________________
193
કેવળ વર્તીમાન કાળની ચિન્તા કરે અને ભવિષ્ય તરફ દુર્લક્ષ રાખે તે
નાસ્તિક.
પરંતુ દુરાચાર તે નજ આદર્——
સદાચારને માટે સાવધાન જીરૂ તે હા અનાજ ન મળે તે ભૂષા રહેજો પર ંતુ અનીતિનું ઝેર ખાવા અખતરા
ન કરતા.
નમસ્કાર મ બને
૨૧ કરવાથી શું થાય એ પ્રશ્નના ઉત્તર નમસ્કાર મહા મંત્રના જાપ કરવાથી શું ન થાય એ પ્રશ્નના ઉત્તરમાં સમાવે છે. પવિત્ર તીથ ધામૅમાં પરમાત્માની યાત્રા એ ભાવ યાત્રા કયારે અને, જે અનાદિની તૃષ્ણા, કષાયના તાપ અને મેલને કાપવાનું મન જે થાય તે.
કર્માંના
દાં અને સહિષ્ણુમાં કેટલા ફેર, સહિષ્ણુ
ખીચડી ખાય તે પશુ ડે
લેજે, પેલાને પકવાન મળે તે પણ શાંતિ નહિ અને અજપાના પાર નહિ.
ક્રિયાના ગુલામા અને ભાગાના ભિખારીએ જ્યાં બેસે ત્યાં પાપની પ્રભાવના કરે. જ્યારે દ્રિયના વિજેતાએ અને ત્યાગના પૂજારીએ જ્યાં ઐસે ત્યાં ધર્મની પ્રભાવના કરે.
વિષય કષાયની પ્રવૃત્તિ તા પશુ પાંખી પણ પોતાના ખચ્ચાને શીખવે છે મનુષ્યપણુ પામીને પણ જો પેાતાના સતાનને એટલું જ શીખવવાનુ હાય તે મનુષ્યની પશું કરતાં વિશેષતા કઇ ?
જીવન આજે માધુ થયું, છે, પણ કઇ રીતે ? જે જીવન પહેલાં સા પાપોથી નભતું હતું તેવાં આજે ત્રણસા પાપ કર્યું પણ છુટકા નથી થતા.
ધર્મ કયારે પામ્યા એ પ્રશ્ન નથી પણ એ ધમ પામ્યા પછી એને હુંયે આવકારવા અને મન વચન કાયાથી પાળવાને માટે નિર્ધાર વે છે અને અને અમલ કરતાં તુ આવડયુ છે એનુ મહત્વ છે
સમકિતી આત્મા કતે માટે માનસીક કલ્પના એવી ઘડીદે કે કમ એનુ કામ કરે, હું મારૂ કામ કરીશ એવા એ અશુભ કર્મના ઉદયમાં પણ દુઃખી નહિ થાય પણ શુભભાવનામાં રકત રહેશે.
જગત દુ:ખી દુ:ખથી નથી પણ દુઃખની કલ્પનાથી દુ:ખી છે. એવું જ સુખની કલ્પનાથી સુખી થઇ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com