________________ MA વિત કરી જ “ઝન અનુસાર nilawa ME જેનમતાનુસાર નહી પણ વેદાંતને અનુસરીને લખ્યું છે. આ કાવ્યમાં विये प्रथम जैन-सूत्र “ॐ नमः सिद्धम् " मे 624 अक्षरथा श३ થતાં કવિતે કરી, પછીનાં કવિત મૂળાક્ષરેના ક્રમમાં લખ્યાં છે. એટલે 5 થી આરંભી જ્ઞ સુધીના દરેક અક્ષરથી અકેક કવિતા શરૂ થાય છે. આ કાવ્યની બાની જુસ્સાદાર, ભભકભરી અને મનોવેધક છે. જુના વખતમાં કિશનબાવની ઘણાં પાઠે કરતાં. એમાંથી થોડાં ઉદાહરણ આપીશું. ओ ओंकार अमर अमार अविकार अज अजर जु हे उदार दारन दुरंतको / कुंजरतें कीट परजंत जगजंत ताके अंतरको यामी बडनामी स्वामी संतको / चिंताको करनहार चिंताको हरनहार पोषन भरनहार “किसन" अनंत को / अंतक तें अंत दिन राखै को अनंत बिन / तातें तंन अंतको भरोसो भगवंतको // 1 // धंधहीमें धायोपें न घायो है धरम रुख पायो दुःख द्वंद्व में न पायो सुख पायबो / गायो जान आन न गायो भगवान भान आयो जो न ज्ञान कहा नरयोनि आयबो। मनमें न मायो अंध काहू न नमायो कंध “किसन" परेगो खरे तोहि पछितायबो / आपहीको भायो भायो पापको उपायो पायो बांधी मूठी आयोपै पसारे हाथ जायबो 15 // अंजलीके जल ज्यों घटत पल पल आयु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com