપનાં ઉદયની ઓળખની વાત છે. અશુભદય સમતા પૂર્વક ભોગવતાં આવડે તે શુભદયમાં ફેરવી શકાય કઈ ગાળ દે ત્યારે આપણે અશુભદય સમજી શાંતિ રખાય તે
ભાગ્યવત્તા પુણ્યોદય વેલા લુચ્ચાઈ અનીતિ-દંભ-અનાચાર ચાલે છતાં લેકે એને
ડાહયો સમજુ માને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
193
કેવળ વર્તીમાન કાળની ચિન્તા કરે અને ભવિષ્ય તરફ દુર્લક્ષ રાખે તે
નાસ્તિક.
પરંતુ દુરાચાર તે નજ આદર્——
સદાચારને માટે સાવધાન જીરૂ તે હા અનાજ ન મળે તે ભૂષા રહેજો પર ંતુ અનીતિનું ઝેર ખાવા અખતરા
ન કરતા.
નમસ્કાર મ બને
૨૧ કરવાથી શું થાય એ પ્રશ્નના ઉત્તર નમસ્કાર મહા મંત્રના જાપ કરવાથી શું ન થાય એ પ્રશ્નના ઉત્તરમાં સમાવે છે. પવિત્ર તીથ ધામૅમાં પરમાત્માની યાત્રા એ ભાવ યાત્રા કયારે અને, જે અનાદિની તૃષ્ણા, કષાયના તાપ અને મેલને કાપવાનું મન જે થાય તે.
કર્માંના
દાં અને સહિષ્ણુમાં કેટલા ફેર, સહિષ્ણુ
ખીચડી ખાય તે પશુ ડે
લેજે, પેલાને પકવાન મળે તે પણ શાંતિ નહિ અને અજપાના પાર નહિ.
ક્રિયાના ગુલામા અને ભાગાના ભિખારીએ જ્યાં બેસે ત્યાં પાપની પ્રભાવના કરે. જ્યારે દ્રિયના વિજેતાએ અને ત્યાગના પૂજારીએ જ્યાં ઐસે ત્યાં ધર્મની પ્રભાવના કરે.
વિષય કષાયની પ્રવૃત્તિ તા પશુ પાંખી પણ પોતાના ખચ્ચાને શીખવે છે મનુષ્યપણુ પામીને પણ જો પેાતાના સતાનને એટલું જ શીખવવાનુ હાય તે મનુષ્યની પશું કરતાં વિશેષતા કઇ ?
જીવન આજે માધુ થયું, છે, પણ કઇ રીતે ? જે જીવન પહેલાં સા પાપોથી નભતું હતું તેવાં આજે ત્રણસા પાપ કર્યું પણ છુટકા નથી થતા.
ધર્મ કયારે પામ્યા એ પ્રશ્ન નથી પણ એ ધમ પામ્યા પછી એને હુંયે આવકારવા અને મન વચન કાયાથી પાળવાને માટે નિર્ધાર વે છે અને અને અમલ કરતાં તુ આવડયુ છે એનુ મહત્વ છે
સમકિતી આત્મા કતે માટે માનસીક કલ્પના એવી ઘડીદે કે કમ એનુ કામ કરે, હું મારૂ કામ કરીશ એવા એ અશુભ કર્મના ઉદયમાં પણ દુઃખી નહિ થાય પણ શુભભાવનામાં રકત રહેશે.
જગત દુ:ખી દુ:ખથી નથી પણ દુઃખની કલ્પનાથી દુ:ખી છે. એવું જ સુખની કલ્પનાથી સુખી થઇ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સારામાં સારું ચારિત્ર પાળવું હોય તે મનને સંગથી રહિત કરવું જોઈએ
એ માટે એમ સમજી લેવું જોઈએ કે જગતને માટે હું મરી પર -
વાય છું અને મારે માટે જગત મરી ગયું છે. વિષયોની દસ્તી ન મુકાતી હોય તે પણ એની રટના જરૂર મુકી દેજો,
એ સંસ્કાર ભયંકર નુકશાન કરશે. મનુષ્ય જીવન એ ખેડુતનું જીવન છે દેવભવ એ શાહુકારનું જીવન છે.
શાહુકાર પાક ખાઈ જાય છે. ખેડુત બીજ વાવનાર બીજ વાવવાના કાળે જે ખેડુત પુર્વના પાક રૂપી બીજને ખાઈ જ નાખે તો શી દશા થાય? ઘણા આજે કહે છે કે પુણ્યથી મળ્યું છે તે શા માટે ન ભોગવવું ? પણ બીજ પુણ્યથી મળેલું છે એમ માની ખેડુત જો
મળેલું બીજ ભોગવી નાખે તે શી સ્થિતિ થાય એ વિચારજે, પાપી આત્માએ નકકી કરી રાખ્યું છે કે પાપ વગર જીવી ન શકાય-ધર્મી - આત્માને એમ લાગે છે કે ધર્મ વગર ન જવાય. બન્નેની દિશા
જુદી છે. પાપી આત્માના ધામેશ્વાસમાં પાપ રમે છે. ધમી આત્માના શ્વાસ
શ્વાસમાં ધમ ગુંજે છે. જનશાસનમાં ગુન્હેગારોને પણ તરવાના માર્ગ છે પરંતુ કયારે ? જેટલા
જેમ હોંશ અને પરાક્રમથી ગુન્હો કર્યો છે તેટલાજ જેમ હોશ અને
પરાક્રમથી ધર્મ પુરૂષાર્થ કરે તોકષાયની સહાયથી વિષયી જીવે છે અને વિપયા ખાતર જગતની અથડા
મણમાં જીવ પડે છે. જીવન જીવવા માટે ઘર, પેઢી વ્યાપાર બધું રાખ્યું હોય, પણ શકય એટલું કષાયોની સહાય વિનાનું જીવન જીવાય તે સંસાર કપાતા જાય અને આત્મા નિર્મળ બનતે મોક્ષની નિકટ
પહોંચતા જાય. નષ્ટ થએલી વસ્તુ ઉપરના રાગ પણ છોડવો મુશ્કેલ છે તો આંખ સામે
આવતા ઢગલા બંધ વિષયોને રાગ કેવી રીતે છુટશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________ alchbllo જલદી વસાવી પૂ. મુનિરાજશ્રી ભાનુવિજ - અતિમનનીય સા 1. પળમાં પાપને પેલે પાર. 2. પ્રકરણ દેહન.. 3. તત્વાથ-ઉષા. 4. અમૃતક્રિયાના દિવ્યમાગે, પ. ઉચ્ચ પ્રકાશના પથ (શ્રીપ ચસુત્રઉપર કરાયેલ વિવેચન.) 6. યોગદૃષ્ટિ સમુચ્ચય પીઠિકા. છે. નમસ્કાર મહામત્રનુ ટુકું પણ મહાવણન, - પ્રાસ્થિાન : - વિજયદાનસુરીશ્વરજી જૈન ગ્રંથમાલા - C/o હીરાલાલ રણછોડભાઈ, ગોપીપુરા, સુરત.' - છે. વ ચાવા મનન કરી દિવ્ય-દર્શન કે વાર્ષિક લવાજમ 1 મહિને-માત્ર રૂા. 6 -0 -7 - આઠ આના - છે, જેમાં સુપ્રસિદધ પ્રવચનકાર, સમર્થવિદ્વાન, પૂ. મુનિરાજશ્રી ' ભાનુવિજયજી મહારાજશ્રીના મુંબઈ તથા અન્ય - સ્થળઓએ થયેલા, આ વિપુમકાળમાં અદભૂત આશ્વાસન આપતા તેમજ સ્મતત્વબુદ્ધિ સાથે આરાધનામાં નવચેતન્ય જગાવતા જાહેર તેમજ અન્ય અતિ મનનીય વ્યાખ્યાતાનું | અવતરણ નિયમિતપણે અપાય છે. કે આજેજ ગ્રાહક બતા. , કાર્યાલય ;- - 167=69 કીકા સ્ટ્રીટ, મુંબઈ. ચતુરદાસ ચીમનલાલ કાળુશીની પાળ, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com