Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008584/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir යමල්ලටම මම මටම මන්මලටත්වම මමම මටම මම Re Ge જૈન ધાર્મિક શંકાસમાધાન. fe, 00,00,0 ,00, રચયિતા, શાસ્ત્રવિશારદ યોગનિષ્ટ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી. 00, ૭,૭૭ രാ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir লহু গুলিবি না মথা 9. જૈન ધામિક સંકરિયાન. રચયિતા, શાસવિશારા યોગનિષ્ઠ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સાવ શા. કેશવલાલ શિવલાલ બાલાલ પ્રાંતીજવાળાની દ્રવ્ય સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ, હા, વકીલ મેહનલાલ હીંમચંદ, મુ. પાદરા, પ્રથમાત્તિ. વીર સં. ૨૪૫૦. * * ઈ. સ. ૧૯૨૫. પ્રતિ ૧૦૦૦. વી. સં. ૧૮૮૧. કિ. ૦-૨–૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ, ધી “ડાયમંડ જ્યુબિલિ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિગ્રંથમાળાના ગ્રંથાંક ૮૭ તરીકે શ્રી જૈનધર્મ શંકાસમાધાન નામનો ગ્રંથ પ્રકટ કરતાં અમેને ઘણે આનંદ થાય છે. શ્રી શાસનદેવ ઘંટાકર્ણ વીરના સંબંધમાં સં. ૧૮૮૦ની સાલમાં કેટલાક જીજ્ઞાસુઓ તરફથી શંકાભરી ચર્ચા થયેલી જાણું અને તેવાઓને સત્ય હકીકત ઉપયોગી થઈ પડે એવા હેતુથી ગુરૂશ્રીએ આ ગ્રંથ લખી સમાજને આ વિષયનું ઉપયોગી સાહિત્ય પુરૂ પાડયું છે. આ મંડળ પાસે કોઈ પ્રકારનું સ્થાયીદંડ નથી. છતાં પણ આ મંડળના અધિષ્ઠાતા પ્રાતઃસ્મરણીય ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સરિઝની પૂર્ણ કૃપાથી અને જ્ઞાનરૂપી જૈનધર્મબંધુઓની ઉદાર સહાયથી મંડળ પિતાન/ચાલું નિયમ પ્રમાણે ઉત્તમત્તમ પુસ્તક સસ્તી કીંમતે પ્રસિદ્ધ કરે જાય છે. અડળના આ શુભ કાર્યમાં જેમ જેમ અધિક હાય મળશે તેમ તેમ મંડળ પિતાનું કામ વધુ ઉત્સાહથી ચલાવશે. આવા પ્રકારના સાહિત્યની આપણામાં ઘણું ઓછપ છે ને આશા છે કે આ ગ્રંથને બહોળા પ્રમાણમાં લાભ લઈ ભવ્યાત્માએ પિતાના આત્મકલયાણ સાથે સત્ય વસ્તુની પ્રતીતિ કરી શકશે, એવી આશા રાખવામાં આવે છે. મુ. પાદરા ૧૮ ) અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ તરફથી, વસંતપંચમી. ) વકીલ મોહનલાલ હીંમચંદ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. આ ગ્રંથ છપાવવામાં પ્રાંતીજવાળા શેઠ કેશવલાલ શિવલાલ વ્રજલાલે રૂ. ૭૫) ની આર્થિકહાય આપી પિતાના દ્રવ્યને સદુપમ કર્યો છે. આ માટે શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી તેમને ધન્યવાદ આપવાની સાથે આભાર માનવામાં આવે છે. –આ. જ્ઞા, પ્ર, મંડળ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. વિ. સં. ૧૯૮૦ માં જે જે લેાકેાએ જૈનધર્મશાસ્ત્રાના મતવ્યેા સબંધી વિચારે દર્શાવ્યા હતા. તેના શકિત વિચારોની અસરથી અન્ય જના મુક્ત રહે એવા ઉદ્દેશથી જૈનધાર્મિક શંકાસમાધા ગ્રન્થ, પેથાપુરમાં તેજ ચામાસામાં શ્રાવણ માસમાં લખી પૂર્ણ કર્યાં. આ ગ્રંથમાં જે કંઇ ઉત્તર તરીકે લખ્યું છે તે જૈનશાસ્ત્રના આધારે લખતાં છતાં છદ્મસ્થ દશાથી અનુપયોગે જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હાય તેની સÜસમક્ષ મારી ભાણું છું અને તેને સુધારવા જૈનગીતાર્થીને વિનયપૂર્વક પ્રાર્થના કરૂં છું. હાલમાં અનેક ધર્માંમાં સંક્રાન્તિયુગ પ્રવર્તે છે. દેશ સમાજ વગેરેમાં આયારે વિચારા સંબંધી સક્રાન્તિયુગ ચાલે છે. અસ્થિર પ્રજ્ઞાવાળા તથા અલ્પજ્ઞમનુષ્યોને ગીતાર્થજ્ઞાનીઓના સમાગમના અભાવે તેમજ જૈનશાસ્ત્રના અભ્યાસના અભાવે અનેક જાતનો શકા પડે એમાં આશ્ચર્ય નથી. તેથી તેવાઓને ગ્રન્થરૂપે પ્રત્યુત્તર આપતાં અન્ય જા કે જે સત્યગ્રાહી છે તેને આવા ગ્રન્થાથી સમકિતની નિર્મલતા રહે એવું જાણીને મેં મારી ફર્જ બજાવી છે અને તેથી પ્રતિપક્ષી વિચાર વાળાઓને તે ન રૂચે અને તે મારી નિંદા કરે તેાપણુ મને તે। તેઓપર સમભાવ, ભાવદયા હોવાથી કર્મની નિર્જરાપૂર્વક આત્મશુદ્ધિ થવાની છે અને ભવિષ્યમાં પણ અને ત્યાંસુધી પુનઃ શંકાઓના જવાબ તરીકે જૈનધર્મ અને જૈનસંધની નિષ્કામભાવે સેવા કરવાની નિષ્કામ પ્રવૃત્તિ ચાલુ રહેવાનીજ. આવા સંક્રાન્તિયુગમાં મારી ફરજ મારે બજાવવી જોઇએ તેમાં પ્રતિપક્ષી નિંદા તરફથી ઉપસર્ગ થાય તાપણુ મારે તેઓની નિર્દો કર્યાં વિના તેઓનું બૂર કરવાની વિચાર પ્રવૃત્તિ વિના મારૂં કાર્ય કરવાનુંજ રહ્યું. પ્રતિપક્ષી નિંદકાપર મને ભાવયા અને સમભાવ વર્તે છે તેથી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવાં કર્મયોગીઓનાં કાર્યોથી આત્માની શુદ્ધિ થાય છે. પેથાપુરના જનસંઘે એમાસામાં ગુરૂભક્તિ સારી કરી હતી. શા. તિલાલ પાનાચંદ તથા શા, રમણિકલાલ ડાહ્યાભાઈએ મુફ શોધવામાં સહાય કરી છે. આ ગ્રન્થથી જેને, જેનધર્મમાં શ્રદ્ધાવાન રહે એમ ઈચ્છું છું. પ્રતિપક્ષી નિદકોને હું ખમાવું છું અને તેઓનું ભલું ઈચ્છું છું તેઓ પર દેષ વિતા તેઓ૫ર શુદ્ધ પ્રેમથી મૈત્રીભાવ ધારું છું અને આશા છે કે તેઓ મારૂં લખેલું સમજીને તેમાંથી સત્યગ્રહણ કરે અગર વૈરભાવ તજી મધ્યસ્થ બને અને આત્મશુદ્ધિ કરે. આ ગ્રન્થનું અશુદ્ધિ શુદ્ધિપત્રક કરવાની ઉપગિતા જણાઈ નથી છતાં જે કંઈ ટાઈપ વગેરે અક્ષર શબ્દદે રહી ગયા હેય તેઓને સંતે સુધારશે. 8 અનાથાશક્તિ રૂમુ. મહુડી, વિ. ૧૮૮૧પોષ વદિ ૭. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * * * * 1 www.kobatirth.org શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીમન્થમાળામાં પ્રગટ થયેલા મન્થા. ગ્રંથાંક પૃષ્ઠ ૧ કે. ભજન સંગ્રહ ભાગ ૧ લેા. ૨૦૦ ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨૦૬ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જો. ૩૭૬ ૨૧૫. ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જો. ૪ સમાધિશતકમ્. ૬ ૧૨ ૫ અનુભવપશ્ચિશી. ૬. આત્મપ્રદીપ. ૭ ભજનસંગ્રહ ભાગ ૪ થા. ૯ પર્માત્મદર્શીન, ૯ પરમાત્મજ્યંતિ. ૧૦ તબિંદુ. ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી) ૧૨-૧૩, ભજનસ’ગ્રહ ભાગ ૫ મે ૨૪૮ ૩૧} ३०४ ૪૦૦ ૫૦૦ ૧૦૦ २४ તથા જ્ઞાનદીપકા, ૧૯૦ ૧૪ તીર્થંયાત્રાનું વિમાન (આ. બીજી) ૬૪ ૧૫ અધ્યાત્મભજનસંગ્રહ ૧૯૦ ૧૭૪ ૧૨૪ ૧૧૨ ૧૬ ગુરુમેાધ. ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા ૧૮ ગટ્ટુ લીસંગ્રહે ભા. ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મિત. --0 -૪-૦ 。1L10 •—7— O 0-6-0 -=6 Q ·◄7-0 01710 ૦-૧૨-૦ .. ૧૨-૦ - -૧૨-૦ 019-0 - -૬. - -· --- ૨૦ 19 •-7-0 13 Q--- Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦-૧૨-૦ ૦ ૧૪-૦ ૦–૧૪-૦ ૨-૦૦ ક ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ ત્રીજી) ક ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ ઠે. ૨૦૮ ૨૨ વચનામૃત. ૮૩૦ ૩૩ યુગદીપક. ૩૦૮ ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા. ૪૦૮ જ ર૫ આનન્દઘનપદ ભાવાર્થ ૮૦૮ (૧૦૮) સંગ્રહ * ૨૬ અધ્યાત્મશાન્તિ (આ. બીજી) ૧૩૨ ર૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે. ૧૫૬ - ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. + ૨૯ કુમારપાળ (હિંદી) ૨૮૭ ૩૦ થી ૪-૩૪ સુખસાગર ગુગીતા ૩૦૦ ૩૫ પદ્વવ્યવિચાર. २४० ૩૬ વિજાપુરવૃત્તાંત. ૩૭ સાબરમતીકાવ્ય. ૩૮ પ્રતિજ્ઞાપાલન. ૧૧૦ ૩૯-૪૦-૪૧ જૈનગ૭મતપ્રબંધ, સંધપ્રગતિ, જૈનગીતા. ૩૦૪ ૪ર જેનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ ૪૩ મિત્રમૈત્રી. ૪૪ શિષ્યોપનિષ૪૫ નેપનિષદુ. ૧૮ ૪૮ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org L ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા સદુપદેશ ભાગ ૧ લે. ૪૮ ભજનસંગ્રહે ભા. ૮ ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ ૫૦ કમ યાગ. ૫૧ આત્મતત્ત્વદર્શન પર ભારતસહકારશિક્ષણ કાવ્ય ૫૩ શ્રીમદ્ દેદ્ર ભા. ૨ ૯૭૬ ૯૭ ૧૦૨૮ ૧૦૧૨ ૧૧૨ ૧૬૨ ૧૨૦૦ ૧૩૦ ૮૦૦ ૧૯૭ ૫૪ ગહુંલી સંગ્રહ ભા. ૨ ૫૫ કર્મ પ્રકૃતિટીકાભાષાંતર ૫૬ ગુરૂગીત ગ્રુહુલીસ’ગ્રહ. ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા. ४७० ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૫ ૦ પૂજાસંગ્રહ ભા. ૧ લેા. ૪૧૬ ૬૧ ભજનપદસંગ્રહ લા. ૯ ૧૮૦ ૨૦૦ ૧૭૫ ૬૨ ભંજનપદસંમહે લા. ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગહ ભા. ૨ ૧૮૦ ૬૫ જૈનદષ્ટિએ ઇશાવાસ્યાપનિષદ્ ભાવાય વિવેચન. ૩૬૦ ૬૦૦ ।। પૂજાસંગ્રહ ભા. ૧-૨ ૬૭ સ્નાત્રપૂજા. (બુદ્ધિસાગરસૂરિષ્કૃત ) ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૩. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir 30 3101. 1919 ..-. ૦-૧૦૦ ૦-૧૦-૦ ૩-૮-૦ -૪-૦ --.-2 -0 - --· --૪-♦ 91010 · ૧-૮° ———0 ૧-૮-ø 9-0-0 ૧-૦-૦ ૨-૦ ---- *=:-9 Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સંસ્કૃત ગ્રન્થ. ૬૯-૭૨ શુ ગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૧૮૦ ૦-૧૨-૦ ૭૩-૭૭ સંઘકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૧૬૮ ૦-૧૨-૯ ૭૮ લાલાલજપતરાય અને જૈનધર્મ ૧૦૦ ૭૯ ચિન્તામણિ ૧૨૦ ૮૦-૮૧ જૈનધર્મ અને પ્રસ્તિધર્મને મુકાબલે તથા જેનષ્કાસ્તિ સંવાદ ૨૨૦ ૧ -૦ —૦ ૮૨ સત્યસ્વરૂપ ૨૦૦ ૦-૧૨–– ૮૩ ધ્યાનવિચાર ૧૦–૮–૦ ૮૪ આત્મશક્તિપ્રકાશ - ૧૪૦ ૦-૪- ૮૫ ક્ષમાપના ૮૬ આત્મદર્શન ૧૫૫ –૪–૦ ૮૭ જૈન ધાર્મિક સમાધાન ૫૫ ૦–૨–૦ ૮૮ કન્યાવિક્રયનિષેધ ૨૨૦ ૦–૮–૦ ૮૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ૧૦૦ ૯૦ આત્મપ્રકાશ. ૯૧ શેકવિનાશક (ગુજરાતી) ૯૨ તત્વવિચાર. ૯૩ અધ્યાત્મગીતા ૪ આત્મસમાધિશતક ૯૫ છવકપ્રબોધ > સંસ્કૃત ગ્રો, ૬૬ આત્મસ્વરૂપ ૮૭ પરમાત્મદર્શન ૯૮ જેનસૂત્રમાં મૂર્તિપૂજા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ થાડા માસમાં બહાર પડનાર પ્રત્યે ૧ જૈન શ્વેતાંબર ગ્રંથનામાવલિ. ૨ શ્રીમદ્દ દેવચંદ્રજી નિર્વાણુ રાસ. ૩ મોટું વિજાપુર વૃત્તાંત. ૪ ઉ૦ શ્રી યશોવિજયજી નિબંધ. ૫ ભજનસંગ્રહ ભા. ૧૧ મે છે આ નિશાનીવાળા ગ્રંથે શીલક નથી. પુસ્તકે મળવાનાં ઠેકાણાં – ૧ વકીલશા. મેહનલાલ હીમચંદ પાદરા (ગુજરાત). ૨ શા. આત્મારામ ખેમચંદ સાણંદ (જીલ્લે અમદાવાદ). ૩ ભાંખરીઆ શા. મેહનલાલ નગીનદાસ ૧૯૨-૯૪, બજારગેટ કોટ–મુંબઈ ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ મહેસાણા, ૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર જૈનજ્ઞાનમંદિર. ૬ બુકસેલર મેઘજી હીરજી પાયધુની–મુંબઈ ૭ શા. રતિલાલ કેશવલાલ, મુ. પ્રાંતીજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મંડળ, મુ. પેથાપુર સાગરગચ્છ ઉપાશ્રય. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મશંકા સમાધાન. શ્રી જૈનશાસનદેવ ઘંટાકર્ણ વીરની સહાયસિદ્ધિ આદિ માન્યતા. प्रणम्य श्रीमहावीरं, सर्वशं दोषवर्जितम् કુમત રાઇ , નવરાત્રવિધિના- घण्टाकर्णमहावीरो, जैनशासनरक्षक: तस्य सहायसिद्धयर्थ, वच्मि शास्त्रानुसारतः ॥२॥ શ્રી સર્વ દેવર્જિત વશમાં તીર્થકર તારણહાર એવા મહાવીર દેવને નમસ્કાર કરીને જૈનશાસ્ત્રના વિરોધીઓ કે જેઓ ચારનિકાયના દેવોની સહાયતાને માનતા નથી વગેરે જેનશાસ્ત્ર વિરૂદ્ધ અનેક કુમતને ધારે છે એવાઓના કુમતનું ખંડન કરું છું. ઘંટાકર્ણ મહાવીર છે તે બાવન વીર પૈકી એક વીર છે. તે જૈનશાસન રક્ષકવીર છે, તે જૈનધર્મમાં શ્રદ્ધાળુ એવા જૈનેને સહાય કરી શકે છે તેથી શાસનદેવની સહાયની સિદ્ધિને શાસ્ત્રાધારે કથું છું. જૈનશાસ્ત્રમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વ જૈનાચાર્યોની પરંપરાઓ જે માન્યતાઓ પ્રવર્તે છે તેને પરંપરાગમમાં સમાવેશ થાય છે. સર્વ જાતના હિંદુ, મુસલમાન, બદ્ધ વગેરે ધર્મોમાં પણ તેઓ તેઓના મહાત્માઓનાં પરંપરાગમને માને છે. જૈનશામાં પરંપરાગમ છે તેને જે ન માનવામાં આવે તે જૈનધર્મની ઘણું માન્યતાઓને નાશ થઈ જાય. પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદપૂર્વમાંથી અનેકમનો અને વિધા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓને ઉદ્ધાર કરી મંત્રકલ્પશાસ્ત્રની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદપૂર્વના અભ્યાસીએવા પૂર્વાચાર્યોએ અનેક દેવના મંત્રોને બનાવ્યા છે અને તેથી તેમણે અનેક મંત્રકલ્પ રચ્યા છે. હાલમાં જૈનશાઍમાં નવકાર મંત્રકલ્પ અનેક પ્રકારના મોજુદ છે.. ઉવસગ્ગહરં મંત્રને પણ કલ્પ હાલ મૌજુદ છે. નાની શાંતિનો મંત્રકલ્પ પણ મોજુદ છે. મોટી શાંતિને મંત્રકલ્પ છે. સંતિકરને મંત્રકલ્પ છે. તિજયપહુન્ન, નમિઉણુ અને ભક્તામરનો મંત્ર યંત્રકલ્પ મોજુદ છે, વેતાંબર અને દિગંબર જૈન બને ગઢષિમંડલ મંત્રકલ્પને માને છે. જેનાચાર્યો સૂરિ મંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્રના યંત્રને પૂજે છે. ઉપાધ્યાય વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે. શ્રાવકો ઋષિમંડલ મંત્રની આરાધના કરે છે. અષ્ટોતરી શાંતિસ્નાત્ર અને લઘુશાન્તિસ્નાત્ર કે જેની રચના તપાગચ્છના આચાર્યોએ શ્રીહીરવિજયસૂરિના સમયમાં કરી છે અને શ્રીસકલચંદ્રજી ઉપાધ્યાય કે જે સત્તરભેદી પૂજા, બાર ભાવના અને પ્રતિષ્ઠાકલ્પ, ધ્યાનદીપિકા આદિ ગ્રન્થના રચયિતા છે તેમણે પ્રતિષ્ઠાકલ્પમાં ઘંટાકર્ણ મંત્રને ગ્રહે છે. તે પૂર્વપરંપરાથી જાણવું તથા અન્ય તેમના ગુરૂઓ જગતુ ગુરૂશ્રી હીરવિજયસૂરિ વગેરેના સમયમાં શાંતિસ્નાત્ર –અષ્ટોત્તરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે અને તેમાં નવગ્રહપૂજન, દશદિપાલપૂજન, વીશ તીર્થકરોની યક્ષયક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેધ ધરવા વગેરેની વ્યાખ્યા છે * જુઓ ઘંટાકર્ણક૫-પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠા. ફેફલીયાવાડાની આગલી શેરીને ભંડાર શા. હાલાભાઇની દેખરેખમાં છે. તેમાં તથા પુનાડકન કોલેજના (એ. સ. ના જર્નલમાં) તથા સુરત જેન આનંદ પુસ્તકાલયના લીષ્ટમાં નંબર પલ્પ–પ૯૯ પૂર્વાચાર્યોના લખેલા તૈચાર પડયા છે. તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ઘંટાકર્ણ યંત્ર સ્થાપવામાં આવે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અને પ્રતિષ્ઠા મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્ર યંત્રવાળી થાલી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રક્રિયા આજસુધી તપાગચ્છ જેમાં પ્રવર્તે છે. અમારા પૂર્વાચાર્યોએ, મુનિવરેએ, પ્રતિકાકલ્પમાં ઘંટાકર્ણવીરની સહાયતા-માન્યતાને સ્વીકારેલી છે, તેથી અમે પણ અમારા પૂર્વાચાર્યોના પરંપરાગમને માન્ય કરીને ઘંટાકર્ણવીરને શાસનદેવવીર તરીકે માનીએ છીએ અને મહુડીના સંધે ઘંટાકર્ણવીરની મૂર્તિ બનાવી અને અમોએ તેની પ્રતિષ્ઠા કરી છે. જેનશામાં જૈનના શોળ સંસ્કારના મંત્રો છે તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્દધૃત કરેલ છે અને તેઓને નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે. અનાદિકાલથી દરેક તીર્થંકરના વખતમાં સાધુઓનાં આચારનાં અને તત્ત્વજ્ઞાનમય આગમ શાસ્ત્રો અને ચઉદ પૂર્વના મંત્રાદિ ભાગનાં તથા ગૃહસ્થ ધર્મના સંસ્કાર આદિ ધર્મપ્રરૂપનારાં નિગમશા પ્રવર્યા કરે છે અને જેને તે બન્નેને પ્રમાણભૂત માને છે. શ્રી ઋષભદેવપ્રભુના વખતમાં ભરતરાજાએ જે ચાર વેદો રચ્યા હતા તેઓને નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે અને મંત્રપ્રવાદમાંથી અને વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધતભત્રો તથા પૂર્વાચાર્યોએ દેવને પ્રત્યક્ષ કરી જે મંત્રો કલ્પ રચ્યા છે તે સર્વમંત્રશાસ્ત્રને પણ અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે તેથી તે મંત્રભાગ અધિકારીની આગળ ગુરૂઓ પ્રકાશિત કરે છે તેથી ગુરુપરંપરાગમે ચાલ્યો આવે છે, તેથી હાલ તે પરંપરાગમમાં સમાવેશ પામે છે. જૈનાચાર્યો મિથ્યાત્વીદેવોને પણ સમકિતી બનાવે છે અને તેઓને જેનશાસન ગચ્છના રક્ષક તરીકે નીમી શકે છે. શત્રજય માહાઓમાં શત્રુંજય પર સ્થાપિત કપર્દી યક્ષ મિથ્યાત્વી થઈ ગયો હતો તેને વજસ્વામીએ ઉઠાડી મૂકી અને બીજા કપર્દી યક્ષને બોલાવી જૈનધર્મને શ્રદ્ધાલુ સમકિતી બનાવી શત્રુંજય પર સ્થાપિત કર્યો છે. શ્રી આનંદવિમલ સરિએ શ્રી માણિભદ્રવીરની સ્થાપના કરી છે અને For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની સ્થાપના પાલણપુર પાસેના મગરવાડામાં તથા વિજાપુર પાસેના આગલોડ ગામમાં છે. માણિભદ્રવીરનું આલેડમાં ગામ બહાર મેટું દેવળ છે તેનું વિજાપુર વૃત્તાંતમાં સવિસ્તર વર્ણન છે. પૂર્વાચાર્યોએ તપ તપી મંત્ર આરાધી નવીન માણિભદ્રવીર વગેરેને પણ સમકિતી કરી જૈનશાસન દેવતરીકે સ્થાપિત કર્યા છે તેથી જનકેમ પરંપરાગમને માન્ય રાખી નવીનશાસન રક્ષકવીર વગેરેને આજદિન સુધી માનતી પૂજતી આવી છે. જેનાગમમાં મુખ્યતાએ તત્ત્વજ્ઞાન અને મોક્ષારાધન તથા સાધુના આચાર વગેરેની મુખ્યતા છે અને મંત્રશાસ્ત્રમાં મંત્રકલ્પની મુખ્યતા છે. આગામોમાં આજ કારણથી ૩ઝશ્નાર ઘકાર આદિ બીજમંત્ર વગેરેની વ્યાખ્યાઓ દેખાતી નથી. પૂર્વાચાર્યો મોટા ભાગે મંત્રશાસ્ત્રને ભાગ તે ગુપ્ત રાખતા હતા, અને સ્વશિષ્યને પણ લાયક જાણુને તેઓને ખાનગીમાં મંત્ર રહસ્ય આપતા હતા. મંત્રશાસ્ત્રને ભંડારમાં ગોપવી રાખતા હતા કે જેથી તેને અધિકારી પુરૂષ તેને ઉપયોગ કરી શકે. સર્વ દર્શનધર્મશાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર વિભાગ છે અને તેને સર્વ દર્શનધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જેને જૈનમંત્રશાસ્ત્રને અને શાસનદેવના મંત્રોને માન્ય કરે છે અને જૈનશાસન વીર દેવયક્ષ વગેરેને માને છે પૂજે છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિ જૈનધર્મી દેવતાઓ છે તેથી તેઓને જેને, સાધર્મિક બંધુદેવ તરીકે માને છે. જૈનેનાં સર્વ જનમંદિરે દે, તેમાં શ્રીસિદ્ધસેનસૂરિકૃતપ્રવચનસારદાર આદિ ગ્રન્થોના આધારે મૂલનાયક તીર્થકરના યક્ષયક્ષિણી વગેરેનું સ્થાપન હેય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે. બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્રધારક યક્ષ અને યક્ષિણીની મૂર્તિ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. આવો પ્રચાર પ્રાચીનકાળથી શાસ્ત્રના આધારે સિદ્ધ થાય છે. ચકેશ્વરી, પદ્માવતી, અંબિકા, કાલી, માણિભદ્રવીર, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘંટાકર્ણવીર, વિમલેશ્વર યક્ષ વગેરે નામો તો જનનાં નાનાં બાલક પણ જાણી શકે છે. જનધર્મ મહાપ્રભાવક સહસ્ત્રાવધાની શ્રી મુનિચંદ્ર સૂરિએ સંતિકરની રચના કરી છે અને તેમાં દેવોની અને દેવીઓની સહાયની સિદ્ધિ કરી છે. જે દેવો અને દેવીઓ સહાય ન કરતી હોય તે ભદ્રબાહુ સ્વામી જેવા ઉવસગ્ગહરની રચના કરેત જ નહીં. શ્રી મહાવીર પ્રભુને મુનિદશામાં ઈન્ટે સહાય આપવા ઈચ્છા જણાવી હતી, હવે તે સહાય લેવી વા ન લેવી તે પિતાની મરજી પર આધાર રાખે છે. સિદ્ધાર્થ વ્યંતરાએ મહાવીર પ્રભુનો મહિમા વધારવા પ્રવૃત્તિ કરી હતી. શ્રીશ્રીપાલરાજાએ સિદ્ધચક્ર મંત્ર યંત્રની આરાધના કરી હતી તેથી તેમને દેવોએ સહાય કરી હતી. મંત્રમાં મેગ્નેરિઝમ, હીપનેટીઝમ જેવી શક્તિ છે અને તે મંત્રના પ્રેર્યા દેવો આવે છે અને સહાય કરે છે. પૂર્વાચાર્યોની સ્થવિરાવલી પાવલી કે જે કલ્પસૂત્રના પ્રાંત ભાગમાં છે તેમાં પણ પૂર્વાચાર્યોએ અનેક શાસનદેવની મંત્રની મદતથી અનેક ચમત્કારે બતાવ્યાના દષ્ટાંત માજુદ છે. સનાતની જૈન ઉપર્યુક્ત બાબતને સત્ય માને છે. જેનો ચાર પ્રકારના દેવોને જૈનશાથી માને છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે, તેમાં વૈમાનિકદેવે તો અહીંથી એક રાજક રહે છે તેમાં પ્રથમ બાર દેવલોકનાં વિમાને છે તેના ઉપર નવયકદેનાં વિમાને છે, તેના પર પાંચ અનુત્તરવિમાનના દેવે છે અને તેના પર સિદ્ધશિલા છે તે ઉપર સિદ્ધ પરમાત્માઓ રહે છે. ચંદ્ર, સૂર્યગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાને કે જે આકાશમાં દેખાય છે તેઓમાં જ્યોતિષી દે દેવીઓ રહે છે અને ભુવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે. અહીંથી દશજન નીચે અને કોઈ ઠેકાણે ઉપર વ્યંતર દેવો રહે છે. એ ચાર પ્રકારના દેવામાં કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાત્વી હોય છે. ચેસઠ ઈ તે સમકિતી છે. નવ ગ્રહને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને દશ દિપાલને જૈને, પિરાણિક હિંદુઓ અને બહેન માને છે. પણ તેમાં જેને, જૈનશાસ્ત્રોના આધારે નવગ્રહાદિકને સમકિતી માને છે. આ ચાર પ્રકારના દેવોનું સંગ્રહણી વગેરેમાં વિસ્તારથી વર્ણન છે. ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધરમુનિ, ગી મહાત્માઓના ઉપદેશથી સમકિતી બને છે. બાવનવીરે અને ચેસઠ યોગિનીઓ પૈકી કોઈને જૈનમુનિયો મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને જેન દેવગુરૂ ધર્મની શ્રદ્ધાવાળાં કરીને તેને જૈનશાસનરક્ષક તરીકે સ્થાપી શકે છે અને તેઓ સ્વધર્મી જન બંધુઓને પ્રસંગોપાત્ત યથાશક્તિ મદત કરી શકે છે. તેમ શ્રીધંટાકર્ણવીરને પણ આપણા પૂર્વાચાર્યો મંત્રથી આરાધીને પ્રત્યક્ષ કરી જનધર્મનો બોધ આપીને સમકિતી બનાવ્યા છે અને તેમને જનપ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે, પૂર્વકાલીન વા અર્વાચીન જૈનાચાર્યોએ એ રીતે અનેક દેવને જૈન ધર્મરાગી બનાવ્યા છે, તેથી જૈન શાસનદેવને સ્વધર્મી બધુવતું માને છે, પૂજે છે અને સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્રના મંત્રની પેઠે વિનવે છે. આવી પૂર્વાચાર્યની પરંપરાગમની પ્રણાલીકાને માન્ય રાખીને જેને ઘંટાકર્ણવીરને ધૂપ દીપ કરે છે. ઘંટાકર્ણવીર ચોથા ગુણસ્થાનકવાળા દેવ છે, તેથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમકિતી બંધુ ઠર્યા, તેથી તેમની આગળ સુખડી ધરીને જૈને ખાય છે. કારણકે-ધંટાકર્ણવીર શ્રાવક હોવાથી શ્રાવક જેમ શ્રાવકનું ખાય છે તેમ તે શ્રાવક હોવાથી ગૃહસ્થ જૈને તેમની સુખડી ખાય છે. જનમુનિ, યતિ, શ્રીપૂ, શ્રાવકે, ઘંટાકર્ણવીરને મંત્ર આરાધે છે. ઘંટાકર્ણ મંત્રનો જાપ કરે છે, કેટલાક યતિયોએ ઘંટાકર્ણવીરના મંત્રથી સર્ષ વિંછી વગેરેનાં વિષ ઉતાર્યા છે એવું મેં પ્રત્યક્ષ દેખ્યું છે. તથા કેટલાકે ધંટાકર્ણવીરનો મંત્ર સાધીને એથીઓ જ્વર ઉતાર્યો હતો અને વિંછીનું વિષ ઉતાર્યું છે અને તે પણ વિંછી કરડેલાને પાંચ દશ હાથ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૂર રાખીને વિષ ઉતાર્યું છે. તેને મહને અનુભવ છે. જેને શ્રદ્ધા હેય અને પરસ્ત્રી ત્યાગી હોય તેને અનુભવ આવે છે. ઘંટાકર્ણવીરને નવગ્રહોની પેઠે જૈન અને હિંદુઓ અને માને છે અને બને તેની આરાધના કરે છે. ઘંટાકર્ણ મહાવીરના મંત્રકલ્પ બે ત્રણ જાતના છે અને તેમાં ક્યા ક્યા કાર્ય પર તે મંત્ર પ્રવર્તે છે તે તેમાં વિધિપૂર્વક જણાવ્યું છે. અમારા ગુરૂ મહારાજશ્રી રવિસાગરજીએ વિ. સં. ૧૮૫૪ ના ફાગણ માસમાં ઘંટાકર્ણ મંત્રની ગુરૂગમતા આપી હતી. જેનસાધુઓ પૈકી ઘણા ખરા ઘંટાકર્ણવીર મંત્રની આરાધના કરે છે. ઘંટાકર્ણની મંત્રસ્થાલી અમદાવાદ, વિજાપુર વગેરે જે જે સ્થાને પ્રતિષ્ઠા કરાવનારા જે છે તેઓના ત્યાં હોય છે. આપણે જેમ આત્માએ છીએ અને પરસ્પર એક બીજાને મદદ કરીએ છીએ, તેમ ચારે પ્રકારના દેવતાઓ પણ આત્માઓ છે. તેઓ પણ આપણને ધર્માદિકરાગથી વા મંત્રારાધોગથી મદત કરે છે, આપણા કર્મના ઉદયમાં તે નિમહેતુ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકે તત્ત્વાર્થસૂત્રમાં ર જા જવાના. એ સૂત્ર રચી તેમાં જણાવ્યું છે કે સંસારીસર્વજીને પરસ્પર એક બીજાને ઉપકાર થાય છે. દેવો, મનુષ્પો, તિર્યા વગેરે સર્વ એક બીજા પર અનેકરીતે ઉપકાર, સહાય, મદત કરી શકે છે. તેમ તવાર્થ સૂત્રથી સિદ્ધ થાય છે. સમકિતી જેને, હાલ દુનિયામાં એકલા સમકિતી મનુષ્યોની મદતથી જીવી શકતા નથી, તેઓ હિંદુ મુસલમાન વગેરેની મદત સહાય ઉપકારથી પિતાનાં દુઃખ ટાળી શકે છે, અને આજીવિકા ચલાવી શકે છે તેથી કંઈ તેઓને મિથ્યાત્વ લાગતું નથી, કારણ કે જેને જાણે છે કે અન્ય ધર્મીએ તે કંઈ વીતરામદેવ નથી, તે પ્રમાણે જૈનગૃહસ્થોને પણ તે વીતરાગ સર્વ દેવ તરીકે જાણતા નથી તે પ્રમાણે તેઓ શાસન દેવને સમાનધર્મી મનુષ્યની પેઠે જાણે છે અને તેમને ધૂપ દીપ કરે છે, સ્તવે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) છે, પણ તેઓને સર્વન વીતરાગ અરિહંત દેવ તરીકે નહીં માનતા હાવાથી ધંટાકર્ણવીર વગેરેને માનનારા તેવી દૃષ્ટિવાળા જૈતાને લેકેત્તર મિથ્યાત્વ લાગતું નથી. જે જેવા હાય તેને તેવા માનવાથી મિથ્યાત્વ લાગતું નથી. જૈતા અરિહંતને વીતરાગદેવ પ્રભુ પરમાત્મા માને છે અને શાસન દેવેને સ્વધર્માં બધુ માની પૂજે છે તેથી તેમને મિથ્યાત્વ લાગતું નથી. શિષ્ય પ્રશ્ન—દરેક પ્રાણીને પોતાના શુભાશુભકર્માંના અનુસારે સુખદુ:ખ થાય છે. તેમાં દેવતાઓની સહાય થાય તે પછી શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુ:ખ થાય છે એમ કેવી રીતે કહી શકાય ? અને શુભાશુભ કર્મ પ્રમાણેજ સુખદુઃખ થાય છે તે પછી શાસનદેવાની માન્યતા પૂજાની શી જરૂર છે? ગુરૂ——સર્વજીવાને સ્વસ્વકર્માનુસારે શુભાશુભ સુખદુઃખ થાય છે. શુભાશુભ સુખદુઃખરૂપ ફૂલમાં કર્મ છે તે ઉપાદાન કારણ છે અને શાસનદેવા મનુષ્ય વગેરે નિમિત્તકારણેા છે. જેવું ઉપાદાન શુભાશુભકર્મ ઔાય છે તેના ઉદય પ્રમાણે નિમિત્ત કારણેાના પણ સંગેા મળે છે. શુભાશુભ કર્મફુલ વેવામાં જીવે અને અવા નિમિત્તકારણ થાય છે. જે મનુષ્યા દેવગુરૂ ધર્મની આરાધના કરે છે. તપ, સયમ, દયા, દાન, વ્રત નિયમ ધારણાધ્યાન સમાધિની પ્રવૃત્તિ કરે છે. સદ્ગુણ્ણાની અને સદાચારની આરાધના કરે છે. શ્રાવકધર્મ વા સાધુધર્મની દૃઢશ્રદ્ધાથી આરાધના કરે છે, વીતરાગદેવ કે જે કેવલજ્ઞાની, સુરાસુરેન્દ્રપૂજ્ય, અષ્ટાદશદોષરહિત છે તેને દેવ માને છે અને ધર્મમાં સ્થિર રહે છે તેને ધર્મ કરતાં, સંકટ વિપત્તિ પડતાં તેઓના ગુણુથી શાસનદેવે ખેચાઈને પેાતાની કુર્જ અદા કરીને મદત કરે છે. એવા ધર્મી મનુષ્યા, અનિકાચિત કર્મોયને હઠાવે છે અને તેમાં પણુ દેવા સહાય કરી નિમિત્તકારણ બને છે, પણ જ્યાં નિકાચિતકોંદય હાય છે ત્યાં દેશની સહાય થતી નથી અને For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) તપ સંયમ કરતાં છતાં પણ શ્રીમહાવીર પ્રભુને અનેક ઉપસર્ગા વેડવા પડયા તેમ વેઠવા પડે છે. તેમાં પોતાનું અને દેવાનું પણ કશું ચાલતું નથી. ગાંધીએ વિ. સ. ૧૯૭૮ માં હિંદુઓને સ્વરાજ્ય મળશે એમ કહ્યું હતું પણ હિંદીઓનાં હજી સ્વરાજ્ય પ્રાપ્તિમાં જ્યાંસુધી નિકાચિત કર્મો છે ત્યાં સુધી તેમને સ્વરાજ્ય મળી શકવાનું નથી. વિ. સ. ૧૯૭૮ માં સર્વે હિંદીએ મોટાભાગે એવા વિશ્વાસી બની ગયા હતા કે હિંદને સ્વરાજ્ય ગાંધી અપાવશે પણ ગાંધી અપાવી શક્યા નહીં. તેમાં હિંદીઓનાં નિકાચિત કર્મના ઉય, કારણ છે અને ગાંધીજીની ઇચ્છા થતાં તે હજીસુધી સ્વરાજ્ય અપાવી શકયા નહીં તેમાં તે બાબતસંબધી ગાંધીજીનું પણ નિકાચિત કર્મ છે. કર્મ એવાં છે કે તે ભેગવવાં પડે છે. અનિકાચિત કર્માંતા તા તપ સંયમભાવ ધ્યાન વગેરેથી નાશ થાય છે પણ ઉત્કૃષ્ટાભાંગે બાંધેલાં નિકાચિત કર્મો તે અવશ્ય ભાગવવાં પડે છે, અને તેથી પ્રભુ મહાવીર દેવ પણ બચ્યા નથી. પ્રભુ મહાવીર દેવને અશુભ કર્મના ઉદય હતા ત્યાં સુધી અશુભ નિમિત્ત સંયેગા મળ્યા હતા અને જ્યારે શુભ કર્મના તેમને ઉદય થયા ત્યારે ઈન્દ્રાદિકદેવા શાતા પુછવા આવ્યા. ગૈાતમબુદ્ધને જ્યારે ખીલે વાગ્યા અને તેથી તેમને પગ વિધાઇ ગયા ત્યારે તેમના શિષ્યેાએ પુછ્યું કે તમને કયા કર્મથી ખીલે! વાગ્યા ? ત્યારે ગાતમબુદ્ધે કહ્યું કે અહીંથી એકાણુમા ભવમાં એક મનુષ્યને વીંધી નાખ્યા, તે વખતે કર્મ બાંધ્યું તેના ઉદ્દયથી હાલ પગે વિધાયા છું. મનુષ્ય જો કોઇને પગે હાથમાં, પેટમાં, કાનમાં, જ્યાં જ્યાં જેવી જાતની વેદના કરે છે તેને તેથી ત્યાં ત્યાં તેવી વેદના ભેાગવવી પડે છે. શ્રીપાલ રાજાને કાઢ થયા પશુ શુભકર્મના ઉદ્દય આવવાનેા હતે. તેથી નવપદ સિદ્ધચક્રની આરાધના થઈ. શુભ કર્મ, તપ, જપ, સંયમ, દાન, ધ્યાન,કરવાથી પૂર્વભવનાં કરેલાં કર્મા ક્ષય થાય છે અને પાપકર્મ પણ પુણ્ય For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) કર્મના રૂપમાં ફેરવાઈ જાય છે અને કર્મના અનિકાચિત કર્મોદયને પણ નાશ થાય છે તે પ્રમાણે શ્રીપાલ રાજાને થયું અને તેને કોઢ રેગ ટળી ગયો અને શુભકર્મને ઉદય થવાને પ્રસંગ આવ્યો. જ્યારે ઇન્હે, હરિસુગમેલી દેવને કહ્યું કે તમે દેવાનંદાની કુખેથી પ્રભુ મહાવીરને શ્રી ત્રિશલારાણીની કુખમાં મૂકે. એમ ઈન્ડે કહ્યું અને હરિણગમેલી દેવે તે પ્રમાણે કર્યું તેમાં પ્રભુ મહાવીરદેવને શુભકર્મોદયમાં દેવોની સહાય મળી એમ સિદ્ધ થાય છે જ. જ્યારે મહાવીર પ્રભુને તીર્થંકરનામ કર્મોદય પ્રગટે ત્યારે, દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુને પૂજ્યા સેવ્યા, સગરચક્રવર્તિને સાઠ હજાર પુત્રોએ અશુભકર્મ બાંધ્યું હતું તેથી ભુવનપતિદેવે સાઠ હજાર પુત્રોને બાળી ભસ્મ કરી દીધા. જ્યારે શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી બળવાને પ્રસંગ આવ્યું ત્યારે શ્રી ષ્ણથી પણ તે બચાવાઈ નહીં. વિષ્ણુ પુરાણના આધારે દેખો કે શ્રીકૃષ્ણ દેહને ત્યાગ કર્યો અને અર્જુન-શ્રીકૃષ્ણની ગોપીઓને લેઈ હસ્તિનાપુર તરફ જતા હતા ત્યારે વચ્ચમાં અર્જુનને કાબાઓએ લુંટયા. અર્જુન બાણાવળી ગયું હતું તે પણ તેનું બાણ, કાર્ય કરી શક્યું નહી અને ગોપીઓએ કહ્યું કે દ્રપદી અર્જુન વગેરેની સહાય કરનાર કૃષ્ણ !! સહાય આવી પણ કૃષ્ણ આવ્યા નહીં અને ગોપીઓને કાબા પિતાના ઘરમાં લેઈ ગયા, હિંદ. વિ. ૧૮૭૮ માં ગાંધીજીનું રાગી હતું તોપણ સરકારે ગાંધીજીને અશુભ કર્મના ઉદયથી કેદમાં ઘાલ્યા અને શુભ કર્મોદય થયો ત્યારે કેદમાંથી છૂટયા, તેમાં શુભાશુભકર્મોદય સુખદુઃખ ફળમાં, દે મનુષ્યો વગેરે જીવે નિમિત્ત હેતુ થાય છે, એવા કર્મના સનાતન સિદ્ધાંતને જેને, હિંદુઓ, બધે માન્ય કરે છે તે પ્રમાણે ચારનિકાયના દેવો પણ અન્ય જીને સુખદુઃખમાં નિમિત્ત કારણ બને છે, એમ જણાવીને હવે દે, ભકતના કર્માનુસારે ભક્તોને સહાયી થાય છે તે જૈનશાસ્ત્રના આધારે જણાવું છું. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ત્રિષષ્ઠીશલાકાપુરૂષચરિત્રમાં દેખશ્રીકૃષ્ણ અડ્રમ કરીને દેવની આરાધના કરી અને દેવ પ્રત્યક્ષ થશે. ભરત ચક્રવર્તીએ અઠ્ઠમ કરી દેવ પ્રત્યક્ષ કર્યો. રાવણે વિદ્યાની સાધના કરી તેને વિધાઓ સિદ્ધ થઈ. પૂર્વભવના રાગથી વાસ્વામીને તેના મિત્રદેવે વિદ્યાઓ આપી. શ્રી હેમચંદ્રાચાર્યે ગિરનારમાં દેવીની આરાધના કરી અને દેવીએ વરદાન આપ્યું. શ્રી વિમળશાહ દંડનાયકે કુંભારીયામાં અંબિકાદેવીની આરાધના કરી અને વિમળશાહને અંબિકાદેવીએ રાજ્ય કરવામાં તથા દેરાસર બંધાવવામાં સહાય કરી. શ્રી પ્રિયંગુસૂરિએ બેકડામાં અંબિકાદેવીને ઉતારી બેલાવી પશુયજ્ઞ બંધ કર્યો. શ્રીકૃષ્ણને, દેવે રેગ હરનારી ભેરી આપી. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને કમઠ મેઘમાલીદેવે ઉપસર્ગ કર્યો ત્યારે ધરજો અને પદ્માવતીએ આવી સહાય કરી, એમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે. શ્રી હીરવિજય સૂરિને શાસનદેવેની સહાય હતી. શ્રીજિનદત્ત સૂરિને શાસનદેવની સહાય હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશી ચંડાલ સાધુ થયા તેમને યજ્ઞશાળામાં ભીખ માગતાં બ્રાહ્મણો મારવા ઉઠયા ત્યારે યક્ષે પ્રગટ થઈને હરીકેશને સહાય કરી. કેણિકરાજાને યુદ્ધમાં દેવે સહાય કરી હતી. જંબુસ્વામીના રાસમાં શ્રી યશોવિજય ઉપાધ્યાયે લખ્યું છે કે મેં ગંગાના કાંઠા પર સરસ્વતીની આરાધના કરી અને તેથી સરસ્વતીએ પ્રત્યક્ષ આવી વરદાન આપ્યું. શ્રી અપભટ્ટ સૂરિને સરસ્વતીએ પ્રત્યક્ષ થે વરદાન આપ્યાની વાત, પ્રભાવક ચરિત્રમાં છે. દક્ષિણના શિવાજીને દેવીની સહાય હતી. શ્રી કુમારપાલ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય દેવ મારફત સહાય અપાવી હતી. સેળ સતીઓ પૈકી ઘણું સતીઓને દેવોએ સહાય કરી હતી. એમ જૈનશાસ્ત્રોમાં દેવોની યક્ષની વીરેની સહાયતાના અનેક દાખલાઓ મળી આવે છે અને જેનાં તીવ્ર નિકાચિત કર્મ છે અને તપ જપ સંયમ શ્રદ્ધામાં ઉત્કૃષ્ટ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) નથી તેઓને દેવની આરાધના સિદ્ધ પણ થતી નથી. અમદાવાદના નગરશેઠ શાંતિદાસને પુણ્ય ઉદય થવા આવ્યો ત્યારે દેવની સહાય મળી, એમ અનેક દાખલાઓથી સિદ્ધ થાય છે કે જ્યારે શુભકર્મને ઉદય થવાનો હોય છે ત્યારે દેવગુરૂ ભક્તિસેવામાં ચિત્ત જોડાય છે અને તેથી શાસનદેવેની સહાય પણ મળે છે. પ્રશ્ન––શ્રી વીતરાગદેવ અરિહંત તીર્થંકર હોય છે એવા શ્રી કેશિરીયાજી આદીશ્વર, શ્રી મલ્લિનાથ, શ્રી પાનસર મહાવીર, શ્રી સંખેશ્વર પાર્થ વગેરે તીર્થકરે, રાગ દ્વેષરહિત હોય છે, તેઓ ભકતોને સહાય કરવાને સિદ્ધસ્થાનમાંથી અહીં આવતા નથી તે પછી કેટલાક ભક્ત જેને કહે છે કે મલ્લિનાથે ગાડું ચલાવ્યું. અમુકનું અમુક કાર્ય સિદ્ધ કર્યું, શ્રી સંખેશ્વર પાર્શ્વનાથે અમુક ચમત્કાર દેખાડે. શ્રી કેશરીયાજીએ સદાશિવની ઉજને ભમરા છોડી હટાવી દીધી. ઈત્યાદિ ચમત્કાર જે જે સંભળાય છે તે કોણે કર્યો? ઉત્તર–યણ મલ્લિનાથ, પાનસરા મહાવીર, શ્રી સંખેશ્વર, કેશરીયાજી, મહુડી પદ્મ પ્રભુ વગેરેના નામે જે ચમકારે સંભળાય છે તે, તે પ્રભુના ભક્તરાગી શાસન દેવાએ કરેલા ચમકારે જાણવા. વીતરાગ દેવ તે રાગદ્વેષ રહિત છે તે કંઈ સિદ્ધ સ્થાનમાંથી પાછા આવતા નથી પણ તેતે દેવના રાગી ભક્ત શાસન દેવે તે તે પ્રભુની ભક્તિ કરનારાઓને તેમની ભક્તિથી પુણ્ય વધે છે તે પુણ્ય ફલ ભેગમાં સહાયક બને છે અને પ્રભુના નામ અને પ્રસંગે પ્રભુનું રૂપ કરીને પણ ભક્તોને દર્શન આપે છે, તેથી ભકતે જાણે છે કે પ્રભુએ ને પ્રત્યક્ષ થઈ દર્શન આપ્યાં, કેશરીયાજીમાં ભરવ છે તે શ્રી કેશરીયાને મહિમા વધારવા અને લેકવડે પ્રભુની મૂર્તિ પૂજાવવા માટે બાધા આખડીઓમાં પણ સહાય કરે છે અને કોઈને નિકાચિતકર્મના ઉદયથી સહાય મળતી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) નથી. મહુડી શ્રી પદ્મપ્રભુના અધિષ્ટાયક તરીકે શ્રી ઘંટાકણુ મહાવીરની સ્થાપના કરી છે તે પણ પ્રભુમકતાને સહાયકારી થાય છે તે આમા ના અનેક ચમત્કાર સભળાય છે. જેના શુભ કર્મને ઉય થવા આવે છે તેને તે બાબતમાં નિમિત્તભૂત સહાયકારી ગણાય છે. ગાંધીજી કેદમાંથી છૂટે તે માટે એક શ્રાવક કે જે ગાંધીજીને રાગી હતેા તેણે અમને વિન ંતિ કરી અમે તેને અનુષ્ઠાન કરવાનું કહ્યું અને તેણે માત્ર માસમાં અનુષ્ટાન કર્યું અને પછી ગાંધીજી છૂટયા તેમાં ગાંધીજીનું છૂટવાનું પુણ્ય તે ઉપાદાન કારણ અને તેનાં અનેકનિમિત્તસાધના પૈકી સાધકને આ પણ એક નિમિત્તસાધન મનમાં લાગે એમાં કઈ શ્રદ્ધાળુ ભતેને આશ્ચર્ય લાગતું નથી અને નાસ્તિકે કે જે આ બાબતને નથી માનતા, તેઓને કંઈ આમ લખવાથી શ્રદ્ધા થતી નથી એવી આસ્તિક નાસ્તિક બુદ્ધિથી જ્યાં ત્યાં આસ્તિકાના અને નાસ્તિકાના સ્વભાવ જૂદે જાદે દેખાય છે. તિલક, અરવિદ્યેાષ, માળવીયા, વગેરે દેવાને અને પ્રભુ પરમાત્માને માને છે. તેએ દેવ દેવીઓની ઉપાસનાને તેમના શાઆનુસારે સ્વીકારે છે. શ્રી તીર્થંકરપ્રભુના શાસન ભક્ત દેવેશ છે તે પ્રભુના સેવકા છે તે કંઇ પ્રભુથી મેાટા નથી. રાજાના નોકરે, નિકાના જેવા છે. જૈનશાસનદેવા સત્ત્વગુણી છે, તેની આગળ ·માંસાદિ અભક્ષ્ય અપવિત્ર વસ્તુઓનાં નૈવેધ ધરાવાતાં નથી. શક્તિમત્રના દેવા અને દેવી અને તેઓની સેવાભક્તિનાં સાધતાથી જૈન શાસન દેવ દેવીઓના રીતરીવાજ જૂદા છે અને નૈવેધ, પૂજા ભક્તિ સર્વે સાત્વિકાચારવાળી છે. જૈનધર્મના તીર્થંકરાના યક્ષેાના અને યક્ષિણીઓના હાથમાં અનેક પ્રકારનાં શસ્ત્ર છે તે તેઓના ઉત્તર વૈક્રિયશરીરની અપેક્ષાએ જાણવાં, ટાકણું મહાવીર પહેલાં પૂર્વભવમાં એક આર્યરાજા હતા તે સતીઓનું અને સાધુઓનું તથા ધર્મીમનુષ્યાનું રક્ષણ કરવામાં જીવન ગાળતા દારૂ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. કુંવારી કન્યાઓના શીયલનું રક્ષણ કરતા હતા. પાપીઓના ત્રાસને હઠાવી પ્રજાનું કલ્યાણ કરતા હતા. ધનુષ્યબાવડે અનેક દુષ્ટ રાજઓ જોડે યુદ્ધ કરીને તેઓને જીત્યા અને આર્યદેશમાં શાન્તિ ફેલાવી. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિની સેવા ભક્તિ કરતા હતા અને ઘણા રા હતા તેથી તે મરણ પામીને દેવ થયા, અને બાવનવીરમાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થઈ તેઓ પૂર્વભવમાં પરોપકારી હતા. તેથી વીરના ભાવમાં પણ તે બને તેટલી ધર્મ ભક્તજનેને તેઓના શુભકર્માનુસારે સહાય આપે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ ન હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યબાણ ખરું આપવામાં આવે છે, તે સમ્પષ્ટિદેવ, ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવાં કાર્યો કરતા હોવાથી ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ધનુષ્યબાણવાળી તેમની મૂર્તિ કરાય છે. જેમ રાજાને સર્વ ધર્મવાળી પ્રજા માને છે તેમ બાવનવીરેને પણ તે સર્વના ભલામાં દાક્તર રક્ષક સમિકેની ભાગ લેતા હોવાથી જેન, હિંદ, બોદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે પૂજે છે. દાક્તરને દાક્તરની અપેક્ષાએ માનવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી અને દવા કરાવવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી તેમ ઘંટાકર્ણવીરને વીર તરીકે માનવાથી અને દેવાધિદેવ વીતરાગને અરિહંત દેવ તરીકે માનીને પૂજવાથી લોકાન્તર મિથ્યાત્વ લાગતું નથી. ઘંટાકર્ણવીર છે તે અવિરતિ સમ્યગ્દષ્ટિદેવ છે. તે ચોથા ગુગુઠાણુના જન ગૃહસ્થ જેવા છે, તેથી આપણે તેમને શ્રાવકો, પિતાના શ્રાવકબંધુના જેવા પ્રિય ગણું તેમના ગુણેની સ્તુતિ કરે, તેમની મૂર્તિ આગળ ધૂપ દીપ નૈવેધ ધરે; તેથી કંઈ સમકિતમાં દૂષણ લાગતું નથી. જે તેમને તીર્થંકર દેવ તરીકે માનીએ તો મિથ્યાત્વ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) લાગે. જૈતા, રાજા વગેરેને પોતાના સ્વાર્થ માટે પ્રાર્થે છે. રાજા વગેરેના વિનય કરે છે, તેથી જેમ તેને મિથ્યાત્વ લાગતું નથી તેમ ઘંટાકણું વગેરે જૈના શાસન યક્ષદેવાની ધર્મ કર્મમાં સહાયતા માગવાથી લેાકેાત્તર મિથ્યાત્વ લાગતું નથી. વંદિતાસૂત્રમાં સભ્યષ્ટિદેવે સમાધિ અને એધિ આપે છે. માટે કહ્યું છે કે-જ્ઞવિટ્ટીમૈયા, કિંતુ સમાદિ આ પોત્તિષ, સમ્યગ્દષ્ટિદેવા, સમાધિ અને એધિ આપો. સમ્યગ્ દૃષ્ટિ દેવા છે તે મનુષ્યોને સદ્ગુરૂની અને જૈનધર્મની જોગવાઈ કરીઆપવાના સંયેાગમાં મૂકે છે. જૈનમનુષ્યા, જેમ અન્યને ઉપદેશ આપી જૈનધર્મી બનાવે છે તેમ સમ્યષ્ટિ જૈનદેવા પણ મનુષ્યને પ્રત્યક્ષ થઇ અગર સ્વમામાં ઉપદેશ આપે છે, તથા ધર્મીમનુષ્યેાના સમાગમમાં મનુષ્યને લાવીને ધર્મી બનાવી દે છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં એક આચાર્ય કાલ કરી દેવલાકમાં ગયા અને સ્વશિષ્યાના જોગ અધૂરા હતા તેને પૂર્ણ કરાવવા આવ્યા, છ માસ સુધી તે પોતાના સ્વસાધુ શરીરમાં રહીને શિષ્યાને પેાતાની હકીકત જણાવી દેવલાકમાં ગયા અને શિષ્યાના મનમાં મનુષ્યા કદિ દેવ હેાય એવા સશય થયા તેથી તે અવ્યક્ત નિન્દ્વવ તરીકે ગણાયા. સિંધુ દેશના ઉદાયી રાજાની પ્રભાવતી રાણી હતી તે સ્વર્ગમાં ગઈ અને રાજાને પ્રતિધવા અહીં આવી રાજાને સમિતી બનાવ્યા. એક આચાર્યના શિષ્ય સ્વર્ગમાં ગયેા અને પોતાના ગુરૂની પાસે આવીને તેમને પુનઃ સમકિતી બનાવ્યા. એક દેવને મિત્ર, મનુષ્ય થયા તે અધર્મી હતા તેને દેવે અનેક રીતે ખેાધ પમાડી સમકિતી ચારિત્રી બનાવ્યો. કલ્પસૂત્રની ટીકાના આધારે મહાવીર્ પ્રભુના શરીરમાં પેસીને સિદ્ધાર્થત્યંતરા લેાકેાની આગળ પ્રભુના મુખથી ભવિષ્ય કહેવડાવી પ્રભુને મહિમા વધારતા હતા. ઇત્યાદિ ચારનિકાયના દેવાની સહાયનાં અનેક દૃષ્ટાંતા છે. જૈને પ્રતિક્રમણમાં ચાયેાયે કહે છે તેમાં ચેાથી For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) થાયમાં દેવ દેવીની સ્તુતિ આવે છે અને તેમાં દેવ દેવીની સહાયતાની વાત આવે છે. જૈનદેવપ્રતિષ્ઠા વિધિમંત્રેાની ક્રિયામાં જૈનશાસન દેવાની અને દેવીએની સ્તુતિ આવે છે અને તેમાં વિનિવારણ, કરવામાટે સહાયતા કરવાની વાત આવે છે. તેથી તેવી રીતે ઘંટાકણુ મહાવીરની સ્તુતિ કરતાં અને ધૂપ દીપ નૈવેદ્ય કરતાં લેાકેાત્તર મિથ્યાત્વ લાગતું નથી, એમ આપણા પૂર્વાચાર્યાની શૈલીથી પણ સમજાય છે. આપણા અર્વાચીન આચાર્યોને જો ઘંટાકર્ણ વીરની આગળ સુખડી વગેરે ધરવામાં તથા તેમની સ્વરક્ષણુ સહાયતાની માન્યતામાં મિથ્યાત્વ જણાયું હોત તેા તેએ પ્રતિષ્ઠા વિધિમાં ઘંટાકર્ણવીરને દાખલ કરત જ નહીં અને તેમની પૂજા કરત જ નહીં. આપણુ જૈનેને, શ્રાવક સાધુ ધર્મ આરાધતાં વૈદ્ય ડાક્ટરો રાજાએ, સૈન્ય પેાલીસ મદત કરે છે અને આપણે તેને તે તે દશાની અપેક્ષાએ સાધન માનીએ છીએ, અને જિનેન્દ્રદેવ, સુગુરૂ વગેરેને મહાસાધન પરમ સાધન તરીકે માનીએ તેથી કંઈ આપણને મિથ્યાત્વ લાગી જતું નથી અને આપણે જૈને કંઇ આડા માર્ગે જતા નથી, કારણ કે સર્વની અનુક્રમે મહત્તા ઉપયોગિતા જાણીએ છીએ. તેમાં ડાક્ટર, વૈદ્ય, સૈન્ય સિપાઇ રાજા વગેરે પણ અપેક્ષાએ જેમ સુસાધન છે તેમ તીર્થંકરદેવ સદ્ગુરૂ દેવ, પણ અપેક્ષાએ મહાસુસાધન છે પણ તે એમાંથી ડાક્ટર વૈધ પેાલીસ વગેરે તીર્થંકરરૂપમહાસાધનની અપેક્ષાએ પર પરાએ નિમિત્ત સાધન-ઉપયોગી સાધન તરીકે ગણાય છે અને તીર્થંકર દેવ, ગુરૂ અને જૈનધર્મ, નજીકનાં અત્યંત મહાસાધન નિમિત્ત કારણુ ગણાય છે પણ તીર્થંકર વીતરાગ દેવની મહા સાધનતા છે તેથી કંઈ વૈઘરક્ષક વગેરે સહાયકારકાની કુસાધનતા ગણાતી નથી, તેમ શાસન દેવા પણ ધર્મમાર્ગમાં આત્મ!ની શુદ્ધિ કરવામાં વિઘ્ન નિવારણ કરનારા હેાવાથી તીર્થંકર રૂપ મહાસાધનની અપેક્ષાએ તેથી ઉતરતા સુસાધનરૂપ ગણાય For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) છે પણ તીર્થંકરદેવના સાધનની આગળ કુસાધનતરીકે ગણુવા તે તે અજ્ઞાનતા છે, સાધન દિ આગળ મેાટી દશામાં જતાં પાછળથી પણુ અન્યાને ઉપકારી સાધન તરીકે હાવાથી પ્રવાહની અપેક્ષાએ સુસાધન જ ગણાય છે, પણુ કુસાધન થઈ શકેજ નહીં, એમ જૈનશાસ્ત્ર જણાવે છે. શાસનદેવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે તેથી તે પોતાની પાસે આવનારાઓની દશા વિચાર જાણી શકે છે, તેથી તે પરીક્ષા કરીને શ્રી પ્રભુભક્તને યથાયાગ્ય સહાય કરે છે કે જે સહાયને પ્રભુ ભક્ત જૈનો કદાચ જાણી શકે અને જાણી ન પણ શકે. સ્વાર્થી મનુષ્યાના કરતાં પાર્થી દૃઢ જૈતાને તે માગ્યા વિના પણ ગુપ્તપણે સહાય કર્યા કરે છે. આપણા બધુએ, મિત્રા, હિતસ્ત્રીએ, જેમ પ્રેમથી આપને ખાનગી રીતે તથા જાહેર રીતે પ્રાર્ષ્યા વિના પણ મદત કરી શકે છે તેમ શાસનદેવા પણુ જૈનાત્માઓ હાવાથી તેઓની સાથે ગૃહસ્થા, સાધર્મિકસગપણને અતિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે તેએ પ્રસંગેાપાત્ત ગુપ્તપણે અકસ્માત્ પ્રસંગે સહાય કરે છે કે જેની તેઓને ખબર પણુ પડતી નથી. દેવદેવી યક્ષયક્ષિણીઓને અમુક મારૂં કાર્ય કરીશ તેા હતે અમુક વસ્તુ આપીશ એવી રીતની બાધામાન્યતાથી અનુજૈતા માને છે, પૂજે છે . પણ તે રીવાજથી જૈને સ્વાર્થીકામ કાઢી લેનારા અન ઠરે છે, પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે. સ્તવે છે અને બાધાઆખડી વિના દેવદેવીએના મંત્રને જાપ કરે છે અને દેવગુરૂધર્મની આરાધના કરે છે તે સાલબતી મધ્યમ જેતે જાણવા. છઠ્ઠા ગુણુઠાણા સુધી જૈન સાધુઓ, દેવાની અને દેવીઓની ચાથી થાય કહી સ્તુતિ કરે છે. સાતમા ગુઠાણા પહેાંચેલા મુનિયા, દેવાની અને દેવીઓની સહાયની ઇચ્છિાને સ્વમમાં પણ કરતા નથી. પ્રભુ મહાવીરદેવના સમયમાં નાગસારથિની સ્ત્રી સુલસાએ પુત્રાની ઈચ્છાથી દેવની આરાધના કરી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) હતી તેથી તેને દેવે બત્રીશ ગેળીઓ આપી હતી, તેથી બત્રીશ પુત્રો થયા. તે ચેલણાના હરણ વખતે મરણ પામ્યા હતા, ઉપરના દૃષ્ટાંતોથી દેવદેવીની સહાયતા થાય છે એમ સિદ્ધ થાય છે. જેઓ દેવ અને દેવીઓ યક્ષે, વિરે વગેરેની હયાતીનું ખંડન કરે છે, તેઓની માન્યતા જૂઠી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે તેઓ જનશાની ઉત્થાપના કરે છે અને જૈનધર્મના શત્ર તરીકે નાસ્તિકતરીકે જાહેરમાં સિદ્ધ કરે છે, જેનામે તેવા નાસ્તિકોની સંગતિ કરવી નહીં. જેઓ જૈનશાસ્ત્રોમાં કહેલાં સ્વર્ગ, દેવલોકની ઉત્થાપના કરે છે તેઓ ખુદ સર્વન મહાવીરની ઉત્થાપના કરે છે, સ્વર્ગ અને નરકની ઉથાપના કરતાં જૈનશાસ્ત્ર, જૈનધર્મ અને જેને તીર્થકરોની ઉત્થાપના થાય છે, જૈનશાસનદેવોની નિન્દા આશાતના કરવાથી અને ગુરૂઓની નિન્દા કરવાથી કુલ ક્ષય થાય છે. પગામ સજજાયમાં સેવા સત્તાવાણ, સેવળ ramrg. એ પાઠ છે. દેવોની અને દેવીઓની નિન્દા આશાતના અને તેઓનું ખંડન કરવાથી પાપકર્મ બંધાય છે. શ્રી મલ્લિનાથ ભયણી, પાનસર, કેશરીયાજી, મહુડી વગેરે ચમત્કારી તીર્થોમાં જે યાત્રાળુઓ જાય છે તે સર્વે બાધાઆખડી પુત્રસ્ત્રી લક્ષ્મીની લાલચના માર્યા જાય છે અને ફેરા ખાય છે, ઈત્યાદિ કથનારા તથા લેખક, આર્યસમાજી જેવા તથા નાસ્તિકોષદષ્ટિવાળા છે, તેઓ પોતાની દષ્ટિ જેવા બીજાને કહપી લેનારા જાણવા. જેનો કે જે કુલથકી જેનો છે તેઓ અન્ય દર્શનીઓના તીર્થો કરતાં જૈનતીર્થોની યાત્રાએ જાય છે તેઓને નિર્મલસમકિત થવાનાં ઘણાં કારણે મળે છે અને તેઓ જિનેશ્વરની ભક્તિ, સાધુ વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંત ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે તેથી ઉપુણ્યકર્મોદયે આ ભવમાં પણ તેઓ લક્ષ્મીપુત્ર સ્ત્રી વગેરે વાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે અને તે વાંછિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તમાં તે તે તીર્થકરના અધિષ્ઠાયક શાસનદેવ સહાય પણ કરી શકે છે. એવા ઘણા દાખલાઓ સાંભળેલા છે તેથી તેમાં કશું આશ્ચર્ય નથી. તેમજ તેમાં જૂઠાણું નથી. હાલમાં વિધમાન શ્રીવિજયનેમિસુરિ, શ્રીવિજયસિદ્ધિસૂરિ, શ્રીસાગરાનંદસૂરિ, શ્રીવિજયકમલસૂરિ, શ્રીવિજયનીતિસૂરિ, શ્રીકૃપાચંદ્રસૂરિ, વગેરે આચાર્યો સૂરિમંત્રને દરરોજ પ્રાતઃકાળમાં જાપ કરે છે અને શ્રીમેઘવિજયજી વગેરે પન્યાસે, વર્ધમાનવિદ્યા, રષિમંડલ મંત્ર વગેરે કે જે દેવાધિષ્ઠિત વિધામંત્ર છે તેઓને જાપ કરે છે, તેથી શાસનદેવ ગુપ્તરીતે અને પ્રત્યક્ષ આવીને પણ સહાય કરે છે એમ જૈનશાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. શ્રી મેહનલાલજીમહારાજ હને સુરતમાં કહેતા હતા કે જિનકુશલસૂરિ કે જે ભુવનપતિમાં ગયા છે તેમની મહને સહાય છે અને તે કોઈકવાર પ્રત્યક્ષ દર્શન આપે છે. શ્રી યશોવિજયજીઉપાધ્યાયને સરસ્વતીદેવીએ પ્રત્યક્ષ દર્શન આપ્યું હતું અને જ્ઞાનમાં મદત કરી હતી. તેવા મહાપુરૂષો કદાપિ જૂ બોલતા નથી. આ ઉપરથી વાચકો સમજી લેશે કે, મલ્લિનાથ, પાનસરા મહાવીર, કેશરીયાજી, સંખેશ્વર, મહુડી વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાતા દેવો ચમત્કારી છે. તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે તેથી સાધર્મિક જેનેને વ્યાવહારિક તથા ધાર્મિક બાબતમાં મદત કરી શકે છે, તેઓ સર્વ જેનોને મદત કરી શકે એ કંઈ નિયમ નથી, તેઓ પ્રભુની સેવાભક્તિજન્યપુણ્યોદયાનુસારે સહાયક થાય છે અને પ્રભુની સેવા ભક્તિથી પાપકર્મને અનિકાચિત કર્મોદય પણ નષ્ટ થઈ જાય છે. શાસનદેવ રાગી અને દેવી તથા બાહ્યશક્તિવાળા અને વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપિત મૂર્તિમાં રહે છે, વાસ કરે છે એ કંઇ નિયમ નથી, તેઓની મૂર્તિ આગળ મંત્ર જપનારા For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). એને તપવગેરેના મંત્રસાધકેથી બળથી અવધિજ્ઞાનવડે જાણી શકે છે, અને તેઓને સ્વસ્થાને બેઠાં બેઠાં પણ સહાય કરવાની શક્તિ વડે સહાયક થાય છે, અને કઈ વખત પ્રત્યક્ષ પણ દર્શન આપે છે, તથા સ્વમમાં પણ દર્શન આપે છે, દેના અને દેવીઓના નામે કેટલાક જૂઠા લકે પાખંડ ચલાવે છે અને માન પૂજા લક્ષ્મીની લાલચે મહને દેવ પ્રત્યક્ષ. છે, હું અમુક કાર્ય કરી શકું છું એમ જૂઠું કહી લેકેને ઠગે છે, તથા લોકોની આગળ ધણે છે તથા અમુક દેવી પાડે બેકડે માગે છે એમ ધૂણીને કહે છે, એવા જૂઠા પાખંડી ઠગ લેકોથી કદાપિ છેતરાવું નહીં અને તેઓનું કથન સત્ય માનવું નહીં અને તેઓની સંગતિ પણ. કરવી નહીં. દેવે, અને દેવીઓ, પાડો અને બકરા વગેરેનું માંસ ખાતી નથી અને તેથી ખુશી થતી નથી એમ જૈનશા પકાર કરીને જણાવે છે. માટે જૈનશા, મિથ્યાત્વી દેવોથી અને દેવીઓથી અને તેઓના ભક્તના જાડાણાથી દૂર રહેવાનું ફરમાવે છે, અને જૈનશાસનદેવ કે જેઓ જૈનસંઘના સહાયક છે અને જનસમકિતધર્મી છે તેઓની સાથે સાધર્મિકબંધુની દૃષ્ટિએ પ્રેમથી વર્તવાનું જણાવે છે. જેને જનમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે શ્રી તીર્થકર વીતરાગદેવને મૂલનાયક પ્રભુ. તરીકે જાણે છે અને તેમની નીચેની દેવીને તથા ગેખલા વગેરેમાં યક્ષ યક્ષિણને પ્રભુના સેવક તરીકે જાણે છે અને તીર્થંકર પરમાત્માને તેમની દશાએ પૂછ સ્તવી ગુણ રહે છે અને શાસન દેવદેવીઓને તેમના અધિકાર પ્રમાણે માને છે પૂજે છે તેથી જેને લોકોત્તર મિથ્યાત્વ. લાગતું નથી. જે જૈને, લેટેશ્વર મીરાંદાતાર જાય છે તે કરતાં, જે જૈન, તેવી ભાવનાથી શાસન દેવોની પાસે જાય છે તેઓ કરેડગણું મિથ્યાત્વ વાસનાઓથી બચી જાય છે અને તેઓને જેનોનો પરિચય રહેવાથી મૂળ સમકિત આદિના આચારમાંથી ખસી જવાને વખત પણ આવતે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) નથી અને લેાટેશ્વર વગેરે જનારાએ તે મિથ્યાત્વી પણ થઈ ગએલા દેખાયા છે; તેથી કેશરીયાજી મહુડી વગેરે જનારા અને ખાધા આખડી રાખનારા કે જે કુલથી જૈને છે તે, મિથ્યાલી લેાટેશ્વર વગેરે તીર્થે જનારા જૈમ કરતાં અનતગુણા ઉત્તમ જાણવા. કારણ કે તે છેવટે જૈનધર્મી રહે છે અને સુગુરૂની જોગવાઇ મળે બાધા આખડીઓમાંથી પણ મુક્ત થાય છે અને બાધા આખડી રાખ્યા વિના પણ શાસન દેવદેવીઓને માને છે પૂજે છે, જૈતામાં એકડીયાંની શાળા જેવા પણ કુલ જૈના હાય છે, તેઓ સ્વાર્થ માટે પૈાલિકષ્ટિ વસ્તુઓના લાભ માટે દેવદેવીઓની પ્રાર્થના કરે છે, તેને ખાદ્યલક્ષ્મી વગેરે પદાર્થોની ઘણી જરૂર હેાય છે તેથી તે, તેઓની દશા પ્રમાણે તીર્થસ્થામાં જઇ લક્ષ્મી વગેરે મળવાની ભાવના કરે છે અને તેમને ભાવના પ્રમાણે લની પ્રાપ્તિ પણ પુણ્યાદયે થાય છે, ભાવના એજ સંકલ્પ છે. યોગશાસ્ત્રોને નિયમ છે કે સંકલ્પ જ તે કાર્ય કરે છે અને દેવે તે તેમાં નિમિત્ત માત્ર અને છે. મેસ્મેરીઝમ, હિમનેટીઝમ વગેરે યેાગના કેટલાક ભાગને અમેરિકનોએ પ્રસિદ્ધ કર્યાં છે તેમાં શ્રદ્ધા સંકલ્પ બળથી મનુષ્ય, દેવતી પેઠે ચમત્કારો કરી બતાવે છે એમ જણાવ્યું. છે તે વિધાને અમેાએ અનુભવ કર્યાં છે, તેથી મનુષ્યની શ્રદ્ધા વિચારજ, મનુષ્યતે કુલ આપનારા થાય છે. તે પ્રમાણે જેને શાસન દેવીરા ઉપર એવી શ્રદ્દા છે કે તેએ મ્હને અવશ્ય ફૂલ આપશે, તેઓને તેઓના શ્રદ્દા સંકલ્પ જ્યારે ત્યારે આ ભવમાં અને પરભવમાં સંકલ્પાનુસારે ફળ આપે છે અને તેમ નિરિયાવલીસૂત્રમાં આપેલી .એક સાધ્વીની કથાથી સિદ્ધ થાય છે. જે કુળે જૈને છે અને જૈનદેવ ગુરૂ ધર્મના રાગી છે, તેઓ કંઈ એકદમ એકલા મેક્ષ સુખમાટે ત્યાગી બની જતા નથી. તેઓને તે ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુ મેળવવાની ઈચ્છા છે, તેથી તેઓ દેવતાએની સેવા ભક્તિારા ઇચ્છિત વસ્તુ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨ ) મેળવવા પ્રયત્ન કરે છે અને તે આશાએ પ્રયત્ન કરતાં અને જૈનતત્વજ્ઞાન કરતા છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવને અને તી ચંકને પછીથી પગલિક સુખ માટે પ્રાર્થના કરતા નથી અને પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરેને માનવાના કરતાં આત્મસુખાર્થે તીર્થંકરેને માને છે, પૂજે છે અને શાસનદેવોને પણ આત્મસુખાર્થે મદતકારી માને છે. એવી દશા કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી. જડ સુખમાંથી આત્મ સુખમાં આવતાં ઘણે કાલ વહી જાય છે. ગૃહસ્થ જૈને કેટલાક કુલાચારથી છે તેઓને દેવગુરૂ ધર્મની સામગ્રી નજીક હોય છે અને તેઓ એળે જૈન ધર્મશ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખરી રીતે મિથ્યાવીઓ કરતાં અનંત ગુણ ઉત્તમ છે અને તેઓ અનુક્રમે જૈનદશામાં હળવે હળવે આગળ વધે છે, તેઓને તેઓની વિચારપ્રવૃત્તિમાંથી બ્રાંત કરી અનુત્સાહી અવિશ્વાસી બનાવવાથી તેઓ કંઈ આગળની દશાને પ્રાપ્ત કરી શકતા નથી અને વર્તમાનદશામાં સંશયી થાય છે અને ઉલટા પતિત પણ થાય છે, જેઓ જૈન શાસ્ત્રની આવી શૈલીમાં શંકા કરે છે તેવા સંશયાત્માએ નષ્ટ થઈ જાય છે. લોકિક દષ્ટિ કહેવાતા મહાત્મા ગાંધી જેવાને પણ દુનિયાના સ્વરાજ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી છે. ગાંધીજી કંઈ પગલિક સ્વરાજ્યની વાસનાથી રહિત થયા નથી, કારણ કે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરતા નથી, તે ગૃહસ્થ જૈને કે જેઓ ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં છે અને જેઓને મુક્તિ સુખની ઈચ્છાની સાથે હજી સાંસારિક જડસુખ ભોગવવાની ઇચ્છા છે, તે લક્ષ્મી સ્ત્રી-પુત્ર સ્વરાજ્ય વગેરેની ઇચ્છા કરે અને તેઓની પ્રાપ્તિ માટે શાસનદેવની પણ આરાધના કરે તેમાં કઈ જૈનશાસ્ત્રોથી તે વિરૂદ્ધ વર્તતા નથી. તેઓની નિંદા કરવી અને તેઓ પુત્રાદિક માટે તીર્થોમાં આંટા ફેરા મારે છે ઈત્યાદિ કહેવું તે જૈન For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) શાસ્ત્રોનું પિતાને જ્ઞાન નથી એમ જણાવે છે અને જૈનેને જૈનતીર્થોમાં જતા અટકાવે છે એમ સમજવું, કોઈ પણ તીર્થ, વા કોઈ પણ સંસ્થા થઈ એટલે તેમાં ભૂલ હોય તેવા ન હોય પણ તેની ટીકા નિંદા કરવી હેય તે કરી શકાય છે, તેથી કંઈ શ્રદ્ધાળુ ભકતોને ખરાબ અસર થતી નથી. ગૃહસ્થ જન સ્વાધિકારે ધર્મ પાળી શકે છે. તીર્થસ્થળોની યાત્રાએ જનારા જેનેએ સત્ય બોલવું, યથાશક્તિ સ્વાધિકારે દયા પાળવી, ચેરી કરવી નહીં, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતોષરૂપ બ્રહ્મચર્ય પાળવું, જેને વતોને ધારણ કરે છે અને પ્રભુની યાત્રા કરીને તેવા ગુણે પ્રાપ્ત કરવાને અભ્યાસ કરે છે અને ત્યાં સાધુઓ પણ તેઓને સદ્ગુણેને ઉપદેશ આપે છે તેથી જનોમાં દુગુણ દુષ્ટાચાર રહેતો નથી અને હેય છે તે તેઓ અભ્યાસ કરીને દુર્ગણુ દુરાચારને નાશ કરે છે. જેને તીર્થયાત્રાએ જાય છે અને પ્રભુના જેવા પોતાનામાં રહેલા સદ્ગુણોને પ્રકાશ કરવા ઈચ્છે છે અને એવું તેઓને જૈન ગુરૂઓ તરફથી જ્ઞાન મળે છે. તેથી જૈનો પુત્રાદિકની લાલસાએ ભેંયણી, પાનસર, વગેરેની યાત્રાર્થે જતા નથી પણ પ્રભુની સેવાભકિત માટે જાય છે એવા સમજુ જનનું ખાસ લક્ષ્યબિંદુ કે જે સમ્પષ્ટિરૂપ સમકિતથી પ્રગટેલું હોય છે, તેવા જૈનોની અને પાનસર, ભેંયણ, સંખેશ્વર વગેરે તીર્થોની નિન્દા કરનારા–આશાતના કરનારા નાસ્તિકોની સંગતિ કરવી નહીં. પદ્ગલિક પુત્ર સ્ત્રી ધન વગેરેની આશાએ જનારા ને પણ પ્રભુ તીર્થકર વગેરેની સેવા ભક્તિમાં જોડાઈને પુણ્ય બાંધે છે અને આ ભવમાં પણ તેમને પુણ્ય ફળે છે એમ પણ બને છે અને છેવટે તેઓ પદ્ગલિક સુખની આશાહિત ફક્ત મુક્તિ સુખની ઈચ્છાએ પ્રભુના સેવક તરીકે તેવા જનો બને છે; માટે ગમે તેવી મિથ્યાત્વદશામાં પણ તીર્થસ્થલમાં તથા શાસનદેવ પાસે જવામાં છેવટેઆગળ ચઢવાનું થાય છે, કારણકે ત્યાંથી જ આગળનો પ્રકાશ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળે છે. શ્રી સર્વ પ્રથમ મિથાત્વગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ છે તેમાંથી જ સમકિતમાં જવાનો માર્ગ ખુલ્લે થાય છે તેથી મિથ્યાત્વદશામાં પણ મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી રીતે તીર્થ સ્થળોમાં સ્ત્રી પુત્રાદિકની ઇચ્છાએ જનારાઓ તથા શાસન દેવદેવીઓની બાધા માનનારા જેને પણ ત્યાંથી જ આગળનું ઉચ્ચ શિક્ષણ વર્તન પાળવાના અનુભવોને પ્રાપ્ત કરે છે. માટે ધંટાકર્ણ વીરાદિની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લેકોની ધર્મ પાળવાની પદ્ધતિનો ખાસ અનુભવ કરવો જોઈએ કે જેથી તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ પ્રરૂપણ કરી પાપના ભાગી ન બને. માણસા વિ. સં. ૧૮૮૦ ના મહાવીર જયંતી પ્રસંગે ઉજવાયેલી વીર જયંતીના નામે જ્ઞાત પુત્ર મહાવીર નામના ચોપાનીયામાં બાધાસંબંધી લખ્યું છે તે સંબંધી જાણવાનું કે ઘંટાકર્ણવીરની બાધા નામના નિયમોની હારમાળા લીંબોદરાના શા. તલકચંદે છપાવી બહાર પાડી છે તે કંઈ અમારા તરફથી જણાવવામાં આવી નથી, તેથી તે સંબંધી અને જવાબદાર નથી. ઘંટાકર્ણ મહાવીર યક્ષ સંબંધી પૂર્વે લખાઈ ગયું છે તેથી હવે તે સંબંધી વિશેષ લખવાનું રહ્યું નથી. હાલના કેટલાક સુધારક જનો, કે જેઓ રાજકીય પ્રવૃત્તિવાળા ધર્મશ્રદ્ધાચારથી કુતર્કો નાસ્તિકસંશયી બનેલાઓ છે તેઓનો વિશ્વાસ કરશે તે ઠગાશો. કેટલાક તો રશિયાના બશેવિકોના જેવા વિચારે ધરાવે છે અને હિંદના દરેક ધર્મના ધર્મગુરૂઓનો અને ધર્મના રીવાજોને નાશ કરવા ઇરછે છે. સાધુઓની-ત્યાગીઓની સંસ્થાને નાશ કરવા હાલમાં દેશસમાજ સુધારક દળો પૈકી ઘણુ નાસ્તિક દળોની પ્રવૃત્તિ થઈ છે, તેઓ ત્યાગીઓની નિવૃત્તિને ધિક્કારે છે, તે પૈકી કેટલાક આંગ્લભાષાદિ કેળવણી પામેલાઓ છે અને તેઓ જૈનશાસ્ત્રમાં ઘણે કલ્પિત ભાગ વધી ગયું છે, એમ માને છે, તેમાંથી કેટલાક તો જૈનશાસ્ત્રમાંનાં સ્વર્ગ અને નરક તો પુરાણોની પેઠે પૂર્વાચાર્ય ઉભાં કરેલાં છે એમ માને છે. કેટલાક સુધરેલ નાસ્તિક જેનો તે ત્યા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) ગીઓની નિંદા કરીને તેઓને હલકા પાડી ભેળા અજ્ઞાન જેનેને સાધુઓ તરફ અરૂચિવાળા બનાવે છે અને જૈન સાધુગુરૂદેહી બનીને પિતાના વિચારનું ખંડન કરનારા સાધુ સૂરિની છાપાઓમાં જૂઠી નિંદા છપાવે છે અને જેનશાથી અજ્ઞાન એવા કેટલાક ભેળા સંશયી જૈનેને પિતાના પક્ષમાં ખેંચી લે છે અને તેઓ પણ પોતાના પગ પર કુહાડો મારે છે, તે ઉભયતો ભ્રષ્ટ થાય છે. પ્રશ્ન–જૈન સંધમાં ગાંધીજીનું સ્થાન છે કે નહીં ? કેટલાક નામધારી જૈન તેને તારણહાર માને છે, અને કહે છે કે જૈન સાધુઓમાં તેની બરેબરી કોઈ કરનાર નથી, તે સંબંધી તમારશે અભિપ્રાય છે ? ગાંધીજીના ચારિત્ર જેવું જૈનેના કોઈ સાધુનું પણ ચારિત્ર નથી એમ તેઓ કહે છે, તે સંબંધી શે ખુલાસે છે ? ઉત્તર–જૈનાગમ શાના આધારે દેશનેતા ગાંધીજી વૈષ્ણવધર્મી હોવાથી તેમને જૈન સાધુ વર્ગમાં અને શ્રાવણૂહસ્થમાં પણ સમાવેશ થતો નથી. જૈન ગીતાર્થસૂરિ વિગેરે પાસે જે તેઓ જનધર્મનું સમકિત વ્રત ઉચ્ચરે તો તે જૈન થઈ શકે, તે વિના તે જૈન કહેવાય નહીં. જૈનધર્મદષ્ટિએ તે જૈનોના આદર્શ પુરૂષ નથી અને અન્યધર્મીઓ, નાસ્તિક અજ્ઞ કઈ જેન, તેમને ગમે તેવા માને તેમાં અમારે કંઈ સંબંધ નથી. ગાંધીજી, અમારા જૈન સાધુઓનું તો શું? પણ વ્રતધારી શ્રાવકની પણ બરાબરી કરી શકે નહીં અને જૈનધર્મની શ્રદ્ધાની અપેક્ષાએ અવિરતિ શ્રાવકની પણ બરાબરી કરી શકે નહીં, ગાંધીજી જગતુત કર્તા તરીકે ઈશ્વરને માને છે અને જેને જગતુ અનાદિકાલથી છે એમ જૈનશાસ્ત્રના આધારે માને છે; તેથી દેવગુરૂ ધર્મ પરત્વે જેની અને ગાંધીની શ્રદ્ધા ભિન્ન ભિન્ન હોવાથી જૈને, ગાંધીજીને જૈન માનતા નથી અને ગાંધીજી પિતાને જૈન તરીકે માનતા પણ નથી તે પોતાને તારણહાર મહાત્મા તરીકે માનતા નથી. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) અમેરિકાને કોઈ પાદરી અગર કોઈ હિંદુ, ગાંધીને તારણહાર, વિષ્ણુ વગેરે માને તેથી જ તેમને તારણહાર માની શકતા નથી. જેને તે વીશ તીર્થકરેને ત્રિભુવનના અર્થાત્ સર્વ જગતના તારણહાર માને છે અને અપેક્ષાએ ત્યાગી સાધુ સૂરિને તારણહાર માને છે અને તીર્થંકર સૂરિની આજ્ઞાને પ્રમાણભૂત માને છે, પોતાના ત્યાગી ગુરૂ અને વ્રતધારી શ્રાવકોના જેવું પણ ગાંધીજીનું ચારિત્ર માનતા નથી એમ જિનશાસ્ત્રથી સિદ્ધ થાય છે. ગાંધીજી પોતે પણ જણાવે છે કે “હું મહાત્મા–ત્યાગી–પ્રભુ તારણહાર નથી, ફક્ત કેટલાક મારા અન્દરાગીઓ મહને તેવો માનીને મારી માન્યતા વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે. ગાંધીજી અહિંસાવાદી છે પણ જૈનધર્મની અહિંસા અને ગાંધીજીની માન્યતાની અહિંસામાં જનશાના આધારે મોટે ભેદ છે. ગાંધીજીએ માંસ ખાવામાં તથા પશુઓની કલ કરવામાં મહાપાપ છે એમ ખાસ મુસભાનેને જાહેરમાં જણાવ્યું નથી અને તેઓ જે માંસ ખાવાના નિષેધ માટે હજી વિચારથી પ્રવૃત્તિ કરશે તો અમારી માન્યતામાં પરિવર્તન થશે. તેઓ માંસ ખાતા નથી એ તે સત્ય છે પણ ખાદીના પ્રચારની પેઠે તેમણે માંસ નિષેધની પ્રવૃત્તિ ઉપાડી લીધી નથી. તેમજ રાજકીય સ્વરાજ્ય પ્રાપ્તિમાં અમુક હદસુધી અહિંસાને સાધનભૂત માની છે પણ સર્વદા સર્વથા કદિ કેઈએ યુદ્ધહિંસા ન કરવી એ પિતાનો સ્પષ્ટ સિદ્ધાંત જણાવ્યું નથી, માંસનિષેધની પ્રવૃત્તિને કેમ ખાદી ચરખાની પ્રવૃત્તિ પેઠે ઉપાડી લેતા નથી? ઈત્યાદિ કારણે સ્પષ્ટ છે, કારણ કે તેથી માંસાહારી કોમેના પ્રતિપક્ષી થઈ પડે અને તેથી મુસભાને વગેરે તેમને માને નહીં ઈત્યાદિ અનુમાન ઉપર પ્રેક્ષકો આવે છે. અને મારા જૈનધર્મી સાધુઓ અને કેટલાક શ્રાવકો કે જેઓએ જૈનાગમશાસ્ત્રોને પૂર્ણ અભ્યાસ કર્યો નથી, તેઓ ગાંધીજીને જૈનત્યાગી વર્ગ તથા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) શ્રાવક વર્ગથી ઉચ્ચ આદર્શભૂત માને છે તે તો સામાન્ય અજ્ઞ હેવાથી તેઓની વાત સત્ય મનાતી નથી. ગાંધીજી વગેરે વૈષ્ણ અમને જેને તેમના જેવા ન ગણે અને અમને નાસ્તિક કહે તેથી અમને હરત નથી ફક્ત દરેક ધર્મવાળાઓ પરસ્પર એક બીજાની સાથે મંત્રી સુલેહસંપથી વર્તે અને દેશનાયકને અજ્ઞાનતાથી ધર્મનાયક ન માની લે અને સ્વધર્મી કેભમાં ભિન્ન ધર્મીની માન્યતાવાળા સાથે ઝઘડા ન કરાવે તો સારું કે જેથી હિંદનું ભાવી સુધરે. ગાંધીજી વૈષ્ણવ છે છતાં તે કોઈને ધર્મની બાબતમાં પોતાના ધર્મગુરૂ તરીકે માનતા નથી તેથી તેમના અધૂરાગી બનેલા અનુયાયીઓ કે જે જૈનધર્મી વગેરે ધર્મીઓ છે તથા રાષ્ટ્રશાળાના વિદ્યાર્થીઓ છે તેના પર ગાંધીજીના નગુરાપણાની અસર થાય છે અને તેથી તેઓ ધર્મગુરૂઓના દુશ્મન નાસ્તિક બને છે અને તેઓ ધર્મનું પ્રાચીન સ્વરાજ્ય ખુએ છે અને બાહ્યના સ્વદેશરાજ્યને પણ પ્રાપ્ત કરી શકવાના નથી. સ્વરાજ્યની હીલચાલ કરનારાઓમાં અનેક પક્ષ પડી ગયા છે. ગાંધીજીને નાફેરપક્ષ, દાસબાબુને સ્વરાજ્યપક્ષ, મોડરેટેને. પક્ષ, એનીબેસન્ટનો પક્ષ એમ અનેક પક્ષો પડી ગયા છે. રાજકીય બાબતમાં ગાંધીજી ધર્મની બાબત ઘુસાડીને હિંદુ મુસભાનનું ઐક્ય કરવા ધારે છે તે અયોગ્ય છે. તેથી તે બન્નેમાં કલેશ વચ્ચે છે. અસર્વજ્ઞ ગાંધીજીએ પિતાની હિમાલય જેવડી ભૂલો પિતે કબલ કરી છે તેથી તે રાજકીય બાબતમાં પણ તે શિખાઉ વિદ્યાર્થી છે. રાજકીય હીલચાલોથી ધાર્મિક બાબતો જુદી રાખવી જોઈએ. તે બાબતમાં તિલકનું મંતવ્ય ઠીક હતું. જેનો જે સ્વરાજ્યની ધૂનમાં અને સુધારાની ધૂનમાં જૈનશાસ્ત્ર અને ગુરૂઓને ઉથાપી નાસ્તિક બનશે તે તેઓ ધર્મનું સત્ય સ્વરાજ્ય ખોઈ બેસવાના અને ધર્મને હારી જવાથી બાહ્યરાજ્યની સ્વતંત્રતાથી પણ ખરું સુખ અને શાંતિ પામશે નહીં. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) પ્રશ્ન-જ્ઞાતપુત્ર મહાવીરના ચોપાનીયામાં લખે છે કે જેઓ ગાંધીજીની આજ્ઞા માનતા નથી તે જેને, શ્રી મહાવીર પ્રભુની આજ્ઞાને ભગ તિરસ્કાર કરે છે. ગાંધીને તારણહાર તરીકે જે જૈનો માનતા નથી તેઓ ગાંધીજીને ઓળખતા નથી. ઈત્યાદિ સંબંધી જૈનશાસ્ત્રના આધારે શો ખુલાસો છે ? ઉત્તર–જૈનાગમશાસ્ત્રના આધારે અવલેતાં જણાય છે કે ગાંધીજી તારણહાર નથી. જે અષ્ટાદશદોષરહિત કેવલજ્ઞાની હોય છે, વીતરાગ હોય છે અને કાલોક સર્વ વિશ્વના પદાર્થોને અને સર્વ મનુષ્યો વગેરેના મનને અને આત્માઓને હાથમાં રહેલા આમળાની પેઠે જાણે છે તે તીર્થકર સર્વ તારણહાર છે. ગાંધીજીમાં એવું કેવલજ્ઞાન નથી. કેટલાક કેવલ આત્માના એકજ જ્ઞાનને કેવલજ્ઞાન તરીકે માને છે તે વેદાન્તી હિંદુઓનું કેવલજ્ઞાન છે, તેથી જનશાસ્ત્રોના આધારે ગાંધીજી કેવલજ્ઞાની ઠરતા નથી, મનઃ પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાની પણ ઠરતા નથી. તેમજ જેનાગમ શાની પૂર્ણ શ્રદ્ધાના અભાવે સમકિતી તથા શ્રતજ્ઞાની પણ કરતા નથી, અને તે જૈનશાસ્ત્ર વ્યવહારદષ્ટિએ સાધુ તથા શ્રાવક પણ કરતા નથી. પ્રભુ મહાવીરસ્વામીના વખતમાં પ્રભુ મહાવીરનો શ્રદ્ધાવાન અબડતાપસ હતા તેદયા સત્યાદિ યમોને પાળતા હતા, તે પણ તેને પ્રભુએ શ્રમણસાધુ તરીકે માને નહીં એમ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે, તે પ્રમાણે વિચારી જોતાં ગાંધીજી તારણહાર શું પણ જન વ્યવહારનયપ્રમાણે જન પણ કરે નહીં તો પછી તેમની આજ્ઞાને જૈન ધર્મની બાબતમાં માની શકે નહીં તે ઉઘાજ છે, પરમાત્માતિનામનાગ્રન્થમાં કેવલજ્ઞાનને આત્મજ્ઞાનજ એવા અર્થ કરનારાઓનું સાતવિકથી જેનાગોના આધારે ખંડન કર્યું છે. ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિમાં ગૃહસ્થજનેને એગ્ય લાગે તો ભાગ લે. વા સ્વરાજ્યપક્ષ, મોડરેટ પક્ષાદિગમે તે પક્ષમાં ભાગ લે અને જૈનધર્મમાં For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) પૂર્ણ શ્રદ્ધાનું રહે અને ગીતાર્થ ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મમાં વર્તે એવા ગૃહરથ જિનેને એ દશા પ્રમાણે રાજકીય બાબતમાં ભાગ લેતાં અમારા જૈનશાએની તથા અમારી મનાઈ નથી પણ જેનશાસ્ત્રથી વિરૂદ્ધ ગાંધીજીની ત: સાંભળવા પ્રમાણે એવી ભાવના છે કે જૈન સાધુઓ-સન્યાસીઓ-બાવાઓ. -ફકીરે-ત્યાગીએ જે રેટીઓ કાંતે તો બહુ સારું. ગાંધીજીના વિચારે રૂશિયાના મહાત્મા ટોલ્સ્ટોયના અનુકરણના અમુક ભાગ તરીકે છે. મહાત્મા ટેસ્ટ બાઈબલમાં લખેલું નરક છે જ નહીં એવી પ્રરૂપણ કરી છે, કારણ કે પ્રભુ દયાલુ પ્રેમી છે તે જીવને દુઃખ આપવા નરક રચે નહીં. આ બાબતમાં ગાંધીજીની. માન્યતા એવી છે કે કેમ ? તે તેમના ખુલાસાથી સમજી શકાય.ગાંધીજી આર્યસમાજીઓની સાથે ચર્ચાના મૂલમુદ્દાના સંબંધે જણાવે છે કે કેઈપણ ધર્મમાં મનુષ્ય સર્વજ્ઞથ નથી, મનુષ્યધર્મજણુવે છે તેથી સત્ય. અને અસત્ય બનેથી મિશ્રશાસ્ત્રહે છે તેથી કઈધર્મમાં પરિપૂર્ણ સત્ય કહેવાયું નથી. આવાજ ભાવાર્થને તે જણાવે છે, પણ જેનશા તે એમ જણાવે છે કે મનુષ્ય, પરમાત્મા સર્વજ્ઞ બને છે. એવીશ તીર્થક સર્વજ્ઞ દેવ થયા. અને તેઓએ સંપૂર્ણ સત્ય પ્રકાર્યું છે. તેથી સર્વજ્ઞ મહાવીર વગેરે તીર્થંકરાની માન્યતાથી ગાંધીજીની માન્યતા વિપરીત અસત્ય હોવાથી ગાંધીજી જૈન ઠરતા નથી પણ મિથ્યાત્વી ઠરે છે અને ધર્મની બાબતમાં તથા જનશાસ્ત્ર વિરૂદ્ધ એવી તેમની માન્યતાઓને સત્ય સ્વીકારી લેનાર અન્ધદષ્ટિ રાગીઓનું કહેવું, અસત્ય માનવું અને ગાંધીજીની જૈનધર્મ વિરૂદ્ધ આજ્ઞાઓને માનવામાં જેને મહામિથ્યાત્વ લાગે છે, અને પ્રભુ મહાવીરદેવની આજ્ઞાન વિરાધક્ષણને દેષ લાગે છે.ઈત્યાદિ ગીતાર્થ ગુરૂગમથી, સમજી લેવું. ' પ્રશ્ન-જ્ઞાતપુત્ર મહાવીરનામના ચોપાનિયામાં પ્રભુને ઘરેણાં આભૂષણ ચઢાવવા સંબંધીમાં ટીકા ચર્ચા કરી છે તે સંબંધી રોડ ખુલાસો આપે છે ? For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) ઉત્તર—તે સબંધીમાં જણાવવાનું કે જૈનશાસ્ત્ર, જ્ઞાનયોગ, ક્રિયાયેાગ, ભક્તિ, ઉપાસના, વૈરાગ્ય, ત્યાગ વગેરે અસખ્ય યાગથી મુક્તિ માને છે. ભક્તિની દૃષ્ટિએ વીતરાગ દેવની મૂર્તિને ધરેણાં આભૂષણ ચડાવવામાં આવે છે અને શ્રાવકા, ભક્તિરાગનીશાએ સાધુઓની છબ્બીએ લેઇ પૂજે છે. તેમજ પ્રવેશ મહાત્સવા કરે છે. ત્યાગી એવા સાધુને ફેટા વગેરે પડાવવામાંત્યાગની ખામી જણાતી નથી, આંખના દેખે ચશ્માં વગેરે પહેરીને ફેાટા પડાવી શકાય છે, તે તેમાં શ્રાવકાની ભક્તિ જેમ હેતુ છે તેમ ગૃહસ્થ જૈને, પ્રભુની રાજ્યાવસ્થાને આભૂષણ અને ધરેણાં પહેરાવીને ભાવીને એવા વિચાર કરે છે કે, પ્રભુએ આવી ખાદ્યની શૈાભા કરાઇ ત્યાગીને મેહરહિત થયા અને અમેા ક્યારે તેમના જેવા ત્યાગી થઇ, પ્રભુ મહાવીરાદિદેવની પેઠે અમે પણ કયારે ધરેણાં આભૂષા ત્યાગીને ત્યાગી થઇશું. એવી ભાવના ભાવવાથી છેવટે તેનામાં ત્યાગ દશા પ્રગટે છે, એવા મૂળ ઉદ્દેશથી પ્રભુની આંગી વગેરે કરવામાં આવે છે. આ બાબતમાં શ્રી અજિતસાગરસૂરિએ અમને વૈશાખસુદ સાતમ આઠમે માણસાના ઉપાશ્રયમાં ખુલાસા પુચ્છયા હતા અને તેમને પ્રેમશ્રદ્ધાભક્તિ દૃષ્ટિએ ખુલાસાવાર ઉત્તર આપ્યા હતા તેથી ભક્તિની દૃષ્ટિએ શ્રીયુત અજીતસાગરસૂરિએ સાધુએ સમક્ષ અન્યોને આ રીતિએ સારી રીતે સમજાવી શકાય એવી રીતનું સમાધાન વચન થયાનું જણાવ્યું હતું, તલાવમાં વા નદીમાં પાણીની સાથે સેવાળ હાય છે, તેમ ભક્તે પેકી કાઈની એવી દશા દેખીને કાઈ એવું સર્વત્ર માને તે તેની ભૂલ છે. હાલમાં તે સાધુએ અને સાધ્વીએ સારી રીતે ચારિત્ર પાળે છે, દેરાસરામાં અને ઉપાશ્રયામાં જૈન, પાકા દેખસ્ત રાખે છે. જારમાં અગારીએ તે હોયજ તેમ સર્વ સમાજસસ્થાઓમાં કોઈ જીવ ખરાબ પાકે તેથી સર્વે સાધુ ખરાબ ગણાય નહીં, ગાંધીજીએ અસહકાર સંધ ઉભે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) કર્યો છે, તેમાં અહિંસા પાળવાની હોય છે તેવી પ્રતિજ્ઞા લેવી પડે છે છતાં ચિરીયુરાની હિંસા વગેરે તથા અન્ય ઘોટાળાઓ પણ થએલા છે. જ્યાં મનુષ્યોનું ટોળું ભેગું થયું કે ગામ ત્યાં ઢેડવાડા જેવું કંઈને કંઈ હોય છે જ, તેથી ચર્ચા કરનારાઓએ જાણવું કે તેમાં પોતાની સમજ ફેર થાય છે અને તેથી વિનાકારણે જનસમાજને જૂઠી રીતે હલકી પડાવવામાં આવે છે. જેનાં દેરાસર અને ઉપાશ્રયે પવિત્રસ્થાને છે છતાં કોઈ ખાસ નામ સાક્ષી પૂર્વક કંઈ કોઈને દોષ બતાવે તે તેથી સર્વ ત્યાગીઓને શું ? શ્રી શ્રેણિક રાજાની જૈનધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, તેની આગળ દેવે સાધુનું પિગળ જણાવનારું રૂપ લીધું અને સાધ્વીનું ખરાબ રૂપ લીધું તે પણ શ્રેણિક રાજાએ જણાવ્યું કે તમારા કર્મના ઉદયથી તમારી એવી દશા થઈ છે તેથી અન્ય માધુઓ અને સાધ્વીઓ કંઈ તમારા જેવાં નથી, તેથી સાધુ વર્ગ ઉપરથી મારી શ્રદ્ધા ઉઠી શકે જ નહીં. શ્રેણિક રાજાની આવી અખંડપૂર્ણ શ્રદ્ધાથી દેવ પ્રસન્ન થયા અને શ્રેણિક રાજાને હાર વગેરે આપ્યું. આત્માથી છો તો દુર્ગણ દુરાચારનું સ્વરૂપ જણાવે છે પણ કોઈ દુર્ગણ દુરાચારીનું નામ દેઈ નિન્દા કરતા નથી, એમ પ્રભુ મહાવીરનાં શાસ્ત્રો જણાવે છે. જે આપ સુધરે છે. તે મૌન રહે છે તે પણ દુનિયાને અસર થાય છે, જે નામ દઈને નિંદા કરે છે તે એ પાપી ચંડાલ છે માટે આત્માર્થી જેને તે જેનશાસ્ત્રાના આધારે આત્મકલ્યાણ કરે છે. પ્રશ્ન–કેટલાકની એવી માન્યતા છે કે મનુષ્ય સર્વજ્ઞ બની શકતા નથી, બહુ તે બહુ બહુ સર્વજ્ઞ બની શકે છે. તથા કેટલાક માને છે કે પ્રભુ મહાવીરે બ્રાહ્મણોની સાથે બળવો કર્યો તેનો શો ખુલાસો છે ? ઉત્તર–જૈનશાની માન્યતા છે કે મનુષ્ય, રાગદ્વેદિક કર્મને ક્ષય કરીને સર્વજ્ઞ વીતરાગ થઈ શકે છે. જૈમીની આદિ મીમાંસકે મનુષ્ય For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) સર્વજ્ઞ થતા નથી અને કેાઈ જગકર્તા ઇશ્વર નથી અને તે સર્વજ્ઞ નથી એમ માને છે. જૈને તેવી માન્યતાને સ્વીકારતા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વજ્ઞ અરિહંત થઇને સમવસરણમાં બેસીને જે મનુષ્ય વગેરે સાંભળવા આવ્યા તેઓને ઉપદેશ દીધો અને તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યાં. શ્રીમહાવીર પ્રભુના પહેલાં પણ પાર્શ્વનાથના સમયમાં ચારે વર્ણના મનુષ્ય જૈનધર્મ પાળતા હતા અને કેટલાક અન્યધર્માંતે પાળતા હતા. તેમાં જેઓને જે રૂચે તે ધર્મ પાળે, પ્રભુ મહાવીરદેવે જૈનધર્મના ઉપદેશ આપ્યા હતા,. તેમને હાલમાં રાજ્યેા વગેરેમાં પ્રજાએ શસ્ત્રાસ્ત્રથી ખળવા કરે છે તેની ઉપમા આપી શકાયજ નહીં, કેટલાક શંકિત અનેલા જૈને, પ્રભુ મહાવીર અને શ્રી પાર્શ્વનાથની પહેલાંના તીર્થંકરાને કલ્પિત ઉભા કરેલા માને છે પણ એવી માન્યતાવાળાઓને જૈનધર્મના ઇતિહાસપર શ્રદ્ધા ન હેાવાથી ખાતે ભ્રષ્ટ થાય છે અને અન્યોને નાસ્તિક કરી ભેાળા જૈનેની ત્રિશંકુ, જેવી અવસ્થા કરે છે. જ્યાં સુધી જે જૈનશાસ્ત્રાના પૂરા પારગામી થયા નથી ત્યાં સુધી તેઓએ જે જે શંકાએ પડે તેને ખુલાસે મેળવવા જૈનશાસ્ત્રો વગેરેના પૂર્ણ અભ્યાસ કરવા, અને ગીતાર્થ ગુરૂને પુછ્યું અનંતકાલને ઇતિહાસ એકદમ અવધિઆદિ જ્ઞાન. થયા વિના જાણી શકાય નહીં, માટે પ્રથમશાસ્ત્રના અભ્યાસ સારી રીતે કરવા કે જેથી કાલાંતરે કેટલાક ખુલાસા સહેજે આપે આપ થઇ જાય છે.. 4 પ્રશ્ન—કેટલાક કહે છે કે શત્રુંજય-સિદ્ધાચલ તીર્થ છે તે પાછળથી થયું છે અને શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ પોતાના લખેલ ગ્રન્થમાં સિદ્ધાચલપર તીર્થંકરા આવ્યા હતા એવું જણાવતા નથી, તે સંબંધી શા ખુલાસા છે ? હાલના શત્રુંજય મહાત્મ્ય ગ્રન્થ છે તે પ્રાયઃ કલ્પિત છે એમ કાઇએ પુરાતત્ત્વ માસિકમાં જણાવ્યું છે તેનું કેમ ? ઉત્તર—શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિતત્રિષક શલાકા પુરૂષચરિત્ર ગ્રન્થમાં For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) શ્રી ગષભદેવ પ્રભુ. શ્રી સિદ્ધાચલ પર્વત પર પધાર્યા તથા ત્યાં પુંડરીક ગણધર પધાર્યા તથા પુંડરગિરિ નામની સ્થાપના વગેરેનું વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ શત્રુંજય ડુંગર તીર્થ તરીકે મનાતે હતો, ભરતરાજાએ સિદ્ધાચલને સંધ કહાડે હતે. વિક્રમરાજાએ શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સિદ્ધાચલને સંધ કહાડયો હતો. મૂળસૂત્ર વિપાકમાં પણ રાવતનું ઉતરે ત્યાદિ પાઠ છે. દિગબરે પણ પ્રાચીન પુરાણના આધારે સિદ્ધાચલને તીર્થ માને છે. જાવડશાહે શત્રુંજયને ઉદ્ધાર કર્યો હતે એમ પ્રાચીનપુસ્તકથી સિદ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યની પૂર્વેનાં સિદ્ધાચલપર દેરાસરો હતાં, તેની કુમારપાલે અને શ્રી હેમચંદ્રાચાર્યે સ્તવના યાત્રા કરી છે, તેથી સિદ્ધાચલ પ્રાચીન તીર્થ છે એમ સિદ્ધ થાય છે અને શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે શત્રુજય કલ્પ વગેરે પ્રાચીન ગ્રન્થ હતા એમ સિદ્ધ થાય છે. જ્ઞાતા સૂત્ર તથા અંતગડ દશાંગસૂત્રમાં જાય તે પિતા ઈત્યાદિ સિદ્ધાચલ તીર્થનાં પ્રમાણે છે. કેટલાક કહે છે કે શત્રુજય માહાભ્યગ્રન્થ, આધુનિક ચઉદમા પન્નરમાસિક પછીનો છે. તેમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોનું અનુકરણ કરનારા કહે છે કે પન્નરમા સોળમા સૈકાના એક પુસ્તકોના સૂચિપત્રમાં શત્રુંજયમાહાભ્ય ગ્રન્થની નેંધ નથી. અમે તસંબંધી જણાવીએ છીએ કે તેમની એ નોંધમાં જૈનધર્મગ્રન્થો પૈકી ઘણા ગ્રન્થો જોવામાં આવતા નથી, તથા એક ભંડારની નેંધમાં જૈનધર્મનાં સર્વ પુસ્તકો હોય છે એવો નિશ્ચય છે જ નહીં, કલમ ખડીઆનાં નામો કેટલીક વખત કેટલાક કોષકારે તે પોતાની પાસે છતાં ભૂલી ગયા છે, તો તેવા ગ્રન્થભંડારની સૂચિપત્ર કરતાં પાસે વાંચવા પુસ્તક બહાર હોવાથી કદાપિ ગ્રન્થભંડારની યાદીમાં ન દાખલ કર્યું હોય એમ કેમ ન બને ! પત્તરમી ચાદમી સદીના સર્વ જૈનગ્રન્થભંડારોની યાદીઓ જે મળી આવે અને સર્વ જૈનશાસ્ત્ર ભંડારમાંથી તેનું નામ પછી જે ન આવે તે ત્યારે તે For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) પુસ્તક પાછળથી બન્યું એમ કહેવાય, તે વિના એક ગ્રન્થભંડારના અનુમાનથી શત્રુંજય માહાસ્ય ગ્રન્થને આધુનિક કલ્પી દેવો તે તો કપિલા ગી: જેવું અવ્યાપ્તિ દૂષિત અનુમાન લેવાથી તે અસત્ય કરે છે. પ્રશ્ન–-પ્રભુ મહાવીરદેવ અને ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ, એ બે તીર્થકરને પાશ્ચાત્ય વિદ્વાને કબૂલ કરે છે. બીજા બાવીસ તીર્થંકરને સુધારક પાશ્ચાત્ય વિદ્વાને માનતા નથી તેનું કેમ ? ઉત્તર–જૈનશાસ્ત્રોથી જૈન વીશ તીર્થંકર સિદ્ધ થાય છે તેમાં અન્ય ધર્મના શાસ્સેના પ્રમાણની તથા તેઓની મિથ્યાકલ્પનાની જરૂર રહેતી નથી. વેદશાસ્ત્રથી બાઈબલ કુરાનના પયગંબરની સિદ્ધિ થતી નથી, અને કુરાન, બાઈબલથી, વેદની તથા જેનશાની સિદ્ધિ થતી નથી. બદ્ધશાત્રા, વેદ પુરાણશાસ્ત્ર, અને જૈનશાસ્ત્રા જુદાં જુદાં છે માટે એવીશ તીર્થકરોની સિદ્ધિ માટે અન્યધર્મીના શાસ્ત્રાની કલ્પના ઉપર ન રહેતાં જનશાસ્ત્રોથી ચોવીશ તીર્થકરે થયા છે એમ માનવું જોઈએ. પ્રશ્ન–કેટલાક કહે છે કે આજથી અઢી હજાર વર્ષ ઉપર પ્રભુ મહાવીરદેવે જે અહિંસાદિક સત્ય કહ્યાં છે, તેજ સત્યને મહાત્મા ગાંધી બીજા રૂપાંતરથી કહે છે. તે બરાબર છે કે કેમ ? ઉત્તર–સર્વજ્ઞ પરમાત્મા મહાવીરે જે સત્ય કહ્યાં છે તે હાલ જૈનશાસ્ત્રમાં હાલ વિધમાન છે, તેમાં છે, પ્રભુ મહાવીરદેવની પેઠે ગાંધી કેવલજ્ઞાની નથી, પ્રભુ મહાવીર દેવનાં સત્ય અને ગાંધીજીના સત્યની વચ્ચે આકાશ પાતાલ જેટલો ફેર છે, પ્રભુ મહાવીર દેવે પ્રકામ્યું છે કે જગને કર્તા ઇશ્વર નથી અને ગાંધીજી કહે છે કે હું વૈષ્ણવ છું અને જગત્ના કર્તા તરીકે ઈશ્વરને માનું છું, પ્રભુ મહાવીર દેવ તે સર્વજ્ઞ હતા અને કેવલજ્ઞાનથી બંધ આપતા હતા. ગાંધીજી તો કેવલજ્ઞાની નથી તેથી તેમણે વારંવાર નવજીવન વગેરે પત્રમાં પિતાની હિમાલય જેવડી ભૂલો કબૂલ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) કરી છે તેથી અઢી હજાર વર્ષ ઉપર થનાર સર્વન વીતરાગ મહાવીર દેવની પેઠે ગાંધીજીમાં સત્યા પ્રકાશવાની શક્તિ નથી, કારણ કે ગાંધીજી રાગદ્વેષ દોષરહિત થયા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વ સાવધયાગને ત્યાગ કર્યાં હતા અને બારવર્ષ સુધી ધ્યાન ધરી કેવળજ્ઞાની થયા હતા. ગાંધીજી તા ત્યાગ માર્ગ કરતાં વિદેહી જનક જેવા ગૃહસ્થાશ્રમ સાર માની તેમાં રહેવાની ફિચ ધરાવે છે. પ્રભુ મહાવીર દેવ તે સર્વ જીવેાના સર્વ પરિણામાને સાક્ષાત્ જાણુતા હતા અને ગાંધીજીમાં તે કાઈ પણ મનુષ્યના અંતર્ના સાક્ષાત્ વિચારેને જાણવાની શક્તિ પ્રગટી નથી. તેથી ચેાવીશમા તીર્થંકર મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે પણ ગાંધીજી સાક્ષાત્ સર્વ પદાર્થોનાં સત્ય જાણવાની શક્તિ ધરાવતા નથી. તેમણે તેમના મિત્રનું શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વગેરે પુસ્તક વાંચ્યાં હશે તેથી કંઇ ગુરૂગમ વિના જૈનશાસ્ત્રાના નાની અને તેના શ્રદ્વાળુ પણ કહી શકાય નહીં, તેમને જૈનશાસ્ત્રોમાંની કેટલીક વાતે રૂચે તેથી કંઈ જૈન પણ કહેવાય નહીં. તેમના નીતિના આચારે સારા હાય, તેમની પેઠે તે! ખ્રીસ્તી મુસલમાને પૈકી કેટલાકના સારા નીતિવાળા આચારા હાય તેથી તે જૈનધર્મી ગણાય નહીં અને તેથી તેવા યા સત્યનીતિની પ્રવૃત્તિ માત્રથી પ્રભુ મહાવીરની પેઠે રૂપાંતરે સત્યના પ્રકાશક પણ તે કહેવાય નહીં. આપણે જૈતા, ગાંધીજી વગેરે સર્વ મનુષ્યેા સાથે શુદ્ધ પ્રેમથી મૈત્રી રાખી શકીએ પણ તેમના વિચારો છે તે પ્રભુ મહાવીરનાં સત્યેા છે એમ કદાપિ માની શકીએ નહીં. પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરામાં આજસુધી અનેક ત્યાગી વૈરાગી પંચ મહાવ્રતધારી અનેક ગુણી આચાર્યાં, ઉપાધ્યાયેા, સાધુએ અને સાધ્વીએ થઈ છે અને હાલ વિધમાન છે. તેઓએ જ પ્રભુ મહાવીર દેવનાં સત્યાને પ્રકાસ્યાં છે અને હાલ પ્રકાશે છે. તેમના અનુયાયી જૈને જ પ્રભુ મહાવીરનાં સત્યાને જૈનશાસ્ત્રાનુસારે પ્રકાશી શકે છે. તેથી રૂપાંતરે બીજાં For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬ ) સત્ય નથી તેથી ગાંધીજી તે જ સત્યને રૂપાંતરે પ્રકાશી શકે નહીં, અને પ્રભુ મહાવીરનાં સત્યને જ જે તેઓ પ્રકાશે છે એમ માને છે તો તે સત્યને આપણું સાધુઓ દરરેજ કહે છે તેથી તેમાં ગાંધીજી વિશેષ કહી શકવાના નથી. ગાંધીજી જે પ્રભુ મહાવીરદેવનાં સત્યને જ પ્રકાશે તો જૈનશાસ્ત્રોથી ભિન્ન ન હોવાં જોઈએ અને તે એની જે હીલચાલ પ્રવૃત્તિ છે તેમાં કંઈ શ્રાવકધર્મની વા સાધુધર્મની પ્રવૃત્તિ વા જૈનશાસ્ત્ર પ્રમાણે ઉપદેશ વગેરે દેખાતો નથી. તેથી પ્રભુ મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે ગાંધીજીએ સત્ય ત પ્રકાશ્યાં છે એવું કહેવું તે સમજણ ફેર છે. ગાંધીજીના વિચારોમાં વારંવાર ફેરફાર થયા કરે છે. તેમની માન્યતાઓ ભવિષ્યમાં કેવી થશે તે આજથી કહી શકાય. નહીં, માટે જેનોએ તો ગીતાર્થ ગુરૂ આચાર્યોને સાધુઓને અને જૈનશાને અવલંબી ચાલવું જોઈએ. એમ ચાલવામાં જ જૈનેનું જૈનધર્મરૂપ સ્વરાજ્ય જીવશે, અન્યથા તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ બની જશે. એક વાર જેને ગીતાર્થ ગુરૂઓથી શ્રદ્ધા ખેઈ બેઠા તો તેઓ મિથ્યાત્વના કૂપમાં પડી જવાના. પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરાએ સર્વ સત્ય તો આજદિન સુધી જૈનશાસ્ત્રના આધારે ચાલ્યાં આવે છે, તેથી આપણે સત્યની પ્રાપ્તિ માટે અન્યો ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી, અને ધર્મને માટે તે વૈષ્ણવ ખ્રિસ્તી આદિ અન્ય ધર્મ નીતિવાળાભકતોની–મહાત્માઓની સંગતિ શરણ કરવાની કિંચિત્ અંશ માત્ર પણ જરૂર નથી. જેને, જૈનશાસ્ત્ર પ્રમાણે વર્તે તો તેઓ સ્વતંત્ર મુક્ત શત બની શકે છે. દેશ નાયકો અનેક થયા કરશે અને દેશની ભક્તિ રાગ તે વ્યાપક હેવાથી હિંદને દેશનાયક નીતિવાળો હોય તો ચાર ખંડમાં વખણાય, પ્રસિદ્ધ થાય, તેથી તે કંઈ જૈનધમની દૃષ્ટિએ જૈનત્યાગી સાધુઓની તુલનામાં તે આવી શકતું નથી અને તે જૈન સાધુઓની અહિંસાને પણ પાળી શકતો નથી. તે તે સર્વજ્ઞ વીતરાગ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) તીર્થંકરની તુલનામાં તે આવે જ કયાંથી ? એમ જૈનશાસ્ત્રના આધારે જૈતા જાણે છે અને એવા દૃઢનિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મના પ્રચાર કરવાની જૈનેતર દેશનેતાઓ પાસેથી આશા રાખનારા ગાડરાના અચ્ચા જેવા ભાળા છે. યા, અહિંસાદિ તત્ત્વને સર્વજ્ઞ મહાવીરે જેવાં પ્રરૂપ્યાં છે તે જૈનશાસ્ત્રાના પૂર્ણ અભ્યાસથી જાણી શકાય છે અને તે જાણ્યા પછી ગાંધીજી વગેરે દેશનેતાઓની અહિંસાની તુલના જો જૈનસાધુઓની સાથે કરવામાં આવે તે તેમાં ધણા ફેરફાર જણાશે. આપણે જૈનાએ દયા અહિંસામાટે અન્યધર્મીઓનું શરણ લેવાની જરૂર રહેતી નથી. જૈનશાસ્ત્રના આધારે મે મારી માન્યતા જણાવી છે તેથી કંઈ ગાંધીજી ઉપર દ્વેષભાવ નથી. ગાંધીજી તે શું પશુ મારા શત્રુએ ખનીજે મારા ધાત કરવા ઈચ્છે તેવા ઉપર પણ મ્હને સદા ભાવ યા શુદ્ધ પ્રેમ પ્રવર્તે છે, તે ગાંધીજી આદિ દેશભકતા વગેરેની સાથે મારે મૈત્રી ભાવ છે એમ જગને સત્ય જાહેર કરૂં છું. પ્રશ્ન——ગાંધીજીએ હિંદમાં ગાયોની કત્લ થતી કુર્માંની થતી બંધ કરી અને હિંદુએની અને મુસલમાનની આજ સુધી કોઇએ એકતા કરી નહેાતી તેવી એકતાને સાધી. તેવું કાર્ય આજ સુધી ત્યાગીઓએ પણ કરી બતાવ્યું નથી, અને ગાંધીજી જેટલી અહિંસા કોઈ પણ ધર્મના આચાર્યે પ્રચારી નથી તેથી ગાંધીજી સર્વ ધર્મના મહાત્મા ગાય એમ માનવામાં શે। વિરાધ છે? ઉત્તર-ગાંધીજીથી મુસલ્લ્લાના ગાયાની મુર્ખાની કરે છે, તે આખા હિંદમાંથી થતી અટકાવી શકાઈ નથી. ખિલાફત ચળવળ પ્રસંગે કેટલાક મુસમાનેાએ ગાયાની કુર્બાનીને ઠેકાણે ભેંસ અને બકરાંઓ વગેરેની વધારે કુર્બાની કરી હતી, પણ કુર્બાનીમાં સર્વથા ગાયાનેા બચાવ થયા નથી અને ખીજી ભેંસ બકરાંઓની.તા કુર્બાની કરી હતી, અને હજી મેાટાભાગે દિલ્લી વગેરેમાં ગાયા For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) ભરાય છે અને ગાંધીજીની ચળવળ પછી હિંદુમુસભાનના ઝઘડાઓ વધવા લાગ્યા છે. ધર્મની દષ્ટિએ કઈ કાલે હિંદુ અને મુસલ્માનોની એક્તા સિદ્ધ થઈ નથી અને થવાની નથી. બ્રિટીશ આદિરાજ્યના બંદેબસ્તથી અને કોમમાં સુલેહશાંતિ જળવાઈ રહે એમ બને છે અને બનશે પણ ધર્મની દૃષ્ટિએ બન્નેમાં એકતા ન આવી શકે. રાજ્ય દ્રષ્ટિએ બન્નેને બાહ્યસ્વાર્થ એકસરખે હોવાથી બન્નેના ઉપર અન્યાય જુલ્મ થવાથી બને ધાર્મિક અમુકનીતિરીતિવ્યવસ્થાએ સંપીને વર્તે તે તે સ્વાર્થી સંબંધ હોવાથી સંધાય અને ત્રટે એમ વારંવાર બન્યા જ કરે. ધર્મની દૃષ્ટિએ હજી સુધી ગાંધીજીએ હિંદુઓની અને મુસભાનની એકતા-એકસંપી કરાવી નથી અને રાજકીય દૃષ્ટિએ પણ ખીલાફતની ચળવળ બંધ પડ્યા પછી ખરી એકસંપ થએલી દેખાતી નથી. કેટલાક હિંદુઓ અને મુસલ્માને રાજકીય દષ્ટિએ સંપીને ચાલે છે એમ કહીએ તે પણ તેથી અને કોમના મોટા ભાગમાં એકતા-સંપ જેવું વાતાવરણ ખીલ્યું નથી. ગાયની કલ પણ બંધ થઈ નથી, ગાયોની કુર્બાની પણ સર્વથા બંધ થઈ નથી. તેથી હાલ સુધી તો તેઓ હિંદુ મુસ્લીમ કોમની એક્તા કરનારા ગણું શકાય નહીં. તેમની હિંદુ મુસ્લીમ ઐક્ય કરવાની ભાવના સાચી છે. તે બને તો સારું. હિંદમાં બાવન લાખ ગાથે કપાય છે. તે ગમે તે રીતે પણ હિંદ સ્વતંત્ર થાય તો પણ ગાયો કપાવાની બંધી થાય એવું મુસલ્માનથી બ્રીસ્તિઓથી બનવું અશક્ય છે. ગાયની કતલ બંધ કરવાની હીલચાલ શરૂ કરવી જોઇએ, પણ ગાંધીજીએ હિંદની એકતા કરી તથા ગાયને મારવાની બંધી કરાવી એમાંનું હજી સુધી કશું બન્યું નથી, તેથી તેઓએ ધર્મગુરૂઓથી, શંકરાચાર્યો જેવાથી વિશેષ મહાન ધર્મકાર્ય હજી સુધી કર્યું નથી, એવું ધર્મકાર્ય કરવાની ભાવના અને થોડી ઘણી પ્રવૃત્તિ તે અનેક સાધુઓ તથા દેશનેતાઓ કરે છે, તેમ ગાંધીજી વગેરે પણ કરે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) છે માટે ગાંધીજીનો મહિમા ગાઈને ધર્મગુરૂઓની હીનતા દેખાડવા પ્રયત્ન કરે તે જ દેશની ધર્મની પ્રગતિમાં વિઘ્ન નાખવા જેવું કાર્ય છે. અકબર જેવા બાદશાહે હિંદુ મુસભાનની એકતા કરવાની ચળવળ ચલાવી હતી. કબીરે પણ બને કોમની ધર્મથી એકતા કરવાની પ્રવૃત્તિ સેવી હતી પણ થઈ નહીં, દેશનેતાઓ અને પક્ષરૂપી ગછામાં–મોમાં વહેંચાઈ ગયા છે અને તેઓ એક થઈ શક્તા નથી, તે કોડે હિંદુઓનું અને મુસલ્માનોનું ઐક્ય સાધવું મહા મુશ્કેલ છે માટે સ્વરાજ્યની ચળવળમાં થી ધર્મની બાબતને દૂર કરી પ્રવર્તવામાં જ ઓછા ઝઘડાને પ્રસંગ રહેશે. બને કોમે વારંવાર પરસ્પર લડે અને વારંવાર સુલેહ સંપ કરે એમ હિંદુ મુસલ્માનમાં થયા કરવાનું જ.ગાંધીજીબન્નેની એકસંપકદાપિ કરાવે તો તેથી પણ જૈન ત્યાગી મુનિધર્મગુરૂઓના કરતાં તેઓ મહાન બની શકે નહીં અને તેમને આખી દુનિયા વખાણે માને તો પણ તે રાગદ્વેષ રહિત વીતરાગ થયા વિના તે કેટલાક જૈનની માન્યતાવાળા તીર્થંકર જિનતારણહાર બની શકે નહીં. તેમણે સાંસારિક પ્રવૃત્તિને ત્યાગ કર્યો નથી, રાત્રી ભોજનનો ત્યાગ કર્યો હોય વાકંદમૂળને ત્યાગ કર્યો હોય, વા કાચા પાણીને પીવાનો તથા કાચા પાણીમાં ન્હાવાને ત્યાગ કર્યો હોય, વા ખેતી વગેરે ધંધાનો ત્યાગ કર્યો હોય, વા રાંધવા રંધાવાને ત્યાગ કર્યો હોય એવું અમારા જાણવામાં નથી. તથા જૈન દેવદર્શન કરવા જતા હેય વા સાધુદર્શન કરવા જતા હોય એવું પણ જાણવામાં નથી, તેથી તેમના ખુલાસા વિના તેમના જૈન ત્યાગની ખબર પડે નહીં. તે વલ્લભાચાર્યના સંપ્રદાયી વૈષ્ણવ હેય તો ટીલું કરે તે પણ સમજાતું નથી. તે ષડ્યિા વિના ગુણોથી મહાન છે એમ કહીએ તે તેથી પણ ત્યાગધર્મગુરૂઓના કરતાં મહાન નથી. પરદેશી વસ્તુઓને તે સર્વથા વાપરતા નથી એમ પણ સિદ્ધ થતું નથી. તે મોટરગાડી રેલવેમાં બેસે છે, પરદેશી પ્રેસને ઉપયોગ કરે છે, દેશી કાગળ વાપરતા હોય એવો તેમનો નિયમ નથી. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) સાબરમતી સત્યાગ્રહાશ્રમના મકાનમાં પરદેશી વસ્તુઓ માલુમ પડે છે. રંગ પણ પરદેશી હોય છે, પરદેશી તાળાં હોય છે. ચશ્માં પરદેશી હોય છે, ગાંધીજીએ ડાકટરની મદતથી તબિયત સુધારી હતી. અંગ્રેજી પુસ્તકો વાપરે છે. એકલી ખાદી વાપરી અને ઘણેખર તે પરદેશી ફાનસ વગેરે વસ્તુઓનો ઉપગ થાય તેથી કંઈ પરદેશી વસ્તુના ત્યાગના આદર્શ ત્યાંગ તરીકે પણ ગાંધીજી મહાન ગણાય નહીં, તેથી જૈનધર્મની દષ્ટિએ ત્યાગી સાધુ આચાર્યો કરતાં ગાંધીજી ધર્મની બાબતમાં મહાન માની શકાતા નથી. પ્રશ્ન-કેટલાક શકિત જેનો કહે છે કે પ્રભુ મહાવીરદેવે બ્રાહ્મણોની સત્તાના જૂમથી કંટાળીને દીક્ષા લીધી હતી. તેનું કેમ ? ઉત્તર––એવા શંકિત જૈન કપલ કલ્પિતગાલ પુરાણનાં ગપ્પાં ઉડાવનારા છે. કારણકે તે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના જૂઠા અનુમાનના તરંગપર ડોલે છે. તેઓ કંઈ શાસ્ત્રનો પુરાવો આપી શકતા નથી. પ્રભુએ તો આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવવાને દીક્ષા લીધી હતી. બ્રાહ્મણે તે તે વખતે તેમની પ્રસંશા કરતા હતા અને પ્રભુ મહાવીર તીર્થંકર થે જગને ઉદ્ધાર કરવાના છે એમ જાણતા હતા. હાલના બ્રાહ્મણને અને જેનોને દેખી તે વખતના બ્રાહ્મણોનો જમાનો કલ્પી જૂઠા વિચારે દોડાવવા એ સત્ય જૈનનું લક્ષણ નથી. પ્રશ્ન-મરીચિએ ત્રિદંડીને વેષ ધારણ કર્યો. તેણે ઋષભદેવ પાસે સાધુઓ કરવાને મનુષ્યો મોકલ્યા પણ જ્યારે તે માંદા પડે ત્યારે તેની કેાઈ સાધુએ સેવા કરી નહીં અને શ્રાવકોએ પણ સેવા કરી નહીં તેથી મરીચિએ કપિલને દીક્ષા આપી, તેમાં શ્રી ઋષભદેવના સાધુઓએ અને શ્રાવકોએ મરીચિની સેવા નહીં કરી તેથી તેઓની અવિવેતા ગણાય કે નહીં ? ઉત્તર–શ્રી ઋષભદેવ વીતરાગ સર્વજ્ઞ હતા તેથી તે મરીચિની સેવા કરે નહીં. સાધુઓ પણ મરીચિથી ન્યારા રહેતા હતા અને વિહાર કરતા હતા For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧ ) તથા તે સાધુ દીક્ષાસંયમમાં હતા અને મરીચિ પડી ગયા હતા. મરીચિએ વર્ણશંકર વેષાચાર સ્થાપે તેથી સંઘને તે ગમ્યું નહીં, સાધુઓ વગેરે તેથી તેમની પાસે રહી સેવા કરી શકે નહીં તેમ જ તેઓને દૂર રહેવાથી મરીચિની માંદગીની ખબર પણ ન હોય. તથા મરીચિએ સેવા કરાવવા માટે માગણું ન કરી હોય, તથા મરીચિ વનમાં રહેતા હતા અને તેમને આહારપાણી લાવી આપવો તે તે સાધુ જેવાનું કાર્ય હોય છે તેથી ગૃહસ્થ જૈને આહાર પહેરાવી શકે પણ ભક્ષા માગીને લાવી ન આપી શકે, તેથી તેમાં શ્રાવકોને અવિવેક ગણાય નહીં. તે વખતના સાધુઓ અને શ્રાવકો ઋજુ-સરલ અને જડ હતા અને પ્રભુ મહાવીરના સાધુઓ વક્ર અને જડ છે તેથી ઋષભદેવના સાધુએ જૂદા વેષધારીની ખબર ન લેવા જાય તેમાં તેનું પતિતપણું જાણી લક્ષ્ય ન આપે તો તેથી કંઇ જૈનધર્મ શાસ્ત્રોને, સાધુઓને દેષ નથી તેમ જ પ્રભુના ઉપદેશની ખામી નથી, તેથી તેવી ચર્ચાને કંઈ અર્થ જ નથી. પ્રશ્ન--હાલમાં કેટલાક સુધારક નામધારી શંકિત જેને, સાધુઓની જાહેર ખાનગીમાં ગુપ્ત નામે નિંદા છાપે છે, છપાવે છે અને ધર્મશાસ્ત્રમાં શંકા ઉઠાવે છે તેનું શું કારણ છે ? ઉત્તરજૈનધર્મની બાબતમાં સાધુ ધર્મગુરૂઓ મુખ્ય હોય છે, ધર્મગુરૂઓ જૂઠા સુધારા, વગેરે બાબતમાં આડા આવે છે, નાસ્તિકોના નાસ્તિક વિચારોનું ખંડન કરે છે. મામોની સાથે લગ્ન કરવાનું નિષેધ કરે છે, દારૂ માંસ વાપરવાનો નિષેધ કરે છે, ભંગીઆઓની સાથે ખાવું નહીં એમ ઉપદેશ આપે છે, તેથી વિરૂદ્ધપ્રવૃત્તિવાળાઓ, સાધુ ગુરૂના દુશ્મન બની જાય છે અને તેઓની ઉપર જૂઠાં આળ ચઢાવે છે. તેઓ જાણે છે કે સાધુઓ કોર્ટમાં જવાના નથી, સૃષ્ટિવિરૂદ્ધ કર્મ કરનારા વગેરે કહેવાથી તેઓ પર જનતા ને શંકા પડે તથા એક બે શ્રાવિકાઓની સાથે વાત For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) કરતા હતા એમ કહી આળ ચઢાવવાં કે જેથી તેઓ કેામમાં હલકા પડે અને સામા પડે નહીં તથા ડરી જાય અને આબરૂહીન થઇ જાય, આવી જાતની કેટલીક નિક ટાળીએ ઉભી થઈ છે અને તે રૂશિયન એક્શેવિકે જેવી અંતર્થી હિંસક છે અને બહારથી અહિંસાના સિદ્ધાંત જણાવે છે, તે નાતજાત ધર્મ વગેરેના માર્ગોના નાશ કરવા ઇચ્છે છે. એવા કેટલાક ગાંધીજીના ટાળામાં ભળે છે, એવા કુતર્કકી નાસ્તિક જૈતા ઘણા વાચાળ અને કુતર્કી હાય છે કે જેએની આગળ કેટલાક ભાળા વિદ્વાન જૈના હારી પણ જાય તેથી તેવાઓના વિચારને વિશ્વાસ ન રાખવે. જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વસ્ત્રાભૂષા સજાવવાના જૈનશાસ્ત્રામાં પાડે છે, સાધુએ, ધર્મગુરૂઓ, ચંદ્ર વા પૂઠીયાંવાળી પાટ પર એસી વ્યાખ્યાન વાંચે છે તેમાં ચંદ્ર વા પૂઠીયાં વગેરેથી ગુરૂની શેશભા ભક્તિ કરવામાં ગુરૂ પ્રવેશ મહાત્સવ વગેરેમાં જે વાંધા લેતા નથી, તેઓએ વીતરાગ દેવની પ્રતિમાની ભક્તિ કરવામાં વાંધા લેતાં પોતાના ત્યાગ વૈરાગ્ય ઉપર લક્ષ દેવું જોઇએ. જૈન ધર્મપ્રવર્તક સાધુ સૂરિયા વગેરેન! સ્હામા પ્રતિ પક્ષીઓ પડે અને જૈનશાસ્ત્રામાં શંકા વિરાધ કરે અને ગુરૂની નિંદા કરે તેથી કંઈ ધર્મ રક્ષકગુરૂએ ડરી જતે એસી જાય નહીં. વિચાર ભેદે વૈરી દુશ્મનાએ ભલા ભલાની નિંદા કરી છે, અરિવંદ ઘેષ વગેરે દેશ નાયકાની હામા પડેલાએ એવી ધૂળ ઉડાડી છે. જૈન એડવોકેટમાં મહાત્મા ગાંધીજીની નિદા મેઇ કરવામાં આવી છે તેથી ગાંધીજીને કાંઈ હરકત નથી, પ્રતિપક્ષીનિદાએ આજ સુધીના મહાપુરૂષોની હામે ધૂળ ઉડાડી છે. જૈનાચાર્યાં સાધુઓના પ્રતિપક્ષી બનેલા નિદાએ આજ સુધી સુરજ હામે ધૂળ ઉડાડવા જેવી ઘણી પ્રવૃત્તિ સેવી છે અને તેથી તેઓ ખાયા નથી અને તેઓએ પાતાનું કાર્ય કર્યું છે. પ્રતિપક્ષી વિરાધી કદાચ ધર્મગુરૂઓને મારી નાખવા સુધીનાં તર્ક ષડયંત્ર રચે અને તેથી ધર્મ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) રક્ષક મરી જતાં પણ કંઈસત્યધર્મ વિચારેને ત્યાગ કરતા નથી. અમે કોઈનું નામ દઈને પ્રત્યુત્તર લખ્યો નથી. ફક્ત ઉપર્યુક્ત વિચારોથી તેના પ્રતિપક્ષી વિચારેનો જવાબ આપે છે એમાંથી મધ્યસ્થસત્યગ્રાહકે જે વિચાર કરશે તે તેમાંથી તેઓ ઘણું લેવાનું મળશે. ગાંધીજી, તિલક, દાસબાબુ વગેરે દેશ નાયકના દેશ નાયત્વ સામે અમારે વિરોધ નથી, પણ લાલા લાજપતરાય વગેરે કે જેઓ જૈન ધર્મ તીર્થકર વગેરે સંબંધી વિરૂદ્ધ વિચારે જાહેર કરે છે, તેઓને તે ઉત્તર આપવું જોઈએ. જ્ઞાતપુત્રમહાવીરના અંગે ગાધી ભકતે જે વિચારો છપાવ્યા હતા, તેમાં પ્રસંગે ગાંધીજી સંબંધી અમારા વિચારેને જૈનશાસ્ત્રાધારે જાહેર કર્યા. તેમાં ગાંધીજીના અંગત ચારિત્ર સબંધમાં અમે ઉતર્યા નથી, અન્ય ધર્મી સર્વલોકોમાં હું ગાંધીજીને પ્રથમ નંબરના ઉત્તમ ભક્ત લૌકિક મહાત્મા તરીકે માનું છું, તે ખરા દેશભક્ત છે પણ જૈનધર્મદષ્ટિએ તે જન મહાત્મા નથી, એવો મારે અંગત વિચાર છે. ગાંધીજી વગેરે દેશનાયકો સાથે ગૃહસ્થ જેને, દેશરાજકીય ચળવળમાં ભાગ લે તેમાં અમારો વાંધો નથી પણ તેની સાથે અમારા તીર્થકરોની અને ગુરૂઓની કક્ષામાં ગાંધીજીને મૂકીને સાધુ ગુરૂઓ હામે પડનારા ગાંધી વગેરે દેશનાયકના અર્ધ દૃષ્ટિરાગી નાસ્તિકશંક્તિ જેને પ્રતિ તેમની ચર્ચાને જવાબ છે અને ભવિષ્યમાં તેઓ આ લેખને ઉત્તર આપે તો તેના હામાં જીવતાં સુધી જવાબ આપવા તૈયાર રહીશ. જેનોએ ધર્મ પરિવર્તનમહાયુદ્ધના સંક્રાન્તિયુગમાં જૈનશાસ્ત્રને ઉડાવનારાઓને વિશ્વાસ ન કર અને તેઓને ઉસૂત્ર વિચાર સામે વિરોધ જાહેર કરવા જોઈએ. જેનેએ શારીરિક માનસિક ધાર્મિક કેળવણીનું શિક્ષણ લેવું અને જૈનાચાર્યોના ઉપદેશાનુસારે વર્તવું, જૈનધર્મ માટે જૈનેતર ધર્મીઓ કે જે સામાન્ય અહિંસા દર્શાવતા હોય તેઓના ધર્મીભક્ત ન થવું. હિંદુઓના For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવા કંઈક વિચારાચારે મળતા બનીને આગાખાની મુસદ્ભાને, કરેડે રૂપૈયા ખર્ચીને હજારે ઉપદેશકે રાખીને હિંદુઓને આગાખાની મુસભાન બનાવે છે. પ્રીસ્તિોએ પણ હિંદુઓને અને જેનેને ખ્રસ્તિ કરવા અબજો રૂપિયા ખર્ચા હજારો ઉપાય કરી લાખો મનુબેને પ્રીતિ બનાવ્યા છે. જેનો તમે જાગે! જૈનસાસનશત્રુઓથી બચી જાઓ! ધર્મ માટે અપઈ જાઓ! સાધુઓના નાશની સાથે ગૃહસ્થ જૈન સંઘને પણ નાશ થશે, માટે ધર્મગુરૂઓની સેવાભક્તિ કરીને શાસ્ત્રના જ્ઞાતાઓ બની જનધર્મનો વિશ્વાસમાં પ્રચાર કરવો જોઈએ. પ્રશ્ન–તમારે પોતાને મહાત્મા ગાંધીજી માટે શે અભિપ્રાય છે અને મહાત્મા ગાંધી હિંદુ મુસલમાનની એકતા કરે છે તથા ઢેડભંગીને સ્પશ્ય ગણે છે તથા રેંટીયા ખાદીની પ્રવૃત્તિ કરે છે તેમાં તમારે જાતિ અભિપ્રાય યો છે ? ઉત્તર–વ્યવહારથી જૈનધર્મની દૃષ્ટિએ તેમને હું જેનગ્રહસ્થ વા જૈન સાધુ માનતો નથી પણ હિંદ દેશનાયકોમાં સર્વપુરૂષોમાં વિશેષ સત્યગ્રાહી, સરલ, અને ગુણાનુરાગી અને મધ્યસ્થ, અને મોક્ષમાર્ગાનુસારી કોટિના પુરૂષોમાં યોગ્ય શ્રેષ્ઠ તરીકે છે એમ માનું છું, હિંદુ મુસલમાનની એકતા થાય અગર ન થાય તે પણ તેમની ભાવના અને પ્રવૃત્તિને તો સારી માનું છું, હિંદુ સંન્યાસીઓ જેવા તે ત્યાગી નથી પણ તે ત્યાગીના કેટલાક ગુણોથી યુક્ત છે, જૈનશાસ્ત્રની દષ્ટિએ તે વ્યવહારથી જૈનવા ત્યાગી નથી, તેમનામાં ધર્મસહિષ્ણુતા ગુણ સારા પ્રમાણમાં ખીલ્યું છે અને તેથી તે સમ્મષ્ટિગુણસ્થાનને ભવિતવ્યના યોગે પામવાને લાયક છે, એમનામાં દેશદાઝ સારી છે. ઢેડ ભંગીને સ્પર્શ્વ માનવા એવી તેમની માન્યતાવાળે હું નથી પણ હું હેડભંગીઓ સ્પર્ય થાય એવા ઉપાયો લેવાની તરફેણમાં છું, તેઓ કેળવણું પામશે તથા દારૂ માંસ વગેરેનો ત્યાગ કરશે For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪પ ) મલીનતા ઠંડશે, સાલિકાચારવિચારમાં આરૂઢ થશે તો હળવે હળવે તેઓ સ્પશ્ય થઈ શકશે. તેમની રેંટિયા ખાદીની પ્રવૃત્તિ, અહિંસાની દષ્ટિએ ઉપયોગી છે પણ તે મરજીયાત થવી જોઈએ, વૈષ્ણવભક્ત મહાત્મા ગાંધીમાં જે જે ગુણે અમને જણાય છે તેની અમે અનુમોદના કરીએ છીએ, તે પોતાને તીર્થંકર, પ્રભુ અવતાર, ત્યાગી, મહાત્મા કહેનારા તેમના અલ્પ ભકતને વખોડી કાઢે છે અને તેઓને જૂઠા કહે છે, એવી તેમની માન્યતા છે તે સાચી છે અને એમના કહેવા પ્રમાણે અમે તેમના સંબધી એવા ઉપર્યુક્ત વિચાર બાંધીએ છીએ.તેઓ હિંદુ મુસલ્માનેને જે એકતા સંપ પ્રેમને પાઠ શિખવે છે તે સારો છે. બાકી જૈન શાસ્ત્રના આધારે અમે ગાંધીજીને વૈષ્ણવ ભક્ત તરીકે માનીએ છીએ અને એમ જૈન શાસ્ત્રના આધારે જેનોએ પણ માનવું જોઈએ. इत्येवं ॐ अहमहावीर शान्तिः३ વિ. સં. ૧૮૮૦ શ્રાવણ સુદિ પંચમી. લેખક બુદ્ધિસાગર. મુ પેથાપુર, For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only