________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
સર્વજ્ઞ થતા નથી અને કેાઈ જગકર્તા ઇશ્વર નથી અને તે સર્વજ્ઞ નથી એમ માને છે. જૈને તેવી માન્યતાને સ્વીકારતા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વજ્ઞ અરિહંત થઇને સમવસરણમાં બેસીને જે મનુષ્ય વગેરે સાંભળવા આવ્યા તેઓને ઉપદેશ દીધો અને તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યાં. શ્રીમહાવીર પ્રભુના પહેલાં પણ પાર્શ્વનાથના સમયમાં ચારે વર્ણના મનુષ્ય જૈનધર્મ પાળતા હતા અને કેટલાક અન્યધર્માંતે પાળતા હતા. તેમાં જેઓને જે રૂચે તે ધર્મ પાળે, પ્રભુ મહાવીરદેવે જૈનધર્મના ઉપદેશ આપ્યા હતા,. તેમને હાલમાં રાજ્યેા વગેરેમાં પ્રજાએ શસ્ત્રાસ્ત્રથી ખળવા કરે છે તેની ઉપમા આપી શકાયજ નહીં, કેટલાક શંકિત અનેલા જૈને, પ્રભુ મહાવીર અને શ્રી પાર્શ્વનાથની પહેલાંના તીર્થંકરાને કલ્પિત ઉભા કરેલા માને છે પણ એવી માન્યતાવાળાઓને જૈનધર્મના ઇતિહાસપર શ્રદ્ધા ન હેાવાથી ખાતે ભ્રષ્ટ થાય છે અને અન્યોને નાસ્તિક કરી ભેાળા જૈનેની ત્રિશંકુ, જેવી અવસ્થા કરે છે. જ્યાં સુધી જે જૈનશાસ્ત્રાના પૂરા પારગામી થયા નથી ત્યાં સુધી તેઓએ જે જે શંકાએ પડે તેને ખુલાસે મેળવવા જૈનશાસ્ત્રો વગેરેના પૂર્ણ અભ્યાસ કરવા, અને ગીતાર્થ ગુરૂને પુછ્યું અનંતકાલને ઇતિહાસ એકદમ અવધિઆદિ જ્ઞાન. થયા વિના જાણી શકાય નહીં, માટે પ્રથમશાસ્ત્રના અભ્યાસ સારી રીતે કરવા કે જેથી કાલાંતરે કેટલાક ખુલાસા સહેજે આપે આપ થઇ જાય છે..
4
પ્રશ્ન—કેટલાક કહે છે કે શત્રુંજય-સિદ્ધાચલ તીર્થ છે તે પાછળથી થયું છે અને શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ પોતાના લખેલ ગ્રન્થમાં સિદ્ધાચલપર તીર્થંકરા આવ્યા હતા એવું જણાવતા નથી, તે સંબંધી શા ખુલાસા છે ? હાલના શત્રુંજય મહાત્મ્ય ગ્રન્થ છે તે પ્રાયઃ કલ્પિત છે એમ કાઇએ પુરાતત્ત્વ માસિકમાં જણાવ્યું છે તેનું કેમ ?
ઉત્તર—શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિતત્રિષક શલાકા પુરૂષચરિત્ર ગ્રન્થમાં
For Private And Personal Use Only