________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
તીર્થંકરની તુલનામાં તે આવે જ કયાંથી ? એમ જૈનશાસ્ત્રના આધારે જૈતા જાણે છે અને એવા દૃઢનિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મના પ્રચાર કરવાની જૈનેતર દેશનેતાઓ પાસેથી આશા રાખનારા ગાડરાના અચ્ચા જેવા ભાળા છે. યા, અહિંસાદિ તત્ત્વને સર્વજ્ઞ મહાવીરે જેવાં પ્રરૂપ્યાં છે તે જૈનશાસ્ત્રાના પૂર્ણ અભ્યાસથી જાણી શકાય છે અને તે જાણ્યા પછી ગાંધીજી વગેરે દેશનેતાઓની અહિંસાની તુલના જો જૈનસાધુઓની સાથે કરવામાં આવે તે તેમાં ધણા ફેરફાર જણાશે. આપણે જૈનાએ દયા અહિંસામાટે અન્યધર્મીઓનું શરણ લેવાની જરૂર રહેતી નથી. જૈનશાસ્ત્રના આધારે મે મારી માન્યતા જણાવી છે તેથી કંઈ ગાંધીજી ઉપર દ્વેષભાવ નથી. ગાંધીજી તે શું પશુ મારા શત્રુએ ખનીજે મારા ધાત કરવા ઈચ્છે તેવા ઉપર પણ મ્હને સદા ભાવ યા શુદ્ધ પ્રેમ પ્રવર્તે છે, તે ગાંધીજી આદિ દેશભકતા વગેરેની સાથે મારે મૈત્રી ભાવ છે એમ જગને સત્ય જાહેર કરૂં છું.
પ્રશ્ન——ગાંધીજીએ હિંદમાં ગાયોની કત્લ થતી કુર્માંની થતી બંધ કરી અને હિંદુએની અને મુસલમાનની આજ સુધી કોઇએ એકતા કરી નહેાતી તેવી એકતાને સાધી. તેવું કાર્ય આજ સુધી ત્યાગીઓએ પણ કરી બતાવ્યું નથી, અને ગાંધીજી જેટલી અહિંસા કોઈ પણ ધર્મના આચાર્યે પ્રચારી નથી તેથી ગાંધીજી સર્વ ધર્મના મહાત્મા ગાય એમ માનવામાં શે। વિરાધ છે?
ઉત્તર-ગાંધીજીથી મુસલ્લ્લાના ગાયાની મુર્ખાની કરે છે, તે આખા હિંદમાંથી થતી અટકાવી શકાઈ નથી. ખિલાફત ચળવળ પ્રસંગે કેટલાક મુસમાનેાએ ગાયાની કુર્બાનીને ઠેકાણે ભેંસ અને બકરાંઓ વગેરેની વધારે કુર્બાની કરી હતી, પણ કુર્બાનીમાં સર્વથા ગાયાનેા બચાવ થયા નથી અને ખીજી ભેંસ બકરાંઓની.તા કુર્બાની કરી હતી, અને હજી મેાટાભાગે દિલ્લી વગેરેમાં ગાયા
For Private And Personal Use Only