________________
પર
नेक आस जीवनकी जोउ, खोवन चहत अबही पुनी सोऊ ॥ यह बात धोबीकी सुनकर हरिने फीर मुसकुराय कहा, की हम तो सुधी चालसें मांगते है, तुम उल्टी क्यों समझते हो. कपडे देनेसे कुछ. तुमारा न बिगडेगा, बरन जरा लाभ होगा. यह वचन सुनकर रजक झुंझलाकर बोला. राजाके बातो पहरनेका मूंह तो देखो, मेरे आगेसे जा, नही अभी मारडालता हूं. इतनी बातके सुनते ही क्रोध करी श्री. कृष्णचंदने तीरछाकर एक हाथ माराकी, वीसका शीर मुण्डसा उड गया.
(નોનસ્ટાઢ) મેહનલાલ વિષ્ણુલાલ નામે વીસલનગરા નાગર અને મથુરાના રહીશ હતા. જુદાં જુદાં દેશી રાજ્યમાં દિવાનપદ ભગવ્યા બાદ નિવૃત્તિમાં સમય ગાળતા હતા. એમને હિંદી–સાહિત્ય પર સતત રૂચી રહેતી. અને એમણે હિંદીમાં બાર પુસ્તક બનાવ્યાં છે. પુરાતન ધખોળને વિષય એમને ઘણું પ્રિય હોઈ એમનું બહુ માન હતું. કવિરાજા શામળદાસજીએ પૃથ્વીરાજ રાસો એ માત્ર કાલ્પનિક છે એમ ઠરાવવાનો પ્રયત્ન કર્યો હતે. તે વખત “રા–સંરક્ષા” લખીને એને અસલ સિદ્ધ સાબિત કરવાને. મેહનલાલજીએ પ્રસંશનીય પ્રયત્ન કર્યો હતે. રાસાની પાછળ એમણે બહુ તકલીફ ઉઠાવી હતી અને એ વિષય અંગે એમનું કહેવું પ્રમાણભૂત મનાતું. હાલ એમનું શરીર પડી ગયું છે.
(વિમા ગિામ) - ગુજરાતી ખવાસ ગેવિંદભાઈ ગિલાભાઈ કાઠિયાવાડના ભાવનગરના મહાલ શહેરના વતની હતા. એમનો જન્મ સંવત્ ૧૯૦૫ માં અને મૃત્યુ સંવત ૧૯૮૧ માં થયું હતું. એમને ત્યાં ભાષાના પુસ્તકને સારો સંગ્રહ છે. ભૂઘણું કવિતા કાવ્યનું શુદ્ધ–સંસ્કરણું પ્રગટ કરીને એમણે હિંદીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
*
,
,