Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી 2. જૈન ગ્રંથમાળા - દાદાસાહેબ, ભાવનગર.
eeeheટ-2eo : PUકે ૭
૩૦૦૪૮૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
.
* *
*
ઓએ હિંદી સાહિત્યમાં આપેલે ફાળે
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી-અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Thr:
મિ શિક સોરાબજી જમશેદજી જીજભાઈ સ્મારક ગ્રંથ ન - ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં
આપેલો ફાળો
ઝ૦૦
લેખકઃ શ્રીયુત ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
(બારિસ્ટર એકતમાં છે, એ
છપાવી પ્રદ્ધિ કરનાર, .. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તરફથી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ બી. એ..
આસિ. સેક્રેટરી અમલવાદે.
કિસ્મત ચાર આના
હતા
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મુદ્રક –ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા મુદ્રણાલય – વસંત પ્રીન્ટીંગ પ્રેસ મુદ્રણસ્થાન :-ઘીકાંટા રેડ-ઘેલાભાઈની
વાડી, અમદાવાદ.
સંવત ૧૯૯૩ સન ૧૯૩૭ આવૃત્તિ પહેલી
પ્રત ૧૫૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શેઠ સેરાબજી જમશેદજી જીજીભાઈ ગ્રંથમાળાને
ઊપર્ઘાત ઈ. સ. ૧૮૬૪ માં મુંબાઈને મશહુર શેઠ સરાબજી જમશેદજી જીજીભાઈ અમદાવાદ પધાર્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના જુવાન માણસમાં બુદ્ધિનાં કામ કરવાની હેશ વધારવાને તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનાં ઉપયોગી કામને પુષ્ટિ આપવા સારૂ રૂ. ૨૫૦૦) એસાઈટીને સોંપ્યા હતા અને એવી ઈચ્છા જણાવી હતી કે તેની પ્રોમીસરી નોટ લઈ તેના વ્યાજમાંથી ઇનામ આપી શુદ્ધ ગુજરાતીમાં સારા નિબંધ તથા પુસ્તક રચાવવાં. તે પ્રમાણે આ ફંડમાંથી આજ સુધીમાં નીચેનાં પુસ્તકે તૈયાર કરાવી સાઈટીએ છપાવેલાં છે. (૧) ગુજરાતી ભાષાનો ઈતિહાસ (૩ જી આવૃત્તિ) (૨) દૈવજ્ઞ દર્પણ (૩) ગુજરાતના ભીખારીઓ (૪) ભિક્ષુક વિષે નિબંધ (૫) અર્થશાસ્ત્ર (૬) સ્ત્રી નીતિધર્મ (૫ મી આવૃત્તિ) (૭) ગુજરાતના ઉત્કર્ષનાં સાધન વિષે નિબંધ (૮) દુકાળ વિષે નિબંધ (૯) સેવિંગ બેંકની અગત્ય વિષે (૧૦) સ્થાનિક સ્વરાજ્ય (૧૧) અર્થશાસ્ત્રનાં મૂળતર (૩ જી આવૃત્તિ) (૧૨) જ્ઞાન વચન (૧૩) પ્રાચીન ભરતખંડને મહિમા (૧૪) પ્રેસિડંટ લીંકનનું ચરિત્ર (૧૫) મેહસિનીનાં નીતિવચને (૧૬) માલને પ્રવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
(૧૦) વતત્વ (૧૮) વનસ્પતિ તત્વજ્ઞાન (૧૯) નવરાશના વખતમાં ગમ્મત અને જ્ઞાન (૨૦) ખેતર વાડી અને બગીચાની ઉપજ વધારનારાં ખાતર
વિષે નિબંધ (૨૧) બ્રિટિશ હિંદને આર્થિક ઇતિહાસ ભા. ૧ લે (૨૨) અગ્નિમાંદ્ય (૨૩) નિરોગી રહેવાના ઉપાય (૨૪) યજ્ઞ રહસ્ય (૨૫) સન્દર્ય અને લલિતકળા (૨૬) વિચાર સ્વાતંત્રને ઈતિહાસ (રા) વિજ્ઞાન વ્યાખ્યાન માળા નં. ૧
(રેડી, વાયરલેસપીકચર્સ અને ટેલીવીઝન ) (૨૮) વિજ્ઞાન વ્યાખ્યાન માળા નં. ૨
(માતંગચિત્તશાસ્ત્ર, ભૌત્તિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર) (૨૮) વિજ્ઞાન વ્યાખ્યાન માળા નં. ૩
(ગુજરાતની વનસ્પતિઓ) (૩૦) ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં આપેલ ફાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં
આપેલે ફાળે
ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં કાંઈ ફાળો આપે છે કે નહિ, અને આપ્યો છે તે કેટલે અને કેવો, એ અંગે વિચાર કરતાં ભેગા ભેગા બીજા કેટલાક પ્રશ્નો પુરી આવે છે. એમની છાણુછાણું કર્યા પૂર્વે ગુજરાતમાંના હિંદીના પ્રચાર તરફ સહેજ દષ્ટિપાત કરીએ, તે જણાય છે કે, પણસો વર્ષ પૂર્વેની જનસમાજની કેળવણીની સ્થિતિ તપાસતાં તે કાળને આપણું “બહુકૃત” માણસે ખસૂસ કરીને વ્રજભાષાનો અભ્યાસ કરતા. શ્રીમદ્ વલ્લભાચાર્યનાં નવ રત્નો પૈકી મહાકવિ નિંદદાસજીની “માનમંજરી” અને “અનેકાર્થમંજરીથી આરંભ કરીને સુંદર શંગાર, કવિપ્રિયા, રસિકપ્રિયા, છંદ શંગાર, ભાષાભૂષણ વિહારીસતસઈ, વૃંદસતસઈ અને જસુરામ રાજનીતિ વગેરે ગ્રંથ શીખાતા. વયેવૃદ્ધ થતાં સુંદરવિલાસ, તુલસીકૃત રામાયણ, યોગવાશિષ્ટ વગેરે વંચાતા. રાજકેટના આગળના એક ઠાકરકુમાર શ્રીમહેરામણસિંહજી અને મિત્રોએ લખેલ પ્રવીણસાગર ઘણે માનનીય ગ્રંથ મનાતે. ભરૂચના વાણીઆ ગૃહસ્થ પિતાની મરણ પામેલી બહેન રતનબાઈની યાદગીરી સારૂ લખેલી “ઉપદેશબાવની ” “કિશનબાવની” પણ મોઢે કરતા. એક ગુજરાતી ગૃહસ્થ (લલુરામજી) લખેલે “પ્રેમસાગર” અદ્યાપિ વ્રજભાષાને શિષ્ટ ગ્રંથ ગણાય છે. હું સંસ્કૃત શીખીને વાતચીતમાં સંસ્કૃત શ્લેક અને ભાષાનાં સુભાષિત બેલવાને રિવાજ હતે. મુત્સદી વર્ગમાં જે માણસમાં આવું અને સંસ્કૃત ભાષાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
આટલું યે જ્ઞાન ન હેાય તે ગમાર ગણાતા. મારા સાહિના સાહિત્યના દિગ્દર્શન”માંથી લીધેલું આ અવતરણ આપણી ગુજરાતના હિંદી સાથેના વ્યવહારનું દિગ્દર્શન કરાવે છે.
હિંદી પ્રચારને એ તરફથી સારા આશ્રય મળતા. રજવાડામાં ભાટ– ચારણ કવિ વગેરે સારી રીતે પોષાતા. ધણાખરા રાજાએ પણ ભાષામાં પ્રવીણ હતા. રસ, અલંકાર, નાયક—નાયિકાભેદ વિગેરે સંસ્કારી જ્ઞાનને માટે ભાવનગરના વિજયસિંહજી પ્રખ્યાત હતા. જામસાહેબ અને ધ્રાંગધ્રાના માજી રાજસાહેબ તા એ સાહિત્યના જબરા અભ્યાસી હેાઈ પ્રમાણરૂપ મનાતા. શ્રીવલ્લભ–સંપ્રદાયના આગમન સાથે ભાષાની દૃષ્ટિએ વૈષ્ણવાની તરફથી ઉત્તેજન મળ્યું. મદિરામાં સમય સમયનાં કર્તા થતાં, તે પણ ભાષામાં જ થતાં.
આ પ્રમાણે સેંકડા વર્ષોથી ગુજરાતમાં હિંદીનેા પ્રચાર હેાવાથી ઘણા માણસા એનાથી પરિચિત હતાં. આવી વસ્તુસ્થિતિમાં ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં કાંઈ ફાળા આપ્યા છે કે નહિ અને આપ્યા છે તા કેટલા એ સંબંધે વિચાર કરતાં ભેગા ભેગા કેટલાક ઉપસ્થિત થતા પ્રશ્નોના સહજ વિચાર કરીએ.
હિંદી એ ખેલ આપણી તરફ હમણાંજ વપરાશમાં આવ્યે છે. ઉત્તર હિંદુસ્થાનમાં પ્રાંત પર જુદી જુદી ખેલીએને આપણી તરફ તે ભાષા–વૃજભાષા જ કહેતા. અમે આ લખાણમાં એ જૂના રૂઢ થઈ ગયેલા અમાં ભાષા સારૂ વ્રજભાષા એ નામ જ વાપરીશું. સધળી તરેહની હિંદી જેવી કે તુલસીકૃત રામાયણની, સતસની અને પ્રેમસાગરની એ બધીને સુમમતાની ખાતર વૃજભાષા જ કહીશું.
(c
પ્રથમ પ્રશ્ન એ છે કે ગુજરાતમાં વ્રજભાષાના અભ્યાસ કેવી રીતે કરાતા ? એ ભાષા શિખવાનાં સાધનાને અભાવે શિખનાર ક્રાઈ જાણીતા વ્રજભાષાના જાણકાર પાસે શિખવા જતા. ત્યાં એમને વિ નંદદાસજીની માનમંજરીથી આર ંભ કરવા પડતા. ગરથ ગાંઠે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
વિદ્યા પાઠે એ કહેણી મુજબ શિખવાનું કાવ્ય મોઢે જ કરતા. “માનંજરી” પૂરી કરીને એ જ કવિની “અનેકાર્થમંજરી” વંચાતી. “માનમંજરી” કેષ હોવા છતાં એ એક રસિક કાવ્યને ગ્રન્ય છે. શ્રીકૃષ્ણ અને રાધાના પ્રીતિ કલહનું રસિક વર્ણન કરતાં અમરકેષને આધારે શબ્દાર્થ કેષ આપેલ છે. આ બે ગ્રન્થ શિખવાથી શબ્દ જ્ઞાન સારું થતું. આ પછી કોઈ કાવ્ય વાંચતા. ભાષાનું વ્યાકરણ હોય એને શિખનાર કે શિખવનાર કેાઈને ખ્યાલ નહોતો. આમ હોવાથી શબ્દનાં જુદાં જુદાં રૂપ યાદ રહેતાં, પણ વ્યાકરણના જ્ઞાનના અભાવે સંસ્કારી જ્ઞાન સંપાદન ન થતું. વ્રજભાષા શિખવાની ધગશમાં અમે કેટલાક મિત્રો સ્વ. કવીશ્વર દલપરામજીની પાસે ગયા હતા. અને સુંદરભંગાર શિખવવાની યાચના કરી હતી. એમણે સુંદરભંગાર શિખવવાની ના કહી અને કહ્યું કે તમે હજુ નાના છે. તમને હું એ ગ્રંથ નહિ શિખવું. માનમંજરી શિખે. માનમંજરી શિખ્યા બાદ ખેળતાં ખોળતાં અમારા જ્ઞાતિ કવિ ઉત્તમરામજીની પાસે ગયા. એ વૃદ્ધજને અમને સુંદર શૃંગાર શિખવ્યો. કોઈ દિવસ કામમાં હોવાથી, કોઈ દિવસ તબિયત નાદુરસ્ત હોવાથી એ વૃદ્ધ સજ્જને કડકે કડકે એ પુસ્તક શિખવ્યું. આમ વ્રજભાષા શિખનારને ઘણું મુશિબત પડતી.
વૃજભાષાના પુસ્તકે મળવાં એ પણ દેહ્યલું હતું. કોઈની પાસે કોઈ ગ્રંથ હોય અને કૃપા કરી આપે, તો તે શિખાય. આ તો સાઠસિત્તેર વર્ષની વાત કહી, પણ એની પહેલાં તે ઘણુએ અડચણે પડતી હશે.
વૃજભાષાના આવા પરિચયને પરિણામે એ ભાષામાં કાંઈ લખવાની લાલસા થાય એ સ્વાભાવિક છે. નાનપણમાં ભાષામાં લખેલું મહારૂં “હરિશંગાર” નામનું ન્હાનું કાવ્ય થોડા વર્ષ ઉપર મારે હાથમાં આવ્યું હતું. એ વાંચતા હવે એટલું હસવું આવ્યું અને છોકરવાદી ભર્યું જણાયું કે મેં એના ફાડીને ટુકડા કરી નાંખ્યા. પણ બધા કાંઈ મારી પેઠે લખવાનું મુકી દે એમ બને નહિ. અમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વખતમાં કેટલાક માણસે વ્રજમાં સારી કવિતા લખતા. વૃજભાષામાં લખવાના મેહ જૂના કાળથી અસ્તિત્વ ધરાવે છે. અને જૂના કાળમાં પણ ઘણા ગુજરાતીએએ વૃજભાષામાં સારાં કાવ્યે લખ્યાં છે.
પણ ભાષાને અંગે અમે પ્રથમ કહ્યું છે તે ફરીથી કહીશું, કે એ ભાષા શુદ્ધ વૃજભાષા નહતી. હિંદી અને ફારસી વગેરેના મિશ્રણથી ઉત્પન્ન થતી ઉર્દૂમાં જ કેટલા ભેદ જણાય છે ? ઉત્તર હિંદુસ્તાનમાં ખેાલાતી ઉર્દૂ અને આપણી તરફના મુસલમાન ભાઈએ ખેાલે છે તે ઉર્દૂ, એમાં ગાડાગમે તફાવત છે. સુશિક્ષિત હેાય તે સિવાય ઉત્તરહિંદની સંસ્કારી ઉર્દૂ અહીંના સામાન્ય મુસલમાન સમજી યે શકે નહિ. એટલે ગામડાંઓમાં અને કસ્બાઓમાં ખેલાતી ઉર્દની તા વાત જ કરવાની નથી. “ અખી તલગ ચ્યાં જયા તા. એવું ખેલનાર પણ ઉર્દૂ-મુસલમાની જ ખેાલે છે કની !
cr
73
-
આવી પરિસ્થિતિમાં ભાષા શુદ્ધિની બાબત ઉપર આડાકાન કરીને ગુજરાતી કવિયેાએ વૃજમાં શું શું લખ્યું છે તે જ જોઇશું. બનશે ત્યાંસુધી દરેક કવિની કવિતામાંથી વાનગી આષવાના પ્રયત્ન પણ કરીશું. આ સંબંધે કહેવું પ્રાપ્ત થાય છે કે યથાસ્થિત લખતાં જરૂરના ગ્રન્થા ઉપલબ્ધ થઈ શક્તા નથી. પ્રયાસ કર્યાં છતાં બધા ગ્રન્થાને પત્તો લાગતા નથી. પત્તો લાગે તે ચે જીનાં પુસ્તકા મળવાં સુલભ નથી. આમ હેાવાથી કવિયેાની ભાષા શુદ્ધિને અંગે કહેવું એ
શક્ય નથી.
જૂના વિયેાની વાત કરતાં છેક નરિસંહ મહેતા અને ભાલણના સમયથી ગુજરાતીઓએ હિંદીમાં લખ્યું હોય એમ જણાય છે. ભાલણુના દશમ–કધમાં વૃજભાષાનાં પદા દષ્ટિગોચર થાય છે. એ બધાં ભાલણનાં લખેલાં ન હેાઈ એમાં કેટલાક ભાલણનાં પણ છે. એની પૂર્વના કાઈ કવિયે વૃજભાષામાં લખ્યું જાણ્યું નથી. ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીમાંની દશમની પ્રતિમાં વૃજભાષાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ભાલણ ૧૫ મું શૈકું
Page #12
--------------------------------------------------------------------------
________________
પદે છે. તે વખતે લહીઆઓએ ઉમેર્યા પણ હોય. પણ ભાલણની છાપવાળાં પદે તે ભાલણનાં જ હોવાં જોઈએ. દશમમાં ભાલણે, અગર લહીઆઓએ બીજા કવિ જેવા કે સુરદાસ, મીરાંબાઈ, રસાતલનાથ, ગંગાધર અને વિષ્ણુદાસ એમનાં લખેલાં-એમની છાપવાળાં– વૃજભાષાના પદ લીધેલાં છે. ભાલણની છાપવાળું એકાદ પદ નમૂના તરીકે આપ્યું છે. (૨) બ્રોન તપ શીનોરી મારું નિંદ્રરાજી, શોન.
ले उछंग हरिकुं पय पाबत मुख चुंबन मुख भीनोरी मा. तृप्त भये मोहन ज्यु हसत हैं तब उमगत अधरहु कीनोरी मा. जसोमती लटपट पूँछत लागी बदन खेचित बलिनोरी मा. रिदे लगाय बरजु मोहि तु कुलदेवा दीनोरी सुंदरता अंग अंग कए बरनु तेज ही सब जग हीनोरी मा. अंतरिख सुर इन्द्रादिक बोलत वृजजन को दुख खीनोरी मा. इह रससिंधु गान करी गाहत भालन जन मन भीनोरी मा. મીરાંબાઈનું નામ અને ઈતિહાસ જાણીતું છે. એઓ મેડતિયાના
રાઠોડ રત્નસિંહના પુત્રી, રાવ ઈહાજીના પૌત્રી મીરાબાઈ અને જોધપુર વસાવનાર જોધાજીના પ્રપૌત્રી
હતાં. ચોકડી નામે ગામમાં એમને જન્મ સંવત ૧૫૭૩ માં થયો હતો. એમને વિવાહ ઉદેપુરના મહારાણાકુમારશ્રી ભોજરાજજીની સાથે થયો હતો. સંસાર સંબધ છેડી એમણે શ્રીકૃષ્ણચંદ્રને પોતાના પતિ માન્યા હતા. એમના સાસરામાં અને પિયેરમાં કઈ જાતની ન્યૂન નહતી, છતાં મીરાંબાઈ કઈ દિવસ પલંગ પર ન સૂતાં. દરેક વાતે ઋષિઓનું અનુકરણ કરતાં. એઓ ભક્તિ રસમાં તલ્લીન બનીને આનંદમાં રહેતાં. પિતાના મંદિરમાં શ્રીકૃષ્ણચંદ્રની મૂર્તિ સન્મુખ નૃત્ય કરતાં અને ગાતાં. એમની આવી રહેણી કરણથી નારાજ થઈ એમનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્વજને એમનાં પર રૂઠયાં રહેતાં. એતદર્થ એમને મારવાને વિષ પ્રયોગ પણ કરાયા હતા; પરન્તુ મીરાંના પરમેશ્વર રક્ષક હતા. સાસરીયાં અને પતિ સાથે વૈમનસ્ય થતાં જુદાં જ રહેતાં. ભજનાનંદમાં મગ્ન થઈ દૂર દૂર યાત્રાએ જતાં. વૃંદાવન અને દ્વારકાના પ્રત્યેક મંદિરમાં એમણે પિતે ગાન કર્યું હતું. જનતામાં એમનું ઘણું જ માન હતું અને જ્યાં
જ્યાં એઓ જતાં ત્યાં સરવે એમને અનન્ય ભક્ત માની એમને સત્કાર કરતા. આખરે રાણાજીને એમના સુચરિત્ર પ્રત્યે શંકા દર્શાવવાને લીધે પશ્ચાતાપ થયો હતો. એક દિવસે મહારાણું ભેજરાજે ભિક્ષુક વેશમાં ભગવાં વસ્ત્ર ધારણ કરી વૃંદાવનમાં મંદિરમાં જ્યાં મીરાંબાઈ હતાં, ત્યાં જઈ મીરાંબાઈ પાસે ભિક્ષા માગી. પ્રત્યુત્તર આપતાં મીરાંબાઈએ કહ્યું કે–“એક ભિક્ષુકી પાસે આશિર્વાદ સિવાય બીજું શું હોઈ શકે, જે આપને ભિક્ષામાં આપી શકાય.” ભોજરાજે ફરી કહ્યું “નહિ હૂમે મને દાન આપી શકે છે;” મીરાંએ પ્રશ્ન કર્યો “ કયી રીતે ?” “મહને ક્ષમા કરીને ” આમ કહી ભોજરાજે પોતાના ભગવાં વસ્ત્રો દૂર કર્યા. મીરાંબાઈએ એમને ઓળખ્યા અને ક્ષમા કરી અને રાણાજીની ઈચ્છાનુસાર પુનઃ ચિત્તોડગઢ પધાર્યા. એમણે “નરસિંહજીકા માયરા, ” “ ગીત ગેવિંદની ટીકા,” “સારા” પદ અને “રાગગોવિંદ” નામના ચાર ગ્રંથો લખ્યા છે. એમનાં પદે પ્રચલિત હેવાથી અને ઘણે મોઢે ગવાવાની પરંપરાથી એમની ભાષામાં ફેરફાર અને ઉમેરણ બહુ જ થયું છે. એમનાં કેટલાંક પદની ભાષા તે ફરતાં ફરતાં વર્તમાન ગુજરાતની બની ગઈ છે. એમની કવિતામાં શ્રીકૃષ્ણચંદ્રની પ્રગાઢ ભક્તિ ઝળકી રહી છે. અમારા મિત્ર જોધપુરવાળા સાક્ષર શ્રી મુન્શી દેવીપ્રસાદજી મીરાંબાઈના ત્રણ જ ગ્રંથો છે એમ માનતા. કુમારશ્રી ભેજરાજનું અવસાન એમના પિતાના જીવતાં જ થયું હતું.
મીરાંબાઈની ભક્તિની લેહથી એમના સ્વજને એમના પર રૂઠયાં હતાં તે સમયે એમણે ગૌસ્વામી તુલસીદાસજીને પિતાના વર્તનને અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય પૂછ્યા હતા. એના પ્રત્યુત્તરમાં ગેાસ્વામીજીએ નીચે આપેલું પદ લખ્ખી મેાકલ્લુ' એવી આખ્યાયિકા છે. जिनके प्रिय न राम वैदेही ।
ते छांडिए कोटि बैरी सम यद्यपि परम सनेही ॥ पिता प्रल्हाद, बिभिषण बंधु, भरत महतारी । बलि गुरु तज्यो, कंत वृजवनितन भे सब मंगलकारी ॥
પરન્તુ આ વાત બંધબેસ્તી આવતી નથી. મીરાંબાઇએ સત્ ૧૬૦૩ માં દ્વારકામાં દેહ તન્મ્યા હતા. તુલશીદાસનુ અવસાન સવત્ ૧૬૮૦ માં થયું હતું. મીરાંબાઇ અને તુલસીદાસજીને કવિતા—કાલ એક હાઈ શકે નહિં.
(१)
बसो मेरे नैननमें नंदलाल.
मोहनि मूरति साँवरी सूरति, नैना बने रसाल ।
मोर मुकुट, मकराकृतकुंडल, अरुन तिलक दिए भाल ॥ ब. अधर सुधारस मुरली राजति, उर वैजंती माल । छुद्र घंटिका कटि तट शोभित, नूपुर शब्द रसाल II ब.
(२) मीरा प्रभु संतन सुखदाई भक्तवछल गोपाल । भजि मन चरन कमल अविनासी
( टेक )
करबत कासी ||
जेतइ दीसे धरनि गगन बिंच तेतइ सत्र उठी जासी । कहा भयो तीरथ व्रत कीने कहा लिए इस देहीका गरब न करना माटीमें यो संसार चहरकी बाजी सांझ कहा भयो है भगवां पहरयां घर तज भए सन्यासी ।
मिलि जासी ।
पड्यां उठ जासी ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
जोगी होय जुगुति नहीं जानी उतरी जनम फिरी आसी॥ अरज करौं अबला करजोरे श्याम तुमारी दासी । मीरांके प्रभु गिरधर नागर काटौं जमको फांसी ॥ નરમિયા અગર નરમિ નામના જૂનાગઢના એક કવિએ વૃજ
ભાષામાં કવિતા લખી છે. જૂનાગઢમાં આ કવિ નમિયા ૧૧૧૦ સંબંધી કશી હકીકત મળતી નથી પણ એની
કુંટ કવિતા ઉત્તર હિંદમાં જાણીતી છે. ગિરધરલાલ નાગર બ્રાહ્મણ માટે વિષ્ણુભક્ત હતો. અને એ
સંવત ૧૭૩૬ માં હયાત હતા. એની કવિતા પરસ્ટાઢનાર ઉત્તર હિંદુસ્થાનમાં જાણીતી છે. એણે રાધા१६०० કૃષ્ણના વર્ણનમાં કવિત, કુંડળિયા વગેરે ઘણું
કવિતા લખી છે.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત પ્રાન્તના ધન નામના धोन કવિયે સ્કુટ કવિતા ઘણી લખી છે, જે ઉત્તર
ભારતમાં ઉપલબ્ધ થાય છે.
મહાત્મા દાદુદયાલજી સંવત ૧૬ ૦૧ થી ૧૬૬૭ પર્યત હતા.
એમની જાતભાત સંબંધી નિશ્ચિત વાત જાણુંલાલુદયાઢ ૧૬૦૧ વામાં નથી. કેઈના મતે એઓ જાતે મેચી થા ૧૬ ૬૭ હતા. અને એમનું નામ મહાબલી હતું. કેટ
લાક એ સારસ્વત બ્રાહ્મણ હતા એમ માને છે. અમદાવાદમાં મંતવ્ય છે કે એઓ અમદાવાદના મન્સુરી હતા. પોતે બહુ જ શાંત પ્રકૃતિના હતા. કઈ પર ક્રોધ કરતા જ નહીં. અને સઘળાં પર દયા રાખતા. આથી એમનું નામ “દયાલ” પડયું હતું. સઘળા દાદા કહીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સંબોધતા તે પરથી એ દાદુ કહેવાયા. “દાદુદયાલ” એમનું નામ ગુણ ઉપરથી પડેલું નામ હતું. એઓ મોટા ઉપદેશક હતા. એમને પંથ “દાદુ પંથ” કહેવાય છે. એમના શિષ્યમાં સુંદરદાસ, રજ્જબ, જનગેપાલ, જગન્નાથ, મોહનદાસ અને ખેમદાસ વગેરે સારા કવિયો થઈ ગયા છે. એમણે પોતાની કવિતા દ્વારા ઈશ્વરભક્તિનો સાર ઉપદેશ કર્યો છે. (૨) મન રે રામ વિના તન છીનવું !
जब यह जाइ मिलइ माटी में तब कहु कइसहि कीजइ ।
पारस परस कैंचन करि लीजइ सहज सुरत सुख दाई ।। (२) अजहुँ न निकसे प्रान कठोर ।
दरसन बिना बहुत दिन बीते सुंदर प्रीतम मोर ॥ चार पहर चारहु जुग बीते रैनि गँवाई भोर । अवध गये अजहूँ नहिं आये कतहुँ रहे चित चोर ।। कंबहू नैन निरखि नहिं देखे मारग चितबत तोर । दादू अइसहि आतुरि बिरहिनि जइसहि चंद चकोर ॥ પુહકર કવિ જાતે કાયસ્થ હતા. અને ગુજરાતમાં કાઠિયાવાડમાં
સોમનાથની પાસેની કઈ જગાના રહીશ હતા. પુર ૧૬૮૧ કહેવાય છે કે જëગીર બાદશાહના સમયમાં
૧૬ ૮૧ માં એઓને કોઈ કારણને લઈને આગરાના કેદખાનામાં નાંખ્યા હતા. કારાગૃહમાં રહૈ રઘે એમણે “રસરતન ” નામે ગ્રંથ બનાવ્યા હતા. આ ઉપરથી પ્રસન્ન થઈ જહાંગીરે એમને છોડી મુકયા હતા. એ ગ્રન્થમાં રેલાવતી અને સુરકુમારની પ્રેમકથા વિસ્તારપૂર્વક વર્ણવી છે. વૃજભાષાને આ ગ્રંથ કંઈ કંઈ
પ્રાકૃત મિશ્રિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(१) चले मत्त मैमंत झुमंत मत्ता, मनौ बदला स्याम माथै चलंता।
बनी बागरी रूप राजंत दंता, मनौ बग्ग आषाढ पाँत उदंता ।
लसैं पीत लालै सुढालें ढलकैं, मनौ चंचला चौंधि छाया छल। (२) चंद की उजारी प्यारी नैनन निहारी
परै चंद की कला मैं दुति दूनी दरसाति है। ललित लतानि मैं लतासी गहि सुकुमारि
मालती सी फूलै जब मृदु मुसुकाति है। पुहकर कहै जित देखिए बिराजे
तित परम बिचित्र चारु चित्र मिलि जाति है। आवै मनमाहिँ तब रहै मनही मैं
गडि नैननि बिलोके बाल बैननि समाति है। વામનદેવને પુત્ર શિવાનંદ એ સુરતને વડનગરા નાગર બ્રાહ્મણ
હતે. એ સંવત ૧૭૦૦ માં હયાત હતા. આ शिवानंद १७०० ९५ विद्वत्तावाणु तु. ह४ि२ ५७॥ अने
સદાશિવ પંડ્યા નામે બે સારા વિદ્વાને એ કુટુંબના જ હતા. સ્વ. કવિ નર્મદાશંકરનાં ધર્મપત્નિ “ડાહીગવરી” જેમને કવિએ “ડાહી ઉત્તમ નાયકા, હું નાયક ઉત્તમ” એમ સંબંધી પિતાનું એક કાવ્ય અર્પણ કર્યું હતું , આ કુટુંબમાં જન્મ્યાં હતાં.
શિવાનંદે પિતાના કાકાની આજ્ઞાનુસાર શિવપૂજનનો મહિમા વધારવા ઘણાં પદે વગેરે ગુજરાતી, હિંદી અને મરાઠીમાં બનાવ્યાં છે. એ પિતે ભાગવતની કથા કરતે. એનાં ઘણાં પદો અને ભજને સુરતમાં અદ્યાપિ શિવમંદિરમાં ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
વિક્રમની અઢારમી સદીમાં ભક્ત કવિ ઘણું થયા હતા એ
• આપણે જાણીએ છીએ. રામચંદ્ર નામના ગુજરામચંદ્ર પર રાતી નાગર કવિયે સંવત ૧૭૦૦ ના અરસામાં १७०० - “ગીતગોવિંદાદર્શ” અને “લીલાવતી” નામે
બે ગ્રંથો રચ્યા છે. એ ઉત્તર હિંદમાં રહેતા હતા.
અમદાવાદમાં દેસાઈની પોળમાં રહેનાર આપણું પ્રસિદ્ધ સેની.
ભક્ત-કવિ અખાએ પણ વેદાંત જેવા ગહન વેજિત વિ ષ અને શુષ્ક વિષય પર હિંદી ભાષામાં ઘણાં
કાવ્યો લખ્યાં છે. અખો પિતે સુશિક્ષિત ન હોવાને લીધે એના કાવ્યોમાં ઋજુતા નથી. એની બાની સોનીના હથોડાના અવાજ જેવી કર્કશતાભરી છતાં સચોટ અસર કરે એવી છે. એની “ભાષા” લેકભાષા જેવી છે. એનાં કાવ્યોમાંથી થોડાં ઉદાહરણે નીચે આપીએ છીએ(१) पत्यक्षके परमान बिना नर, धावत धुपत तोरत पाती ।
प्रत्यक्षके परमान बिना नर, नाचत गावत होय हे याती। प्रत्यक्षके परमान बिना नर, खावत, पीवत, श्यामा सराती। न प्रत्यक्ष प्रमान सोनारा, बिन भरतार ज्युं सोहे बराती । व्युं जन सोयो एक सेजापर, सो स्वप्ने सत कोट भयो हे । हय हस्ति नर वाहन नरपति, सेन सुंदर जोषिता नच्यो हे। आई गुरु जग्यो जन सोवत, ताकत अंतही एक रह्यो हे ।
तेसें अखा सोया स्वप्न सब, देखत सो गुरु ज्ञान दीयो हे ॥ (૨) જ્ઞાનપટા વઢ મા, માનવ જ્ઞાનઘટી ૮ મા ટે.
अनुभव जल बरखा बडी बुंदन, कर्मकी कीच रेलाई । अचा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
दादुर मोर शब्द संतन के, ताकी शून्य मीठाई। अचा. चहुदश चित्त चमकत आपनपों, दामिनीसी दमकाई । अचा. घोर धोर घन गर्जन घेहेरा, सतगुरु सेन बताई ॥ अचा. उमगी उमगी आवत हे निशदीन, पूरब दिशा जनाई। अचा. गयो ग्रीसम अंकुर उगीआये, हरिहरको हरिआई । अचा.
शुक सनकादिक शेष सहराये, सोई अखा पद पाई ॥ अचा. (३) आनंद अद्भुत आया, अब मोहे आनंद अद्भुत आया।
कीया कराया कछुबी नोंहि, सेजे पीयाजीकुं पाया ॥ टेक० देश न छोडा बेश न छोडा, नहिं छोडा संसारा । सूता नर निद्रासें जागा, मिट गया स्वप्ना सारा ॥ अब. कृपा ना अंतरसे छुटी, गोळा ज्ञान मिलाया। आल अटक फेल सब निकसा, जडसे अज्ञान उठाया ॥ अबं. भला कहे कोई, बुरा कहे कोई, अपनी मति अनुसारा । खरा मोळा लोह पारस परसे, सोन भया अखा सोनारा ।। अब. આ નાગર કવિને સમય અને બીજી હકીક્ત ઉપલબ્ધ થતી
नथा. ५२'तु मेमाणे “विचित्र मालिका" रामचंद्र नागर " वृजविलास कथा " नामना अंथ
२च्या छे. સિંધમાં જન્મેલા રાધાવલ્લભી સંપ્રદાયવાળા દેવચંદજી નામના
કાયસ્થ નવો પંથ ચલાવ્યો હતે. તેને ત્યાં એક महेराज १७२५ सवा। नो२ हता. २॥ माणुस मारने
રહીશ હ. દેવચંદજીને ત્યાં એ છાણ વાસી કરો અને એઠવાડ કાઢતું. ત્યાં રહ્ય રહે એણે અભ્યાસ કર્યો. ગુજરાતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
आयरय
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
ફારસી, અરબી વગેરે શીખી એણે પિતે નવો પંથ ચલાવવાની ખટપટ કરી હતી. જૂનાગઢ, ધોરાજી, માંગરોળ વગેરે જગાએ એણે પોતાના -શિષ્યો કર્યા હતા. અમદાવાદમાં પણ ડાક દિવસ એ રહ્યું હતું. છેવટે સુરત જઈને એણે પિતાને પંથ ઠીક જમાવ્યો. એક શિષ્ય-મંડળ ઉભું કર્યું. અને સૈયદપરામાં એક મોટું મંદિર બંધાવ્યું. એ મંદિરમાં એ પ્રવચન કરતે. શિષ્યો એને “પ્રાણનાથજી” અગર “છ સાહેબ” કહીને સંધતા. એની સ્ત્રી બાઈજીબાઈ નામે પ્રસિદ્ધ છે. એ જ્યારે જામનગર જાય ત્યારે સંસારીના જે વેષ રાખો. અને સુરત આવે ત્યારે સાધુ બની જાત. એનો પંથ “પરીણામી” (પ્રણામી) કહેવાય છે. મહેરાજે પિતાના પંથનાં પુસ્તકે હિંદીમાં લખ્યાં છે. એના ગ્રંથમાં હિંદુ અને મુસલમાની ધર્મમાં સામ્ય બતલાવવા પ્રયત્ન કર્યો છે. અને બનેને એક કરવાનો યત્ન કર્યો છે. ઉત્ત, ઉત્ત, સંતવાળા,
आखरीकीर्तन, बडा सिंगार, छोटा सिंगार, मारमत सागर, ૨૦વત પુરાના, યામનું વર્ણન આદિ એને હિંદી ગ્રંથ છે. માળવામાં પ્રતાપગઢ દેવળીઆમાં કવીશ્વર દેવરામજી રહેતા હતા.
જાતે વિસનગરા નાગર હતા. રાજ તરફથી વિશ્વવરામ એમને કવીશ્વરનું બિરૂદ મળ્યું હતું. એમણે ૧૦ર૫ ના અરસામાં હિંદીમાં પરચુરણ ઘણું કવિતાઓ લખી છે.
એમના બનાવેલા એક ગ્રંથની નકલ અમારા. જોવામાં આવી હતી. એમના પુત્ર
સ્ત્રમામા કવીશ્વરે પણ હિંદીમાં ઘણું કવિતા કરી છે. લક્ષ્મીરામજી જાતે એક સારા ચિતારા પણ હતા. પ્રતાપગઢના રાજ્યકર્તાઓની છબીઓ એમણે ચિતરી હતી. લક્ષ્મીરામજી કવીશ્વર મારા પિતાના માતામહ થતા. એમને બે દિકરા હતા. જેમાનાં એકની પાસે એમની કવિતા, ચિત્રો અને કાગળો હતા જે અમારા જોવામાં આવ્યા હતા. કમનસીબે એમને નિર્વશ ગયો અને એમની બધી મિલકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
એમનાં પત્નિ જે એમની પછીથી ગુજરી ગયાં તેમનાં સગાંના હાથમાં ગઈ. બધા કાગળો પણ ભેગા ગયા. અજ્ઞાન માણસે કરે છે તે પ્રમાણે તે બધા કાગળના ટોપલા થયા. માળવામાં કોઈની પાસે હોય તે જ અસ્તિત્વમાં રહ્યું હશે. સંવત ૧૮૯૭ માં લક્ષ્મીરામજીના પુત્ર રામચંદ્ર કવીશ્વરને મહારાવત શ્રી સામંતસિંહજીએ મોટો ગરાસ આપ્યો હતો, એમ એમને મળેલા તાંબાપત્ર ઉપરથી જણાય છે. રામચંદ્ર કવીશ્વર હારા પિતાના મામા થતા હતા. એમના ગુજર્યા પછી એ વંશમાં એક પુત્ર રહ્યો હતો. એમનો વર્તમાન વંશજ એક જાવાન છે જેને કવિતાની સાથે કસી નિસ્બત નથી. દલપતિરાય અને વંશીધર નામના બન્ને મિત્રો અમદાવાદના રહીશ
હતા. એમણે બંનેએ સાથે મળીને કવિતા કરી પાવર પતિ- છે. આ બંનેમાં એક બ્રાહ્મણ અને બીજે નાચ- રંધર વાણીઓ હતા. બેઉ કવિએ “અલંકા–રનાક
૨” નામનો ગ્રંથ સંવત ૧૭૯૨ માં રચ્યો હતે. એમણે “ઉદયપુર” વાળા જગતસેનના નામ પર એ ગ્રંથ લખ્યો છે. એઓ ઉદયપુરના નરેશ જગતસિંહના આશ્રિત કવિ હતા. આ કવિ દે કુવલયાનંદ ગ્રંથને આધારે ભાષાભૂષણની પૂર્તિરૂપે આ ગ્રંથની રચના કરી છે. એમાં બીજા કવિયેની તેમ જ પિતાની કવિતામાંથી ઉદાહરણે ઉમેરી આ ગ્રંથ છે. ગ્રંથ પ્રયજન વગેરે આ કવિયેની વાણુમાં જ કહીશું.
"नमत सुरासुर मुकटमहिं प्रतिबिंबित अलिमाल । किये रत्न सब नीलमनि सो गनेश प्रतिपाल । उदयापुर सुरपुर मनौं सुरपति श्री जगतेश । जिनकी छाया छत्रबस कोनों ग्रंथ अशेष ॥
सकल महिपन के राजै सिरताज राज
पर उपकारी हारी भारी दुःखदन्द के। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
देव जगतेस धीर गुरुता गंभीर धरे -
भंजन बिपच्छ पच्छ दच्छ फौज फंद के । प्रभुता प्रकास अति रुप को निवास सोहैं
प्रगट प्रकास मेटैं जग दुख वृन्द के । मेघ से समुन्दर से पारथ पुरंदर से
रति पति सुंदर समान सूर चंद के ॥३॥
जदपि नार सुंदर सुघर दिपत न भूखन हीन | त्यों न अलंकृति बिनुलसैं कबिता सरस प्रबीन ॥४॥ कीने रसमय रसिक कवि सरस बढाय विवेक । छाया लहि गिरिबानकी भाषा ग्रंथ अनेक ॥५॥ तदपि अलंकृति ग्रन्थ को काहुँ कबि नहि कीन । भाषा भूखन है जउ कहुंक लच्छन हीन ॥ ६ ॥ यातै ताहि सुधारिके देखे कुवलयानंद | अलंकार रत्नाकर सुकिय कवि आनंद कंद ॥७॥ कहुं कहुं पहिले धरे उदाहरन सरसाथ । कहुं नये करि कैं धरे लच्छन लच्छ जताय ॥८॥ अरथ कुवलयानंदको बांढयो दलपतिराय । बंशीधर कवि पैं धरें कहुं कहुं कबित बनाय ॥ ९ ॥ मेदपाठ श्रीमाल कुल विप्र महाजन काय । बासी अमदाबादके बंशी दलपतिराय ॥ १० ॥
अस४२–२त्नाङ२भां भशवंतसिंह महारानना मनावेसा भाषाસૂષળની એક પ્રકારની ટીકાજ લખી છે. આ ગ્રંથમાં વિયેાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
પેાતાની સાહિત્ય છટા બતાવવાનો યત્ન ન કરતાં અલંકારને વિષય સમજાવવાને ભારે શ્રમ ઉઠાવ્યે છે. આમ હાવાથી અલંકાર શાસ્ત્રના અભ્યાસીને આ ગ્રંથ પરાપકારી છે. એમાં અલંકારનું સઘળું સ્વરૂપ સમજાય એમ ઉદાહરણ રૂપે ગદ્યમાં સારી સમજણ આપી છે. એમાં કવિયાએ માત્ર પેાતાની કવિતામાંથી જ ઉદાહરણા ન આપતાં ખીજા જૂના પ્રસિદ્ધ કવિયેાની કવિતામાંથી પણ ઉદાહરણા આપ્યાં છે. આથી ઉદાહરણને અંગે આ ગ્રંથ બહુજ ચઢિયાતા છે. આ બન્ને કવિની કવિતા બહુ મનેાહર થતી હતી. એમની ભાષા મધુર અને ગંભીર ભાથી ભરપૂર છે. એમની કાવ્યસુધાના ઘેાડા ઘુંટડા રજુ કરીશું.
है सदा बिकसित बिमल घरे बास मृदु मंजु । उपज्यो नहिँ पुनि पंक ते प्यारी तव मुख कंजु ॥
આમની કવિતામાં અનુગ્રાસે પણ સારા છે. એમની કવિતા પણ બહુ ઉત્કૃષ્ટ છે. આ ગ્રંથમાં આ બે વિયેાના બનાવેલા છંદો અલગ અલગ છે. અને કવિતા પેાતાના વિષય પરત્વે જુદી માલુમ ન પડે એવી છે.
બન્ને ઉંચી શ્રેણીના કવિયેા હતા. મહારાણા જગતસિદ્ધ સિવાય આ ગ્રંથમાં ખીયે મહાન વ્યક્તિઓનાં નામ માલમ પડે છે, જેવાં કે ઉદ્દાતચંદ, પ્રતાપસિંહ, જખાન અને ખાનખાના, પેાતાના ઉદાહરા એમણે ચુવાળીસ કવિયેાની કવિતામાંથી લીધાં છે. એ કવિયેાના નામ આ પ્રમાણે છે:
-
૧
૯
૪
જસવંતસિંહ ( ભાષાભૂષણમાંથી ), સેનાપતી, કેશવદાસ, ભાલભગવતસિ ંહ, ગ ંગ, બિહારીલાલ, મુકું દલાલ, બદન, સિરામણી, સુખદેવ, ચાતુર, સુરતમિશ્ર, નીલકંઠ, મોરન, રામકૃષ્ણ,આલમ,
ભદ્ર,
२०
૧૮ ૧૯
૨૧ ૨૨
૨૩ ૨૪
૨૫
२५
દેવી, દાસ, ધારી, કૃષ્ણદંડી, દેવ કાલિદાસ, દિનેશ, વીઠલરામ, અનીસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ર૭
૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ કાશીરામ, ચિતામણી, પુખી, શિવ, ૩ પા, રઘુરાય, નેહી, મુબારક,
રહીમ, મતિમ, સખન, નિરમલ, હિલ, નિપટનિરંજન, નેદન,
૪૨
૪૩
મહાકવિ, રાધાકૃષ્ણ, અને ઇશ.
આમાંથી ભગવતસિંહ, ઘોરી, કૃષ્ણદડી, ગોપ, નિરમલ અને રાધાકૃષ્ણ સિવાય બધા કવિઓનાં નામ “ શિવસિંહસરાજ” માં આપેલાં છે. આ કવિના નામ આ ગ્રંથમાં આવી જવાથી જણાય છે કે એમણે સંવત ૧૭૮૨ સુધી અને તે પૂર્વે કવિતા કરી છે. “શિવસિંહસરેજ” માં આમાનાં કેટલાક કવિયેના જન્મસાલ ૧૭૯ર ની પછીના લખ્યા છે. તે આ ગ્રંથ ઉપરથી ખોટા ઠરે છે. એ રીતે આ ગ્રંથ ઐતિહાસિક મહત્વનો છે.
મહારાજા જગતસિંહજી સંવત્ ૧૭૯૧ માં સિંહાસનારૂઢ થયા. અને સંવત ૧૮૦૮ માં પરલોકવાસી થયા. ઉપર આપેલું ત્રીજું કવિત એઓશ્રીની પ્રશસ્તીનું છે. એમની કવિતાનાં બીજાં ઉદાહરણો આપીએ છીએ (१) आली री निहारि वृषभानु की दुलारी जाहि,
पेखि प्रान प्रीतम के प्रेम पास मैं परत । भौंहन को फेरियो औ हेरिबो बिहँसि मंद,
____टेरिबो सखी को जब नाह अंक में भरत । आजु लौं न जानी ही सो. परी पहिंचांनी अब, - ગોવન નિસની ઘણી બં ધા જ ધરતા - बिधना प्रवीन मानो तन में नवीन कियो
चाहै, कटि छीन याते पीन कुच को करत ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
१८
(२) विकसित कंजन की रुचि को हैरत हठि,
करत उदोत छिन-छिन ही नवीनो है। लोचन चकोरन को सुख उपजावे अति,
धरत पियूख लखे मेटि दुःख दीनो है। छबि दरसाय सरसाय मीन केतन को,
तापै बुधि हीन बिधि काहे बिधु कीनो है। एहो नंदनंद प्यारी तेरो मुख चंद यह, चंद ते अधिक अंक पंक के बिहीनों है ॥२॥
(या ७ मन्ने प्रविये। त छ). (३) अरुन हरौल नभ-मंडल मुलुक पर चढो अक्क,
चक्कएँ कि तारि दै किरनि कोर । आवत ही सावत नछत्र जोय धाय धाय,
घोर घमसान करि काम आये ठोर ठोर। ससिहर सेत भयो सटक्यो सहमि ससी-आमिल,
उलूक जाय गिरे कन्दरन ओर । दुन्द देखि अरबिंद बंदीखाने ते भगाने
पायक, पुलिंद वै मलिन्द मकरंद चोर ॥३॥ રઘુરામ નામને વિસનગરો નાગર કવિ અમદાવાદમાં થઈ
ગયા છે. એણે સંવત ૧૭૫૭ ના ચૈત્ર रघुराम १७५७ सुदभागने शुक्वारे “ समासार" नामनी अंथ
मनाथ्य . આ કવિ પોતાની હકીક્ત આપે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
दिसि पछिम गुजर सुघर सहर अहमदावाद ।
____ भूपरके सब नगर सीर उपर मंडनबार ॥३॥ ता मधि सारंगपुर सुभग सुखदायक सबधाम ।
नागर विप्र सुसंग मति कविपद रज रघुराम ॥४॥ सत्रहसे सत्तावना चेत बीज गुरुवार ।
पछ उञ्चल सुमति कवि कीय ग्रंथ विचार ॥ આ કવિ માધવવિલાસ” નામે બીજે ગ્રન્થ પણ રઓ છે.
કવીશ્વર કેવલરામજી જાતે વિસનગરા નાગર હતા. એમના
* પિતાનું નામ કેશવરામ હતું. એમનો જન્મ શ્વર વવર- સંવત ૧૭પ૬ માં થયો હતે. શિવરામે સંન્યસ્ત રામા ગ્રહણ કર્યું હતું. કેવલરામે સંસ્કૃત અને વૃજ
ભાષાનો સારે અભ્યાસ કર્યો હતો. દિલ્હીના બાદશાહ તરફથી મામીનખાને ગુજરાતમાં આવી, દામાજી ગાયક્વાડની મદદ લઈ રત્નસિંહ ભંડારી જે અમદાવાદ પચાવી પડ્યો હતો, તેની પાસેથી અમદાવાદને કબજો લઈ લીધો હતો. મેમીનખાન સંવત ૧૮૦૦ માં ગુજરી ગયા ત્યારપછી એમના ભાઈ કમાલુદીન ઉ જવાંમર્દખાન અમદાવાદના નવાબ થયા. એઓ મદદને પિટે અમદાવાદની અડધી ઉપજ ગાયકવાડને આપતા હતા.
કેવલરામ કવિએ આ નવાબના કુળનું મૂળથી વર્ણન કર્યું છે. મોમીનખાન બાબી વંશના હતા. કેવળરામે બનાવેલા આ ઐતિહાસિક કાવ્યનું નામ “બાબી વિલાસ” સખ્યું છે.
એ અરસામાં ગુજરાતમાં ફકણન કરીને કોઈ નવાબ હતો. એ નવાબ દીલ્હી સરકારને ગાંઠતા નહિ. એને જેર કરવા સારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
કમાલુદ્દીનખાનને ફેજ આપીને મોકલ્યા હતા. કમાલુદ્દીનખાનને રસ્તે આવતાં બુંદીના રાજા જોડે લડાઈ કરવી પડી છતાં એ એમણે આવીને ફકરૂદ્દીનને હરાવ્યો હતો. કવિ કેવલરામજી કહે છે કે – गजवी गरूर गाज, दिल्ही ते दलन साज
लुटवेकें काज, पंथ गुंजरकों लीनो है। बुंदीको बिडारी मारी, हाडा गाढा जोरनके
औरे राव राना, ताके बाँह बल छीनोहै । प्रबल पठानसो भीर्यो जंग जीतकों
भारतसो कीनो जुद्र, बीररस भीनोहै। नवल नवाब जवांमदखां बहादुरने
फकरु नबाबको फकीर कर दीनोहै। गढ गंजन कमाल, अरि भजन कमाल
मन रंजन कमाल, सुरत रसालहै। प्रीतमें कमाल, रन जीतमें कॉल
राज रीतमें कमाल, देख्यो प्रजाप्रतिपालहै । राजमें कमाल, सब काजमें कमाल
दिल साजमें कमाल, सदा बैरी सीर सालहै । खागमें कमाल, अरू त्यागमें कमाल
देख्यो खानहु कमाल, सब बातमें कमालहै । કેવળરામજી અમદાવાદમાં ગમતીપુર ડેના રાજપુરમાં તુલસીની પિળમાં રહેતા હતા. તે વખતે હિંદુની સારી વસ્તી સારંગપુર દરવાજા બહાર રહેતી હતી. હાલ જેમ ઉજળી વસ્તી ખાડીઆમાં રહે છે. તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
તે કાળે ખાડીઆમાં ખાનદાન મુસલમાને રહેતા અને ખાડીઆનું નામ અકબરપુર કહેવાતું. પિતાના ઘરના માટે કેવળરામજી કહે છે કે –
अहमदगढ राजपुर, तुलसीकी यह पोल । केशव सुत केवल बसै, नागर विप्र अमोल ||
કેવળરામજીએ પોતાના પિતા અને પુના નામ અને એક અિથી દેહરે લખે છે.
केवल ! केशव कृष्णको, उठतही नाम संभार । सेवक योभा रख सदा, आदित उदय निहार ॥
હે કેવળ, સૂર્યોદય થયો તે જે અને ઉડતાં વાત જ સેવની સદા શેભા રાખનાર કેશવ–કૃષ્ણનું નામ યાદ કર. કેવળરામના પિતા કેશવરામ, અને પિતામહનું નામ કૃષ્ણરામ હતું. સેવકરામ, ભારામ, સદારામ અને આદિતરામ નામે ચાર પુત્રો હતા.
કેવળરામને લુણાવાડાના રાજાને પણ સારો આશ્રય હતા. લુણાવાડા-નરેશ સંબંધે એમણે નાનું કાવ્ય રચેલું છે. તેમાંથી લુણાવાડા નરેશની ઉદારતા વિષે કવિનું એક કવિત નીચે આપીએ છીયે– जाचककी नारि पूछे भरतारहूं को
लंका लूट लाए से सुरेस दया कीने है । जरी जरबाब केवल हे होर चीर हुवे
ऐसे सिरपाब कहाँते गही लोने है। लकरी के घोरा चढी धाबते धरनी मांझ
तीनहूको साचे ही सवार कीन कीनो है । कर्महूके अछर मोटाय कोंन प्राननाथ,
दीपसिंध राना हुने ताग हमें दीनो है । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
તા. લુણા
છે. તે
ૌ નરેન્ડ કે એક કવિતા
Page #29
--------------------------------------------------------------------------
________________
લુણાવાડા નરેશે કેવળરામને કવીશ્વરની પદવી આપી હતી.
मोहि कवेसर ईस कर्यो (ताते) मानत है नवखंड के राजा । और समें मुगलान पठान भलि विध चाह करे सीरताजा । हैचर हेम कडा बकसे सीरपाव दए सबही जस काजा । दीपसिंह सुनो बीनती अब राखीए केबलरामसे कवीसर लाजा ॥१३॥
(आदितरामजी) કેવળરામ પછી એમના સૌથી નાના પુત્ર આદિતમે પણ સારી કવિતા કરી છે. એમને માનાજી ગાયકવાડનો સાર આશ્રય હતે. આક્તિરામે પોતાની કવિતા વડે સારી સાહ્યબી અને વૈભવ સંપાદન કર્યો હતે. નાના હતા ત્યારે ઉખલ સ્વભાવના હોઈ એમણે રીસાઈને પિતાના ઘરને ત્યાગ કર્યો હતે. વડોદરે જતાં ગાયકવાડના કુંવરના સંસર્ગમાં આવ્યા. કુંવર લગભગ કેદમાં હતા, ત્યાં કેદમાં પણ જોડે રહ્યા. એમના ગાદી પર આવ્યા પછી કુંવરે એમને સારા નવાજ્યા. માનાજી ગાયકવાડે આદિતરામને વજીફે આપવાની ઇચ્છા જણાવતાં માનાજી ગાયકવાડને આદિતરામે કહેલું કવિત મળી આવે છે.. जाके भुजदंड देखी लजतहै सुंढादंड,
पोंचे बल देखी सिंह हथन विदारे है। दुर्जन के साल ओर सजनके प्रतिपाल
राजत विशाल द्रग विधिके समारे है । हाथकी कृपान कारी नागनी समान जाकी,
बडे खानखाना देखी हिंमतको हारे है। राज चहुँ ओर ओर, देखे.बरजोर, माना
मूलके मरोर पर करोर वार डरे है। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
તેમણે વકફ વગેરે કે માગે તે સંબંધી કહેલું કવિત पाडा हुके कांध जेसी, फलै तीन फसलको
गामके समीप जासों कालहमें जीजीये। खातरकी भारी काली, रहत रसाली सदा
देख देख कुनबीको मनहु पतीजीये । वाड झाड गाढ बहु, घटा ज्यौं घमंडे रहै
त्रांबापत्र लीखवाय एसी जमी दीजीयै । दामाजी के नंद गाजी, सुनियै श्रीमानाराव
आदित कवेसर दरिद दूर कीजियै । ગાયકવાડે રીઝને આદિતરામજીને ગામ આપ્યું હતું. તેમજ ખાડિયામાં પાંચ-છ ઘર વેચાતાં લઈ પાડી નાંખીને ભવ્ય હવેલી બનાવરાવી આપી હતી. અધ્યાપિ ખાડિયામાં આ હવેલીવાળી પોળ આદિતરામજીનું રહેઠાણ હોવાને લીધે કવીશ્વરની પળના નામથી પ્રસિદ્ધ છે.
આદિતરામજીનું અવસાન ચેપન વર્ષની ઉમ્મરે થયું હતું. તેમના પછી તેમના ભાઈ ભારામના પુત્ર નરોત્તમરામ અને એમના દીકરા ઉત્તમરામે પણ કવિતાને અભ્યાસ કર્યો હતે. આદિતરામજીને પુત્ર ન હોવાથી તેમના દોહિત્ર વગેરે એમનું વતન છેક હમણાં સુધી ખાતા હતા. એમના વંશજોએ “કવીશ્વર”નું અવટંક ધારણ કર્યું છે. બાબી નવાબેએ આપેલાં વર્ષાસને કવિ ઉત્તમરામજીને મળતાં. ઉત્તમરામજી બાબી વિલાસમાં બાબી વંશની નવી હકીક્ત ઉમેર્યું જતા.
• કવીશ્વર દલપતરામજીએ ના કહ્યા પછી કવિ ઉત્તમરામજીએ મને સુંદર માર ચીખવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૪ ઉત્તમરામની કવિતાને નમૂન જૂનાગઢના નવાબની પ્રશંસાને નીચે મુજબ છે. अछी है पवित्र धरा सोरठ जगत हू में
जुनागढ बसै गिरि गिरनार छायो है । धराके प्रताप गुरु जैसे बसे आय दाता
નમીય પધારે તીરથ સરસાયો હૈ ! - उत्तम या धराहुमें नरसियो भक्त भयो
तीन हुंके काज कृष्ण धाय धाय आयो है । नबल नबाब बहादुरखान धन्य तो को
एसी भूमिका है ताको भूपति कहायो है। ઉત્તમરામ પછી કેવળરામજીના વંશમાં કોઈએ કવિતાને અભ્યાસ કર્યો નથી. કેવળરામજીના દીકરા સેવકરામ સિવાય બીજા બધા છોકરાઓને વંશ લય પામે છે. આપણું અમદાવાદના સુપ્રસિદ્ધ સબ જજ ચુનીલાલ કવીશ્વર અને તેમના સુપુત્ર માધુભાઈ કવીશ્વર સેશન્સ જ તેમજ વડોદરાના રિટાયર્ડ એન્જનીયર સ્વ. લલ્લુભાઈ દલપતરામ કવીશ્વર, એ બધા સેવકરામના વંશજો છે.
(વિરાનવાવની ૨૭૬૭) સંવત ૧૭૬૭ના આસો સુદી ૧૦ને દિવસે પૂર્વાશ્રમમાં કિશનદાસ નામના જેન–સાધુ કવિએ પિતાની બહેન રતનબાઈ, જેઓએ જેન– દિક્ષા લીધી હતી, તેમના મરણ નિમિત્તે “કિશનબાવની” નામે નાનું કાવ્ય રચ્યું છે. કવિની જાત વગેરેને સારૂ જુદી-જુદી કિંવદન્તીઓ છે. એમને નાનપણમાંથી જ અમદાવાદના લેટેગચ્છના શ્રીપૂજના ગુરૂભાઈ સંઘરાજજીએ ભણાવી કવિતા કરતાં શિખવ્યું હતું. કાવ્યનું કવિએ પાડેલું નામ તે “ઉપદેશબાવની” છે. પણ લેકમાં એ કાવ્ય “કિશનબાવની” નામે મશહુર છે. કાવ્યના સંબંધમાં કવિ કહે છે કે આ કાવ્ય મેં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________ MA વિત કરી જ “ઝન અનુસાર nilawa ME જેનમતાનુસાર નહી પણ વેદાંતને અનુસરીને લખ્યું છે. આ કાવ્યમાં विये प्रथम जैन-सूत्र “ॐ नमः सिद्धम् " मे 624 अक्षरथा श३ થતાં કવિતે કરી, પછીનાં કવિત મૂળાક્ષરેના ક્રમમાં લખ્યાં છે. એટલે 5 થી આરંભી જ્ઞ સુધીના દરેક અક્ષરથી અકેક કવિતા શરૂ થાય છે. આ કાવ્યની બાની જુસ્સાદાર, ભભકભરી અને મનોવેધક છે. જુના વખતમાં કિશનબાવની ઘણાં પાઠે કરતાં. એમાંથી થોડાં ઉદાહરણ આપીશું. ओ ओंकार अमर अमार अविकार अज अजर जु हे उदार दारन दुरंतको / कुंजरतें कीट परजंत जगजंत ताके अंतरको यामी बडनामी स्वामी संतको / चिंताको करनहार चिंताको हरनहार पोषन भरनहार “किसन" अनंत को / अंतक तें अंत दिन राखै को अनंत बिन / तातें तंन अंतको भरोसो भगवंतको // 1 // धंधहीमें धायोपें न घायो है धरम रुख पायो दुःख द्वंद्व में न पायो सुख पायबो / गायो जान आन न गायो भगवान भान आयो जो न ज्ञान कहा नरयोनि आयबो। मनमें न मायो अंध काहू न नमायो कंध “किसन" परेगो खरे तोहि पछितायबो / आपहीको भायो भायो पापको उपायो पायो बांधी मूठी आयोपै पसारे हाथ जायबो 15 // अंजलीके जल ज्यों घटत पल पल आयु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________ 21 विषसे विषम बिबिसाऊ विष रसके / पंथको मुकाम कछु बापको न गाम यह जैबो निज धाम तातें कीजे काम यशके / खान सुलतान उमराव राव राना आन किसन अजान जान कोउ न रही शके / सांझ : बिहान चल्यो जात है जिहान तातें हमहूं निदान महिमान दिन दसके // 20 // जीवन जरासा दुख जनम जरासा ता डरहे खरासा काल शिरपैं खरासा है। कोऊ बिरलासा जोपैं जीवे द्वै पचासा अंत बन बीच बासा यह बातका खुलासा है। संध्याकासा बान करिवरेकासा कान चल दलकासा पान चपलासा उजासा है। ऐसासा रहासा ता किसन अनंत आसा पानीमें पतासा तैसा तनका तमासा है // 30 // जानी भूखा प्यासा, जान दीजें न निरासा कीजें सबका दिलासा सब जीव अपनासाहै / खानपान खासा कहा पहिरे भलासा तउ / लोभ अधिकासा एती प्रानीको पिपासाहै। दगाफासा पासा कीजें वासा अरुधर काशा आवे देखी हासा छिन तोला छिन मासाह। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ 7 एसासा रहासा तापें किसन अनंत आसा पानीमें पतासा तैसा तनका तमासा है // 31 // (त्रिविक्रमानंद संवत् 1876 मां मरण) ત્રિવિક્રમાનંદ નામે જંબુસરનો અવદીચ સહસ્ત્ર બ્રાહ્મણ હતે... નાનો હતો ત્યારથી સાધુના અખાડામાં જતા. ત્યાંથી એને જ્ઞાનનો ઉપદેશ થયેલ. પરણવા બેઠા હતા ત્યાં “સાવધાન” શબ્દ સાંભળીને એના. મનમાં તરંગ આવ્યું કે દુનિયામાં પડતાં સાવધાન રહેવાનું કહેવામાં આવે છે. એટલે મારામાંથી દિશાએ જવાનું બાનુ કાઢી ઉઠી ગયો. ઘેર જઈ પહેરેલું ઘરેણું કાઢી આપી પિતે કાશી તરફ જતો રહ્યો. ડા. કાળ પછી આવીને સુરતમાં રહેતું. ત્યાં એણે સંસ્કૃત-કૌમુદીને અભ્યાસ કર્યો. એ વેદાંતની કથા હિંદુસ્તાનમાં કરતે. એણે કેટલાક ગ્રંથ રચ્યા છે. એનાં પદ એવાં તો પ્રેમ–આનંદમય છે કે વાચેથી મન. ઉપર સચોટ અસર થયા વગર રહે નહિ. એનું મરણ સંવત ૧૮૭૬માં થયું હતું. એમના પછી એમનો શિષ્ય વિજયાનંદ એના અખાડાનો અધિપતિ થયો હતો. (હરિનાય) કાશી નિવાસી ગુજરાતી બ્રાહ્મણ હરિનાથે સંવત 1826 માં “મર્યા -રણ " નામે ગ્રંથ બનાવ્યું છે, જેમાં લક્ષણ, ઉદાહરણ વગેરે સમજાવ્યાં છે. એણે પૃથશાહ, મુહમ્મદશાહ સંબંધી ઐતિહાસિક ગ્રંથ પણ લખે છે. એની વૃજ ભાષા સામાન્યતઃ સારી છે– रोवति रिसाति मुसुकाति अरु हाहा खाती मद को करत धन जोबन समाज है। आगमन पीतम को सुनत छवीली बाल हरखि खजाति हिय होत सुख साज है। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________ 28 राम के जनम रहे दाम दफतर बीच चित्र सारी मध्य देखे घोरे गजराज है। नाथ जू भनंत दुःख अंत करै प्यारो कितौ अंतक करैगो एरी जान्यो मन आज है // 1 // तरुनी लसति प्रकास ते, मालति लसति सुबास / गोरस गोरस देत नहीं, गोरस चहति हुलास // | (ારામ જન્મ ૨૮૩૨-પૃત્યુ 1608) દયારામ કવિનું લાડિલું નામ ગુજરાતીને પરિચિત હોઈ એમના જન્મચરિત્રને અંગે આ નાના પ્રકરણમાં કશું લખવું અનાવશ્યક છે. એમણે હિંદીમાં ઘણી કવિતાઓ લખી છે. એમની ભાષા કેવળ વ્રજભાષા નથી. ઘણી મુસાફરી કરેલી હોવાને લીધે એમની કવિતામાં હિંદુસ્થાનની ઘણી બેલીઓના શબ્દો પેસી ગયેલા નજરે પડે છે. હિંદીમાં એમણે ગાવાયેય રાગદારીનાં ઘણાં છૂટક પદ-ગરબીઓ લખ્યા ઉપરાંત “તથા નામે ગ્રંથ લખ્યો છે. દયારામને પિતાનો અભિપ્રાય એવો હતો કે કવિતા સરળ ન જોઈએ. “દુર્ગ, કાવ્ય, કુશ્માંડુ, કુચ, ઉખ, કઠેર, ત્યૌંસાર” એ ઉપરથી એમની ભાષાને ખ્યાલ સહજ જ બંધાય છે. સતસૈયાની કવિતા કઠેર છતાં તેમાં ઠેર ઠેર મનવેધક અને મેહભરી સુંદર કવિતા આવી રહી છે. એમણે “વસ્તુવૃંદ દીપિકા” નામે બીજું કાવ્ય પણ હિંદીમાં લખ્યું છે. (1) लखि हों आप जु आपपन, आप नेन गोपाल / तो का पाप प्रताप मो, हरि हरिहों दुख जाल // 6 // ગૂઠો મો ઉપર વાર ધ, ટો વ 35 સ્ટાર 7 में निज ओरन नही, यह जाचु जग तात Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________ साधन साधी न हों सक्यो, ताको मोहि न ताप / मरदी हिय हरि बरदकी, साधन-साध्य न आप // 11 // व्याध फंद मृग परतुहें बंध अहेरी व्है न / प्रेम अजब बागूर में पारनहार बचें न // 63 // और प्रसंग लगे न रूचि कीनी अति मनुहारि / जैसि मनोहर माधुरी लगे प्रेमकी गारि // 64 // दृष्टि दुरिजनकी लगें सब कहि मो न पत्याय / ऐसी सजन की लगे प्रान संग, निठ जाय // 69 // . रति बिन रस सो रसहिंसो रति बिन जान सुजांन। . रति बिन मित्र सुमित्रसों रति बिन सब शब मान // 7 // लाल लली ललि लालकी लें लागी लखि लोल / ल्याय देंरि लय लालकर दुहु कहि सुनि चित डोल // 73 // . प्यारी प्रीतमसों लिख्यो मत धरियो मो ध्यान। ..... तुम मोसे व्हे जावोगे करि हों का मान // 79 // रसिक नेन नाराचकी अजब अनोखी रीत / दुसमनकों परसें नहीं मारें अपनो मीत // 120 // कहांन कही जो कानमें कानन में कही क्यों न / का नन कहेती व्हां अली का न न भावन जानः // 205 // (सतसैया ) (2) वंदु श्री गुरू पद कमल, सकल सिद्धि दातार / श्री महाप्रभु गोस्वामिश्री संह श्री नंदकुमार // 1 // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________ सब क्लेस जातें टेरें, ठरें सुधी हिय आय / पूरन हुई अभिलाख सब असपद गुरु हरिराय // 2 // गम्य नहि गिरबानकी चाहि समुझि सब नाम / तिनलगि दया यथामति फुटकिन बस्तु जु ग्राम // 3 // नाना द्रुमरस पक्षि ले रचत मयूष आपूप / बिबिधा गमतें नाऊँ त्यों गहि इह ग्रन्थ अनूप // 4 // इक, द्वे, त्रियों क्रमसहित गुहि बस्तू पदबंध / अंत होत सब अर्थको श्रीकृष्णसों संबंध // 5 // और बरनहू सफल सब जो संजोग घनश्याम / ज्यों कंसारी मुसरी अरु मदुसुदन सुठि नाम // 6 // पंच कामबान नाम. अशोक अरु अरविंद चूत मल्लिक सरसों फुल / यहि स्मर शर पंचतें बचे जु हरि अनुकूल // 27 // ___ विरहीके नव लच्छन नाम. ले उसास गंभीर पोत मुख हाय हें / सजल नेन कछु बचत न सूकत जाय हें // लघु भख नोंद हराम उदासी बनी रहें। (हरिहां) गोपिनाथ बिन गोपि गति असी लहें // 21 // (बस्तु वृन्द दीपिका) (3) मोहे बांके नेन खंजरसे लगाव गयो रे / ओ लगायके समक्र हिये मय गयो रे। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________ खुनी नेन खंजरसें लगाय गयो रे // 1 // मेरे हियरा कैसे राखुं समझाय / टेक, नित बरजु बरजो नहि मानत, समर, समर दुख पाय, मेरे. मीठी मीठी बतियां जू कहत मोसु, रहे पर घर ललचाय, मेरे. दयाके प्रीतमकु दया नहि आवत, तलप तलप जिय जाय, मेरे.॥१॥ जोबन रस झलकाय, रसिया रोस तजोजी; प्यारे सुखको बहार बहि जाय-रसिया रोस तजोजी तुम मधुकर हम केतकी, सदा बन्यो संजोग; कंटक दोस बिचारीये कैसे बने रसभोग. रसिया. // 1 // मेरे नैनां मोहन जाय बरजो ना रहे - नालो ना रहेक कहकर देखो कह्यो न माने आलो, कस्के कोटी उपाय: मेरे नैना त्या त्या अधिक अधिक ललचाय, जैसे लोह चमकपर दो रे (तेसें) मेरे नैनां मोहन जाय. मेरे. (पिंमलशी गढवी) પ્રવીણસાગર ગ્રંથના રચનાર મેહેરામણસિંહજીના મિત્ર આ પિંગળશી शस्वीनी विता प्रवीशुसागरमा पY छ. ते सिवाय भो "बैंकंठ पिंगल" नामे 5 २-यो छ. यो पालना २ली। हता. (डुंगर बारोट) - A પ્રાંતના કલોલ તાબે વિજાપુરના રહીશ ડુંગર બારોટ પણ પિતાની કવિતા સારૂ પ્રખ્યાત હતા. એમણે હિંદુસ્તાનમાં પરચુરણ કવિતા સારી રચી છે. એમના વંશજો હાલ પણ વિજાપુરમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________ (વિવર રામસિંહજી) સંવત 1838 ના શ્રાવણ સુદી પંચમી અને મંગળવારે રાજકોટના જાડેજા રાજકુમાર મહેરામણસિંહજી અને એમના ડાયરાના છ મિત્રએ વસાર” નામને ઉત્તમ ગ્રંથ બનાવ્યા છે. “મહેરામણું" શબ્દને અર્થ સમુદ્ર-સાગર છે. તે ઉપરથી એ ગ્રંથનું નામ સાગર અને ગ્રંથના પ્રકરણને “લહેરે” નામ આપ્યું છે. એની બધી મળીને 84 લહેરો જાણ્યામાં છે. કચ્છ, કાઠિયાવાડ વગેરેના રાજા, જાગીરદારે અને ઠાકોરો વગેરેને ત્યાં આ લોકપ્રિય કાવ્યની હસ્તલિખિત પ્રતે મેજૂદ છે. પણ કેઈપણ જગાએ એ ગ્રંથ સંપૂર્ણ મળતું નથી. ઘણી ખરી પ્રતિમાં 60 લહેરે જ ઉતારેલી છે. રાજકોટના ભાયાત જાડેજા શ્રી પ્રતાપસિંહજી ગવરીદડના સ્વર્ગસ્થ ઠાકારશ્રીને ત્યાંની પ્રતમાં બીજી બાર લહેરે હતી. એટલે કુલ 72 લહેરે હાથ આવી. 73 થી 84 સુધીની લહેરે આ ગ્રંથ પ્રસિદ્ધ કરનારાઓએ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ પાસે પારિતોષિક આપી લખાવી છે. આમ આ ગ્રંથ સંપૂર્ણ કરાય છે. . કવીશ્વરે બીજી જૂની સાંભળેલી, તેમજ ભાટ વગેરેના ચોપડાએમાંથી મળી આવેલી કવિતા વીણું લઈને તેમજ પોતે નવી બનાવીને આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એની 84 યે લહેરે ઘણે શ્રમ ઉઠાવીને સ્વભાઈશ્રી ઈછારામે પ્રસિદ્ધ કરવા સંધરેલી તે તેમના સુપુત્ર પ્રસિદ્ધ કરી છે. આપણી તરફ એટલે ગુજરાત અને કાઠિયાવાડમાં તે આ ગ્રંથ બહુ લોકપ્રિય થઈ પડ્યું હતું. ઘણુએ એના સવૈયા અને કવિતા મુખપાઠે કરતા અને પ્રસંગે દરબારેમાં, ડાયરાઓમાં અને મહેફિલેમાં બેલાતાં. ગ્રંથનું વસ્તુ આ પ્રકારે છે. એ ગ્રંથમાં સાગર નામના રાજકુમારના “પ્રવીણ” નામે રાજકુંવરી સાથેના પ્રેમ પ્રગનું વર્ણન છટાદાર રીતે કર્યું છે. ભેગાભેગું જુના વખતમાં પ્રથા હતી તેમાં વિવિધ જ્ઞાનનો ભંડાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________ પણ ભર્યો છે. આ ગ્રંથ આ પ્રમાણે જ્ઞાનમંજુષા (Encyclopedia) જેવો બન્યો છે. “સાગર” અને “પ્રવીણુ” મુખ્ય નાયકનાયિકાની પ્રેમ કથાની જેડ-જોડે ઉપનાયિકા “કુસુમાવલી” અને ઉપનાયક “ભારતીનંદ”ની પ્રેમ કથા વર્ણવી છે. લેકમાં પ્રચલિત આખ્યાયિકા પ્રમાણે આ ગ્રંથનું વસ્તુ જુદુ જ છે. સાગર અને પ્રવીણ એ નામે કાલ્પનિક ન હોઈ રાજકોટના રાજકુમાર મહેરામણસિંહ અને લીમડીનાં રાજકુમારી સુજાણબા ગણાય છે. ઉપનાયકનાયિકા તે રાજકુમારને મિત્ર કવિ દેવીદાનજી અને રાજકુમારીની સખી ફૂલબાઈ તે કુસુમાવલી. તે ઉપનાયક–દેવીદાનજી મહેરામણજીનો મિત્ર અને “પ્રવીણસાગર” બનાવનાર મિત્રમંડળમાંને એક હતું. કુસુમાવલી-ફૂલબાઈ તે લીંબડીના રાજપુરોહિતની પુત્રી અને સુજાણબાની સખી હતી. | મહેરામણજીનું મેસાળ લીંબડી હતું. કેઈ રાજકીય બનાવને અંગે એમને વર્ષો સુધી પિતાના મોસાળમાં રહેવું થયું હતું. તે વખતે આ નેહનું બીજ રોપાયું હતું. | મહેરામણસિંહજી અને સુજાણબાનાં લગ્ન થવામાં ધમ, નીતિ કે વ્યવહાર, કશાને યે બાધ નહોતો, છતાંય એમનાં લગ્ન કેમ નહિ થયાં હોય? સુજાણબાનું વાઝાન ભુજના રાજકુમાર સાથે થઈ ચુક્યું હતું અને રાજકુળમાં એવાં વચન તોડાતાં નહિ; અને તેડાય તો વિગ્રહ જરૂર થાય. આવી વસ્તુસ્થિતિમાં અનુરક્ત થયેલાં રાજકુમારીએ લગ્ન જ માંડી વાળ્યું અને આમરણાંત કુંવારાં જ રહ્યાં. આ લૌકિક આખ્યાયિકા જુઠી છે એમ લીંબડીવાસીઓ કહે છે. સુજાણબા જેવી વિદૂષી, ચતુરસુજાણ, ટેકી અને વિશુદ્ધ ચારિત્ર્યવાળી સતી કુંવરી વડે કુળની ગૌરવતા નષ્ટ થતી નથી; વસ્તુતઃ ઉજવલ અને પ્રભામયી થાય છે. સતી જેણે પિતાના પવિત્ર પ્રેમને કલુષિત ન થવા દેતાં અને હૃદય વગર લગ્નનો ખોટે ઢગ ન કરતાં પોતાનું સમસ્ત જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________ ઉત્સર્ગ કરી નાખ્યું એ કુળકંલક કહેવાય જ કેમ ? હશે ગમે તેમ છે, આપણે તે કાવ્યશાસ્ત્રને અનુસરી આ ગ્રંથની ખૂબીઓ વગેરે તપાસીએ. પ્રવીણસાગરની કવિતાની અપૂર્વતા, માધુર્ય અને કલાચાતુર્ય તેમજ તે રસિક અને આનંદપ્રદ હોઈ એની લોકપ્રિયતા વાજબી છે. ઠેકાણે ઠેકાણે રચનારાઓની ભાષા, કાવ્ય તેમ જ સામાન્ય જ્ઞાન–બહુશ્રુતપણું–દેખાઈ આવે છે. કવિતામાંથી ઝડઝમક અને અલંકારથી ભરપૂર યથાયોગ્ય શબ્દોના વપરાશ વડે રસ ટપકે છે. આમ બધી રીતે અદ્વિતીય અને મનહર વાચન પુરું પાડે છે. એતદર્થ આ ગ્રંથનો લેક-પ્રિયતા છે. એમ છતાં પણ એ ગ્રંથની ભાષા સબંધે કહેવું જોઈએ કે એની ભાષા તે શુદ્ધ વ્રજભાષા નથી. એમાં ગુજરાતી, કચ્છી વગેરે ઘણું શબ્દો આવી ગયા છે. આ ગ્રંથ વજ અને કાશીમાં તપાસવા સારૂ મેક હતા. વ્રજવાસી ગોસ્વામી મહારાજેએ એને તપાસીને અભિપ્રાય આપે કે-“ગ્રંથની સંકલના અને કાવ્યરચના અદ્વિતીય તથા અતિરસિક છે, તેમ છતાંય એ ગ્રંથને વ્રજભાષાનું નામ આપી શકાય એમ નથી. કેમકે એમાં કચ્છી અને ગુજરાતી ભાષાના ઘણાખરા શબ્દોને છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને અર્થ કોઈ સંસ્કૃત કિવા વ્રજભાષાના કેષના આધારે પણ વ્રજભાષા જાણનાર વિદ્વાનથી કરી શકાય તેમ નથી; એ ગ્રંથ વ્રજભાષાને છે એમ અમારાથી પ્રમાણપત્ર આપી શકાય નહીં! તેમ જ કાશીથી એ નિર્ણય આવ્યો કે-“આ તે મનુષ્ય પ્રેમની રચના છે એ માટે આદરણીય નથી!” આમ ઉત્તરાપથમાં આ ગ્રંથની પ્રતિષ્ઠા બંધાઈ નથી. બધે ત્યાં કેઈને એ ગ્રંથના અસ્તિત્વની ખબર જ નથી. તાત્પર્ય કે આવો ઉત્તમ રસિક ગ્રંથ સંકરવ્રજભાષામાં છે. અમને અખાની “ભાષાને વળગે શું ભૂર” એ લીટી સાંભરી આવે છે. કચ્છના રાજકવિ અને મહારાવશ્રી દેશલજીના પહેલા વિદ્યાગુરૂ કેશવજી વાઘજી રાજગુરૂને મહારાવશ્રીની બાળવયમાં કચ્છમાંથી દેશવટો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મહારાજે શરીમાં તપાસ પણ છે અને કાવ્યરચના પાસીને અભિપ્રાયો હતો. નવ
Page #42
--------------------------------------------------------------------------
________________ 35 દીધું હતું. કેશવજી સંવત 1895 ના અરસામાં લીંબડી ગયા હતા. તે વખતે કુંવરીશ્રી સુજાણબાની ઉમર 75-80 વર્ષની હતી. કેશવજીએ રાજકુંવરીને પૂછ્યું હતું કે પ્રવીણસાગરની રચનામાં કાંઈ સત્ય છે. કુંવરીશ્રીએ કહ્યું હતું કે–“ જેટલું વર્ણવવામાં આવ્યું છે તે બધું સત્ય નથી” આમાં શું હશે તે સમજી શકાય છે. કુંવરીશ્રી સુજાણબા કાવ્ય-શાસ્ત્રમાં સારું જ્ઞાન ધરાવતાં, કવિની કવિતાથી રંજન થઈ તેમને ઈનામ પણું આપતાં અને પિતાનું જીવન વિદ્યાવિનોદમાં ગાળતાં એમ કેશવજી રાજગુરૂનું કહેવું હતું. કવિની મેહક બાનીમાં વર્ણવેલે પ્રેમ અને સુંદરતા તેમ જ વિનાશની કલ્પનામાંથી ઉદ્દભવ પામેલી સંપૂર્ણ સુંદરતા કુદરતમાં ક્યાં મળે છે. વાંચનારના વિદ્યાર્થી પ્રવીણસાગરમાંથી અમે છૂટક છૂટક ઉદાહરણ આપીએ છીએ - बरन करन अशरन शरन बंदन अरून शरीर / चंद धरन बारन बदन हरन शरन जन भोर ल. 1-1 // कुंज गली बन जेबो तज्यौ अरु, बेठ रहे गिरिसें गिरधारी। नेननिकी छवि बक्र निहारबो, सोगति नेननिसें भइ न्यारी // टेढो किरीट खुली अलके सोइ, आपनसें सब सूधी बिसारी / औरनसें मुसके नहिं मोहन, कीनि भली ब्रषभानु दुलारील. 3-6 // उठीहे चमंकि पाय धरनि धमकि धरे जेहर झमंकी मन आतुर अती भई / उर अकुलाय धाय चढोहे झरोखे जाय चिकसु उठाय लखी कुसुम अगें लई / सागर चलंत मग जुरत दुहुन द्रग अटाकी घटानमें छटान व्यौं छिप गई। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________ दोऊ मन प्रेम बान लगें ज्यों लगे निशान में अयान तनत्रान छेदन भये दई ल. 14-22 // सागर जात गयंद चढे सु, प्रबीन झरोख चढी उमगी। दूर कियो चिक दीठ जुरी जुग, रीझ भइ भरि लाज भगी। दामनि ज्यौं सु दमक गई चित, दोउनके सु चमंक लगी। होत नहीं बिरहानल उद्दित, प्रेम जरीक जगी चिनगी ।ल. 14-23 // कटि फेंट छोरनमें, भ्रकुटी मरोरनमें, .. .. सीस पेंच तोरनमें, अति उरझायकें / मंद मंद हांसनमें, बरुनी बिलासनमें, आनन उजासनमें, चकचोंध छायकें / मोती मनि मालनमें, सोसनी दुसालनमें, . चिकुटीके तालनमें, चेटक लगायकें / प्रेम बान दे गयो, न जानिये किते गयो, सु पंथी मन लेंगयो, झरोखे द्रग लायकें ।ल. 18-2 // सुगंध समीर जैसे, हंस बार छोर सैंसें, भू जल मिहीर जैसे, मयूषी चढायकें / पारद कुमारी जैसे, हरी स्वांत धार जैसे, _अंम्र एनसार जैसें, धूम उरझायकें / उकती एकदंत जैसें, शुद्ध बोध संत जैसें, मित बात मित जैसें, सेनन जनायकें / प्रेम बानx x x. ल. 18-3 // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________ उ अहैं खगराज जैसे, चिरियां सु बाज जैसें, केहरी सु गाज जैसे, प्रांन निकसाय के / जलचर झपाह जैसें, मीन मीनहाह जैसे, कीर पंखप्राह जैसें, फंद उरझाय के / भागीरथ गंग जैसें, घंटिक कुरंग जैसें, कुहिया कुलंग जैसें, भूतल भ्रमाय के / प्रेम बान दे गयो x x x ल. 18-4 // बातन घात भइ हें इते पर, घात अनंग रची क्यों निवारों / अंबरलों घर ज्वाल उठी जर, तापर पाय कहां निरधारों // कोश पचाशक पांच भये डग, पांच भये डग कोश हजारो / या दिन याद करो न प्रबीन जु, कानहुँ फिरयाद पुकारो।ल.३०-१७॥ आस बिलोकन आस हमें बिस बास बडो सु निराश धरो नां / अमृतकी जु भरी अखियां उनही अखियां बिष बुंद भरो नां / / प्रांन समांन कियोहै हमें वह, बोत दिनांको सने बिसरो नां / पोर ख रेकरजोर अहोनिश, तासें प्रबीन मरोर करो नां ॥ल.३०-१८॥ नेनन नीरनको झरबो भरबो अति सास उदास उसासी / बात कहा उरझो सुरझेन रहे मुरझाय बिदेशके बासी // "छूटहिगी न छुटेबो करो कह, कंठ परीहे सनेहको फांसी / मित प्रबीन भई सुभई, अब हेतहुकीन करो तुम हांसी।। ल.३०-१९॥ परसें पुरवा धुरवा धरसें, धरसे बढि बेलि चढी तरसें / तरसें चित चातुकके हरसें, हरमें दुति दामिनि अंबरसें // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________ बरसे घन घोर घटा झरसें, झरसें धुनि बाढत दादरसें / दरसे बिन मित ब्रहा सरसें, सरसें दिन सागरजु परसें ॥ल. 42-22 // अंबरतें गिरतें धरतें सरतें, सरितें धुरवा जल धावें / आंखनतें तनतें मनतें असुबा. अरु स्वेद सनेह बढावे // दादुर मोरन सोरनतें, घन घोरनतें दरतेंजु बचावे / कंठ प्रबीन भुजा धरकें, भरिकें करि आसव पावस पावे ॥ल. 43.12 // पुत्री दीनी परमेसरको अमरेसरको इभ उत्तम दीनो / उत्तम अश्व दिनकरको अंरु शंकर को शशि अर्पन कीनो // देव सुधा ए सुरा लिय दानव मानव मोक्तिक आदिक लीनो। दैव रुठे न साहाय हुए ऋषिराज जबे रतनाकर पीनो // संपुट करी कर, मुष्टि करि, टीको करन संज्ञा करी / संकल्प संज्ञा, खुल्लि मुष्टि, बताइ निज कर गल धरी // द्रगमर्दनी संज्ञा करी, निज भाल पर धरि अंगुरी / यह अष्ट संज्ञा करि बतावत, इक सवैया उचरी / / ल.७६-१०॥ युं करिके कहुं तोकुं सखी, सब युं करिके रखनी यह बाता'। युं करिके कबु सागरकुं, पुनि युं करि मोकुं नदे पितु माता।। युं करही तुंही बात कबू, तब युं करि मोकुं हणे मुझ भ्राता। युं करिकें रहनां अबतो सखी, युं इनमें लिख लेख विधाताल:७६-११॥ [गुजराती-सखीनी उक्ति). कहे गूजराती तारी पीडा तो कळाती. नथी, मनमां मुंझाती दीले दूबळी देखाती छे / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________ . न्हाती नथी खाती नथी, गीत मुखे गाती नथी, बोलती लजाती बाधा जेवी तुं जणाती छे / राती राण जेवी हती, दीसे छे सुकाती जाती, आँखो राती राती तारी छाती ताती ताती छे / प्रवीण पंकाती तुं तो गुणीमां गणाती पण, भासे एवी भांति जाणे भ्रांतिमां भमाति छ।ल.७६-१४॥ (कच्छी-सखीनी उक्ति) सभर करेने सुण गाल भली भेण मुंजी, मन म मुंझाय, मुजो चोंण नांय खिलजो। दुःख तोजो डिसी जीव, जेडलेंजो दुख डिसे, मुलाजो म कर, धर्ध चइ बिज धिलजो। खेंण पीण मिडे छडे, रात दी रुएती बिठी, न तो ती जणाजे, मतलभ तोजे मिलजो / चेत आडी अवरी पुछोंस भोयके कोठाय, बर्तरा थीधी हुएत खणा पंखो फूलजो ॥ल. 76-15 // (महाराष्ट्र सखी) प्रवीणे! मी तुझें तोंड, पाहुन सांगती आतां, कुठे गेली फार बरी, कांती तुझी कायाची। चांगली मुलीला आतां, काय असा रोग झाला, आहे गति हो विचित्र, ईश्वराची मायाची। येउनया वैद्याला व पाहुनद्या नाडी तुझी, तो तुला देइल फार बरी गोळी खायाची / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________ त्या पासून तूझा रोग, जाउन होइल सुख, सांगीतली तुला गोष्ट, ही मी बरी न्यायाचील.७६-१६॥ * (मारवाडण सखी) मांको थें केणो न माने, थांको हियो थरु वे ना, बोल जको कांई थाने, हुवो एडो दुखडो। हाथां जोडी कांछां थाने, कांइ थे चिंता करांछां, जको माडू जेडो आज, वे नां थारो मुखडो। प्रवीण रायांरी बेटी, मति करो एडी बातां, इशो किये थांने अठे, उपजे न सुखडो। मोकलो वे धन थारे, लोंबडी लाखांरी थारी, सोना जिशो चंगो थारो, वडो वे झरुखड़ो |ल.७६-१७॥ (मथुरी सखी) जाहिको या जगतमें, जाहिरहे "जयपुर", भाग्यको "उदयपुर", भलो जाको आज है / जाहिकी सेनामें शस्त्रधारी जन “जोधपुरे", भंडार "भरतपुर" सुरको समाज है। जाकी खग्ग “धारापुरी", "उजयिनी" ओपती है, “लख नूर" पूर डरें शत्रुको समाज है / "आ गरे” की सोहे कहो, काहे तुं बे " दीली" रखे, एसो तेरो पिता नीतिपाल महाराज.ब.७६-१८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________ (મનોદ વામી 2844) - કવિ મનહર સ્વામી જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ હતા. એ ફારસીને સારે અભ્યાસી હતું. એની જીવન-કથા વિચિત્ર છે. એણે આખરે સન્યસ્ત લીધું હતું અને ભાવનગરના સુપ્રસિદ્ધ દિવાન ગગા ઓઝાને ગુરૂ થયે હતા. એણે સંસ્કૃત, ગુજરાતી અને હિંદુસ્તાનમાં ઘણી સ્કુટ કવિતા કરી છે. એનાં પદ બહુ રસિક અને સચોટ છે. (દુરુપત 1847) અમદાવાદના વિસલનગરા નાગર બ્રાહ્મણ દલપતરામે હિંદીમાં ગ્રંથ લખેલા છે. સંસ્કૃત કુવલયાનંદનું એણે હિંદી કવિતામાં ભાષાંતર કરી એનું નામ “દલપત-વિલાસ” રાખ્યું હતું. એણે ગુજરાતી કવિતા પણ કરી છે. કાંકરીઆ તળાવના વર્ણનના ગરબા ઉપરથી આ કવિ સંવત 1847 માં હયાત હતા, એમ જણાય છે. એ દેવી ભક્ત હતા. રાયડ પાસેના સાંદરણ ગામના ભટ-મેવાડા લાલજીની દીકરી ખુમાનબાઈએ પણ હિંદીમાં ઘણું પદ કર્યા છે. પિતાનું નામ ખુમાનબાઈ ન રાખતાં કવિતામાં ખુમાનદાસ એવું કહ્યું છે. એ બાર વર્ષનાં હતાં ત્યારથી કોઈને ઉપદેશ લાગવાથી એમણે કુંવારાં રહેવાનું પણ લીધું હતું. સોળ વર્ષની ઉંમરે એમનાં મા-બાપ વગેરેએ પરણવવાને ઘણો આગ્રહ કર્યો હતો એમ કહેવાય છે. ખુમાનબાઈની કવિતા કોમળ અને રસિલી છે. (શ્રી કાઢ) શ્રી લાલ ગુજરાતી એમણે સંવત 185 ના અરસામાં હિંદી કવિતા લખી છે. એ બાંડેરના રહીશ હતા. | (શીવનચકિનાર) બુંદીના રહીશ હતા. પોતે સંસ્કૃત, ફારસી અને વ્રજભાષાના સારા જ્ઞાતા હતા. એમને બુંદીના રાવરાજાએ સંવત 1898 માં પ્રધાનની પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________ આપી હતી. ઈ.સ. ૧૮૫૭ના બળવા વખતે પોતે સારે બંદેબસ્ત રાખ્યો હતો. સબબ રાવરાણા બુંદીએ એમને તાજમી, હાથી, કટારી વગેરેનું માન આપ્યું હતું. સંવત 1919 માં આગ્રામાં દરબાર ભરાવે તેમાં એમને જી. સી. એસ. આઈ નો ઈલ્કાબ એનાયત થયો હતો. એમની કવિતા. સરસ પ્રશંસનીય થતી હતી. એમણે ઉષાહરણ, દુર્ગાચરિત્ર, ભાગવતભાષા, રામાયણ, ગંગાશતક, અવતારપણું અને સંહિતાભાષ્યવગેરે લખ્યાં છે. (ત્રહ્માનંદ સ્વામી) સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામીએ વ્રજભાષામાં કેટલાક ગ્રંથ રચ્યા છે. એમના પૂર્વાશ્રમની હકીકત લખવાને અમારે ઉદ્દેશ નથી. એમણે ગુજરાતીમાં અને વ્રજભાષામાં પદ, ગરબી વગેરે ઘણું પ્રકારની કવિતા કરી છે. જુદા જુદા પ્રકારની એમની કવિતાની સમગ્ર ગણત્રી આઠ હજારની થાય છે. એમની કેટલીક કવિતા ઘણી જ ભાવભરેલી હાઈ રસમય, મીઠી, ચિત્તવેધક અને મનોહર છે. એમનો રચેલે “રેનકી છંદ” ઘણો વખણાય છે. એમના હિંદી–ગ્રંથમાં સંકાર કરી “સુમતિક અને “કવિરાજ) મુખ્ય છે. એમની હિંદી કવિતા પણ મધુર અને ચાતુર્યભરી છે. એમણે રચેલા ઝુલણની ભાષા વિકૃત વ્રજ જેવી ચારણ ભાષાના ભેળવાળી છે. આમાં કેટલાંક રૂપે અને શબ્દ છેક ઉતરતા પ્રકારની ઉર્દૂ જેવા ય છે. એમની કવિતા મોટે ભાગે સારૂં હિંદી વાચન પુરું પાડે છે. બેશક ત્યાગી અને સાધુ હેવાથી સઘળુ નીતિ અને સાંપ્રદાયિક મન્તવ્યથી ભરપૂર છે. अंतर ब्रह्म विचार अखंडित, काम कुबुद्धि अहं मद टारे। सुंदरता उरमें समता ममता, मद मच्छर मान निबारे / शील संतोष निरंतर शोभित, अंतरतें जग मूर उखारे / इष्ट सदा ब्रह्मानंद कहे, सहजानंद सो गुरुदेव हमारे / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ 43 इन्द्रियजीत अति उर धीरज, शूर सदा भ्रम दूर अंदेसा / मायीक पास बिनाश कीये, शुद्ध ज्ञान प्रकाश दिवाकर जैसा / / मच्छर मान गुमान नहि, नित दान अभयपद दायक वेसा। इष्ट गुरु ब्रह्मानंद कहे, सहजानंद हे सुखसागर एसा // (ब्रह्म विलास) बगला बोलत रोषकर, मच्छी छांडहु भीर / संद्या बंदन करत हुं, दूर खडी रहो तीर // दूर खडी रहो तीर, अलौकिक रीत हमारी / मत पारो तन छांय, हमहि नैष्टिक ब्रह्मचारी // दाखत ब्रह्मानंद, कबुक मींचत दृग खोलत / मच्छी छंडहु भीर, रोष करी बगला बोलत // 2 // एक पग ठाड़े रहत है, मत कोउ जीव दुखात / कोउ बखत पर करत हे, ज्ञान ध्यानकी बात / ज्ञान ध्यानकी वात, काहुकु कबहुक कहेवे / कोउ सती भाविक रखे, तो दो दिन रहेवे॥ दाखत ब्रह्मानंद, कहत निज महातम गाढे / मत कोउ जीव दुखात, रहतहे एक पग ठाढे // 3 // भोरी मच्छी जायके, घरघर को सुनाय / अपने पनघट सिद्ध कोउ, बेठो ध्याम लगाय // बेठो ध्यान लगाय, चलो पूजनकुं जैये / महापुरुषके चरन, परस कर अति सुख पैये // Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________ दाखत ब्रह्मानंद, नहि पतर अरु झोली / घर घर कह्यो सुनाय, जायके मच्छी भोली // 4 // मच्छी महातम जानके, गई नीकट दसबार / पग कर पकडी पंचकुं, चंच ग्रही दोय चार // चंच ग्रही दोय चार, सिद्ध भये लोक छलनकुं / बपुरी करत बकोर, ध्यान तज लग्यो गलनकुं // दाखत ब्रह्मानंद, ग्रहो लखी अच्छी अच्छी / गई नीकट दस बार, जान कर महातम मच्छी // 5 // ऐसे साधु जगतमें, फीरतहि भेख बनाय / उदर भरनके कारने, लोकनकुं भरमाय / लोकनकुं भरमाय, नही जानत हरी लेशा / परधन परत्रीय काज, करत रहे जाप हमेशा / / दाखत ब्रह्मानंद, ध्यान धरहे बग जैसे। फीरत हे भेव बनाय, जगतमें साधु एसे // 6 // (ब्रह्मविलास) रसिया रंग रास विलास करें, कटी जोर पीतांबरसे कसिया / कसिया भर नेन चलावत हे, रंग रीझत भिंज रसब्बसिया // बसिया सुरतें ग्रह त्याग चली, व्रजनार उजार लखी शशिया / शशियादिक आनन कान धरे, कहे ब्रह्म सनेह गले रसिया // 4 // उरमें बन माल बिशाल लसे, बिलसे रमनी धुनि नेपुरमें। पुरमें त्रय व्याप रही मोरली, बन बाजत हे मधुरे सुरमें / / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ सुरमें नरमें नहि तुल्य छबि, खुसि शेष महेश अंनि धुरमें / धुरमें पद पाय रीझाय हरि, धरी ब्रह्ममुनि मूर्ति उरमें // 8 // बतियां घनश्याम कहो हमसें, रहे आज पिया कुनके रतियां / रतियां दृग होय रहे मुखते, तुतलात हो बेन नई भतियां // भतियां पुनि हार उठे छतियां, गतियां कुन प्रापत आ गतियां / गतियां पग शिथिल होय रही, कहे ब्रह्ममुनि कुन सो बतियां // 20 // पियरा नहि जानत पीर सखि, मोय धीर धरात नहिं हियरा / हियरा बिन भेट भये अवतो, विधि कून कटे दुखके दियरा / / दियरा दिल द्योत नहि तबलं, जबलुं नहि ताप मिटे जियरा / / जियरा ब्रह्मानंद चाह जगी, रट एक लगी पियरा पियरा // 3 // रेनकी छंद. सरसर पर सधर, अमरतर अनुसर, करकर वरधर मेल करे। हरिहर सुर अवर, अछर अति मनहर, भरभर अति उर हरख भरे // निरखत नर प्रवर, प्रबर गण निरजर, निकर मुकुट शीर सबरनमे / पण खपट फरर, घरर पद घूघर, रंगभर सुंदर श्याम रमे जीयारंग // 1 // झटपट पट उलट, पलट नटवट झट, लटपट कट घट निपट लले / कोकट अति उकट, टक गति धिनकट, मन डर मतलट लपट मले। जमुनांतट प्रगट अमट अट रट जूट सुर थट खेखट तेण समे / घणरव पट फरर, घरर पद घूघर रंगभर सुंदर श्याम रमे // 3 // (रणछोडजी दिवान) કાઠિયાવાડમાં જૂનાગઢનું શ્રેષ્ઠત્વ સ્થાપી જૂનાગઢની જેર તલ્મી નાંખનાર વીર નાગર દિવાન અમરજીના પુત્ર રણછોડજી પણ દિવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
હતા. તેઓ ઉત્કૃષ્ટ કવિ હતા. એમણે વ્રજભાષામાં ઘણું પુસ્તક લખ્યાં છે. (१) कामदहनः-40 अंथमा ओभरे वसंत ऋतुनु वर्णन म સારું કરેલું છે. કાવ્યના અંતમાં કવિ લખે છે–
मदन कदन संपत सदन, पंचवदन सुखधाम;
दास खास रणछोडको, अमर रखिये नाम. १ (२) शिव विवाहः-मेमा शिव विवाह भने “ दक्षयज्ञ भंग." નું વર્ણન છે.
सांई रुठ्यो देत, दुर्बुद्रि अभिमान पद;
चेतरि चेत अचेत, प्रगट हनै नहि दंडसों. १ (३) शंखचुडाख्यानः
तोलयो बार हजार, चतुर बुद्धि बाजार में;
समता पायो जार, नेक एक पेंजारसों. १ राम रहे न, रहे घनशाम न, कामकि लोक कहानि कहेरी; शुंभ निशुभ गये जगसों, बलिराजको राज न कोउ लहेरी; .. रावन लंक तजी सत भावन, गावनकों अब गाथ गहेरी;
दाम रहे नहि, धाम रहे नहि, नाम सदा रणछोड रहेरी. १. (४) त्रिपुराख्यान (५) कालखंज आख्यान (६) मोहनी छल
એમાં સમુદ્ર-મંથનનું અને મોહિની રૂપનું વર્ણન કર્યું છે. એમાં એક દેહરે નીચે મુજબ છે –
नेहि किये, सिरपर लिये, खल संधीसे दूर ।
कुटिल अलक तूटे ज्युकच, संधी न होय जरुर ॥ (७) श्रामगुनी यारासी नातीना नामानु आव्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૭
(८) अंधकाख्यान (९) नागर विवाह
આ કાવ્યમાં કવિએ એક કોયડ મુક્યો છે. અઢાર નાગર અને અઢાર ગૌડ બ્રાહ્મણ દેવ પાસે કન્યા માગવા ગયા. દેવે દયા કરીને ૧૮ સ્ત્રીઓ આપી. કેણ સ્ત્રી લે એની તકરાર થઈ. તેમાં નાગરે ફેંસલો કર્યો કે બધાએ કુંડાળામાં ઉભા રહેવું અને એકથી ગણતાં સાતમે આવે તે અકકેકી કન્યા લે. આ વાત સહુએ કબૂલ કરી. નાગરેએ બધાને નીચે મુજબ ઉભા રાખ્યા. જ્યાં × છે ત્યાં નાગર, જ્યાં છે ત્યાં ગૌ.
x ૦ x x x ૦ ૦ ૦ ૦ ૪ ૦ x x x x * . . . . . . . . . . . ૦ ૧૦... . . . . . . . . . ૦ ••••••••••••••••••••• ••• ૦
x ૦ ૦ x x ૦ ૦ x x ૦ ૦ ૦ x x x (૧૦) સુરેશ્વરવાવના–એમાં શિવમહિમાનાં બાવન કવિત્ત છે.
(મુનિંદ્ર સ્વામી) સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદજી ગઢડાના મંદિરમાં રહેતા હતા. એમણે ગુજરાતી કવિતા પણ લખી છે. હિંદીમાં એમણે વિતામા” અને “સંશિમળા” નામે બે કાવ્ય લખ્યાં છે. બંને ગ્રંથ સદ્દધર્મ પિષણ વિષયે લખાયેલાં છે. એ સ્વામીજી સરેદે સારે વગાડતા. એ કુશળ ગાયક પણ હતા.
मेरो तो सुखदायक तुमही मुरारी तुम विना और देव नही जाचु एही हृद टेक हमारी । लोभोन कुं जेसे धन सुखदायक कामिनकुं जेसी नारी ॥ तुम कारन जोगन होइ बेटी असत आस सब हारी ।
रसिक सलूणा पीया तेरे मुख उपर मुक्तानंद बलिहारी ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(दयाल) સંવત ૧૮૮૭ ના અરસામાં દયાલ નામના ગુજરાતી બ્રાહ્મણે "दायदीपक" नामनो य मनाव्ये। हतो.
(प्रेमानंद स्वामी संवत् १९०५) સ્વામીનારાયણ સંપ્રદાયને પ્રેમાનંદ સ્વામી પણ ગઢડાના મંદિરમાં રહેતા હતા. એઓ પિતે ઘણું સારા ગવૈયા હતા. એમની કવિતા બહુધા રાગદારીની છે. એમણે હિંદીમાં ૭૦૦૦ અને ગુજરાતીમાં ૩૦૦૦ પદ વગેરે બનાવ્યાં કહેવાય છે. એની કવિતા ઘણી રસભરી અને ભાવવાળી છે. મેહક કવિતા અને પ્રેમ ભાવના વડે એમને પ્રેમસખી એવું બિરૂદ પ્રાપ્ત થયું હતું.
आई घटा गगन धन गरजत, सैयोरे
नंद नंदन बिन कल न परे जिया तरजे । एक अंधियारी दामिनी दमकत रु झरमर झरमर महरा झगके तीसरो बपैया
पियु पियु तरसे-आई० प्रेमानंद कहे झरी बरसत पानी
निटुर नाह मेरी एक न मानी
___ कीनो गवन बरजत बरजे-भाई. (२) मधुवनके मदन मोरवा कलख बोलत कुकु कुकुकु झनत करत झोगोरवा-म० रेन अंबारी कारी बीजुरो चमकत
गगन गरजे घनघोरवा-म०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૯
मदन निशाचर मारत कुसुम-सर सरजत तन बरजोरवा
चरन आये चित चोरवा-म० प्रेमानं के नाथ बिन व्याकुल
चंद बिना ज्युं चकोरवा-म०
(રજુગાર ) લલ્લુજીલાલ જાતે ગુજરાતી અવદીચ બ્રાહ્મણ અને આગ્રાના રહીશ હતા. એમને જન્મ સંવત ૧૮૨૦ માં અને મૃત્યુ ૧૮૮૨ માં થયું હતું. એ ગૃહસ્થ કલકત્તાની ફેર્ટ વિલિયમ કોલેજમાં નેકર હતા. એમણે વ્રજભાષા મિશ્રિત ખડીબેલીમાં ગદ્યમાં શ્રીમદ્ભાગવતના દશમસ્કંધના સારરૂપ “પ્રેમ–સાગર” નામે ગ્રંથ રચ્યો છે. એમાં કોઈ જગ્યાએ દેહરા, ચોપાઈ પણ લખી છે. આ ગ્રંથ બહુ મનહર બને છે. અને શિષ્ટ ગ્રંથ તરીકે ઉત્તરપથમાં શિખવાય છે.
પ્રેમસાગર, લતાયફ હિંદી, રાજનીતિવાર્તિક (ભાષાહિતોપદેશ, સંસહસભા વિલાસ, માધવ-વિલાસ, સતસઈકી ટીકા, ભાષા વ્યાકરણ, મસાદિરે ભાષા, સિહાસન બત્રીસી, બૈતાલ પચ્ચીસી, માધવાનલ અને શકુંતલા એ એમના બીજા ગ્રંથો છે. આ ગૃહસ્થ ઉત્તરપથમાં હિંદી ગદ્યના જન્મદાતા કહેવાય છે. એમની પૂર્વ ઘણા ગદ્ય લખનારા થઈ ગયા છે; પરંતુ તેમના ગ્રંથ સુંદર ન હોવાથી પ્રખ્યાત થયા નથી. લલ્લુજીલાલે પિતાના ગ્રંથમાં દેહા વગેરે પણ સારા બનાવ્યા છે.
એમના પ્રેમસાગરમાંથી થોડાક ઉદાહરણ આપીશું.
(१) एक दिन सब व्रजबाला मील स्नानको घटधाट गइ, ओर ह। जाय, चीर उतार, तीर पर धर, नग्न हो, नीर में पैठ, लगी हरिके
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦
गुन गाय गाय जल क्रीडा कस्ने; तीसी समै श्री कृष्ण भी बंसीबटकी छोहमै बैठ धेनु चरावते थे. दैवों इनके गानेका सबद सुन वे भी चुपचाप चले आये, और लगे छीपकर देखने; निदान देखते देखते जो कुछ इनके जी में आई, तो सब वस्त्र चुराय, कदम पर जा चढे. गढडी बांधी आगे धरली; इतने में गोपी जो देखे तो तीर पर चीर नहीं. तब गबराय कर चारों और उठ उठ लगी देखने. और आपसमें कहने लगी की अभि लो यहाँ एक चिंडीया भी नहीं आई, बसन कौन हर ले गया भाई. इस बीच एक गोपीने देखा, की सीरपर मुकुट, हाथमें लकुट, केसर तिलक दीये, बनमाल हीये, पीतांघर पहरे, कपड़ों की गढडी बांधे, श्री कृष्ण कदम पै चढ छीपे हूऐ बढ़े है. वह देखते ही पुकारा, सखी, वे देखो हमारे चीतचोर चीरचोर कदंब पर पोट लीये वीराजते है. यह बचन सुन और सब युवती श्री कृष्णको देख लजाय, पानीमें पैठ, हाथ जोड शीरनाय, बीनंती कर हाहाखाय बोली. अध्याय-२३.
(२) और सुनो, जिन जिन ने जैसे जैसे भावसे श्री कृष्णको मानके मुक्ति पाए सो कहता हूं. कि नंद जसोदादीने तो पुत्र कर बुझा; गोपीयोने जार कर समझा; कंसने भयकर भजा; ग्वाल वालोने भित्र कर जपा, पांडवोने प्रीतम कर जाना; सीसुपालने शत्र कर माना; यदुवंसीओने अपना कर जाना; और जोगी जती मुनियोने ईश्वर कर थापा. अंतमें मुक्ति पदारथ सबहीने पाया. अध्याय ३०
(३) महाराज, जिस काल सब गोपोया अपने अपने झुंड लीए, श्री कृष्णचंद्रजी जगत् उजागर, रुप सागर से धाय कर जाय मिली की
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
जैसे -चौमासेको नदीयाँ बल कर समुद्रको जाय मिले. उस समैका बनाव की शोभा बीहारीलाल की कुछ बरनी नहीं जाती. को सब सोगार करे, नटवर भेख धरे, ऐसे मनभावने सुन्दर सुहावने लगते थे, कि ब्रजयुवती हुरि छबी देखते ही छक रही. तब मोहन विनकी क्षेम कुशल पूछ, रुठे हो बोले. कहो रात समै भूत प्रेतकी बीरीया भयावनी बाट काट उल्टे पुलटे वस्त्र-आभूषण पहने, अती घबराई, कुटुंबको माया. तज, ईस महा बनमें तुम कैसे आई. ऐसा. साहस करना नारी से उचित नहीं. अध्याय ३० .
(४) इसमें कोतनी एक दूर जाय के देखते क्या है, की कंसके धोबी घोऐ कपड़ों की लादीया लादे, पोटें मोटें लीये, मदपीये, रंगराते कंस जस गाते, नगरके बहारसें चले आते हैं. उन्हें देख श्री कृष्णचंदने बलदेवजी से कहा की, भैया, इनके सब चीर छीन लीजीये, और आप पहर, ग्वाल वालोंकों पहराय, बचें सो लुटाय दीजिये. भाईको यों सुनाय सब समेत धोबीयोंके पास जाय हरि बोले:-हमको उजल कपड़ा देहू, राजही मीली आवे फीर लेहू॥ जो पहेरावनी नृपसौं पैहे, तामें तें कछु तूमको दैहै। इतनी बातके सुनते ही वीनमें से जो बडा धोबी था सो हंसकर कहने लगा.
राखें घरी बनाय, व्है आवौ नृप द्वारलौं
तब बोजी पट आय, जो चाहो सो दीजियोबन बन फीरत चराबन गैया, अहीर जाति कामरी उद्वैया, नटको भेस बनाय कै आयै, नृप अंबर पहरन मन भाए, जूरोके चले नृपतीके पास, पहिरावनी लैवकी आस.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
नेक आस जीवनकी जोउ, खोवन चहत अबही पुनी सोऊ ॥ यह बात धोबीकी सुनकर हरिने फीर मुसकुराय कहा, की हम तो सुधी चालसें मांगते है, तुम उल्टी क्यों समझते हो. कपडे देनेसे कुछ. तुमारा न बिगडेगा, बरन जरा लाभ होगा. यह वचन सुनकर रजक झुंझलाकर बोला. राजाके बातो पहरनेका मूंह तो देखो, मेरे आगेसे जा, नही अभी मारडालता हूं. इतनी बातके सुनते ही क्रोध करी श्री. कृष्णचंदने तीरछाकर एक हाथ माराकी, वीसका शीर मुण्डसा उड गया.
(નોનસ્ટાઢ) મેહનલાલ વિષ્ણુલાલ નામે વીસલનગરા નાગર અને મથુરાના રહીશ હતા. જુદાં જુદાં દેશી રાજ્યમાં દિવાનપદ ભગવ્યા બાદ નિવૃત્તિમાં સમય ગાળતા હતા. એમને હિંદી–સાહિત્ય પર સતત રૂચી રહેતી. અને એમણે હિંદીમાં બાર પુસ્તક બનાવ્યાં છે. પુરાતન ધખોળને વિષય એમને ઘણું પ્રિય હોઈ એમનું બહુ માન હતું. કવિરાજા શામળદાસજીએ પૃથ્વીરાજ રાસો એ માત્ર કાલ્પનિક છે એમ ઠરાવવાનો પ્રયત્ન કર્યો હતે. તે વખત “રા–સંરક્ષા” લખીને એને અસલ સિદ્ધ સાબિત કરવાને. મેહનલાલજીએ પ્રસંશનીય પ્રયત્ન કર્યો હતે. રાસાની પાછળ એમણે બહુ તકલીફ ઉઠાવી હતી અને એ વિષય અંગે એમનું કહેવું પ્રમાણભૂત મનાતું. હાલ એમનું શરીર પડી ગયું છે.
(વિમા ગિામ) - ગુજરાતી ખવાસ ગેવિંદભાઈ ગિલાભાઈ કાઠિયાવાડના ભાવનગરના મહાલ શહેરના વતની હતા. એમનો જન્મ સંવત્ ૧૯૦૫ માં અને મૃત્યુ સંવત ૧૯૮૧ માં થયું હતું. એમને ત્યાં ભાષાના પુસ્તકને સારો સંગ્રહ છે. ભૂઘણું કવિતા કાવ્યનું શુદ્ધ–સંસ્કરણું પ્રગટ કરીને એમણે હિંદીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
*
,
,
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૩
સાહિત્યની સારી સેવા બજાવી હતી. એઓ જાતે પણ વ્રજભાષામાં સારી કવિતા કરતા. નીતિ વિનોદ, શૃંગાર સજીની, ષટતુ, પાવસપાનિધી, સમસ્યાપૂર્તિપ્રદીપ, વક્રોક્તિવિનાદ, શ્લેષચંદ્રિકા, પ્રારબ્ધ પચ્ચીસી, પ્રવીણસાગરકી બારહ લહરી અને ગેવિંદજ્ઞાનબાવની એ એમની સુંદર કૃતિઓ છે.
(પતરામ ડાહ્યમા) આપણા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ વ્રજભાષામાં પણ કવિતા કરી છે. ભુજની પિશાળમાં એમણે કાવ્યશાસ્ત્રને અભ્યાસ કર્યો હતો. આખી જીંદગી એમને ગુજરાતી ભાષાની સેવામાં ગાળી હતી. વ્રજ ભાષામાં એમણે એક “શ્રવણુંખ્યાન” નામનું કાવ્ય બનાવ્યું છે અને તે બલિરામપુરના મહારાજાને અર્પણ કર્યું છે. એમની વ્રજ ભાષાની કવિતા અને શ્રવણાખ્યાનને અંગે વિગેકુળનો અભિપ્રાય અમે નીચે આપીએ છીયે–
शुभग अर्थ गुन भरे, सलिल शुभ ताप पाप हर । छंद अनेकन भांति, बिराजत सोइ जलचर ॥ मात पिताकी भक्ति, प्रेम दृढ नेम अछै वर ।। परमहंस मुनि महत, परस्पर पच्छपात कर ॥ लही वेद पुरान अनेक मत, सत संगति शुचि विमल मति । वृज दरशि परशि सतगति है, श्नोन कथा तीरथ नृपति ॥१॥
छन्द परबन्ध रीति जलचर जीव जामें,
मात औ पिताको भक्ति बारी अभिरानकी । વાદ વિત્ર મુજન તારે તરં તું,..
भ्रमत भवर भूरि धूनिहै विरामकी ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
राजै गुनबोज गहीराई है गंभीरताई,
नव परभाव भावै धाट विसरामकी । सविता सुतासी वृज पाबन करन इत,
आई कविताई कवि दलपतिरामकी ॥ શ્રાવણાખ્યાનમાંથી ચેડાં અવતરણે અસ્થાને નહિ લખાયश्रवन कहै तव पितु घर ठरना, तब मम पितरन, का गति करना। सुनि सावित्रि कहै सिर नामी, क्षमा करहू सुनि मम वच स्वामी ॥१०३।। जब वय वृद्ध पितर निज पावै, सुपुत तबे तिन स्वर्ग पठावें । काशीके करवतें कटावै, अरु गंगाजल माँहि बहावै ॥ १०४ ।। गंगा सम सरयू गतिदाई, बेद पुरान कहत गुन गाई । सर्जुमें हृद यहै अगाधा, बहूत पुनित हरहि भव बाधा ॥१०५॥ जल प्रवेश तव पितरन करनां, सुपुत्रताको यश शिर धरनां । करही पितु मातुन कल्याना, ताके सम सुत कौन सयाना ॥१०६॥ में मन क्रमसे दासी तुम्हारी, सासु उठाई लहों सिरधारी । तुम निज तातकुं योंहि उठाओ, उक्त प्रमान स्वरग पहुँचायो ॥१०७॥ (२) मनहूते मायरकी ममता न मूकै कबु,
अंतरमें अल्प बोज राखे नहि अन्यका ॥ सौध तजि कैसे मन मानै पेखी पर्न कुटी,
नागरिकों कैसे रुचै आश्रम अरण्यका ।। विविध वसन तजी कैसे रुचै बल्लकल,
'' धिकं अवतार होत अवतार धन्यका ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૫
मेरी सीख सीखो तो सिखामन या सीखी लैना,
निर्धन न लेना कबु धनी की सुकन्यका ॥१२॥ (३) अंध्रीनको चलनो अटक्यौ घटकों दुख संघट आइकें घेर्यो ।
दृष्टिन दैवत दूरि गयौ अब आदित्य टारि शकै न अंधेरो॥ दांतकी पांत परी भुजको बल भाग गयौ श्रुतिके बल मेरो॥ रे विधि वृद्धपनो पसर्यो बहु जोबन जोर गयो कित मेरो ॥१७॥
(४) ग्रीषम भीषम ताप तपै वसुधा भई वीषम बारि बिनाकी
वानरको सिर फाटी परै तो कह्या नरकी रही बात कह्याकी वात सहात निवास विषै न प्रवास विषै कहुं क्या प्रसर्याकी राह नहीं पुनि दाह लगै श्नोन कियो अवगाह एकाकी घेरी रही घनघोर घटा चपलाकी छटा चमकै बहु पासै मोर करे तरु के पर तांडव खांडीव सी बनकी भुवि भासै कुंज समान कहै दलपत्ति बड़े अरविंदन वृंद विकास आतुरतासें रहे विरहातुर चातुरका चित्त चातुर मासे
(५) कावरीकी तुलातुल्य खगोल भूगोल नांहि
परम पुनीत मोछ पदवीकी पायरी त्रिबेनी को तत्व ताकी त्रिरज्जु के तुलनाहिं
__ कौन गिनतीमें गंगा गोमती गोदावरी कावरीको दंड यमदंडकों विखंडकारी
कावरी नहि है भवनिधिको है नावरी ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
कावेरी कावेरी कहा करत हो कृपानाथ
વાવેરી તાપથારી તોરી છાવરી | ૨૨ . પિતૃભક્તિ અને જૂદા જૂદા રસથી ભરપૂર શ્રવણાખ્યાન એક સુંદર કાવ્ય છે. ગાર–રસ અને નાયક-નાયિકા ભેદથી ભરેલા હિંદીસાહિત્ય સાગરમાં અવગાહન કરેલા કાવ્ય વિશારદ મિશ્રબંધુઓ આ કવિની કવિતાને “સાધારણ શ્રેણીમાં મૂકે છે! કવીશ્વર દલપતરામજી શૃંગાર રસ ઝાઝો લખતા નહિ. છતાં કઈ કઈ વખત એમણે કરેલી એવી કવિતા મળી આવે છે. પૂર્વે એમણે એક વખત પૂરેલી સમસ્યાપૂર્તિને દાખલે આપશું. સમસ્યાપૂર્તિમાં “ રાધે આધે બૈન અગાધે મંત્ર સાધે હૈ” એ લીંટી છેલ્લે આવે એવી કવિતા કરવાની હતી. ઘણાએ જવાબ આપ્યા હતા પણ એમની કવિતા સૌથી સુંદર હતી. भ्रमर कुटिलाकार, नैनबिंदु मध्यधार,
मानहु ओंकार के आकार आधे आधे है. हिय हुपें हेमहार जंत्र के आकार जानो,
बिच कुच कुंभ धार इष्ट को अराधे है. किन्हें बश घनश्याम कहैं दलपतिराम,
गोप सुता गोप्य गुन तो हि में अगाधे है. आधे आधे आखरकों बोली खोली नन आधे, .
राधे आधे बैनसें अगाधे मंत्र साधे है ॥१॥ | (મરાવ રવાતીબી) * એઓ કચ્છના મહારાજા હતા. એમને બનાવેલો “લખપતીશૃંગાર નામનો ગ્રંથ એક અપૂર્વ ગ્રંથ છે. વ્રજભાષા પર એમને સારે કાબુ હતો.
* આ કવિની હકીક્ત મી. રતિકાતે પુરી પાડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૭
( विश्रब्ध नवोढानी रति - केलीनुं स्वरूप ) सीससों सीस, मुखै मुखसों छतियाँ अपनी छतियाँ बरजोरी बाहुसों बाहु लपेटी लई कटिसों कटी गाढि करी है किशोरी जोंघसों जंधनि पिंडिसों पिंडन बाँधे पगेपग घुंघरु डोरी राति की रीझ लखि मैं सखी तब तें मोरे चित्तमें चित्त विहारी
(શ્રી ક્રૃષ્ણરામ મદ. )
ઇ. સન્ ૧૯૩૫ માં અમદાવાદમાં ભરાયેલ “ નિખિલ ભારતવર્ષિય વૈદ્ય સંમેલન પચીસમા અધિવેશન ’ના સભાપતી વૈદ્ય-ભૂષણ શ્રી ગેાવન શર્મા છાંગાણી ભિષકેશરી ભારતના રધર વૈદ્યોના સન્મુખ અમદાવાદના ગૌરવ અને સંસ્કૃતીના વખાણ કરતાં એ કવિના વિષયમાં નિન્નલિખિત ભાષણ આપ્યું હતું—
tr
*
ભટ્ટ–મેવાડા જાતીય, આયુર્વેદના વિદ્વાન શ્રી લક્ષ્મીરામજી રાજવૈદ્ય ગુજરાતની રાજધાની અમદાવાદના જ વિદ્રત્ન હતા. શ્રી સન્મમહારાજાધિરાજ પ્રતાપસિંહજી દેવના સમયમાં એએએ જયપુરમાં જઇ પાતાની આયુર્વેદિક—ચિકિત્સાના ચમત્કારવડે મહારાજાને મુગ્ધ કરી મ્હારું સન્માન અને આશ્રય પ્રાપ્ત કર્યા હતા. લક્ષ્મીરામજીના પૌત્ર શ્રી કુંદનરામજી હતા જેમણે યૂનાની ચિકિત્સાના ( હિમન્મन्दारबन्ध ” ગ્રંથ લખ્યા હતા.
સંતંત્ર સ્વતંત્ર, નાના કાવ્યાના કર્તા શ્રીકૃષ્ણરામજી એમના પુત્ર હતા. અનેક પ્રકારની સિદ્ધૌષધિમણિઓને એકત્રિત કરી ભટ્ટ શ્રીકૃષ્ણરામજીએ “ સિદ્ધમેષજ્ઞણિમાલા 2 નું ગુફૅન કાવ્ય રસ પૂર્ણ શબ્દાલંકારમય શૈલીમાં કર્યું છે. એએ જયપુર નરેશ માધવસિંહજીની
* આ કવિની હકીક્ત મી. રતિકાન્ત પુરી પાડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૮
સભાના એક સભ્ય, સાહિત્યના ઉત્કૃષ્ટ આચાર્ય, કવિ અને ખીજા
"
ધન્વન્તરી હતા.
એમનું ઘર હજુ પણ વાઘેશ્વરની પાળમાં છે. એમના ત્રણ પુત્રો પૈકી બે હજુ જીવિત છે.
घनासा चौमासा घनघन घटा साबन घुटी
घासा बनबिच भरासा गुथ रहा
हरासा ये जवासाका रासा जलकर जरासा रहरया तमासा है खासा त्रिभुवन पिपासा मिट गई बैठी बाल अरान में खिचरहे पंखा झपटान में
मोती केश घटानमें लसत हे लाली दुपट्टान में - लागी खेल बटान में मदछके नैना सपनानमें
पागी प्रीत पठान में हसि सखी हारे लपट्टान में जादा जोर मिजाज तेज जगमे जीवन जुलुम हाजमा जाके काज जना जना जतनसे जूझे अजी दीजिए । जा बाजार जहाँ जहार जडते जरी मजेसे सजे ताजा खोज जरा जरुर जरदा जाना मुझे जाजरू || राधा नागर नेहसागर महा गोविंद माघो हरी गोपीकान्त कृपाकटाच्छ करि तें कुब्जाहु कबजे करी ॥ केती मंजु निकुंज में व्रजबधूकंदर्प पीरा हरी मेरी बेर कहोजु कारन कहा जो बेर एती करी ॥
એજ કવિના રચેલાં ખીજાં સંસ્કૃત કાવ્યેા પણ જોવામાં આવે છે જેમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા નિમ્નલિખિત ગ્રન્થા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(१) सिद्धभेषजमणिमाला. (२) जयपुरविलास. (३) पलाण्डूराजशतक. (४) होला–महोत्सव. (५) मुक्तकमुक्तांवल्याम् . (६) सारशतक.
હિંદી મિશ્રિત સંસ્કૃત કવિતા બહુજ ગંભીર અને મન્નની હોવાને લીધે થોડાક એના પણ ઉદાહરણ આપીશું.
अन्यां कामपि तुन्नवायवनितां मातंग कुम्भस्तनी दृष्ट्वा सस्मितमाह "जान तुमरी काहेकि ये अंगियां"। निघ्नन्ती नितरां कटाक्षविशिखैः सा वाग्विदग्धा पुनः साभिप्रायमुवाच हाथ धरिके सीनेपे मल्मल्सही ।। दृष्ट्वा कामपि तुनवायवनितां ताम्बूलरागाधरां साकूतं निजगाद दर्जन सुही चाहे सुही लीजिये । सर्वाङ्ग स्फुटयौवने स्पृहयति त्वत्सेवनं मे मनःप्रौतिष्ठ त्वरितं प्रसीद “हमरे सीने के लागो जरा" ॥
(कवि फकीरुद्दीन) એ કવિ સુરતને રહેવાશી હતે એમનો જીવન–વૃત્તાન્ત સંપૂર્ણ ઉપલબ્ધ થતો નથી. ___ सूरतको सार गयो, लोक को व्यवहार गयो,
रोजगार डूब गयो, दसा ऐसी आई है
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
६०.
टूटि गए साहूकार, उठ गई धीर धार, नहिं कोऊ कोऊ यार बैरी सगो भाई हैं. खाने कूँ तो विष नहि रहने कुँ घर नहीं, बात कहा कहुँ यार सभी दुःखदाई है. कहत फकीरुद्दीन सुन ए चतुर जन, टूटि गए तो भी पक्के सूरति सीपाई है.
( भट्टार्क कनककुशल )*
એ કવિનું રાજા લખપતીના યશઃવન પર લખાયેલું “ લખपती - यश-सिंधु " नामनुं पुस्ता उपलब्ध थाय छे.
अचल विव्यसे अनुत्र कुधौं ऐरावत उरत विकट वैर वैताल कनक संघट जब क्रूरत अरि गढ गंजन अतुल सदल श्रृंखल बल तोरत अरर गल्ल मद मरत सजल, सुंडनि अकओरत ऐसे प्रचंड सिंधुर अकल, महाराज जिय मान अति फए दिल्लीस लखपतिको, कहे जगत् धनि कच्छपति ॥ ( जसुराम )
એમને મુખ્ય ગ્રન્થ રાજનીતિ વિષય પર લખાયેલા છે. આ કવિ ભરૂચ-જીલ્લાના આમેાદ ગામના રહેવાશી તથા જામનગર રાજાના આશ્રિત કવિ હતા.
पढिबे ते मालुम पडत पाछी नीति अनीति ।
जसुराम चारण कही राजनीति की रीति ॥
2
* ! विनी हुडीत भी. रतिजन्ते पुरी पाडी छे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આ કવિએ પિતાના આશ્રયદાતાની ભત્સના કરી હતી. ઉક્ત રાજ્યનીતિને ગ્રન્થ ૧૮૧૪માં લખાયેલું હતું.
जसु न जावे जामसु, बड भाटन कोटेक तेरे मांगन बहुत है, मेरे भूप अनेक राजाके वजीरनको सबै लोक जसुराम
तमोली के पान ज्यों सेवारबेई चाहिये राजनीति राजके बजीरनकुँ जसुराम
गुड ही ते मरे वाको विष तेन मारीये चातुक दादुर मोर छिति सदा निवाहत नेह । नृप ऐसे जसु चाहिये जैसे चाहिये मेह ॥
(દીપાવંત જાનકી) મોરબીના રહીશ હીરાચંદ કાનજી એમણે પણ ભાષાને અભ્યાસ સાર કર્યો હતો. એમણે અમદાવાદ થડે સમય વસી તે અરસામાં “હીરા શૃંગાર” નામનું હિંદીમાં નાનું કાવ્ય લખ્યું હતું. આ “હીરા શૃંગાર” અને “સુંદર શૃંગાર” બન્ને એમણે છપાવી પ્રસિદ્ધ ક્ય હતાં. એમણે “પિંગળાદર્શ” નામે એક પિંગળને ગ્રન્થ બનાવ્યો છે. એ ગ્રન્થમાં એમણે લખેલે “રેનકી છંદ” ઠીક છે. આ કવિ કવીશ્વર દલપતરામજી અને નર્મદાશંકર કરતાં પોતાને બહુ ચઢિયાત માનતે. અને વાતમાં “દલ” અને “નરમ” એવા શબ્દ વાપરતે. નર્મદાશંકરના માટે તો એણે એક નહાની પચ્ચીસેક પાનાની ચોપડી શિલા પ્રેસમાં છપાવી હતી, જેનું નામ આડંબર ભર્યું “મિથ્યાભિમાન મત ખંડન” એવું આપ્યું હતું અને એમાં વિવેક બહાર જઈને લખાણ કર્યું હતું. એના લખેલા કાવ્યાદર્શ નામે પિંગળમાં આવેલા “રેનકીદ” નું ઉદાહરણ આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
नटवर पट पीत चटक रवि छटकसि कनक कटक कर ढर डटहो । कटितट कटिसूत्र पाट पटि गुंफित घनन घंटिका पटु तुटही ॥ मुकुट लटक मुखकि मटक छटकत छबि, फटक शशिकि अटवी अटही। यमुना तट निकट बंसीवट अविकट शकट भजन संकट कटही।
सुकटाछ कटारि छटाकि घटा उर आधि घटावत भावत है ।। सुपटावत मांग लटाकि सटा लपटात जु एडिन आवत है । मनु हेम अटानि फटाधर धावत काम जटान फसावत है । यमुना तट निकट बंशिबट अविकट शकट भजन संकट कटही।
(स्वामिश्री-१०८-महर्षि दयानंद सरस्वती)
આ વિષય વિષે વિચાર કરતાં સ્વામિત્રી-૧૦૮-મહર્ષિ દયાનંદ સરસ્વતીનું સચેટ અને જુસ્સાદાર હિંદી ગદ્ય-સત્યાર્થ પ્રકાશને ભૂલી જવાય એમ નથી.
મહર્ષિના જગવિદિત છવન ચરિત્રને અંગે કશું કહેવાની જરૂર નથી.
ગયા સૈકામાં માળવાના એક વિલનગરા નાગરે હિંદીમાં “લબેદર લીલાંબુનિધિ” નામનું કાવ્ય લખ્યું છે, જેમાં ગુજરાતમાંથી વિસલનગરા નાગરનાં ચૌદસે કુટુંબે માળવામાં વસવા ગયાને કેટલાક ઈતિહાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ir
r
itish
વસંત પ્રીન્ટીંગ પ્રેસ-અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________ શ્રી યશ), alcohilo નથજી , Raહ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com