SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પરમાત્મને નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથા નમ: | શ્રિ વિજય પ્રેમસૂરીધર ભાવિજયેભ્ય નમઃ જિનભસિરિતા યાને વીરવિજ્યજી કૃતસ્નાત્ર પૂજાને ભાવાનુવાદ (જક : મુનિ મહારાજ શ્રી પદમવિજય) ભીષણુ સંસારાં પરમ આલંબન - સંસારરૂપી ભીષણઅવીમાં છવો બિચારા પૂરકર્મસત્તાને દુધર્મશાસનને આધીન બની અતિશય દયામય અને દુઃખદ પરિસ્થિતિને અનુભવી રહ્યા છે, અનંત ભવભ્રમણના ફેરા ફરવા છતાં આ રાંક જીવની મુસાફરીમે અંત આવ્યો નથી એમાંય ચોરાસી લાખ યોનીમાં અનંતીવાર ભમી મને આત્માએ કલેશ, કથિના અને કંગાલીત સિવાય બીજુ શું અનુભવ્યું છેનરકની રૌરવ પીડા અને પરમાધામી પ્રબળ ત્રાસ અનીવાર સહન કર્યો. સંસારના પક્ષપાતથી. આત્મા લેશ માત્ર સુખી થયો નથી, પ્રત્યુત ડગલે અને પગલે દુઃખ દુર્બાન અને અસમાધિના પુનઃપુનઃ ઝંઝાવાતને ભેગ બની રહેલ છે. એવામાં વિકરાળ, સંસારમાં અજબ ગજબના ઉંડા આશ્વાસન સુંદર સમાધિ સદ્ગતિ અને પરિણામે મોક્ષના અક્ષયસુખ આપનાર પરમ આલંબન તરીકે શ્રી જિનપ્રતિમા અને થી જિનાગમ છે એમ શ્રી સંતરામ કર્મનિજારભુ પૂજામાં આ સ્નાન્નતા. બના વનાર પં. શ્રી વીર વિજમજીએ “વિષમકાળ બિપિ જિલારામ ભવિમા આધાર એ પદથી જણાવે છે. પરમાત્માને ઉપકાર : કર્મ સતાના ચાલ્યા આવતા અનાદિના શાસનને જડમૂળથી ઉખેડી નાખવામાં અને પરમપદને મેળવવામાં પરમાત્માની ભકિન એ. અતિ આવશ્યક કારણ બને છે. જિનેશ્વર દેએ તર્યા કરવા સાથે કઠોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy