________________
जोगी होय जुगुति नहीं जानी उतरी जनम फिरी आसी॥ अरज करौं अबला करजोरे श्याम तुमारी दासी । मीरांके प्रभु गिरधर नागर काटौं जमको फांसी ॥ નરમિયા અગર નરમિ નામના જૂનાગઢના એક કવિએ વૃજ
ભાષામાં કવિતા લખી છે. જૂનાગઢમાં આ કવિ નમિયા ૧૧૧૦ સંબંધી કશી હકીકત મળતી નથી પણ એની
કુંટ કવિતા ઉત્તર હિંદમાં જાણીતી છે. ગિરધરલાલ નાગર બ્રાહ્મણ માટે વિષ્ણુભક્ત હતો. અને એ
સંવત ૧૭૩૬ માં હયાત હતા. એની કવિતા પરસ્ટાઢનાર ઉત્તર હિંદુસ્થાનમાં જાણીતી છે. એણે રાધા१६०० કૃષ્ણના વર્ણનમાં કવિત, કુંડળિયા વગેરે ઘણું
કવિતા લખી છે.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત પ્રાન્તના ધન નામના धोन કવિયે સ્કુટ કવિતા ઘણી લખી છે, જે ઉત્તર
ભારતમાં ઉપલબ્ધ થાય છે.
મહાત્મા દાદુદયાલજી સંવત ૧૬ ૦૧ થી ૧૬૬૭ પર્યત હતા.
એમની જાતભાત સંબંધી નિશ્ચિત વાત જાણુંલાલુદયાઢ ૧૬૦૧ વામાં નથી. કેઈના મતે એઓ જાતે મેચી થા ૧૬ ૬૭ હતા. અને એમનું નામ મહાબલી હતું. કેટ
લાક એ સારસ્વત બ્રાહ્મણ હતા એમ માને છે. અમદાવાદમાં મંતવ્ય છે કે એઓ અમદાવાદના મન્સુરી હતા. પોતે બહુ જ શાંત પ્રકૃતિના હતા. કઈ પર ક્રોધ કરતા જ નહીં. અને સઘળાં પર દયા રાખતા. આથી એમનું નામ “દયાલ” પડયું હતું. સઘળા દાદા કહીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com