SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉત્તમરામની કવિતાને નમૂન જૂનાગઢના નવાબની પ્રશંસાને નીચે મુજબ છે. अछी है पवित्र धरा सोरठ जगत हू में जुनागढ बसै गिरि गिरनार छायो है । धराके प्रताप गुरु जैसे बसे आय दाता નમીય પધારે તીરથ સરસાયો હૈ ! - उत्तम या धराहुमें नरसियो भक्त भयो तीन हुंके काज कृष्ण धाय धाय आयो है । नबल नबाब बहादुरखान धन्य तो को एसी भूमिका है ताको भूपति कहायो है। ઉત્તમરામ પછી કેવળરામજીના વંશમાં કોઈએ કવિતાને અભ્યાસ કર્યો નથી. કેવળરામજીના દીકરા સેવકરામ સિવાય બીજા બધા છોકરાઓને વંશ લય પામે છે. આપણું અમદાવાદના સુપ્રસિદ્ધ સબ જજ ચુનીલાલ કવીશ્વર અને તેમના સુપુત્ર માધુભાઈ કવીશ્વર સેશન્સ જ તેમજ વડોદરાના રિટાયર્ડ એન્જનીયર સ્વ. લલ્લુભાઈ દલપતરામ કવીશ્વર, એ બધા સેવકરામના વંશજો છે. (વિરાનવાવની ૨૭૬૭) સંવત ૧૭૬૭ના આસો સુદી ૧૦ને દિવસે પૂર્વાશ્રમમાં કિશનદાસ નામના જેન–સાધુ કવિએ પિતાની બહેન રતનબાઈ, જેઓએ જેન– દિક્ષા લીધી હતી, તેમના મરણ નિમિત્તે “કિશનબાવની” નામે નાનું કાવ્ય રચ્યું છે. કવિની જાત વગેરેને સારૂ જુદી-જુદી કિંવદન્તીઓ છે. એમને નાનપણમાંથી જ અમદાવાદના લેટેગચ્છના શ્રીપૂજના ગુરૂભાઈ સંઘરાજજીએ ભણાવી કવિતા કરતાં શિખવ્યું હતું. કાવ્યનું કવિએ પાડેલું નામ તે “ઉપદેશબાવની” છે. પણ લેકમાં એ કાવ્ય “કિશનબાવની” નામે મશહુર છે. કાવ્યના સંબંધમાં કવિ કહે છે કે આ કાવ્ય મેં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034838
Book TitleGujaratioe Hindi Sahityama Aapel Falo
Original Sutra AuthorN/A
AuthorDahyabhai Pitambardas Derasari
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy