SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એ વાત શાસ્ત્રામાં બતાવેલી જીવાતી ભવપરંપરાથી સ્પષ્ટપણે જણા આવે છે, કુસ'સ્કારને જો અભ્યાસ પડી ગયા તે તેની વૃધ્ધિ થઇ ગયાના જે અનેક દૃષ્ટાન્તા શાસ્ત્રામાં આવે છે, તેમાંધી એક ચંડકેાશિકના દાખલે લે તેવી રીતે સુસંસ્કારની વૃધ્ધિના અનેક દૃષ્ટાન્તમાંથી એક શાલિભદ્રનુ દૃષ્ટાન્ત વિચારે આ બે દ્રષ્ટાન્તથી, ધ્રુસ’સ્કારના પાણમાંથી ઉત્પન્ન થતી ભયાનક સ્થિતિને અને સુસ ંસ્કારને વધારવામાં તૈયાર થતી કલ્યાણની પર પરાને ખ્યાલ આવી જાય છે. જાએ આ એનું આણુ સ્વરૂપ:-- કુસંસ્કારની વૃદ્ધિનુ દૃષ્ટાન્ત:- ચડકેાશિક ઃ ચકાશિક નાગને છત્ર પૂર્વભવમાં એક સાધુ હતા. તેણે ક્રોધ કર્યાં. એની દ્ધિ થઈ દ્ધિ ચાર રીતે મપાયઃ- દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી પહેલાં-મૂળમાં ક્રોધનું માપ જુએ સાધુએ દ્રવ્યથી એક સાધુ પર, ક્ષેત્રથી ઉપાશ્રય ક્ષેત્રમાં, કાળથી બહુ થેડા કાળ સુધી, અને ભાવથી દાંડાને એક મામુલી ટકા લગાવવાના ભાવથી ક્રાધ કર્યાં. હવે જુઓ કે આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ આગામી જન્મામાં કુત્રા વધી જાય છે! મારવા જતાં તે સાધુને તેા પ્રવાર ન કરી શક્યા, પણ ચેતે થાંભલા સાથે માધુ અક્ ળાવાથી ત્યાંને ત્યાંજ મરી ગયા. ક્રોધ કર્યાં બદલ કાઇ પશ્ચાતાપ થયો નહિ, અને આલેચના પ્રાયશ્ચિત્ત પણ લેવાયું નહિ તે પછી ચારિત્રપ્રભાવે જ્યોત્તિષ દેવ થઈ તાપસતા ભય પામ્યા. ત્યાં ક્રોધના દ્રવ્ય અને કાળ વધ્યા. મારી વાડીના ફળ ચારે તેને મા' એટલે ચેરનારા અેક તે અનેક ફ્લ્યુ, અને હુમણાં પૂરતું નહિ પણ જ્યારે જ્યારે ચેરે ત્યારે ત્યારે મારૂં, તે મહાકાળ વધ્યા, પાછો ક્રોધ માત્ર ઝુ ંપડીમાં નહિ પણ આખી પાતાની વાડીમાં, તે ક્ષેત્ર વધ્યું, ફળને તાડતાં રાજકુમારને પ્રબલ પ્રહાર કરવા માટે કુહાડી ઉછાળી આ ક્રેાધતા ભવ વધ્યા. પણ તે કુવાડી પોતાનાજ મસ્તક પર માથી ચેતેજ મરી ગયા તે પછી સતા જન્મ ધારણ કર્યાં. જુઓ, કે વે પાપી અવતાર આલાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com -
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy