________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ )
નથી. મહુડી શ્રી પદ્મપ્રભુના અધિષ્ટાયક તરીકે શ્રી ઘંટાકણુ મહાવીરની સ્થાપના કરી છે તે પણ પ્રભુમકતાને સહાયકારી થાય છે તે આમા ના અનેક ચમત્કાર સભળાય છે. જેના શુભ કર્મને ઉય થવા આવે છે તેને તે બાબતમાં નિમિત્તભૂત સહાયકારી ગણાય છે. ગાંધીજી કેદમાંથી છૂટે તે માટે એક શ્રાવક કે જે ગાંધીજીને રાગી હતેા તેણે અમને વિન ંતિ કરી અમે તેને અનુષ્ઠાન કરવાનું કહ્યું અને તેણે માત્ર માસમાં અનુષ્ટાન કર્યું અને પછી ગાંધીજી છૂટયા તેમાં ગાંધીજીનું છૂટવાનું પુણ્ય તે ઉપાદાન કારણ અને તેનાં અનેકનિમિત્તસાધના પૈકી સાધકને આ પણ એક નિમિત્તસાધન મનમાં લાગે એમાં કઈ શ્રદ્ધાળુ ભતેને આશ્ચર્ય લાગતું નથી અને નાસ્તિકે કે જે આ બાબતને નથી માનતા, તેઓને કંઈ આમ લખવાથી શ્રદ્ધા થતી નથી એવી આસ્તિક નાસ્તિક બુદ્ધિથી જ્યાં ત્યાં આસ્તિકાના અને નાસ્તિકાના સ્વભાવ જૂદે જાદે દેખાય છે. તિલક, અરવિદ્યેાષ, માળવીયા, વગેરે દેવાને અને પ્રભુ પરમાત્માને માને છે. તેએ દેવ દેવીઓની ઉપાસનાને તેમના શાઆનુસારે સ્વીકારે છે. શ્રી તીર્થંકરપ્રભુના શાસન ભક્ત દેવેશ છે તે પ્રભુના સેવકા છે તે કંઇ પ્રભુથી મેાટા નથી. રાજાના નોકરે, નિકાના જેવા છે. જૈનશાસનદેવા સત્ત્વગુણી છે, તેની આગળ ·માંસાદિ અભક્ષ્ય અપવિત્ર વસ્તુઓનાં નૈવેધ ધરાવાતાં નથી. શક્તિમત્રના દેવા અને દેવી અને તેઓની સેવાભક્તિનાં સાધતાથી જૈન શાસન દેવ દેવીઓના રીતરીવાજ જૂદા છે અને નૈવેધ, પૂજા ભક્તિ સર્વે સાત્વિકાચારવાળી છે. જૈનધર્મના તીર્થંકરાના યક્ષેાના અને યક્ષિણીઓના હાથમાં અનેક પ્રકારનાં શસ્ત્ર છે તે તેઓના ઉત્તર વૈક્રિયશરીરની અપેક્ષાએ જાણવાં, ટાકણું મહાવીર પહેલાં પૂર્વભવમાં એક આર્યરાજા હતા તે સતીઓનું અને સાધુઓનું તથા ધર્મીમનુષ્યાનું રક્ષણ કરવામાં જીવન ગાળતા
દારૂ
For Private And Personal Use Only