________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪પ ) મલીનતા ઠંડશે, સાલિકાચારવિચારમાં આરૂઢ થશે તો હળવે હળવે તેઓ સ્પશ્ય થઈ શકશે. તેમની રેંટિયા ખાદીની પ્રવૃત્તિ, અહિંસાની દષ્ટિએ ઉપયોગી છે પણ તે મરજીયાત થવી જોઈએ, વૈષ્ણવભક્ત મહાત્મા ગાંધીમાં જે જે ગુણે અમને જણાય છે તેની અમે અનુમોદના કરીએ છીએ, તે પોતાને તીર્થંકર, પ્રભુ અવતાર, ત્યાગી, મહાત્મા કહેનારા તેમના અલ્પ ભકતને વખોડી કાઢે છે અને તેઓને જૂઠા કહે છે, એવી તેમની માન્યતા છે તે સાચી છે અને એમના કહેવા પ્રમાણે અમે તેમના સંબધી એવા ઉપર્યુક્ત વિચાર બાંધીએ છીએ.તેઓ હિંદુ મુસલ્માનેને જે એકતા સંપ પ્રેમને પાઠ શિખવે છે તે સારો છે. બાકી જૈન શાસ્ત્રના આધારે અમે ગાંધીજીને વૈષ્ણવ ભક્ત તરીકે માનીએ છીએ અને એમ જૈન શાસ્ત્રના આધારે જેનોએ પણ માનવું જોઈએ.
इत्येवं ॐ अहमहावीर शान्तिः३
વિ. સં. ૧૮૮૦ શ્રાવણ સુદિ પંચમી. લેખક બુદ્ધિસાગર.
મુ પેથાપુર,
For Private And Personal Use Only