________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કરતા હતા એમ કહી આળ ચઢાવવાં કે જેથી તેઓ કેામમાં હલકા પડે અને સામા પડે નહીં તથા ડરી જાય અને આબરૂહીન થઇ જાય, આવી જાતની કેટલીક નિક ટાળીએ ઉભી થઈ છે અને તે રૂશિયન એક્શેવિકે જેવી અંતર્થી હિંસક છે અને બહારથી અહિંસાના સિદ્ધાંત જણાવે છે, તે નાતજાત ધર્મ વગેરેના માર્ગોના નાશ કરવા ઇચ્છે છે. એવા કેટલાક ગાંધીજીના ટાળામાં ભળે છે, એવા કુતર્કકી નાસ્તિક જૈતા ઘણા વાચાળ અને કુતર્કી હાય છે કે જેએની આગળ કેટલાક ભાળા વિદ્વાન જૈના હારી પણ જાય તેથી તેવાઓના વિચારને વિશ્વાસ ન રાખવે.
જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વસ્ત્રાભૂષા સજાવવાના જૈનશાસ્ત્રામાં પાડે છે, સાધુએ, ધર્મગુરૂઓ, ચંદ્ર વા પૂઠીયાંવાળી પાટ પર એસી વ્યાખ્યાન વાંચે છે તેમાં ચંદ્ર વા પૂઠીયાં વગેરેથી ગુરૂની શેશભા ભક્તિ કરવામાં ગુરૂ પ્રવેશ મહાત્સવ વગેરેમાં જે વાંધા લેતા નથી, તેઓએ વીતરાગ દેવની પ્રતિમાની ભક્તિ કરવામાં વાંધા લેતાં પોતાના ત્યાગ વૈરાગ્ય ઉપર લક્ષ દેવું જોઇએ. જૈન ધર્મપ્રવર્તક સાધુ સૂરિયા વગેરેન! સ્હામા પ્રતિ પક્ષીઓ પડે અને જૈનશાસ્ત્રામાં શંકા વિરાધ કરે અને ગુરૂની નિંદા કરે તેથી કંઈ ધર્મ રક્ષકગુરૂએ ડરી જતે એસી જાય નહીં. વિચાર ભેદે વૈરી દુશ્મનાએ ભલા ભલાની નિંદા કરી છે, અરિવંદ ઘેષ વગેરે દેશ નાયકાની હામા પડેલાએ એવી ધૂળ ઉડાડી છે. જૈન એડવોકેટમાં મહાત્મા ગાંધીજીની નિદા મેઇ કરવામાં આવી છે તેથી ગાંધીજીને કાંઈ હરકત નથી, પ્રતિપક્ષીનિદાએ આજ સુધીના મહાપુરૂષોની હામે ધૂળ ઉડાડી છે. જૈનાચાર્યાં સાધુઓના પ્રતિપક્ષી બનેલા નિદાએ આજ સુધી સુરજ હામે ધૂળ ઉડાડવા જેવી ઘણી પ્રવૃત્તિ સેવી છે અને તેથી તેઓ ખાયા નથી અને તેઓએ પાતાનું કાર્ય કર્યું છે. પ્રતિપક્ષી વિરાધી કદાચ ધર્મગુરૂઓને મારી નાખવા સુધીનાં તર્ક ષડયંત્ર રચે અને તેથી ધર્મ
For Private And Personal Use Only