________________
વિક્રમની અઢારમી સદીમાં ભક્ત કવિ ઘણું થયા હતા એ
• આપણે જાણીએ છીએ. રામચંદ્ર નામના ગુજરામચંદ્ર પર રાતી નાગર કવિયે સંવત ૧૭૦૦ ના અરસામાં १७०० - “ગીતગોવિંદાદર્શ” અને “લીલાવતી” નામે
બે ગ્રંથો રચ્યા છે. એ ઉત્તર હિંદમાં રહેતા હતા.
અમદાવાદમાં દેસાઈની પોળમાં રહેનાર આપણું પ્રસિદ્ધ સેની.
ભક્ત-કવિ અખાએ પણ વેદાંત જેવા ગહન વેજિત વિ ષ અને શુષ્ક વિષય પર હિંદી ભાષામાં ઘણાં
કાવ્યો લખ્યાં છે. અખો પિતે સુશિક્ષિત ન હોવાને લીધે એના કાવ્યોમાં ઋજુતા નથી. એની બાની સોનીના હથોડાના અવાજ જેવી કર્કશતાભરી છતાં સચોટ અસર કરે એવી છે. એની “ભાષા” લેકભાષા જેવી છે. એનાં કાવ્યોમાંથી થોડાં ઉદાહરણે નીચે આપીએ છીએ(१) पत्यक्षके परमान बिना नर, धावत धुपत तोरत पाती ।
प्रत्यक्षके परमान बिना नर, नाचत गावत होय हे याती। प्रत्यक्षके परमान बिना नर, खावत, पीवत, श्यामा सराती। न प्रत्यक्ष प्रमान सोनारा, बिन भरतार ज्युं सोहे बराती । व्युं जन सोयो एक सेजापर, सो स्वप्ने सत कोट भयो हे । हय हस्ति नर वाहन नरपति, सेन सुंदर जोषिता नच्यो हे। आई गुरु जग्यो जन सोवत, ताकत अंतही एक रह्यो हे ।
तेसें अखा सोया स्वप्न सब, देखत सो गुरु ज्ञान दीयो हे ॥ (૨) જ્ઞાનપટા વઢ મા, માનવ જ્ઞાનઘટી ૮ મા ટે.
अनुभव जल बरखा बडी बुंदन, कर्मकी कीच रेलाई । अचा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com