Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/522414/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૧૬ ભું] બુદ્ધિપ્રછાશ : સ’પાદકા : ચરાવન્ત શુક્લ 6 મધુસુદન પારેખ ઓગસ્ટ : ૧૯૩૯ સત્યાગ્રહ ‘સત્યાગ્રહ’ શબ્દ ઘણી વાર વગરવિચાર્યે ગમે તેમ વાપરવામાં આવે છે અને એમાં ગતિ હિંસાના સમાવેશ કરવામાં આવે છે. પણ એ શબ્દના ઉત્પાદક તરીકે હું કહું કે એમાં પ્રત્યક્ષ કે પરાક્ષ, ગુપ્ત કે પ્રગટ, કે મન, વચન ને ક'ની હિંસાના સમાવેશ નથી થતા. વિરાધીનું બૂરું' તાકવું કે તેને દૂભવવાના ઇરાદાથી તેની પ્રત્યે કે તેને વિશે કઠાર વેણ કાઢવાં એમાં સત્યાગ્રહની મર્યાદાનું ઉલ્લઘન છે.... સત્યાગ્રહમાં નમ્રતા હાય છે. સત્યાગ્રહ કદી કાઈના પર પ્રહાર કરતા જ નથી. એ ક્રોધ કે દ્વેષનું પિરણામ ન જ હાવા જોઈએ. તેમાં ધાંધલ, અધીરાઈ, બૂમાબૂમ હૈાય જ નહીં. તે બળાત્કારનો કટ્ટો વિરોધી છે. હિંસાના સંપૂર્ણ ત્યાગ તરીકે જ સત્યાગ્રહની કલ્પના કરવામાં આવેલી છે. - ગાંધીજી [અંક ૮ મા ગુજરાત વિદ્યા સભા : C/o શ્રી. હ. કા. આર્ટ્સ કૉલેજ : અમદાવા ૬–૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૧૬ સુ] बुद्धिप्रकाश ઑગસ્ટ : ૧૯૬૯ અનુક્રમણિકા પ્રાસ`ગિક નોંધ મહારાષ્ટ્રમાં મળી આવેલે પ્રાચીન સ્તૂપ યતદ્ર ઈ. દીક્ષિત સદ્ગત કનૈયાલાલ ભાઈશંકર દવે ચિનુભાઈ નાયક ભાનુપ્રસાદ પ`ડયા આણુ (કાવ્ય) કાણુ છેાકરા ? (કાવ્ય) તળાવે મધ્યાહ્ન (કાવ્ય) મેરી અને મહાત્મા બ્રહ્મચર્ચ્યાશ્રમ ગુજરાતી સંદર્ભ વ્યાકરણુ-સમીક્ષા રમણભાઈની તત્ત્વમીમાંસા દેશ અને દુનિયા પુસ્તક પરિચય ચર્ચાપત્ર સત્યાગ્રહ [ અક મા ૨૮૧ ૨૮૧ ૨૮૨ ઉશનસ્ ૨૮૨ ઈશ્વરચન્દ્ર ભટ્ટ ૨૮૨ મૂળ લેખક : ‘સુન્દ' અનુવાદક : ઈલા પાઠક ૨૮૩ ૨૯૧ યશવન્ત શુકલ કેશવરામ કા. શાસ્ત્રી ૨૯૨ ડો. જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક ૨૯ દેવવ્રત પાઠક રમેશ મ. ભટ્ટ; મધુ સૂદન પારેખ; રા. ના. પડયા ૩-૧ ૩૦૫ છેોટાલાલ માનસિંગ કામદાર પૂઠું ૩ ગાંધીજી પૂડા ઉપર સૂચના # આ માસિકના અંક દર અંગ્રેજી માસની ૨૧મી તારીખે બહાર પડે છે. # પ્રસિદ્ધ થયેલા લેખા,નૈયા ખતે અભિપ્રાયા માટેની જવાબદારી તે તે’લેખકની રહેશે. # માસિકની રવાનગી, વ્યવસ્થા, લવાજમ તેમ જ જાહેરખબર અંગે પત્રવ્યવહારનું સરનામું : ગુજરાત વિદ્યાસભા, C/o હ. કા. આર્ટ્સ ક્રાલેજ, ૨. છે. માર્ગ, અમદાવાદ–૯ – લેખ અંગે સંપાદકા સાથે પત્રવ્યવહારનું સરનામું : શ્રી. હ. કા. ાર્ટ્સ કૉલેજ, ૨. છે. માર્ગ, અમદાવાદ–૯ – લવાજમના દર વાર્ષિક લવાજમ : આઠ રૂપિયા વિદ્યાથી ઓ માટે વાર્ષિક લવાજમ : પાંચ રૂપિયા છૂટક નકલ ૭૫ પૈસા = જાહેરખબરના દર પાછલું પૂ ુ ૧૨૦ રૂપિયા અંદરનું પૂ ુ ૯૦ રૂપિયા આખું પાનું ૬૦ રૂપિયા અરધું પાનું ૪૦ રૂપિયા પા પાનું ૨૫ રૂપિયા માલિક : ગુજરાત વિદ્યાસભા વતી પ્રકાશક : યશવન્ત શુકલ, ગુજરાત વિદ્યાસભા, C/oશ્રી. હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ–૯ મુદ્રક : મણિભ - પુ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ – ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रकाश ઓગસ્ટ ૧૯૬૯ પ્રાસંગિક નેંધ મહારાષ્ટ્રમાં મળી આવેલા પ્રાચીન સ્તૂપ મહારાષ્ટ્રમાં આવેલા ભંડારા ડીટ્રીટના પૌની ( Pauni) ગામે એક સ્તૂપ મળી આવ્યો છે. એ ઉપરથી જણાય છે કે ઈ. સ. પૂ. ની ૪થી સદીથી ઈ. સ. ની ૨ જી સદી સુધી પૌની એ હીનયાન બૌદ્ધ સંપ્રદાયનું એક મહત્વનું કેન્દ્ર હતું. પ્રાચીન સમયના મચહિંદ અને દક્ષિણ હિંદના ધોરી રસ્તા ઉપર પૌની આવેલું હતું. - નાગપુર યુનિવર્સિટીના પ્ર. એસ. બી. દેવે અને આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઉખનન શાખાના શ્રી. જે. પી. જોષીએ, સંયુક્ત રીતે, આ ઉખનન કર્યું હતું. આ સ્થળે પ્રાગ મૌર્ય સ્તૂપના અવશે વેરાયેલા પડયા હતા. આ સ્થળેથી સુવ્યવસ્થિત વેદિકા (Railings), પ્રદક્ષિણાપથ, સ્તંભશીર્ષકે, તેમણે અને વિશાળ સંખ્યામાં સુશોભન (sculpured molis)ના અવશેષો મળી આવ્યા છે. ઈટેની સૌથી પ્રાચીન આ ઈમારત એટલે કે સૂપને વ્યાસ ૩૮-૨ મીટર છે. તુના અંડ ( Drum)ની ન ચેની પીઠિકાને નુકશાન પહોંચતાં તેની આસપાસ ફરી ઈટનું ચણતર કરવામાં આવ્યું છે તેમ પ્રાપ્ત અવશેષો પરથી લાગે છે. આ કારણે રતૂપને ઘેરાવો વધીને ૪૧૦૪ મીટર થયો. બૌદ્ધ ધાર્મિક શાસ્ત્રોક્ત પ્રણાલિકા મુજબ તેનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો હતો તે આથી સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત જીર્ણોદ્ધારના સમયે એક ૩ મીટર પહેળો ચૂના અને કાંકરટને “ પ્રદક્ષિણા પથ' પણ ઉમેરવામાં આવ્યું, ત્યારબાદ મૌર્ય-શૃંગ કાલમાં હ૫ મીટરનો પાષાણનો એક બીજો પ્રદક્ષિણાપથ અગાઉના પ્રદક્ષિણાપથની આગળ ઉમેરાયો. આ સ્તૂપની સન્મુખ તરણની વ્યવસ્થા પણ કરવામાં આવી. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે સુંદર કેતરણીવાળા આર્મક સ્તંભેથી ર૫ને વધુ મનેય બનાવ્યો હોય તેમ મળી આવેલા તેમના અવ. પરથી લાગે છે આ સ્તુપ ઈ. સ.ની બીજી સદી સુધી યથાવત્ સ્થિતિમાં હોય તેમ ત્યાં આવેલા અભિલેખે ઉપરથી તથા કેટલેક સ્થળે નાના કદની ઇંટે વાપરવામાં આવી છે તે ઉપરથી કહી શકાય, યતીંદ્ર ઈ. દીક્ષિત સગત કનૈયાલાલ ભાઈશંકર દવે , અર્વાચીન ગુજરાતનો ઈતિહાસ-પ્રસિદ્ધ પાટણે જે ઈતિહાસ-સંશોધકોની ભેટ ધરી છે તેમાં શ્રી. કનૈયાલાલ ભાઈશ કર દવેનું નામ અગ્રિમ સ્થાને છે. માત્ર અંગ્રેજી ધોરણ છ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં તેમની સંશોધનવૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ આજના કોઇપણ વિષયના અધ્યાપક કરતાં ઘણી તીવ્ર હતી, જેની સાખ તેમના દોઢસો જેટલા અભ્યાસ લેખો અને “ગુજરાતનું મૂર્તિવિધાન” પૂરે છે. આ ઉપરાંત તેમણે “સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ ', “વડનગર ', “ રૂદ્રમહાલય', પાટણનાં સ્થળનામો', “ અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા' વગેરે પુસ્તકોમાં તે સ્થળના ઈતિહાસ ઉપરાંત કેટલીક સાંસ્કૃતિક બાબતે પણ વણી લીધી છે. “સરસ્વતી પુરાણ”નું સંપાદન કરીને તેમણે સારસ્વત મંડલની ઐતિહાસિક અને સંસ્કૃતિક વિગતો પ્રકાશમાં આણી છે. ઇતિહાસ સંશોધન ઉપરાંત સાહિત્ય, ધર્મ, કલા અને સંસ્કૃતિ એ તેમના શોખના વિષયો હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર કી કનૈયાલાલ ભાઈશંકર દવેને ક્ષર દેહ તા. ૧૫-૭-૬૯ ના રોજ હૃદયરોગના હુમલાથી રાતના અઢી વાગ્યે પાટણ મુકામે વિલય પામે. સદ્ગતના જવાથી ગુજરાતે ઇતિહાસ અને સંરકૃતિનો એક ઉત્તમ અભ્યાસી ગુમાવ્યો છે. તેમનો ક્ષર દેહ તે વિલય પા પરંતુ તેમને અક્ષર દેહ ગુજરાતના જુદા જુદા માસિકોમાં પ્રગટ થએલા તેમના જુદા જુદા લેખને સંગ્રહ કરીને જે પ્રકાશિત કરવામાં આવશે તે મેટી સેવા કરી ગણાશે. આથી વિશેષ અંજલિ બીજી શી હોઈ શકે ? ચિનુભાઈ નાયક બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ '૬૯ ] Page #4 -------------------------------------------------------------------------- ________________ આણુ / ભાનુપ્રસાદ પડવા એક દિ' પહેલાં કયાંય આઘેરુ કાંઈ ઊંચેરું ભલું ગાર્યું એજ આવીને ધરતી ઊંડળ ક્રુથ્રુ લીલે વાન ! કાલ્પ અડી ચૂપાપ પડ્યા'તા હાફને આજે એસ તા ભેળા નહીં દે થાવા માંદ્યથી મ્હા સીમગજાવણુ ગાન ! દેખ, પીંછાની ફાંટથી મૂલ્યા વાડની આથે વગડાને વરણાગ વાંકળાને અમેલડે બ્રાં થાય છે વ્હેતા ખખળા હાળા રાગ! આંખને લીલ ́મ કરું માં ન્હાય છે નર્યા સાવ અચાનક કાન ! કાડિયુંના અંધાર ખૂણાને ઝીણુકા દાણા પાથરી ડો ચાસમાં કૂણા તાર, યતા હવે સાંકડી લાગે ખેસવી લેશા કાઈ હવે આ ચાર શેઢાની કાર? રાંગમાં તાયફારમ્યુંની હૈ આમ ધમાકેદાર હેરાહી આટલી કાની આણુ? કાણુ છેાકરે ? / ઉશનસ્ ક્રાણુ છેાકરશ છૂપે છૂપા રંગ આવે રૂપને મેળે વલ્લી વલ્લીની, રાપ–છેડતી હૂખ–ડાળખી કૅરી પેાલી– -પેાલી ભુંગળી મ્હાંથી ફૂંકી ટાચ ઉપરના ફી–કળીના રહ્યો ફુલાવી રંગરંગના ફુગ્ગ ફુગ્ગા ? રમતિયાળ એ કાણુ છોકરી ? તળાવે મધ્યાહ્ન / ઇન્ધચન્દ્ર ભટ્ટ ધીકી ધરા ઝવતી, નભ આગ ઝાળે સીઝી રહ્યું સકલ ચેતન શું નિમાડે ; ચીંચી ટુકૢ રુદન ગાન વિહાર ક્રીડા થંભી ગયાં નિજમહીં અહં ગ્રીષ્મ પીડા. આરા નહીં ઊગરવા પરિતાપ સામે ઊભેા છતાં યુગ સુધી પળમાં વેલે જોયાં જીં લયભર્યાં' કમળો તળાવે ડાલત જે મખમલી હરિયાળી સેજે, ઉદ્યીવ પંખ વી’ઝતા સુકુમાર હંસા ઉદ્વેગથી કૂકડે હિમશૃંગ ચાહે, હિમાદ્રિમાનસજલે સ્મૃતિના વિહાર, ઢાળે મયૂર વીંઝણા મન હંસલાને. ફારી રહે સુરભિરજિત પ્રાણ મારા, આવી મળ્યા વિકલને શમતાકિનારા, Page #5 -------------------------------------------------------------------------- ________________ મેરી અને મહાત્મા આજે લડનથી મેરી થસ્ટનના પત્ર આવ્યા છે. એએક મહિનામાં ગાંધીશતાબ્દીઉજવણી નિમિત્તે તે અહીં આવવા માગે છે. મહાત્મા ગાંધી સાથે સ'કળાયેલાં તમામ સસ્થાઓ અને સ્થળેા જોવાની તેમની ઇચ્છા છે અને તે માટે મારે મુસાફરીની વિગતા નક્કી કરી આપવી એવું તેમનું સૂચન છે. આ વયેવૃદ્ધ સ્ત્રીને પરિચય મને વર્ષો પહેલાં થયા હતા. હું થાડા વખત લંડન રહેવા ગયા હતા તે અરસામાં જ લંડન શહેરમાં પહેાંચ્યા પછી થોડા જ કલાકમાં મે' તેમને ઈન્ડીઆ હાઉસ'માં જોયાં હતાં. મહાત્મા ગાંધીની યાદમાં ત્યાં પ્રાથનાસભા હતી. આપણા દેશના અનેક પ્રાન્તાનાં સ્ત્રી પુરુષા ત્યાં રામધૂન ગાતાં એઠાં હતાં. એ બધાની વચ્ચે એક એકાકી અંગ્રેજ ી હતી. મહાત્મા ગાંધીની વિશાળકાય છબીની બરાબર સામે તે બેઠી હતી. આંખા બંધ કરી, હાથ જોડી, શરીરને તાલબદ્ રીતે ડાલાવતાં તે ‘રઘુપતિ રાઘવ રાજારામ' ગાતી હતી— સભા વિખેરાઈ ત્યારે હૃદયાકારનાં ફૂલોને એક ગુચ્છ બિના ચરણે ધરીને તે ધીમેથી ચાલી ગઈ. થાડા દિવસ પછી એક વાર હું લીસ્ટર ચેકમાં આંટા મારતા હતા ત્યાં એક દુકાનના પાટિયાએ મારું ધ્યાન ખેંચ્યું. દુકાનનું નામ ઇન્ડીઅન મુકેશાપ' ભારતના નકશા પર લખેલું હતું અને અંગાળના ઉપસાગરની મધ્યમાં માલિક-મેરી થન એવા શબ્દો લખેલા હતા. હું અંદર ગયા. ન્ડીઆ હાઉસ'ની પ્રાના સભામાં મે જેને જોઈ હતી તે જ અંગ્રેજ સ્ત્રીએ મને સસ્મિત આવકાર્યાં. મૂળ લેખક : મુન્દ્ર અનુવાદક : ઇલા પાક ‘હા, તમારી વાત સાચી છે. હું આ શહેરમાં દસેક દિવસ થયાં જ આવ્યા છું. તમને મારા ચહેરા અપરિચિત લાગશે પણ તમારા ચહેરા મતે પરિચિત છે. મેં તમને તે દિવસે ‘ઇન્ડીઆ હાઉસમાં ગાંધી પ્રાર્થના સભામાં જોયાં હતાં. ’ એહ, ખરેખર ? . એક સમય એવા હતા કે જ્યારે હું તમારા દેશ ખાથે સકળાયેલી દરેક બાબતમાં એતત્રેાત રહેતી. હવે હું જરા અળગી રહું છું.’ બીજા પાંચેક જણ ઢંકાનમાં આવ્યા અને તે તેમના તરફ વળ્યાં. પુસ્તકાના સ ંગ્રહ તરફ મે દૃષ્ટિ દોડાવી. ભારત વિષયક પુસ્તકા ત્યાં હતાં, ભારતીય અને વિદેશી લખકાએ લખેલાં; ભારતીય સાહિત્ય, કલા, ધર્મ'ને આવરી લેતાં તેમજ ભારતીય નવલકથા, મહાકાવ્યા, દંતકથા અને ઇતિહાસને સમાવતાં ‘પણ અનેક પુસ્તકે મેં જોયાં. એક છાજલી પર ફક્ત મહાત્મા ગાંધીના લખેલાં પુસ્તકા જ હતાં, બીજી પર મહાત્માવિધ લખાયેલાં પુસ્તકે હતાં. કેટલાંક તા મે' આ પહેલાં જોયાં પણ ન હતાં. એવું એક પુસ્તક, ગાંધી-લંડનમાં' મેં ઉઠાવ્યું અને મેરી થનને કહ્યું કે, મારે એ ખરીદવું છે. “ આ પુસ્તક ખૂ॰ સરસ છે, ' એ બાંધી દેતાં તેમણે કહ્યું. ‘તમારી આ દુકાન જ ખૂબ સરસ છે' મેં જવાબ વાગ્યે. થોડાક મહિના પછ: ભારતીય પત્રકારાના મંડળ તરફથી સ્વાતંત્ર્યદિન નિમત્તે યેાજાયેલા ભેાજનસમારંભમાં મારે જવાનું થયું. ભેાજનના આગલે દિવસે મંડળના મંત્રીએ એક વ્યવસ્થા જણાવવા મને ‘તમે કદાચ આ દુકાનમાં પહેલી જ વાર આવા ટેલિફોન કર્યાં. તેણે પૂછ્યું, મિસ થનને ઓળખા છેા. તમારા ચહેરા મારે માટે નવા છે. ' છે. ખરા ? ' બુદ્ધિપ્રકાશ, આગસ્ટ '૬૯ ] ૨૦૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ 2 હા, ચલાવે છે તે જ ને?' પેલાં લીસ્ટર ચાકમાં ‘ઇન્ડીઅન મુકશોપ’ " ‘ એ જ. અહી' રહીને આપણા દેશની ઘણી સેવા તેમણે કરી છે એ તમને કદાચ ખબર નહીં હાયહાઈડ પાર્કમાં તેમજ બીજે બધે પણ આપણી સ્વાતંત્ર્યની ચળવળને ટેકેા આપતાં જુસ્સાદાર ભાષણે તેમણે કર્યાં છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બ્રિટનના ભારત પર રાજ્ય કરવાના હક્ક વિરુદ્ધ ખેલવા માટે તેમને 'ડ અને જેલની રાજા થયાં હતાં. ગાંધી સાહિત્યમાં તેની ગતિ એટલી છે કે તે તેના નિષ્ણાત છે તેમ કહી શકાય. તમને જાણીને આનંદ થશે કે આવતીકાલના ભેાજનસમાર'ભમાં તમારી બાજુની બેઠક તેમની જ છે.’ ‘તમારા ધણી આભાર માનું છું. મારી તેમની સાથે વાતા કરવાની ઇચ્છા હતી જ. ‘ સરસ–તમારે જેટલી વાતેા કરવી હાય તેટલી કરી શકશે. એક રેખીટ 'ને બીજા ‘ રેખીટ ’ સાથે ફાવશે પણુ સારું.' ‘ એટલે ? હું સમજ્યેા નહીં ’ · નથી જાણતા ! તમારા જેવા શાકાહારીને અહી' ‘રેબીટ' કહેવાય છે. તે પણ ચુસ્ત શાકાહારી છે. મેં તમારા જેવાએ માટે એક અલાયદું ટેબલ જ ગેાઠવાયું છે. ’ * બીજે દિવસે, સાંજે હું વડા જઈને ખારા પાસે મેરી થનની રાહ જોતા ઊભા. તે આવ્યાં એટલે હું તેમને મારી સાથે અંદર લઈ ગયા અને અમે ખેડાં. આજુબાજુ ઊભેલા ખીજા મહેમાને તરફ જોઈ તે તે ખેલ્યાં. તમને ખબર છે ખરી કે આપણા જેવા શાકાહારીઓને અહીં રેખીટ કહે છે ? ' ૨૮૪ · હા, મંત્રીએ મને કાલે જ કહ્યું. ' તમે શાકાહારી છે તે પણુ મને કાલે જ કહ્યું.’ ‘તમે શાકાહારી છે! તે મને ગમ્યું. પણ તમે તે છેાડી તેા નહી. ટ્વા ને ?' ' 'all. તમારા કેટલાક દેશવાસીઓ અહીં આવીને તરત તેમની ખારાકની ટેવા બદલી નાખે છે. પહેલાં ચુસ્ત શાકાહારી હોય તે પણુ. ' ‘ તમે શાકાહારી કેવી રીતે બન્યાં ?' · મહાત્મા ગાંધીની અસર. હું અઢાર વર્ષની હતી ત્યારથી ‘ રેબીટ ' બની ગઈ છું. મુશ્કેલ તે। લાગ્યું જ હશે. ' C ન · ના ના. મેં મનથી નક્કી કર્યુ કે માંસાહાર કરવા અને તેવું ખાવાનું છેાડી દીધું. ' ઘેાડી વાર પછી તેમણે ખૂબ ધીમેથી કહ્યું, ત્યાં જુએ, જોયું ? ' પાસેના એક ટેબલ પર ભારતીય યુવાને શેાખથી આનપૂર્વક મદિરાપાન કરતા હતા તે તરફ જોવા તેમણે મને આંખો વડે સૂચવ્યું. ‘ તમારા કેટલાય દેશવાસીઓ અહીં આવીને આ ટેવ પાડે છે. કેટલાકને તેા પછી તેનેા ચડસ ચડે છે તેા કેટલાક તેના આજીવન ગુલામ બની જાય છે. ગાંધીના દેશના લેાકેાને આમ માંસાહાર અને મદિરાપાન કરતાં જોઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. પણ મારે આમ વાત કરવી જોઈ એ નહી. મહાત્મા કહેતા કે આરેાપ મૂકનાર આરપી અને છે. ' તે સમારભના મુખ્ય મહેમાન, રૂઢિચુસ્ત પક્ષના વડાપ્રધાન સર્... ભાષણ કરવા ઊભા થયા. એક મુદ્દો બહેલાવતાં તેમણે કહ્યું, ‘ ભારતના લકાએ સ્વાતંત્ર્યના વિચાર પણ નહેાા કર્યાં ત્યારે આપણે તેમને ઉદાત્ત કેળવણી આપીને લેાકશાહીની તાલીમ આપી હતી કે જેથી તે લેાકેા સ્વતંત્રપણે દેશની જવાબદારી ઉપાડવા તૈયાર થાય. ’ મિસ યનથી આ સહેવાયું નહી. ગુસ્સે થઈ ને તે ખેાલ્યાં, સત્યની કેવી મશ્કરી! આ જાહેરસભા હોત તેા વક્તાને તેમની અહીન વાતા અંધ કરવાનું કહેવા મેં ઘાંટાઘાંટ કરી મૂકી હોત. ’ ખાણું પૂરું થયે અમે બહાર નીકળ્યાં. ‘તમારુ’ ધર કર્યાં આવ્યું ? ટેકસી એલાવું ?' < ના. આભાર. દુકાનના મેડા પર જ હું રહું છું. અહીથી એક માઈલ જેટલું પણ ચાલવાનું નહી‘ થાય. હું ચાલીને જ જઈશ. [ બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ “હું તમારી સાથે આવું તો વાંધો નથી ને ?” “તામ્રવર્ણ, ખરબચડી ચાદર ઓઢેલે ” માણસ “એક વૃદ્ધાની સાથે ચાલવાનો વાંધે તમને ન ઊતર્યો. ટોળામાંના હિન્દીઓ “મહાત્મા ગાંધીની હોય તો મને નથી.' જ્ય' પોકારી ઊઠયા. મહાત્મા સ્કૂતિથી મકાનના અમે દુકાન પાસે પહોંચ્યા. દુકાનની ડાબી પગથિયાં ચડ્યા, ઉપલે પગથિયે પહોંચીને લેકે તરફ બાજુએ પડતું બારણું તેમણે એવું અને મને તેમની ફર્યા; હાથ જોડીને તેમણે પિતાના પ્રશંસકેનું અભિસાથે ઉપર લઈ ગયાં. તે નાનકડો આવાસ સાદાઈથી વાદન કર્યું અને અંદરની તરફ તે અદશ્ય થયા. આપતો હતો. પુરાણું સેફ પર મને બેસવાનું “ઘણી પૂજનીય વ્યક્તિ લાગે છે.” મેરીની સુચવી તેઓ સામેની ખુરશી પર બેઠાં. માએ કહ્યું. સામે મૂકેલી મહાત્મા ગાંધીની એક સુંદર “પૂજનીય ? છટ જેવું નહીં કેવાં ખરાબ કપડાં પ્રતિકૃતિ તરફ મારું ધ્યાન ખેંચાયું. પહેર્યા છે! પહેર્યા જ નથી એમ કહું તો ચાલે.” - “મારા એક શિલ્ય મિત્રે મારે માટે આ મેરીના પિતાએ તિરસ્કારથી કહ્યું. બનાવી આપ્યું છે, તેમણે કહ્યું. “તમે તો મહા એ અહીં પોતાના દેશ માટે સ્વાતંત્ર્ય માગવા ભાને ઘણી વાર જોયા હશે, નહીં ?' આવ્યા છે ને ? આપણી સરકાર તે આપશે ?” * “હા. ઘણી વાર અનેક જગ્યાઓએ.” “બિલકુલ નહીં. હિંદીઓ તે માટે લાયક જ નથી ” “તમે ઘણું નસીબદાર છો. હું તો તેમને મહોલ્લામાંનું ટોળું વિખેરાયું. નિત્યક્રમ પ્રમાણે એક જ વાર મળી છું, દસ વર્ષની હતી ત્યારે. તે મેરીએ કૂદવાનું દોરડું લીધું અને નીચે ફૂટપાથ પર છતાં યે તે એક જ મુલાકાતે મારા હૃદયને એમના દોરડાં કૂદતી કુદતી આમથી તેમ ફરવા માંડી. થોડી વ્યક્તિત્વની સુવાસથી સભર કરી દીધું છે.” વારમાં ચાર પાંચ બી20 વ્યક્તિઓ સાથે મહાત્મા એ મુલાકાતની વાત મને ન કરે?” મેં બહાર આવ્યા. છેલ્લે પગથિએ તે રોકાયા, મેરીની સાહસ કરીને પૂછયું. ' દેરડા કૂદવાની પ્રવૃત્તિ સામે પ્રશંસાપૂર્ણ નેત્રે જોયું. તેની તરફ હાથ ઊંચો કરીને હલાવ્યો અને રિમત મારા ચહેરા પર અંકાયેલા આતુરતાના ભાવ જોઈને તે સંમત થયાં. કર્યું. મેરી કૂદવું બંધ કરી સાશ્ચર્ય તેમની સામે તાકી રહી. તેમણે ફરીથી મેરી સ્મિત કરતાં કરતાં હાથ કર્યો અને રાહ જોતી મોટરમાં બેસી ગયા. બીજી ગોળમેજી પરિષદ વખતે કેંગ્રેસના એક- મેરી દાડીને ઘરમાં ગઈ. આનંદના આવેશમાં માત્ર પ્રતિનિધિ તરીકે મહાત્મા લંડન આવ્યા ત્યારે માને કહેવા લાગી, “મા, મા, પેલા હિન્દી સજજને મુલાકાત થએલી. ગાંધીજી જે મકાનમાં ઉતર્યા હતા મારી સામે જોઈને સ્મિત કર્યું. એવું સરસ સ્મિત તેનાથી જમણી બાજુ ત્રીજા મકાનમાં પહેલે માળે ય ને ? નાનકડી મેરી પોતાનાં માબાપ સાથે રહેતી હતી. “ઘણા સરસ માણસ છે. મેં સાંભળ્યું છે કે મહોલાના બધા રહેવાસીઓ તેમના આવવાની તેમને છોકરી બહુ ગમે છે.” વાતો કરતા હતા, કેઈ આનંદપૂર્વક તો કઈ તિરસ્કારપૂર્વક. આવવાના સમયે તો આખો મહોલ્લે ઠીક હવે. બધા દંભ” તેના પિતાએ કહ્યું. હિંદી, અંગ્રેજ પુષો, અંગ્રેજ સ્ત્રીઓ અને આવેશ ઠંડે પડયો એટલે મેરી વળી પાછી લિસોથી ભરાઈ ગયો હતો. મેરી પોતાના માબાપ દોરડા કૂદવા નીચે આવી. સાથે બહાર ઝરૂખામાં નીકળીને ઊભી હતી. એકા- એ જ મોટર પાછી આવી. મહાત્મા તેમાંથી એક ચાર પાંચ મોટરો આવી. એકમાંથી એક ઊતર્યા અને ફરી પાછા મેરી સામે જોઈ રહ્યા–પેલા બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯ ] ૨૮૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ જાદુઈ ચિમત મળ્યા ચહેરા સાથે. દોરડા કૂદતી કૂદતી. હા કાકા, દરેક ખાણું પહેલાં અને રાત્રે મેરી તેમની પાસે પહોંચી ગઈ અને બોલી, “તમારે સૂતા પહેલાં.” આભાર, સર !' એ તો બહુ સારું કહેવાય. તું એક પ્રાર્થના શા માટે?” તેમણે પૂછ્યું. ગાઈ સંભળાવીશ? મારે સાંભળવી છે.” “મને મિત આપવા માટે, સર’ મેરી ઘૂંટણિયે પડી, આંખો બંધ કરીને પ્રભુએટલા જ માટે ભારે આભાર તું માને તે પ્રાર્થના ગાવા માંડી. મહાત્માએ પણ તેમાં સૂર કેવું સરસ ? પણ મને “ સર કેમ કહે છે ?” પૂરાવ્યો અને છેવટે મેરીની સાથે “આમેન' કહ્યું. તો હું તમને શું કહીને બોલાવું, સર?” મેરીએ આશ્ચર્યથી આંખે ખેલીને પૂછ્યું, મને ‘કાકા’ કહે તેટલું જ પૂરતું છે” “તમને અમારી પ્રાર્થના કેવી રીતે આવડી, “આભાર, કાકા.' કાકા? તમે પણ ક્રિશ્ચિયન છો ?' સરસ હવે મારી વાત સાંભળ, મને હમણું “ના, હું હિન્દુ છું. પણ સાચો ક્રિશ્ચિયન બનવા થોડી નવરાશ છે. મારી સાથે વાતો કરવા તું થડી હું ઈચ્છું છું.' વાર અંદર આવીશ?' કાકા, તમે હંમેશા કઈ પ્રાર્થના કરો છો ?' “હંમેશ “રામ, રામ, રામ! એમ મનોમન જરાપણું અચકાયા વિના મેરીએ તેમનો હાથ રટતે રહું છું. મારી પ્રાર્થના એ છે.' પકડી લીધે અને અભિમાન નર્વક પગથિયાં ચડી; મેરીએ પડઘો પાડયો, “રામ, રામ, રામ.” એક મોટા ઓરડામાં તેઓ ગયાં – પહેલી નજરે રામના નામ સાથે મહાત્માની આકૃતિ મેરીના જેતા ઓરડો ખાલી જ ૯ ગે. જમીન પર એક હૃદયમંદિરમાં કંડારાઈ ગઈ સફેદ જાજમ બિછાવેલી હતી એક ખૂણામાં અર્ધ- “મેં તારું નામ સાંભળ્યું કે તરત મને પેલી ચંદ્રાકારે ગોઠવેલા લંબગોળ તકેયા હતા. મહાત્માએ કવિતા યાદ આવી. મેરી નામની છોકરી પાસે એક મેરીને તેમાંના એક પર બેસવા કહ્યું. અને પોતે નાનું ઘેટું હતું એવી વાત જેમાં છે તે. તારી પાસે બીજા એકની બાજુમાં પલાંઠી વાળીને બેઠા. તેમને નાનું ઘેટું છે?' પલાંઠી વાળતા જઈ મેરી | પ્રયત્નપૂર્વ પલાંઠી “મારી પાસે હોય તો મને ખૂબ ગમે પણ હું વાળીને બેઠી. રહું છું ત્યાં રાખવું મુશ્કેલ છે. મારી પાસે તેને બદલે તેને વિનય જોઈને મહા નાએ આનંદથી કહ્યું, એક બિલાડી છે તેનું નામ રામ' પાડ્યું છે.' વાહ. તારું નામ શું છે ?” બિલાડી હોય એ પણ સારી–હવે જે તારા મેરી–મારું નામ તદન સામાન્ય છે કાકા.” . માબાપ તારી ચિંતા કરતા હશે. ટોમ પણ તારી ના, ના. સામાન્ય શે ? એ તો તમારી રાહ જોતો હશે. આજે ઘેર જતી રહે. કાલે પાછી રાણીનું નામ છે.” આવજે, આજને સમયે જ. ટોમને સાથે લાવજે. મેરી ખુશીથી પ્રફુલ્લિત થઈ. પિતાના માથા લાવીશને? મારે એને જેવો છે.” પર તાજ હોય એવી કલ્પના તેને આવી ગઈ. મહાત્મા મેરીને આંગળી પકડીને બહાર લઈ ઈસુની માતાનું પણ એક નામ છે.” ગયા-ત્યાં વિનયપૂર્વક કેટલાક જણ ઊભા હતા— મેરી ઉ૯લાસસહ પિતાના માથાની આસપાસ મહાત્માએ કહ્યું, “આ દીકરીને થોડાં ફળ આપ તેજોવર્તુળની કલપના કરવા લાગી. અને ઘરે સલામત પહોંચે તેવી વ્યવસ્થા કરે.” “તું બહુ ડાહી છોકરી હવે એવું લાગે છે. તું ફળની ટોપલી લઈને ઘરે પહોંચતાની સાથે જ નિયમિત પ્રાર્થના કરે છે ખરી ?” મેરીએ પોતાનાં માતાપિતાને કહ્યું, “ગાંધી કાકાએ २८६ [ બુદ્ધિપકાશ, ઓગસ્ટ ૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ મને આટલાં બધાં ફળ આપ્યાં.” મેરીએ પોતે “તમારી પાસે બિલકુલ નથી ?' ગાંધીકાકાને ઘરે શું શું કર્યું તેનું વર્ણન કર્યું. “હું ગરીબ છું, મેરે .” મારી લાડકી દીકરી હવે મહાત્મા ગાંધીની “શી વાત કરો છો ? તમે ગરીબ? તમારા જેવા લાડકી ભત્રીજી બની ગઈને!' માએ વહાલથી કહ્યું. મહાન માણસ ગરીબ?” ‘મહાત્મા’ શબ્દનો અર્થ જાણો છો?' પિતાએ ‘હું સાચે જ ખૂબ ખૂબ ગરીબ છું.’ ઘુરકિયું કર્યું. એનો અર્થ થાય છે મહાન વ્યક્તિ. હું માનું જ નહીં ને ! તો પછી મોટી મોટી ગાંધી મહાન નથી. ફક્ત શ્રી. ગાંધી કહો. ચાલશે.” મોટરમાં બેસીને મેટા માણસો તમને મળવા કેમ બીજી સાંજે મેરી અધીરાઈથી મુલાકાતના આવે છે સમયની રાહ જોઈ રહી. સમય થયો કે તરત જ તેને ગૂંચવાતી જે ને મહામાએ કહ્યું ' જવા તેમને લઈને ત્રીજા મકાનમાં પહોંચી ગઈ. બારણું દે એ વાત, તને અમારા દેશની મિઠાઈ ચખાડું.” પાસે ઊભેલા કોઈકે પૂછયું, “ એ છોકરી, તું કે મહાત્માએ એક નાનો ડઓ છે અને છે? અહીં કેમ આવી છે?” તેમાંથી ચોકલેટના જેવા દેખાતા લાંબા ટુકડા બહાર મેરી ગૂંચવાઈ, ઘડીક રહીને બોલી, “ હું ગ કાઢયા અને મેરીને અ યા. એક ખાઈને મેરીએ કાકાને આ બિલાડી બતાવવા આવી છું.” કહ્યું, “બહુ સ્વાદિષ્ટ છે શેની બનાવી છે, કા?” - તે જ વખતે અંદરથી કઈક આવ્યું. તેણે કહ્યું, શેકેલી મગફળી ને ખાંડની ચાસણની.' તમને ખબર નથી ? આ તો મહાત્માની ભત્રીજી “બસ, ફક્ત એટલું જ? છતાં કેટલી સરસ છે ! હું છે,” અને મેરીને તે અંદર લઈ ગયે. ટોમને એક ટુકડો આ, કાકા ?” મહાત્મા ગઈકાલવાળા ઓરડામાં જ બેઠા હતા. તેને ભાવશે કે નહીં તે કહેવાય નહીં.' પણ આજે તેમની સામે રેંટિયે હતો. રેટિયો ટમને ભાવી. રોકીને તેમણે મેરીને વહાલપૂર્વક આવકારી. “આવ, મિઠાઈ ખાઈ રહા પછી મેરીએ ઊંચુ જોયું. મેરી, આવ. ઓહો, કેવી સરસ બિલાડી છે. એને દરવાજામાં ઘણા ભાગો ઊભા હતા. મેરીએ કહ્યું, - નીચે મૂકી દે. આટલામાં રમવા દે.’ દિલગીર છું કાકા, મે તમારો બહુ સમય લીધે. બિલાડી તકિયા પર ગુલાંટ ખાવા માંડી, બારી ઘણા લેકે તમને મળવા ઊભા છે. હું જાઉં. પરથી કુદકા મારવા માંડી અને આખા ઓરડામાં આવજે કાકા.” મેરીએ ટોમને ઉપાડી લીધે. ચોતરા, ઘમી રહી. થોડી વાર તેને નીરખી લીધા છે આવજે. મેરી. કર પાછી આવજે.” મહાત્માએ પછી મહાત્મા ફરી પાછા કતવા તરફ વળ્યા. કહ્યું. મેરીને તેમને ફરીથી મળવું હતું, વારંવાર “કાકા, તમે કેટલું જલદી અને કેવું સરસ કાંતા મળવું હતું પણ ફરી કદી તેણે મહાત્માને એકલા છે !' મેરીએ કહ્યું. જોયા નહીં. હંમેશાં મકાનની બહાર અને અંદર મહાત્માએ ખભા હલાવીને કહ્યું. “ટેવ પડી ટોળેટોળાં લેકો જોવા મળતાં. તે ડોકિયું કરતી કે ગઈ. તું જેમ દોરડા કૂદવામાં પારંગત થઈ ગઈ મકાન સુધી આવતી પણ નિરાશ થઈને પાછી તેમ હું આમાં. જતી. તેને આશા હતી કે મહાત્મા દેશ પાછી જાય પણ, તમે કાંતે છો શું કરવા, કાકા ?” તે પહેલાં એકવાર એ કકસ મળશે. તે પણ બની “મારે માટે કપડાં બનાવવા.” શક્યું નહીં. પણ, કાકા, તમારે એવી જરૂર શી? ખરીદી ન શકે?” એક સવારે મેરી હજી તો ઊંઘતી હતી ત્યાં ખરીદી શકે તે ખરે પણ પૈસા ક્યાં છે?' તેને જગાડી મૂકે એવી બહારના ઓરડામાંથી પિતાની બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૨૯ ] ૨૮૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ ગર્જના તેણે સાંભળી. પહેલાં તે તેને થયું કે મા બેઉ ઝરૂખામાં જઈ ઊભાં. પર કશાક માટે તેના પિતા ખિજાતા હશે. પણ મહાત્મા બહાર નીકળ્યા. એક પગથિયા પર તેમના ગુસ્સાનું કારણ બીજુ હતું. “જુઓ. વાં. જરા વાર થંભ્યા અને લેકેએ “જય” બેલાવી મોટે મોટે અક્ષરે દરેક છાપામાં છાપ્યું છે. તેને હાથ જોડીને જવાબ વાળ્યો. અરે ભગવાન, કેવું ઘોર અપમાન ! આ ગાંધીએ નીચે ઊતરી વળી થંભ્યા. બાજુમાં ઊભેલા કોઈકને જે કર્યું છે. આપણું રાજા રાણી સાથે એ કેટલો કાનમાં કંઈક કહ્યું. તે કઈકે ઊંધા કરીને મેરી અને ખરાબ ષક પહેરીને જમવા ગયો? પેલી ખરબ- તેની મા ઊભેલાં તે ઝરૂખા તરફ આંગળી ચીંધી. ચડી ચાદર જ ઓઢી ને! મહેલમાં આવું ચલાવી જ મહાત્માએ મેરીને જોઈ અને સ્મિત સહ તેને નીચે કેમ લીધું? વડા પ્રધાને રજા શું કામ આપી? આ આવવા હાથ કર્યો. તો આપણું સૌનું અપમાન થયું છે.' મેરીને લાગ્યું કે તેનું ગળું રુંધાયું. મેરીમાં પિતા સામે જવાની હિંમત ન હતી- મહાત્માએ તેને નીચે આવવા ફરી નિશાની કરી. પોતાના ઓરડામાં છુપાઈ રહેવાની જ ઈચ્છા હતી. મેરી ડૂસકાં ભરવા લાગી. પણ તેના પિતાએ તે ચલાવી લીધું નહીં, બૂમ મહાત્મા ગૂંચવાઈને ઊભા. હાથના અભિનયથી પાડી, “મેરી, મેરી, અહીં આવ.” પૂછયું, “કેમ?” મેરી ધીમે ધીમે પિતાની સામે હાજર થઈ. મેરીએ ચહેરા બે હાથમાં છુપાવ્યો. ભયથી ધ્રુજતી થોડે દૂર ઊભી. રડ નહીં, બેટા” માએ દીકરીને માથે હાથ તે જાણ્યું કે નહીં તારા હિન્દી કાકાએ શું ફેરવી સાંત્વન આપવાનો પ્રયત્ન કર્યો. કર્યું તે? આપણું રાજા અને રાણીનું તેણે અપમાન મોટર ચાલુ થવાનો અવાજ આવ્યો. મેરીએ કર્યું છે. તદન કાંગા કપડાં પહેરીને તે મહેલમાં આંસુ લૂછયાં અને નીચે જોયું. જમ્યો. હવે તું એની સાથે કદી બોલતી નહીં. મહાત્માએ મોટરની બારીમાંથી ડોકું બહાર સમજ? મારી વાત ગળે ઉતરી ?' કાઢી વિષાદભર્યું સ્મિત કર્યું. તેની સામે હાથ મેરીએ ડોકું ધૂણાવી હકાર સૂચવ્યું. હલાવ્યો, “આવજે’ કહેવા અને આશીર્વાદ આપવા. એમ નહીં. કહે કે નહીં બોલે.” “નહીં બેલું.” મેરીએ ધીમે અવાજે કહ્યું અને આંસુને બીજો હુમલે ખાળતાં મેરીએ સ્મિતથી મા પાસે રક્ષણ મેળવવા દોડી ગઈ જવાબ વાળ્યો અને હાથ હલાવવા માંડયો-“આવજે', - મેરીના સદનસીબે મહામાના પ્રસ્થાન સમયે કહેવા. મહાત્માની મોટર અને છેલ્લામાં છેલી મોટર પિતા ઘરમાં ન હતા. પોતાના ઝરૂખામાંથી મેરી મહારક્ષામાંથી વળીને ગઈ ત્યાં સુધી તેણે હાથ ત્રીજા મકાન પાસે નેતાને આવજે કહેવા ભેગાં થયેલાં હલાવ્યા જ કર્યો. પછી માને વળગીને, “ઓ મા, ટોળાંને જોતી હતી. જ્યારે તેણે મહાત્માનો રેંટિયો SSS, મા, મા,’ કહેતી તે રોઈ પડી. : એક મોટરમાં મુકાતો જોયો ત્યારે તે માટે કહેવા બસ, બેટા, બસ. રડ નહીં.” મેરીની માએ અંદર દડી, મા, તેઓ જાય છે. ઘડીક રહીને રડતાં રડતાં કહ્યું. ફરી બોલી,” મા, તેમને જતા જોવા ઊભી રહું? આ વાત પૂરી કરતાં કરતાં મેરી થસ્ટનને આ ઝરૂખામાંથી જેઉં ?' અવાજ ભારે થઈ ગયો. થોડી વાર મૂંગા રહીને માએ સહાનુભૂતિથી સ્મિત કર્યું, કેમ નહીં? તેમણે કહ્યું,” મેં જે આ વાત કોઈને કહી હોય પિતાએ તને તેની સાથે બોલવાની ના પાડી છે. તેને તો તે આજે પહેલી જ વાર.” જેવામાં કંઈ વાંધો નથી. આવ, આપણે બેઉ જોઈએ.’ તેમને આભાર માન્યો મહાત્માની સાથે બુતિપ્રકાર, એગસ્ટ '૬૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ મેળવેલાં. આનંદ અને વિષાદ, એમાં મને ભાગીદાર બનવા દેવા માટે. આપધાતને વિચાર પણ તે કરી ચૂકી પણ જ્યારે જ્યારે તે વિચાર તેને આવતા ત્યારે ત્યારે કયાંકથી હું બહાર નીકળ્યા ત્યારે મે... તેમને ‘ગુડનાઈટ' એક અવાજ ‘રામ, રામ, રામ,’ રટતા તે સાંભળતી. કહેવાને બદલે ‘નમસ્તે ' કહ્યું. બાળક તરીકે તેણે જે ચહેરા મતાદરમાં કંડારેલા હતા તે તેને ગંભીરતાપૂર્યાં! કહેતા હતા, અંધારામાં પ્રકાશ અને મૃત્યુમાં જીવન રહેલાં જ છે. * * ઘેાડા દિવસ પછી હું મિસ થર્સ્ટનને ‘ ઇન્ડીઆ કલબ ' માં મારી સાથે ભાજન લેત્રા લઈ ગયેા. ભાજન પછી અમે નદીકિનારે આવેલા વિકટારિયા ઉદ્યાનમાં જઈ તે નદી જોતાં એઠાં. પાણીમાં હાલતા દીવાઓનાં પ્રતિબિંબેશને નિરખ્યા પછી ઘેાડી વાર મે' તેમને તેમના જીવન વિશે વધુ પૂછ્યું. ‘તમે મહાત્માને ફરી મળવાના પ્રયત્ન ન કર્યો?? એક દિલગીરીભર્યા નિશ્વાસ તેમણે મૂકયેા તેમને મળવા મેં તમારા દેશમાં આવવા પ્રયત્ન કર્યાં હતેા. પણ કમનસીબે મારે તે મુસાફરી પડતી મૂકવી પડેલી,’ એ કેમ બન્યું તે તેમણે મને વર્ણવ્યું. વિશ્વયુદ્ધ દરમ્યાન લંડન પર એબવર્ષા થતી હતી ત્યારે મેરી હોસ્પિટલમાં સ્વેચ્છાએ નનું કામ કરવા જતી હતી. એક રાત્રે તે હાસ્પિટલમાં હતી ત્યારે તેના ઘર પર એમ્બ પડયા અને તે ધર તારાજ થઈ ગયું. તેનાં માતાપિતા તેમાં મૃત્યુ પામ્યાં. ધર અને માબાપ વિનાની મેરીએ હાસ્પિટલ સાથે સંકળાયેલી હેાસ્ટેલમાં આશ્રય લીધે, ત્યાર પછીના દિવસેામાં શું કરવું તેના વિચારમાં તે ગૂંચવાતી હતી ત્યારે એક સેાલિસિટરે સૂચવ્યું કે તેનું મકાન માંખથી નાશ પામ્યું... હાય ! તેને માટે તે સરકાર પાસેથી રાહત તરીકે કઈક રકમ મેળવી શકશે. મેરીએ સંમતિ આપી અને તે સેાલિસિટરે તે માટે પ્રયત્ન કરી તેને સારી જેવી રકમ મેળવી આપી. મેરીએ સર્વ તૈયારી કરી અને હવે ફક્ત ટિકિટ જ લેવી ખાકી હતી ત્યાં વધાત થયેા સાંભળ્યા. મહાત્માના ખૂનના સમાચાર. આંસુ ન આવ્યાં, શાકની જ્વાળામાં મળી ગયાં. એક અઠવાડિયા સુધી તે ન ખાઈ શકી કે ન ઊંઘી શકી, ધણીવાર ધ્રુદ્ધિપ્રકાસ, આગસ્ટ '૯ ] .. મેરીના માનસનું કિરણ થયું. ગાંધી સાહિત્યને તેણે ઊંડા અભ્યાસ કર્યાં. પેાતાની પાસે હતાં તે પુસ્તકા ફરીથી વાગેાળ્યાં અને નવાં પણ વાંચ્યાં. આ કાર્યોંમાં રત હતી ત્યારે મહાત્માના આદર્શો અને ફિલસૂફીના પ્રચાર કરવા કાંઈક કરવું તેવા તેને વિચાર આવ્યા. તેમ કરવાથી વન હેતુમય ખનશે અને ઉપયેગી થશે તેમ તેને લાગ્યુ'. ભારત આવવા માટે જે પૈસા કામ લાગવાના હતા તે વડે તેણે ઇન્ડીઅન મુકશોપ ઊભી કરી. 出 સ્વદેશાગમનના એક અઠવાડિયા પહેલાં હું મિસ થનને મળવા ગયા. ‘તમે દિલ્હી જવાના છે?' તેમણે મને પૂછ્યું. મ? હું દિલ્હીમાં જ રહેવાના છું.' ખરેખર? તાતા બહુ સરસ. મારુ એક કામ કરશે!? ‘આનથી કરીશ.’ ‘તમે દિલ્હી પહોંચા કે તરત મહાત્માની સમાધિ પર મારા તરફથી ફૂલ ચઢાવવા જશે! ?’ ‘ખુશીથી.’ મારે। આભાર માનતાં તેમણે પાકીટ ખાલવા માંડયું. મને પૈસા ન આપરો. મને ખરીદવા ' મેં વિનંતી કરી. મારા પૈસાથી ફૂલ ખરીદાશે તે જ મને સતાષ થશે.’ મને એક પાઉન્ડની નેટ આપતાં તેમણે કહ્યું. ‘પણ એક પાઉન્ડની શું જરૂર છે? મારા દેશમાં ફૂલ એટલાં મેાંધાં નથી.’ ૨૮૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ વધે નહીં “આટલામાંથી જેટલા ખરીદી શકે મિત્રને સોંપીને આવવાના છે. જે પોતે ભારતમાં તેટલાં ખરીદજો અને સમાધિ પર ચઢાવજો. ઈરછું રોકાઈ જવાનું નક્કી કરશે તો તે મિત્રને દુકાન છું કે મારા ફૂલની સુગંધ મહાત્માની અમર વેચાતી આપી દેશે. કીતિમાં ભળે.” મિસ થર્ટનને જે પત્ર લખ્યો તેને ઉપસંહાર દિલ્હી પહોંચીને બીજે દિવસે હું રાજઘાટ ગયો. મેં આ પ્રમાણે કર્યો હતો “તમને આપણું મારા સમાધિની બહાર બેઠેલા વેચનારાઓ પાસેથી મેં અને તમારા બેઉના-દેશમાં મળવાની ખૂબ આતુરતા જ ફુલહાર ખરીદ્યા અને ફૂલથી પૂર્વક રાહ જોઉં છું. તમારી મુસાફરી માટે વિગતો લખાયેલા રામનામની આસપાસ ખડકી દીધા. ફૂલ નક્કી કરી રાખું છું. તેટલું જ નહીં પણ તમે જેને મૂકતાં હું કૈક મોટેથી બોલ્યો કે “તમારી દૂર ગાંધીયાત્રાધામ કહો છે ત્યાં જવાની સગવડ પણ ઈગ્લંડમાં વસતી ભક્ત તરફથી આ લાવ્યો છું.' કરી રાખું છું. કેટલાક સ્થળોએ હું તમારી સાથે મિસ થર્ટીનને મેં તરત જ પત્ર લખીને આવીશ પણ ખરો.’ જણાવી દીધું કે તેમની ઈચ્છા પ્રમાણે મેં ફૂલ મહેરબાની કરીને પાછાં જવાને વિચાર જ ન ચઢાવ્યાં છે. તેમણે મને આભારને પ્રત્યુત્તર લખો. કરશે. હું તે ઈચ્છું કે તમે અત્યારથી જ અહીં ત્યાર પછી તેમની સાથે મારો સંબંધ રોકવાનો નિર્ણય કરીને જ આવો. ઓછો થઈ ગયો હતો તે તેમને આ છેલ્લે પત્ર “અમારી સાથે તમે રહે, અમારામાં ભળી આવ્યો ત્યારે પુનઃ સ્થાપિત થયે. તેમાં તેમણે જાઓ અને મહાત્માની તમારામાં જલતી સમલખ્યું છે કે તેઓ પોતાની દુકાન એક ભારતીય ભાવની જ્યોત વડે અમારે પંથ ઉજાળો.’ સરસપુર મિલનું કાપડ એ ટ લે સંત ષ ની પરાકાષ્ઠા ટકાઉ ] આકર્ષક | અને સેને. શટગ, પિપલિન કેપ, ધતી અને સાડી મધ્યમ 1. - કાપડ બરનું ધી સરસપુર મિલ્સ લિમિટેડ સ ર સ પુર રેડ : અ મ દ વાદ-૧૮ ટેલિફેન્સ ઃ ર૦૧- ર૪૫ર : ટેલિગ્રામ “પસરસ Page #13 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યાશ્રમ ચાર આશ્રમે। વિશેની આ વાર્તાલાપશ્રેણિમાં બ્રહ્મચર્યાશ્રમવાળા પહેલા અને સૌથી અધરા વિશે મને ખેલવાનું કહેવામાં આવ્યું છે તેથી હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. ભારતના દિવંગત વડા પ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી. જેએ વિશાળ પરિવાર ધરાવતા હતા, તેમણે એવે એકરાર કર્યાનું સાંભળ્યું છે કે, કુટુંબ નિયેાજન વિશે ખેલવાનું પાતે હંમેશાં ટાળતા હતા, કૈમકે એ વિશે અન્યને ખેાધ કરવાના પેાતાના અધિકાર તેમણે કલ્પ્યા ન હતેા. હું પણ આ વિષય ઉપર ખેલવાના અધિકાર ધરાવતા નથી. જાગ્રત વિવેકથી બ્રહ્મચર્યને માર્ગે ચાલનારા ગાંધીજીએ સુદ્ધાં કહ્યું છે કે, “ એ ખેલવાથી ન સમજાય એવી અને અતિશય કઠણ વસ્તુ છે.' "6 નીતિનાશને માર્ગે ''માં વળી તેઓ કહે છે: બ્રહ્મચર્યંના પૂરા ને બરાબર અ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શેાધ 'તર્ધ્યાન તે તેથી નીપજતા અંતર્નાનથી થાય. એ અંતર્રાન ઇંદ્રિયાના સંપૂર્ણ સંયમ વિના અશકય છે. તેથી સ ઇંદ્રિયાને મનથી, વાચાથી ને કાયાથી સ ક્ષેત્રે, સકાળે સયમ તે બ્રહ્મચ'. આવા બ્રહ્મયનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રી પુરુષ ઈશ્વરની સમીપ વસે છે. તે ઈશ્વર જેવાં છે. "" આવા બ્રહ્મચર્યનું મન, વાચા તે કાયાથી ખતિ પાલન શકય છે એ વિશે મને શંકા નથી. મને કહેતાં દિલગીરી થાય છે કે એવી સપૂ બ્રહ્મચર્યંની દશાને હું પહેાંચ્યા નથી. પહેાંચવાને મારા પ્રયત્ન પ્રતિક્ષણ ચાલ્યાં જ કરે છે. આ જ દેહે એ સ્થિતિએ પહોંચવાની આશા મેં છેાડી નથી.’ આવી બ્રહ્મચર્યની અધરી અવસ્થા ઉપર ખેલવું બુદ્ધિપ્રકાશ, આગસ્ટ ૧૬૯ ] યશવન્ત શુકલ તે અનધિકારચેષ્ટા છે છતાં એક પ્રાપ્તકર્તવ્ય બજાવવાની રીતે હું ખેલવાને પ્રવૃત્ત થયા છું. હિન્દુ સમાજરચનાના પાયે તે વર્ણાશ્રમવ્યવસ્થા છે. કાળના અનેક આધાતા ઝીકાવા છતાં હિંદુ સમાજ ટકી રહ્યો છે, તે વર્ણાશ્રમ વ્યવસ્થાના જ પ્રતાપે. વર્ણવ્યવસ્થા એ સાંસારિક કજ્યેાની, શ્રમવિભાગની વ્યવસ્થા છે. આશ્રમ-વ્યવસ્થા એ વ્યક્તિના વિકાસ-પુરુષાર્થની વ્યવસ્થા છે. દેશ, કાલ, શ્રમ અને ગુણુ એ ચાર તત્ત્વા મનુષ્યવ્યક્તિના જીવન અને વ્યવહારનાં વિધાયક તત્ત્વા છે, એમ પ્રાચીન હિંદુ શાસ્ત્રકારાએ કહ્યું છે. દેશ અને કાલને સંદર્ભરૂપે આપણે બાજુ પર રાખીએ તે પુરુષા અને સ્વભાવથી મનુષ્યચેતના આત્મવિકાસ સાધે છે આશ્રમમાં શ્રમ ધાતુ પુરુષાર્થા દ્યોતક છે, જેમ એ વિકાસની અવસ્થાને પણ ઘોતક છે. આચાય આનંદશંકર ધ્રુવ કહે છે તેમ “ ઋષિએ જેમ વનમાં “ આશ્રમ ’’–રહેઠાણુ-બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ સ'સારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળવુ... હાય તેા ગાળી રીકે તે માટે એમણે બાંધેલાં આ રહેઠાણુ યાને આશ્રમે છે.” આશ્રમેા ચાર કપાયા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહંસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આશ્રમેા ખરેખર ત્રણ કે ચાર અને જો ત્રણ તે કયા ત્રણ એ ઝીણુંા મુદ્દો આ વાર્તાલાપમાં ચવની જરૂર નથી. એના પર ઘણે ધણું! શાસ્ત્ર થયેા છે. જેમ કે શ્વેતાશ્વતર ઉપનિષદ સંન્યાસીને ‘ત્યાશ્રમી' કહે છે ત્યારે એ ત્રણ આશ્રમેા કલ્પીને સન્યાસીને આશ્રમવ્યવસ્થાથી પર ગણે છે. એ જ પ્રમાણે આ ચાર આશ્રમમાં કયા આશ્રમ સૌથી ચડિયાતા એ વિશે પણ મતાન્તરા સભવે છે. પ્રાચીન શાસ્ત્રકારામાંથી કાઈ એ ગૃહ ૨૯૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્થાશ્રમને તો કોઈએ સંન્યસ્તાશ્રમને શ્રેષ્ઠ ગણ્યો છે દત્તધાવન, અંજન અને અભંજનને તેમજ છત્રી એ ચર્ચામાં ન જઈએ, અને પ્રાચીને એ આગલા અને પગરખાને એને નિષેધ હતો. આશ્રમધર્મના પાલનને પછીના આશ્રમધર્મમાં સંક્રાન્ત બ્રહ્મચારી અર્થાત વેદવિદ્યાના ઉપાસકને નૃત્યથવાની આવશ્યક પૂર્વશરત ગણવાને જે વિવેક નાટક જોવાની ઘત સભામાં કે સમાજમાં જવાની, દાખવ્યો છે તેને જ આમાં અનુસરીએ, અને આપણું ગામગપાટામાં ભાગ લેવાની મના હતી. એણે સમયની ઋષિવાણી સાંભળીએ તો ગાંધીજી કહે છે એકાંતવૃત્તિ રાખવાની હતી, આચાર્યનાં સુચરિતાનું કે, “બ્રહ્મચારી એ સ્વાભાવિક સંન્યાસી છે. બ્રહ્મચર્યા જ તેણે અનુકરણ કરવાનું હતું અને વિજાતીય સંસર્ગ શ્રમ એ સંન્યાસ્તાશ્રમ કરતાં ચડિયાતે આશ્રમ છે, અપેક્ષવાનો ન હતો. એણે મનસા, વાચા, કર્માણ પણ એને આપણે પાડ્યો છે, એટલે આ પણ ગૃહ સંયમી રહેવાનું હતું અને છતાં સ્વભાવને કમળ, સ્થાશ્રમે બગડયો છે, અને વાનપ્રસ્થાશ્રમે બગડે છે. અહિંસક રાખીને દઢતાથી સત્યને માર્ગે ચાલવાનું સંન્યાસનું તો નામ પણ નથી રહ્યું. આવી આપણી હતું. આમ બ્રહ્મચર્યાશ્રમમાં ધર્મ એ મુખ્ય પુરુષાર્થ દીન સ્થિતિ છે.” હતો. બીજી રીતે કહીએ તો દેવઋણ અને ઋષિઋણ પણ કોઈ કાળે એવી દીન રિથતિ નહીં હોય અદા કરવાનો એ તીવ્ર સાધનાપ્રકાર હતો. એનાં ત્યારે કેવી સ્થિતિ હશે? બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય નિયમનો જીવનવિધાયક હતાં. કાવ્યમાં છંદનો ઉપનયન સંસ્કાર દ્વારા દ્વિજત્વ પ્રાપ્ત કરી દશમે કે નિયમન હોય તેવાં. બારમે વર્ષે ગુરુ અથવા આચાર્યને ઘેર જઈ તેમના પ્રાચીન બ્રહ્મચારી કઈ વિદ્યાઓ ભણતો હતો . અંતેવાસી બની, વિદ્યાની આરાધના કરે, બ્રહ્મ અથવા તે આ વાર્તાલાપમાં વર્ણવતો નથી કેમકે યાદી સત્ય અથવા ઈશ્વરની સાથેનું અનુસંધાન શોધવાના ઘણી લાંબી થઈ જાય એમ છે. પણ તે કાળે વેદમાં સાધનરૂપ વિદ્યાનું ઉપાર્જન કરે તે સ્થિતિને બ્રહ્મ પરિણત થતી સઘળી વિદ્યાઓનું તે યથાશક્તિમતિ ચર્યાશ્રમ કહી શકાય. “બ્રહ્મ ” એવું જે વેદની અધ્યયન કરી શકતે. વિશાળ અને પવિત્ર વિદ્યાનું નામ છે એનું જ્ઞાન મેળવવું એના નિયમો આચરવા એને “ બ્રહ્મચર્ય” આ આશ્રમી કેળવણીના બે સ્પષ્ટ લાભ હતા. કહે છે. આ બ્રહ્મચર્ય ચોવીસ વર્ષની ઉમ્મર થતાં એ કેવળ બૌદ્ધિક વિકાસની કેળવણી બની ન રહેતાં સુધી અવશ્ય પાળવું એમ શાસ્ત્રની આજ્ઞા હતી. બુદ્ધિ અને શીલ ઉભયની કેળવણી બની રહેતી. જ્ઞાન અને ચારિત્ર્યને નોખા રાખનારી એ કેળવણી નહતી. બ્રહ્મચારી અથવા વેદ વેદ્યાના સાધકે કરવાનું કેવળ શરીરમનની જ નહિ પણું મનુષ્યવ્યક્તિત્વની શું હતું ? આચાર્યનું શરીર તાં સુધી આચાર્યની એ સર્વાગી કેળવણી હતી. સેવા કરવાની હતી. એના અવસાન પછી એના અગ્નિની સેવા કરવાની હતી. વાણી ઉપર સંયમ ગુરુને ઘેર, ગુરુના આશ્રમમાં રહીને પળાતા રાખવાનો હતો. ચોથે, ટ્વે વા આઠમે કાળે ભોજન બ્રહ્મચર્યાશ્રમનો બીજો લાભ એ હતો કે કુટુંબના કરવાનું હતું. ગુરુની આજ્ઞા પ્રમાણે ભિક્ષા માગી સંસ્કારો અને શાળાના સંસ્કારો વચ્ચેનો આન્તર લાવવાની હતી, અને જે કંઈ મળ્યું હોય તે ગુરને વિરોધ, જે આધુનિક કેળવણીનો એક વિરાટ પ્રશ્ન સમપીને આરોગવાનું હતું. એણે જટા કે શિખા છે તેને આ વ્યવસ્થામાં ભાગ્યે જ અવકાશ રહેતો. ધારણ કરવાની હતી. ગુર જ છે ત્યારે પાછળ પાછળ કુટુંબે એને સમજીને જ ગુરને સે હતા જેથી જવાનું હતું, એ બેસે તો ઊભા રહેવાનો, એ સૂએ ગુરુ એને મનગમતી ઘાટ આપી શકે. અને એ જે તો બેસવાનો અને સદાકાળ એની સેવામાં રહેવાનો સમિાણિ બનીને ગુરુની પરિચર્યા કરતો તો ગુર શિષ્યધર્મ એણે આચરવાને હતો. ખટવાશયન, પણ પિતાને વત્સલ કર શિષ્યને મસ્તકે મૂકીને એને [ બુદ્ધિપ્રકાશ, ઔગસ્ટ '૬૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ સંસારનાં કર્તવ્યો માટે જ નહીં પણ મોક્ષપ્રાપ્તિનાં પરિવર્તન આવ્યું ભાસે છે, તથાપિ પ્રજાના હાડમાં કર્તવ્ય માટે સુદ્ધાં સુસજજ બનાવતો. પચેલાં મૂલ્યો નિમ્ન સ્તરે રહીને પણ ઉપસી રહેતાં કહેવાની જરૂર નથી કે બધાને બ્રહ્મચર્યાશ્રમનો મૂલ્યાને અને વ્યવહારને નિયમે છે અને જેને લાભ મળતો નહોતો. ઢો અને અતિશુદ્રોને માટે એ “ભારતીયતા” કહીએ તેની વિશિષ્ટતાનું નિર્માણ કર્યા આશ્રમવ્યવસ્થા નિર્માઈ નહોતી એ તો ખરા જ કરે છે. પણ સ્ત્રીઓને માટે પણ તેમાં ઝાઝો અવકાશ નહોતો. આ સમગ્ર આશ્રય વ્યવસ્થાનો આજે કંઈ અર્થ પ્રાચીન કાળમાં મેઘાવી સ્ત્રીઓ નહોતી એમ નહી ખરો ? પ્રશ્ન મહત્તવનો છે. જે આર્નલ્ડ ટયનબીના કહીએ પણ ગૃહસ્થાશ્રમનાં કર્તા ઉપરાંતની વિઘાઓ કચેલેજ” અને “ પિન્સના સિદ્ધાન્તનું આ સ્ત્રીઓ માટે વ્યવહારમાં સુલભ નહોતી. સંદર્ભમાં સ્મરણ કરીએ અને આશ્રમવ્યવસ્થાને એ પણ કહેવાની જરૂર નથી કે બ્રહ્મચર્યાશ્રમનાં નવી પરિભાષામાં મૂકી આપીએ તો સમજાશે કે બાહ્ય લક્ષણો ઔપચારિક રૂપે જળવાઈ રહ્યાં હોવા કેવળ ભારતની પ્રજા માટે નહીં પણ સમરત જગતની છતાં કાળે કરીને પુરુષાર્થ મંદ પડતો ગયો હતો, પ્રજા માટે આત્મવિક સનાં સ્થિત્યંતરોની નિદર્શક દેશકાલના પરિવર્તને પરિણામે એનાં કેટલાંક લક્ષણો આ વ્યવસ્થા અત્યંત અર્થપૂર્ણ છે, કેમકે મનુષ્ય કાલગ્રસ્ત બન્યાં હતાં; અને જીવનસાધનાનો એ કેવળ વિકાસની સ્વાભાવિક ગતિની એ બૌદ્ધિક માવજત આદર્શ બની રહ્યો હતો. કદાચ એમ પણ પ્રશ્ન છે. એમાં કેળવણીનો સૂક્ષ્મ માનોપચાર છે અને ઉપસ્થિત કરી શકાય કે ક્યારેય પણ આ આદર્શ મનુષ્યની ચેતનાનાં આવિષ્કરણોની સૂક્ષ્મ સમજ વ્યવહારમાં સિદ્ધ થયો હતો ખરો ? એનાં કોઈ છે. એણે ઉપજાવેલી સંસ્થાઓ, આચારધર્મો અને પ્રમાણે છે ? મને લાગે છે કે કોઈ પણ સમયગાળાનો વિધિનિષેધે આજે નિરુપયોગી અથવા કાલજીર્ણ નિર્દેશ કરીને સાધનાની તીવ્રતા તે ગાળામાં કેન્દ્રિત લાગશે, પણ એનાં ઘણાં તત્ત્વોની અવરજવર થઈ હતી એમ સ્થાપવું તે કદાચ એક વિડંબના વેશાન્તરે પણ ચાલુ છે. જેમકે આજની પશ્ચિમી બની જશે. પણ પ્રાચીન શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યાશ્રમને યુનિવસિર્ટીઓમાં ભણ તે વિદ્યાથી પરિશ્રમ આચરલગતા આચારવિચારોની જે સૂક્ષ્મ છણાવટ કરી નારો સાધક બની રહે છે તે જ સાફલ્ય પ્રાપ્ત હતી તે કેવળ એને આદર્શની ભૂમિકાએ રાખવા કરે છે. રંગરાગથી ભર્યાભર્યા ઈદ્રિપભોગના જીવનની માટે નહીં પણ એને વ્યવહારમાં રૂપાન્તરિત કરવા મધ્યમાં કઠોર તપશ્ચર્યાને કર્મકાંડ ચાલતો હોય એ માટે હતી, એ કેળવણીની, સમગ્ર જીવનની અને આજના યુગની તાસીર છે. સંયમ ઉપરનો એનો જીવનહેતુઓ વિશેની કેવળ એક દૃષ્ટિ જ નહીં પણ અતિભાર જીવનના આનંદનો વંસક લાગે છતાં કાર્યપદ્ધતિ પણ હતી. ભારતના બૌદ્ધિક પુરુષાર્થનું રસસાગરની પાળ પુ ડયથી બાંધવાનો આ પ્રબંધ અને ભારતીય જનમાનસનું એણે સદીઓ સુધી છે. માત્ર એનું આકર્ષક સ્વીકાર્ય નવતર સ્વરૂપ સંગેપન કરેલું છે. એણે યુગો સુધી ભારતની ઉપજાવીને એની અર્થપૂર્ણતા સમજાવી શકાય.* સમસ્ત પ્રજાને આસેતુ હિમાચલ સાંસ્કૃતિક મૂલ્યાની + તા. ૩ એપ્રિલ ૧૯૬૮ને રાજ આકાશવાણી, એક સજીવ સૃષ્ટિની ભેટ ધરેલી છે અને જે કે, અમદાવાદ, ઉપરથી પ્રસારિત વાર્તાલાપ : આકાશવાણીના કાલસંદર્ભ બદલાઈ જવાથી મૂલ્યોમાં પણ મોટું સૌજન્યથી. અલિપ્રકાર, એગસ્ટ '૬૯ ] ૧૯૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સંદર્ભ વ્યાકરણ–સમીક્ષા કેશવરામ કા. શાસ્ત્રી - A Gujarati Reference Grammar કયા પ્રકારનું છે એ બતાવ્યું છે. બેઉ વિભાગમાંના -by George Cardona; pub. by The Beat 24513011 37 247 24812411 31 422 University of Ten:1sylvania Press, ઉચ્ચારણભેદ સ્પષ્ટ રીતે બતાવ્યો છે, જે સંસ્કૃત Philadelphia through the Cxford Uni. - અને વિસ્તૃત સ– એ સંભવે છે. આ Press, London - Bombay – Karanchi; જોડકાં વચ્ચેનું અંતર અનુક્રમે “મધ્ય’ અને ‘પશ્ચ” Demy Octavo pp. 138, Price Rs. કેટિનું છે. 1965. સ્વરનાં ઉચ્ચારણોનાં ઉદાહરણ આપતાં પેન્સિલવાનિયા યુનિ. ના ભારતીય-આર્યભાષા અનુનાસિક સ્વરોનાં ઉદાહરણોમાં “સંયમ” “હાંકતો’ વિજ્ઞાનના સહાયક અધ્યાપક શ્રી. કાર્ડોનાએ ૧૯૬૨ ‘હિંચકે' જેવામાં અનુનાસિક સ્વર જ માની લીધેલ -૬૩ ના શિક્ષણિક વર્ષમાં ગુજરાતમાં જુદાં જુદાં છે; હકીકતે “સંયમ' તો સાનુસ્વાર સ્વર છે. સ્થળેએ કરી, ગુજરાતી ભાષાભાવી લોકોને સાંભળી કાડેના અનુસ્વાર અને અનુનાસિક વચ્ચે ભેદરેખા જે માહિતી એકત્રિત કરી હતી તેને સંભાર તારવી શક્યા નથી જણાતા. “મૈલ ’માં હસ્ય વિકૃત અસ્થાનમાં ૧૯૬૩-૬૪ના વર્ષમાં બેસી વ્યવસ્થિત ઉચ્ચારણ નિર્દોર્યું છે. આ નવી વસ્તુ હોવા છતાં આ ગ્રંથમાં સાધી આપે છે. અમદાવાદમાં આવેલા સ્વાભાવિક છે. હકીકતે શાંત-કૂત-લઘુપ્રયત્ન કવાળી ત્યારે મુખ્યત્વે ડે. પ્રબોધ પંડિતના સંપર્કમાં શ્રુતિ પૂર્વે દૂર-સંવૃત કેહૂર્વ વિદ્યુત જ સંભળાય આવ્યા હતા અને દસમાંનાં નવ પ્રકરણોના વિષયમાં છે. અનુનાસિક ા વિવૃત જ હોય છે (૧-૬-, એમની સાથે ચર્ચા વિચારણા કરવાનો લાભ લીધે ૧) એ વિધાન અપૂર્ણ છે; “જ'ને બદલે “પણ” હતા. એમનું રચેલું આ સંદર્ભ વ્યાકરણ કેવળ જઈ એ. નોંધપાત્ર એ છે કે ઉચરિત ભાષા જ વર્ણનાત્મક પદ્ધતિએ નિરૂપિત થયેલું છે: એટલે કે એમણે લીધી છે એટલે અંગ્રેજી જોડણીમાં ૪-૩ એમણે એમને કાને જે કાંઈ સંભળાયું છે તેની જ મીમાંસા હસ્વ જ પ્રાયઃ સ્વીકાર્યા છે. મૂર્ધન્યતર !માટે કરી છે. અને એમણે એ માટે જવંત ભાષાનો જ સાવધાની શરૂમાં દેખાય છે, જ્યાં નીચે નકતાવાળા ઉપયોગ કર્યો છે. કવચિત પ્રાંતીય રૂપોની છાયા, “r” આપ્યો છે; પછીથી “ડ” જ નેયે જાય છે. તો કવચિત માન્યભાષા વિશે ની એકસાઈ વગેરે શાંત-કૂત-લઘુપ્રયત્ન પ્રકારનું અસ્તિત્વ એમણે સરેરાશ એ જ કારણે દેખાય છે. એક જ વર્ષના ગાળામાં સ્વીકાર્યું નથી; આમ સર્વત્ર એવો વ્યંજન રહીન આવું લાક્ષણિક કોટિનું વ્યાકરણ એના કર્તાની ગ્રાહકને જ આપ્યો છે. શક્તિને પરિચય આપવા પર્યાપ્ત છે. પહેલું પ્રકરણ એક વસ્તુ ખાસ ધ્યાન ખેંચે છે અને તે એ કે Phonology ( વનિતંત્ર) વિશે આપ્યું છે અને અંગ્રેજી જોડણીમાં ભારવાળા સ્વર સ્વરભારની દસ જેટલા પેટા-ખંડમાં ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને ચર્ચામાં “સ્ટ્રોકથી' બતાવ્યો છે. બેશક, સ્વરભાર ખ્યાલ આપે છે. વર્ણમાલાના વિષયમાં એમણે પકડવામાં સંખ્યાબંધ ઠેકાણે ભૂલ જણાય છે. ડે. પ્રબંધ પંડિતના સ્વર-વ્યંજનનો જ ઉપયોગ “ઝાડ-ઝાડ” “અઢિ-અઢિ” આમ બેઉ પ્રકારની કર્યો છે, આમ છતાં એની ડાઈમાં જરૂર ઊતર્યા જોડણી નિરર્થક અપાઈ છે; પાછલી જ ઉચ્ચરિત છે. છે. “અ” વિભાગમાં દુ ક કેં ૐ ૐ ઐ = એ રીતે, “ટોક” “વાડ” “મેડિ” ખોટી રીતે આ અને “બ” વિભાગમાં ઝ છે ઍ એ ઐ નોંધાયા છે, પહેલામાં અનુનાસિક “ઓ' છે, તો મા આમ વિભાજિત કરી દરેક સ્વરનું ઉચ્ચારણ પાછલા બેઉમાં મૂર્ધન્યતર “3” છે. (પૃ. ૨૬) ૧/૪ [ બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ * ફ્ğમાં અર્ધા ‘' ન જોઈ એ. તા ' થિ ' અને ‘ માળત્તિ ’માં વચ્ચે ૬ ઉમેરી જોડણી એમની દૃષ્ટિએ પણ ભૂલ જ છે. (પૃ. ૨૭) ‘માળશિ’ ‘ત્ર' વિના જ નોંધાયા છે, જે એમની દૃષ્ટિએ સાચે છે. સંવૃત TM અને વિદ્યુત વચ્ચે ભેદ પાડી શકયા નથી—આ આખું પાનું એનું સ્પષ્ટ ઉદાહરણ છે. (પૃ. ૨૮ ) વ'નાં ખે ઉચ્ચારણ એમણે પકડયાં છે: ૧. આય અને ૨. ત્યાય, છતાં જોડણીમાં પાછળથી ગરબડ થવા પામી છે. (પૃ.૨૯માં) લઘુપ્રયત્ન –વશ્રુતિ વિશે ચાકસાઈ નથી. • ત્રિવિધ પ્રક્રિયા નોંધતાં ૧. શુદ્ધ દેંકાર, ૨. મહાપ્રાણુ વર્ગીય વ્યંજનામાં એમણે સ્વીકારેલે હૈંકાર, અને ૩. મ`ર. આ ત્રણેને એમણે જોણીમાં જુદા આકારથી નાંખ્યા છે. યુરાપય વિદ્વાનાને ભારતીય મહાપ્રાણ વર્ગીય વ્યંજના કાંતા સમઝાતા નથી, યા તા એએ એનાં શુદ્ધ ઉચ્ચારણા કરી શકતા નથી. ડૉ. પ`ડિતે પણ મૂળ વમાલામાં કદાચ આ જ કારણે આ મહાપ્રાણુ વ્યંજનેને નાંખ્યા નથી. 'ની ૧. ૩ માં (પૃ. ૩૧થી) શ્રુતિમત્તા, પલટા અને સ્વરભાર ( accentuation) ઉપર લખ્યું છે. આાિંના ‘સ્વરભાર ’ના નિયમે તારવવાના એમને પ્રયત્ન કેટલેક અંશે નિષ્ફળ ગયા છે; જેમકે ૧. જો એક શ્રુતિમાં તેને તે સ્વર હાય તેા પહેલી શ્રુતિ ઉપર ભાર; બિ’ડિ બૅ'સે જુ'નું મા'લેા પતંગ સા'ડા. છેલ્લા સિવાયનાં બાકીનાં ઉદાહરણામાં ભાર ખીજી શ્રુતિ ઉપર છે. ‘ પતંગ ' જેવા શબ્દમાં ‘પ’ ઉપર કદી ભાર સાંભળવા મળતા નથી. ૨ જો નિયમ તદ્દન સ્વાભાવિક છે. ૩ જો નિયમ ઉદાહરણાની દૃષ્ટિએ અડધા સાચા છે. ૧૪ થે। તદ્દન ખાટા છે; આપેલાં ઉદાહરણામાં એકમાં પણ પહેલી શ્રુતિમાં ભાર નથી. ૫ મે નિયમ સંયુક્ત વ્યંજનેાની પૂર્વેના સ્વર્ પછાડ ખાતે હાઈ હંમેશાં ભાર ધરાવે છે, એ સાચી હકીકત આપે છે. એથી વધુ શ્રુતિ ધરાવતાં પદ્યમાં ૧ લેા નિયમ સાચા આપ્યા છે. એમાં · તાજેતર ’માં જોયેલા વિકલ્પ નિરક છે. ૨ જા નિયમના ‘અ' ખાટા છે, ‘બ' સાચા છે. ૩ જા બુદ્ધિપ્રકાશ, આગસ્ટ ’૬૯ ] નિયમમાં ‘ પરી'ક્ષા ' સાચેા શબ્દ, પરંતુ 'શુ 'િશું ખોટા ભાર બતાવે છે. એમણે (૫, ૩૫) વાકથમાં સ્વરભારની મીમાંસા આપી છે, પરંતુ એ ક્ષુદ્ર કાટિની છે. (પૃ. ૩૬) Vowel S quencs મથાળે એમણે સંધિવાની આપેલી ચર્ચા ખાસ ઉપયાગી નીવડે એવી નથી. ૧૬ (પૃ. ૩૭)માં વય મહાપ્રાણ અને ભર વચ્ચે ગેાટાળા થઈ ગયેલા અનુભવાય છે; બીજી રીતે આ ઉદાહરણે। onscnant clusterનાં સારાં ‘ઉદાહરણા પૂરાં પાડે છે. ધ્ય'માં ‘ દ્યોતન ’ ખાટું ઉદાહરણુ આવી ગયું છે. ઉદાહરણ કેટલાંક ચકાસી જવા જેવાં છે. (પૃ. ૪૬) વાકયોમાં ઉદાહરણા પણ મેટા ભાગનાં ચકાસણી માગી લે છે. ખીજુ` પ્રકરણ ‘ પદાંત'ત સધિ 'નું છે. ‘લકા ‘વકતે ' જેવાં ‘ લખતે ’ વખતે ' જેવાં માટે નૈનધાર્યાં છે એ વક્તા કરતાં શ્રોતાએ કરેલા અનુકરણનું કારણ છે. આ પ્રકરણમાંનાં મમ્દર ‘હુ’નાં ઉદાહરણામાં અવ્યવસ્થા છે. એમણે યશ્રુતિની પણ નોંધ ન કરતાં મોટે ભાગે રર જ રાખ્યા છે; કવચિત્ ઇ, ચર્ચ જેવું ઉદાહરણ નોંધાઈ ગયું છે (પૃ. ૧૧). ત્રીજું પ્રકરણ લેખનપદ્ધતિ'નું છે. એ વિદેશીએને ઉદ્દેશીને લખાયેલુ છે. ‘પદરચના' પ્રકરણ ૪ થેથી શરૂ થાય છે, જ્યાં શરૂમાં ‘નામિંકી પ્રક્રિયા' આ પ્રકરણમાં આપી છે. વિભક્તિ વિશેની રૂપાખ્યાન-પદ્ધતિ ઉદાહરણેથી જ નિરૂપી છે. પ્રથમ સબળ અંગ લીધાં છે, પછી નિર્મૂળ. સ્ત્રીલિંગના ફૂંકારાંત શબ્દોને પણ નિર્બળ અંગમાં સમાવિષ્ટ કર્યા છે. અને એ તાત્ત્વિક રીતે ખાટું પણુ નથી, કારણ કે રૂપાખ્યાન પાની વેળા કોઈ 'તર નથી પડતું. બ. વ. ને ‘એ’ અને ત્રીજી–સાતમી ના ‘એ’ લાગતાં યશ્રુતિ વિશે કાર્ડના સભાન નથી. જોડણી ની દૃષ્ટિએ ‘બન્ધ’ને સ્થાને ‘બન્દ’ (પૃ. ૬૨), ‘ઘઉ’’તે સ્થાને ‘ગહુ'. એમણે ગુજરાતીમાં ‘એ-એઁ છેડાવાળા શબ્દો ન હેાવાનું કહ્યું છે; ‘વલે’ ‘લે' નજર બહાર ગયા છે. (પૃ. ૬૬) વખત' અને ‘વાર'નાં ઉદાહરણા આપતાં ‘વારને પુલિંગ સમઝી મ્રુ વૈટો વાર રહ્યા કહ્યું છે. નમતી વવતે એ ૨૯૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીલિંગ—પરિવર્તન ઉદાહરણ એમણે જોયું છે. વિવરણાત્મક પદ્ધતિમાં આ જ ગરબડ થવાની. સાચેા ખુલાસા તે પાર'પરિ- પદ્ધતિ જ આપી શકે કે અહીં જ્ઞમતર્ નવતત્વનું આ પરિણામ છે. એકથી વધુ લિંગના શબ્દો વપરાતાં, આવે એ સતય કાર્ડીનાએ બરાબર તારવી આપ્યું છે. (પૃ. ૮૨ માં) પેઢો અને પ વચ્ચેના અર્થભેદની ચર્ચા સૂચક છે. (પૃ. ૮૩ માં) ક્રુને નિર્બળ અંગનુંમહુવચનમાં ‘એ’ વળગણુ સત્ર લાગે એવું અવિકારી સૂચવ્યું છે એ હકીકતે પ્રાંતીય છે. ની નથી જ; તેથી જ (પૃ. ૬૬)માં ‘માદા છોરો' જોડણી ચિંત્ય છે. (પૃ. ૮૪ માં) શુંના પ્રયાગ ના વિકલ્પમાં સ્વાભાવિક ‘માદા છોદ્દા’ નેાધવું અપૂર્ણ છે. સંખ્યાવાચક વિશેષણેાના ઉચ્ચારણમાં રહી ગયુ' છે. એથી ઊલટુ પૃ. ૬૭) મૈં સદ્ઘારા કાઈ કાઈ સ્થળે ઉચ્ચારણની ભૂલે છે. વર્તે ફીરાને સોયા' એ વાકયમાં શુદ્ધ બ. વ. હાય સ્થળે આપણે ચૌદ્દ એલીએ છીએ. એમણે સોરુતા ફીજાબ્રોને જોઈ એ; આ ઉદાહરણ તેા માનાર્થે સૌના વિકલ્પ આપ્યા છે, જ્યારે પારીસથી અ. વ. નું છે. (પૃ. ૬૮) ‘હોદ્દો ખ. વ. અપવાદમાં શરૂ થતા શબ્દોમાં ' આપ્યા જ નથી. કેટલીક મૂકર્યું છે એ પણ ખરાબર નથી; ચૈટહા રોકો વૈકલ્પિક જોડણી ઉચ્ચારણાનુકૂલ અભીષ્ટ લાગે છે. આવ્યા અને ટઢા રોજ પ્રાચ્યા બેઉ પ્રયાગ ોરુ નહિ, જોવુ જોઈ એ. ખે ઠેકાણે ઉદાહરણમાં વ્યાપક છે. (પૃ. ૬૯ માં) વાર જોડણી ખાટી છે,વાગ્યેને બદલે વાગે લખ્યું છે. (પૃ૮૮માં) ગળાંને ‘લાંછુ’જોઈ એ. કાર્ડનાએ છાપુના પાંચસો સ્થાને ‘ઘળાં' પ્રયોજે છે; હકીકતે મુનિતમાંથી ગ્રામ' વગેરે ત્રણ ઉદાહરણ તે ધ્યાં છે તે પણ સાચાં મળેલ હોઈ શળા' જ છે. નથી; પાંચસો ગ્રામ વાંક આમ જ વ્યાપક પ્રયાગ છે. (પૃ. ૭૨ માં) માળનિય ન ડે, માનનિય જોઈ એ (‘માનનીય' સ. તત્સમ, પપ્પુ ઉચ્ચારણુ હ્રસ્વ હાઈ કાર્ડાનાને અભિમત સૂચન કર્યું છે.) (પૃ. ૭૫ માં) મેં પુસ્તને વાંચ્યુ એ બેટા પ્રયોગ છે; 'ને' ન જ જોઈ એ. ઘૂળે જેવા રૂપમાં કાર્ડના માઁર જુએ છે. (પૃ. ૭૭ માં) ‘છોકરો-છોજા નોયા' સાથેાસાથ છોરાને-છોરોને ઝોયા એમ બેઉ પ્રયાગ નાંધ્યા છે. સજીવ માનવને માટે મૈં' વાળી રચના પ્રચલિત છે એટલે વિકલ્પ નકામા છે. ‘માદું ત્યાં તદ્ઘારે ત્યાંને અનન્ય કહે છે, પણ એમ નથી; ત્યાં વગેરે સાતીનાં અવ્યયાત્મક રૂપ હાવાને કારણે વિશેષણામાં ‘`પ્રત્યય દેખા દે છે. ચરોતરમાં માદા ત્યાં જેવા પ્રયાગ પણ છે, જે પ્રાંતીય છે. (પૃ. ૭૭માં નીચે) વાકયમાં એકથી વધુ વિશેષે વપરાયાં ઢાય તેા વિશેષણ ના આધારે વિશેષ સ્વીકારે એ તરફ ધ્યાન દોર્યુ'' છે. નિત્ય ઉચ્ચરિત ભાષામાં નજીકના વિશેષ્ય ઉપર આધાર રાખે એ સ્વાભાવિક છે. લિખિત ભાષામાં આજે અવ્યવસ્થા કહી શકાય. આવા સંયોગામાં નપુ સકલિંગ, ર૯૬ (પૃ. ૯૨) સાનામિક રૂપાખ્યાનમાં મર ધ્વનિ સ્વીકાર્યાં છે સર્વાંત્ર: (પૃ. ૯૬ માં) Îત્તિના વિકલ્પે જ્ઞાનિ વગેરેની કાર્ડાનાને માહિતી નથી. એટલું સ્વીકારવું જોઈ એ કે પ્રયાગા બની શકે તેટલા એકઠા કરી વિધાને ને સબળ બનાવવાના એમના પ્રયત્ન છે. જે કાંઈ ભૂલેા થઈ છે તે એમને મળેલી માહિતીની ખામી છે. પાંચમું' પ્રકરણ આપ્યાતિકી પ્રક્રિયા'નું છે. ક્રિયારૂપાને એમણે મુખ્ય ચાર વિભાગમાં વિભક્ત કર્યાં' છે : ૧. ન્યૂટ્રલ’, ૨. ‘ટેમ્પોરલ,’ ૩. ‘કન્ડિશનલ’ અને ૪. આસ્પેકચ્યુઅલ'. આમાં કન્ડિશનલ’તે એક જ પ્રકાર, પરંતુ બાકીના ત્રણના બબ્બે પ્રકાર તારવ્યા છે. આમાંનાં ‘ન્યૂટ્રલ' અને ‘ આપેકચ્યુઅલ' રૂપે. સહાયકા લઇને મિશ્રરૂપે બની શકે છે. કાળ અને અનાં થઈને આમ ૧૬ રૂપાખ્યાન : પ્રચલિત હાવાનું લેખકે તારવ્યું છે, જે સમાદરણીય છે. પુરુષવાચક પ્રત્યયાના ખ્યાલ આપતાં આકારાંત અને એકારાંત ધાતુઓને વ' બીજા પુ –એ. વ. માં અને ત્રીજા પુરુષ–એ. વ. તથા બ. વ. માં લાગે છે એમ કહ્યું છે, પરંતુ એકારાંત ધાતુઓમાં અપવાદરૂપે ‘' પ્રત્યય લાગે તે ધાતુ પણ માન્ય ભાષામાં [ બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ’૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ છે એ અહીં એમણે સૂચિત કર્યું નથી. આજ્ઞાર્થ માંડયું” એમ કર્મણિ અર્થે સાર્વત્રિક પ્રયોગ છે. બી. પુ.બ. વ. ને “રા' પ્રત્યય નોંધવો રહી ગયો (પૃ. ૧૨૪) “ચાલી આ પો” “ખાઈ આપે' એ છે. એમણે ત્રી પુ. નું આજ્ઞાર્થનું રૂપ નોંધ્યું છે. ભ્રામક છે. પહેલું ખોટું છે, બીજામાં લે” ધાતુનાં (પૃ ૧૦૦) ભવિષ્યના “કરશો' રૂપમાં નમ્રતા ભરેલી જ રૂપ સંયુક્ત ક્રિયામાં વપરાય છે. “આ ખુરસિથિ આજ્ઞાનો પણ અર્થ છે એ એમણે યોગ્ય તારવ્યું ઉભિ થઈ આપ” માં તે સ્પષ્ટ “આપવા’નો અર્થ છે, છે. “આવજે' “આવજો ને એ રીતે ભવિષ્યત આજ્ઞા સંયુક્તતા છે જ નહિ. (પૃ. ૧૨૫ માં) “માહિ વાત કહી છે એ પણ સુયોગ્ય છે “કડિશનલ ( ક્રિયા. સાંભળિને, એ હૈંસિ ડયો અહીં “હસિ પડ્યો' નિપજ્યર્થ)માં માન્ય “આવત’ અને મુંબઈ-સુરતી જોઈએ; “જા' ધાતુને માગ બરાબર નથી. “ચાલિ આવત’ પણ બતાવ્યું છે તે સર્વસ્વીકાર્ય નથી એ ગ’ નેપ્યું હોત તો બરાબર. ‘ચાલી ગઈ' ને સૂચન પણું બરાબર છે. (પૃ. ૧૧) “ગયો વરસ” જ છે. (પૃ. ૧૨૭–૨૮ ઉપ૨) “જઈ લે “સંભળાવી ખેટો પ્રયોગ લખાઈ ગયો છે. (પૃ. ૧૦૨) “હાત’ લે” “મુકિ લે’ જોઈ દઈશ” “ઓળખી આપો” એ સાથેસાથ ‘હત’ નેંધવું રહી ગયું છે. છેલ્લે ‘પૂર્ણ પણ ખોટા પ્રયોગ છે. “ર” ને લગતા બધા જ પ્રગ ભવિષ્યનું “આવ્યું હશે' રૂ૫ લખ્યું છે, જેમાં સાચા નથી; દે’ અને ‘આપ’ વચ્ચે ભાષામાં સ્પષ્ટ શકયતાને અર્થ એમણે સૂચિત બરાબર કર્યો છે. વિવેક છે જ. એ રીતે “નાખ'માં પણ વિવેક (પૃ. ૧૦૩) “આવ્યો હત” અને “આવત’ વચ્ચે જાળવો જોઈએ. અર્થભેદ છે એ તરફ એમનું ધ્યાન નથી ગયું. (પૃ. ૧૭૩ થી ) “નોમિનલ ફેમ્સ-કૂદત'ની રમેશ પેલું કામ કરે” એમાં આજ્ઞાને અર્થ છે એ વાત શરૂ કરી છે. (પૃ. ૧૭૫) ય’વાળું ભૂતકૃદંત પણ સેંધવું રહી ગયું છે. (પૃ. ૧૦૪) “માહિ પાસે “વિશેષણરૂપે થોડા જ પ્રયોગોમાં છે, જ્યાં “ગયેલું પૈસા હેત, તો હું તહ્માદ્રિ સાથે જાત’–અહીં વાપરી નથી શકાતું. એમણે “પિધેલો માણસ ” આવત’ જોઈએ. (પૃ. ૧૦૫) “હશે-હશે” બેઉમાં એવું ઉદાહરણ સૅયું છે, પણ એમના ધ્યાન બહાર સંભાવના છે એમ કહેવું જોઈએ. (પૃ. ૧૦૭) છે કે “ જેણે દારૂ પીધેલે છે તેવો” એમ “પીધે’એમણે હોય છે ને “હેબિટ્યુઅલ” (નિયમિત) વર્તમાન નો ભાવ છે; પછી એ કર્તાના વિશેષણ તરીકે કહ્યો છે. (પૃ. ૧૦૮) “ખાતા થયા છે અને ખાતા વપરાતો થયો છે; “પીધેલી સ્ત્રી ” પણ-બેશક, એમણે હોય છે એ એકાર્થક છે એ એમનું વિધાન બરાબર સાંભળીને પ્રયોગ નળે છે એટલે મૂળ સુધી જવાની નથી. (પૃ. ૧૦૯) “માહે ચૅપડિ લાવવાની છે. સાથે- જરૂરત ન પણ હોય. (પૃ. ૧૭૭) નકારાર્થ રચનામાં સાથ “હું ચોપડિ લાવવાનો છું” એ પ્રવેગ પણ મને ઘણી અપૂર્ણતા લાગે છે. આ કારણે જ કેટલાક રાંધવો જોઈએ. એ જ રીતે (i)માં નેધલા વાકય બોટો પ્રયોગ પણ સેંધાઈ ગયા છે. (પૃ. ૧૭૮ વિશે પણ. (પૃ. ૧૧૪) “ખવાડ’ ‘નઃવાડ’ ‘સિવાડ” ઉપર ) “ ન આવશે’ ન જોઈએ; “ આવશે નહિ ? પિવાડ” જેવાડે જેવાં પ્રેરકરૂપ છે તે એ જ વ્યાપક પ્રયોગ છે, “હું સિગરેટ નહિં પિતો” નવાઈ ઉપજાવે છે. પ્રેકમાં બીજા પણ આવાં એ સર્વથા ખોટું છે: “ન પિતો ” બરાબર છે. અપ્રચલિત રૂ૫ નાંધાય છે. (પૃ. ૧૧૯ માં) “સંયુક્ત છ પ્રકરણ A juncts—નામ આખ્યાત ક્રિયાપદો'ની સુંદર રીતે આપેલી પ્રક્રિયામાં 'કરતા સિવાયનાં પદોને લગતું છે. જ્યાં ક્રિયાવિશેષણ, વળજાઓ” “કરી આવ્યા” આ ઉદાહરણે શંકાસ્પદ છે. ગણ Particles અને સંયોજકાનું છે. ક્રિયા(પૃ. ૧૨૧ માં) “ખાયા કરે છે” “કર્યા કર્યું' વગેરે વિશેષણમાં શબ્દ મૂળ રેટિનાં જેને non-deriva ધાં છે, પણ ખાધા કરે છે “કીધા કર્યું” રહી શive કહ્યાં છે, અને વ્યુત્પન્ન કોટિનાં (deiગયેલ છે. “પડવા માંડયો' “ચાલવા માંડયો’ એ vative) એમ બે ભાગ પાડયા છે. અહીં', સાથે, એકાંગી પ્રયોગ છે; “પડવા માંડયું” “ ચાલવા અંદર, બહાર, આગ જેવાં પ્રથમ કોટિનાં છે, બુદ્ધિપ્રકાશ, ઔગસ્ટ ૬૯ ]. ૨૯૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્યારે બીજી કોટિમાં સાર્વનામિક ક્રિયાવિશેષણો આવડતું નથિ-આવડતિ નથિ’ આ બે પ્રયોગમાં છે. જે વિશેષણ ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે “આવડતું 'વાળો પ્રયોગ જાણીતો ન કહેવાય. તેઓને આમાં કયાંય સ્વીકાર્યા નથી.વળગણ (clitics) સાતમું પ્રકરણ “નામિકી વ્યુત્પત્તિ તદ્ધિતાનું માં બહુવચનને પ્રત્યય “ઓ, કર્મવાચક “ને” ઉપરાંત છે. વર્ણનાત્મક પદ્ધતિનો આશ્રય કરવા જતાં ક્યાંક કર્તા–સાધનનો “એ,’ સાતમીન “એ,’ સાતમીના ક્યાંક મૂંઝવણ થયેલી અનુભવાય છે; જેમકે (પૃ.૧૫૭) અર્થ માટેનો “માં,’ પાંચમીના અર્થનો “થી,” “અકય” “સૌદર્ય” અને “ કાર્ય' ને “ય પ્રત્યયમાં ઉપરાંત “પર” ( = ઉપર) અને “સર(=પ્રમાણે) સાથે મૂકી દીધા છે; આમાં “કાર્ય” તો તત્સમ ની ચર્ચા આપી છે. ચો clitic–“ન–' કહી, કૃદંતાત્મક રૂ૫ છે, જ્યારે “ઐક્ય” અને “સૌંદર્ય” હકીકતે છઠ્ઠી વિભક્તિના અર્થનો સબળ “તું” તો “એક” અને “સુંદર” ઉપરથી છે. ઓળખાણું આપ્યો છે. ચર્ચા પ્રમાણમાં અધકચરી છે. (પૃ. ૧૪૪) અને “ભંગાણ” વચ્ચેનો ભેદ કાઠેનાને દેખા તો નીની ચર્ચા છઠ્ઠીની વિશે ણાત્મક પરિસ્થિતિને છે, પણ ભેદ પાડવાના વિષયમાં લાચારી બતાવી ખ્યાલ આપવા કરી છે તે ૩ ચક છે. “ની સામું ” છે; કારણ સ્પષ્ટ છે: એક સ્ત્રીલિંગે છે, બીજુ “ના સામું” વગેરે જાતના વિકલ્પો પણ તારવી નપુંસકલિંગે છે, એ કારણે પ્રત્યય વિભિન્ન છે. બતાવ્યા છે. (પૃ. ૧૪૭ માં) ચપ્પા વડે’ને સ્થાને (પૃ. ૧૫૮માં) “સોનેર'નું સ્ત્રીલિંગ “સનારી” ચપ્પાની વડે” ન થાય એ બરોબર સૂચવ્યું છે. ખોટું અપાયું છે. પરંતુ એ : ની ભણી” “તેરી ઉપરાંત એ બરોબર આઠમું પ્રકરણ “સમાસ’નું બહુ જ ટૂંકમાં નથી. “માન્યતા પ્રમાણે પ્રયે એ પણ ખોટો છે. (પૃ. પતાવ્યું છે, એ જ પ્રમાણે નવમું “ર્ભાિવ'નું પણ. ૧૪૮) “ની બાજુ” “ની તરફ’ વૈકલ્પિક છે એ ડે. કાર્ડનાએ કરેલી મહેનત ઉચ્ચ કેટિની છે, કહેવું જોઈએ. - Particles તરીકે “જ” “ય” “પણ” “એક , પણ પોતે પરદેશી, અને એમાં અહીં માત્ર એક વર્ષ રહ્યા અને જે કાંઈ સાંભળ્યું વાંચ્યું તે નોંધી લીધુંઆઇ” “જિ' કહ્યા છે. ('. ૧૪૯ માં) “કોઈ અહીંથી ગયા પછી અમેરિકા જઈ વ્યાકરણ લખ્યું. પણું–થી” પ્રયોગ આપ્યો છે તે ખોટો છે. આમાંના આ વ્યાકરણ જે એમણે છપાતાં પહેલાં ગુજરાતના ક” અને “આદને આ વર્ગમાં લેવા કે તદ્ધિતમાં આ વિષયના બેચાર તદ્વિદોની નજર નીચેથી કઢાવ્યું મકવા એ મને વિચારણીય લાગે છે; “જિ” (= જી) ને માટે પણ એવું જ. હોત તો ભાગ્યેજ કોઈ ખામી રહેવા પામત. (પૃ. ૧૫૦) “અથવા તે માત્ર વાકયો વચ્ચે વિવરણાત્મક વ્યાકરણ” માટેનો એક નાનો પણ વપરાય”એ વિધાન ખોટું છે. (પૃ. ૧૫૧–૫૨). સૂચક નમૂને એમણે આપ્યો છે. અહીં કામ કરનારા તેપણ” અને “તોય” રહી ગયાં છે. ' આજે. નિષ્ણાતને આ નમૂને ખૂબ જ ઉપયોગી નીવડશે. બહુ કામ છે, કાલે, પણું, ને નવરાશ હશે ”માં એ સાથે અહીના વિદ્વાને પોતાના પ્રયત્નમાં તદ્દન આપેલો “પણ”ને પ્રયોગ આપણે સાંભ નથી, પરપ્રત્યયને બુદ્ધિ પણ ન જ બને એ પણ એટલું (પૃ. ૧૫૩ માં)*મારા પિતાએ ચાર વાગ્યાન કામ જ જરૂરી છે. કર્યું' એ ઉદાહરણ બરાબર નથી. મારા પિતા ડે. કાર્ડના અભિનંદનને સંપૂર્ણ રીતે પાત્ર ચાર વાગ્યાના કામ કરી રહ્યા છે ? એવો પ્રયોગ છે. એમને ઉપકાર તે એ છે કે એમણે ગુજરાતી સ્વાભાવિક છે, અથવા “મારા પિતાએ ચાર વાગ્યાનું વ્યાકરણવિદોને સારું એવું સામગ્રી અને નિરૂપણ કામ ચાલુ રાખ્યું છે' એ પ્રયોગ વધુ સ્વાભાવિક પ્રકારનું ભાથું આપ્યું છે. છે. (પૃ. ૧૫૪) “મને ગુજરાતી ભાષા બોલતાં અમદાવાદ-૬ : તા. ૨૨-૭-૬૯ [અહિપ્રકા, ઓગસ્ટ ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈની તત્ત્વમીમાંસા ( ગતાંકથી ચાલુ ) ઈશ્વરનું સૃષ્ટિરૂપી કાવ્ય દેવળ વ્યક્તિલક્ષી નથી પરંતુ વસ્તુમૂલક પણ છે એ બાબતની સ્પષ્ટતા કરતાં રમણુભાઈ એ લખ્યું છે કે, “ શ્વિરનું કવિત્વ વાતુભવરસિક (Subjective) તેમ જ સર્વાનુભવરસિક ( objective) અને પ્રકારનું છે અર્થાત્ ઉપર કથા તેવા તેના અંશ તેની કવિત્વમય કૃતિઓમાંથી જણાય છે તે જ પ્રમાણે મનુષ્યજાતિ રૂપી જે નાટક તેણે રચ્યું છે તે વિશાળ સર્વાનુભવરસિક કાવ્ય છે. નેપેાલિયન, કાલમ્બસ, એલેકઝાન્ડર, ક્રાઇસ્ટ, બુદ્ધ, રામ વગેરે મહાન પાત્રા કાર્ય માનવ કલ્પી પણ શકે? એ સ` પાત્રરચનામાં ઈશ્વરનું કેવું અનુપમ કવિત્વ દ⟩િગાચર થાય છે? અને બધી સર્વાનુભવરસિક કવિતાની પેઠે આમાં પણ આ કવિતાના રાજાના ગૂઢ સ્વાનુભવ કેવા ચમત્કારથી જણાય છે ? '' [ ૨•૮૯ ] રમણભાઈના મત પ્રમાણે સૃષ્ટિના સૌંદર્યનું દર્શન કરવાથી આપણને આનંદની અનુભૂતિ તે થાય જ છે પણ તે ઉપરાંત “આનુષંગિક પરિણામ રૂપે સત્યનું પણ દર્શન કરાવે છે. કાવ્ય માત્રનું સ્વરૂપ છે કૈ આનંદની પ્રાપ્તિ સાથે હૃદયને તે એવી ઉચ્ચ કાટિમાં લાવે છે—ચિત્તને એવું સામર્થ્ય આપે છે કે પરમસત્યાની ઝાંખી તે સમયે થાય છે. આ કારણથી તત્ત્વચિંતકાને અને મીમાંસકાને જે સત્ય ધણું મંથન કરતાં હાથ લાગે છે તે કવિ આગળ સહજ પ્રાદુર્ભૂત થાય છે. સુષ્ટિકાજ્યના અનુભવ કરનારને પણ એ રીતે ઈશ્વરના સ્વરૂપનાં દન થયેલાં છે.” [૨૮૭] આમ આપણે જોઈએ છીએ કે રમણભાઈના મત પ્રમાણે માનવકવિ પેાતાની ઇચ્છામાત્રથી બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯ ] ડૉ. જયેન્દ્રકુમાર . યાજ્ઞિક કાઈપણ જાતના ઉપાદ.નના ઉપયાગ કર્યા સિવાય પેાતાને મનગમતી સૃષ્ટિનું નિર્માણ કરે છે તેવી રીતે ઈશ્વરે પણ કાઈ પણ ઉપાદાનના ઉપયાગ કર્યા સિવાય કેવળ ઇચ્છામાત્રથી સુંદરતા અને સત્યનું દર્શીન કરાવનારી આ સૃષ્ટિની રચના કરેલી છે. પૃચ્છામાત્રથી સર્જાયેલી હોવા છતાં આ સૃષ્ટિ કેવળ માનસિક નથી પણ ખાવ છે. અર્થાત્ તેને વતુમૂલક અસ્તિત્વ છે. આ રાષ્ટ્રિકા'થી ઈશ્વર પેાતાની ભાવનાઓ અને યાજના સિદ્ધ કરે છે. રમણભાઈની આ વિચારણા સામે ઉદ્ભવતી એક શંકાના વિચાર કરતાં તેઓ જણાવે છે કે, “ કેટલાક નાસ્તિકા એવી દલીલ કરે છે કે સૃષ્ટિમાં ઈશ્વરની ચાજના પાર પડે છે એવી ઘટના હાય તેા તેને અ એવા થાય કે ઈશ્વરની મૂળ સૃષ્ટિમાં ખામી રહેલી છે અને તે ખાની દૂર કરવા ઈશ્વરને એવા ઉપાય લેવા પડે છે.. સ્પીનેઝા કહે છે કે ઈશ્વર અમુક હેતુથી પ્રવૃત્તિ કરે છે એમ ધારવાથી ઈશ્વરની સંપૂર્ણતાને ભંગ થાય છે; કારણ કે એમ હાય તે કશાકની ખેાટ હાવાય ઈશ્વર તેની શોધમાં છે, ઈશ્વરમાં એટલી હીનતા છે એમ ફલિત થાય. તે જ રીતે, જોન સ્ટુઅર્ટ મિત્ર કહે છે કે વિશ્વમાં યેાજના રહેલી હાવાનું જે જે શન થાય છે તે તે શક્તિની એટલી મર્યાદા બતાવે છે; અને યુક્તિઓ સભાળથી અને કુશળતાથી પસંદ કરેલી હાય તેા શક્તિની એટલી વધારે ખામી જ ગુાય છે, કારણ કે મુશ્કેલીએ જીતવામાં ડહાપણ અને યુક્તિ રહેલાં છે, પણુ પરમાત્મા આગળ તે મુશ્કેલી ન જ હાવી જોઈ એ. ’’ [ ૨-૭૫ ] ડોકટર માટિનાને અનુસરીને ઉપયુક્ત પ્રત્યુત્તર આપતાં રમજુભાઈ લખે છે કે, શ*કાના “ આવી ૨૯૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ દલીલને અર્થ તો એ થાય કે કઈ હેતુ સફળ બીજા કોઈની આજ્ઞાથી, કે બીજા કોઈને બળથી કરવા ઈશ્વર પ્રતીત થાય એ માં તેની ખામી સાબીત પરમાત્મા સમક્ષ આવેલી નથી હોતી. ૫ થાય; ઈશ્વર પસંદ કરે તેમાં તેની દિવ્ય સ્વરૂપની અનેરથના સંકલ્પને ઉદ્દભવ (Puting forth a અશક્તિ સાબિત થાય; ખાસ કરીને ઉપાયોની fresh ideal) થતાં યેજના થાય છે.” (૨.૭૬-૭૭] પસંદગી વિશેષ કુશળતાવાળી હોય તો વિશેષ ખામી આમ રમણભાઈના મત પ્રમાણે સૃષ્ટિનો રચનારો સાબિત થાય; જેમ ડહાપણ વધારે હોય તેમ અતૃપ્ત કે અપૂર્ણ છે એમ કહેવાનું યંગ્ય નથી. અશક્તિ વધારે. જ્યાં વધારે ડહાપણ, વધારે દીર્ઘ કારણ કે “પરમાત્માને કશાની ખોટ નથી, તે દૃષ્ટિ, વધારે સામર્થ્ય હોય ત્યાં વધારે અશકિત કશાની શોધમાં નથી પણ ભવિષ્ય માટે ધારેલી હોય એવી શંકા કરનારી નાસ્તિકોની આ દલીલ સ્થિતિ તે પોતે જ કરે છે અને પોતે જ સિદ્ધ કરે આ રીતે અયુક્ત અને વ્યર્થ છે. વળી, દાકતર છે. તેનો હેતુ તેના જ ઉત્પન્ન કરેલા હોય છે. અને ભાટિને કહે છે તેમ સૃષ્ટિના ઈરછા વ્યાપારમાં જ તે હેતુએ પહોંચવાના માર્ગ પણ તેના જ ઉત્પન્ન ભવિષ્ય તરફ ગતિ સમાયેલી છે, જે કઈ ઈચ્છા કરે કરેલા હોય છે.” [૨.૭૭] છે તે, વર્તમાન નહિ અને વર્તમાન કરતાં વધારે નાસ્તિકની દલીલને રમણભાઈ એ આપેલો સારી એવી ભવિષ્ય સ્થિતિ માટે પ્રવૃત્તિ કરે છે એ ઉપર્યુક્ત જવાબ માત્ર એટલું જ નિર્દેશ છે કે ઈશ્વરે ખરૂં છે, પરંતુ એવી પ્રવૃત્તિમાં અપૂર્ણતા રહી નથી; સૃષ્ટિ રચી છે એ હકીકત માત્રથી ઈશ્વરમાં અશક્તિ કે કારણ કે જ્યાં એવી પ્રવૃત્તિ ન હોય, જ્યાં વધારે અપૂર્ણતાનું આરોપણ થઈ શકતું નથી. પરંતુ, સર્વસારી સ્થિતિએ પહોંચવાની શક્તિ ન હોય ત્યાં શક્તિમાન ઈશ્વરે આ સૃષ્ટિની રચના શા માટે કરી? . અપૂર્ણતા હોય. યથેચ્છ સ્થિતિએ પહોંચવાની, યથેચ્છ એ રચના ન કરી હોત તે શી મુશ્કેલી હતી ? વગેરે ગતિ પ્રાપ્ત કરવાની શક્તિ હોય ત્યાં અશક્તિ છે પ્રશ્નોનો કોઈ ઉકેલ રમણભાઈની વિચારણુએ રજુ એમ કેમ કહેવાય, ત્યાં અપૂર્ણતા છે એમ કેમ કરેલો નથી. આ અંગે માનવબુદ્ધિની અસહાયતાને કહેવાય ?” [ ૨૯૭૫-૭૬ ] “ આ રીતે પ્રવૃત્તિ શરૂ સ્પષ્ટ રીતે સ્વીકાર કરતાં રમણભાઈ એ લખ્યું છે કે કરતાં પહેલાં તે વિશે (id: a) ભાવના ધારણ “પરમાત્માએ શા માટે વિશ્વ ઉત્પન્ન કર્યું? શા કરેલી હોય એ અશક્તિનું ચિન્હ નથી પણ મહત્ત્વનું માટે ઉત્પત્તિ વ્યાપાર શરૂ કર્યો તે આપણે માનવચિન્હ છે. જડ અને ચૈતન્ય વચ્ચે એ તફાવત છે કે બુદ્ધિથી જાણી શકતા નથી.” [૨.૭૭] એ કહેવાની જડ ભાવના ધારણ કરી શકતું નથી, ચિતન્ય ભાગ્યે જ જરૂર રહે છે કે રમણભાઈ જેવા બુદ્ધિવાદી ભાવના ધારણ કરી શકે છે. અષ્ટા પોતાની સમક્ષ ચિંતકને માટે આ પ્રકારની અસહાયતાને સ્વીકાર ભાવના હોયા વિના ઉત્પત્તિનું કાર્ય આરંભે તો કરો એ મૂળગામી અને સર્વાગી ચિંતન કરવાની માત્ર યંત્ર માફક ઇચ્છા વિના તેની ગતિ થાય. પ્રતિજ્ઞા લીધા પછી તેમ કરવામાં પ્રમાદ બતાવવા ઈચ્છા વ્યાપારમાં જ શક્તિમત્વ રહેલું છે. પરમાત્મા બરાબર છે. ઈછા વડે સૃષ્ટિની કેજના કરે છે, અને એ યોજના (ક્રમશ:) [ બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ દેશ અને દુનિયા દેવવ્રત પાઠક કેન્સેસ નેતાગીરીની કટોકટી જુલાઈ ૧૨-૧૩ થી ૧૯ સુધીનું અઠવાડિયું રાખે તથા તેને માર્ગદર્શન આપી શકે તેમ તે માને ભારતીય રાજકારણ માટે અતિહાસિક બની ગયું. છે. આ પ્રશ્ન નહેરુના સમયમાં અવારનવાર ઉપસ્થિત કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરીની કટોકટી તેની પરમ થયો હતો. પુરૂષોત્તમદાસ ટંડન કેંગ્રેસ પ્રમુખ હતા સીમાએ પહોંચી અને એક પળે તે પક્ષના ભાગલા ત્યારે તેમની અને નરેના સંબંધો સુમેળભર્યા પડવાની શક્યતા પણ જણાઈ આમ થતાં સંસદના રહ્યા ન હતા. ક્રીપલાણી પ્રમુખ : વિસર્જનની ઘડીઓ પણ હાથવેંતમાં આવતી આ પ્રકને ગંભીર સ્વરૂપ ધારણું કર્યું હતું. છેવટે, દેખાઈ. આજ દિવસ સુધી કોંગ્રેસ નેતાગીરી નહેરુએ વડાપ્રધાનપદ સાથે પક્ષનું પ્રમુખસ્થાન વચ્ચેના મતભેદો આટલી હદ સુધી કદી જાહેર થયા સંભાળી લીધું હતું. ઢેબર કેંગ્રેસ પ્રમુખ બન્યા ન હતા. પ્રદેશ કે રાજ્ય કક્ષાએ આવી કટોકટી પછી આ પ્રશ્ન ઊડ્યો ન હતો. આ વખતની કટઆવી હતી; ઉચ્ચ કક્ષાએ પણ ભિન્ન ભિન્ન મતો કટી વેળાએ આ પ્રશ્ન ફરીને ઊભો થયો છે. પ્રવર્તતા દેખાયા હતા. પણ પક્ષની હસ્તીને ત્રીજ' પરિબળ તે કોગ્રેસની ક્ષીણું બનતી શક્તિ જોખમમાં મૂકે તેવી કટેકટી આ પહેલાં આવી છે. ૧૯૬૪ માં નહેરુ જેવા કરિશ્મા ધરાવતા નેતાની ન હતી. વિદાય પછી અને ખાસ તો ૧૯૬૭ ની ચોથી આ કટોકટીના મૂળમાં ત્રણ પ્રવાહો કે પરિબળો ચૂંટણી પછી કોંગ્રેસને એક-પક્ષ-પ્રભાવ તૂટ્યો છે. જોઈ શકાય છે. એક તો, નહેરુના અવસાન પછી સંસદમાં તેની બેઠકમાં મોટો ઘટાડો થયો છે તો તેમના અનુગામીને પસંદ કરવાની અને સત્તારૂઢ આઠ રાજ્યોમાં તેણે સા ગુમાવી છે. ૧૯૬૭ની કરવાની જે પ્રક્રિયા ૧૯૬૪ થી શરૂ થઈ તે કદાચ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ઘણા સભ્યોએ પક્ષીઆજ સુધી કેટલાંક વર્તુળાની દૃષ્ટિએ હજી પૂરી ત્યાગ કર્યો હતો તથા રાજ્યવાર “ કૅન્ચેસ' પક્ષો થઈ નથીઃ ૧૯૬૪ ના જાન્યુઆરીમાં ભુવનેશ્વર ખાતે કે જૂથ અસ્તિત્વમાં આવ્યાં હતાં. ચૂંટણી પછી પણ કોગ્રેસ મહાસમિતિ મળી રહી હતી ત્યારે નહેરુ. આ વલણ ચાલુ રહ્યું હતું અને પક્ષ પલટો વ્યાપક ઉપર હદયરોગનો હુમલો થયો હતો અને તેમના બનતાં સરકારો અ૫લી બની હતી. ૧૯૬૦ ની અનુગામીની પસંદગી માટે દક્ષિણમાં તિરૂપતી ખાતે મધ્યસત્ર ચૂંટણી પછી પણ કોંગ્રેસ તેનું પહેલાંનું સિન્ડીકેટને જન્મ થયો હતો. તેમાં કામરાજ, સ્થાન પ્રાપ્ત કરી શકી ન હતી. અતુલ જોષ, એસ. કે. પાટિલ તથા સંજીવ રેડ્ડી એક પક્ષ તરીકે કોગ્રેસના સભ્યોમાં તેમ જ હતા. અનુગામીની શોધ માટે શરૂ થયેલી આ નેતાગીરીમાં મતભેદ રહ્યા છે. વિચારસરણીનાં લગભગ સિન્ડીકેટ આજે પણ જીવંત છે. પ્રત્યેક પાસાં તેમાં સહઅસ્તિત્વ ધરાવતાં રહ્યાં છે. બીજો પ્રવાહ તે પક્ષ અને સરકાર વચ્ચેના અશોક મહેતાએ એક વાર કોંગ્રેસને ધર્મશાળા સાથે સંબંધન છે. સિન્ડીકેટ મુખ્યત્વે પક્ષીય બળ સરખાવી હતી તે એસ. કે. પાટિલે તેને સ્ટેશનના ધરાવે છે. પક્ષ તરીકે તે સરકાર ઉપર નિયંત્રણ પ્લેટફોર્મની ઉપમા આપી હતી. કેંગ્રેસની વિચાર બુદ્ધિપ્રકા, ઓગસ્ટ ૧૯ ] Page #24 -------------------------------------------------------------------------- ________________ સરણી દ્રિાળુ અન્યાય તથા ધણા મતમતાંતરાને બૃહદ્ વ્યવસ્થાતંત્રમાં એકસૂત્ર રાખનારી રહી છે. જાણે કે દેશનું વૈવિધ્ય તેમાં પ્રતિબિંબિત થયું ન હાય ! કાન્ગ્રેસની આ ઉદાર વિચારસહિષ્ણુતા તેના મર્યાદિત બનતા પ્રભાવના વજનથી જોખમાઈ છે. ટૂંકી બહુમતીના વર્તમાન સંદર્ભમાં નેતાગીરીની સ્પર્ધા પછી તે વ્યક્તિત્વના ધારણે ચાલે કે વિચારસરણીની ભૂમિકા અપનાવે કઈક વધુ ગંભીર બની છે. જે સરળતાથી કોન્ગ્રેસ તેના આંતરિક મતભેદને આજ દિન સુધી શમાવી શકતી હતી તે તેને માટે હવે મુશ્કેલ બન્યું છે. વિચારસરણીના પાયા ઉપર ધ્રુવીકરણની પ્રક્રિયા હવે આગળ ચાલવી જોઈ એ તેમ કહેનારા કોન્ગ્રેસના નેતાએ આ વાતના પુરસ્કાર કરી રહ્યા છે. પણ મા પ્રક્રિયા આગળ ચાલે તે તેનું એક માત્ર પરિણામ કાન્ગ્રેસના હુંમેશને માટે ભાગલા હોઈ શકે. એક વિશિષ્ટ પ્રથા તરીકે સિન્ડીકેટને જન્મ અને તેની કામગીરી, પક્ષ અને સરકાર વચ્ચેના સંબધા અને કૉન્ગ્રેસની ક્ષીણુ ખની શક્તિ તથા આંતરિક મતભેદોને મળેલા છૂટા દાર-આ ત્રિવિધ સંદર્ભના પ્રકાશમાં આજની કટાકટીને નિહાળવી જોઈ એ. ૧૯૬૪ માં નહેરુના અવસાન પછી સિન્ડીકેટના નિણૅય અનુસાર કૉંગ્રેસ પ્રમુખ કામરાજે શાસ્ત્રીની વરણી કરી હતી. ૧૯૬૬ માં '૬૪ ની સ`સ'મિતિની પતિ પડતી મુકાઈ અને રાજ્યેાના પતપ્રધાનાના ટેકાથી રીતે કામરાજે વડાપ્રધાનની વરણી કરી. ખુલ્લી સ્પર્ધા નિવારી શકાઈ નહિ પણ સિન્ડીકેટના વલણને ટેકા મળી રહ્યો. '૬૪ અને '૬૬ માં સિન્ડીક્રેટે નિર્ણાયક સ્થાન બાગવ્યું અને નહેરુના અનુગામીને પ્રશ્ન લેાકશાહી ઢમે અને શાન્તિથી ઉકેલાયેા. પણ '૬૭ની ચૂંટણીમાં સિન્ડીકેટના ત્રણ સભ્યા—કામરાજ, અતુલ્યા અને અને એસ. કે. પાટિલ—હારી ગયા સંજીવ રેડ્ડી જીત્યા પણ તેમને લાકસભાના અધ્યક્ષ પદનું સ્થાન અપાવીને વડા પ્રધાને તેમને રાજકીય ક્ષેત્રમાંથી દૂર મૂકી દીધા. આમ, '૬૭ માં સિન્ડીકેટ લગભગ નામશેષ ખની, ३०२ ‘૬૭ની ચૂંટણી પછી કમજોર બનેલા કામરાજે કેન્દ્રીય કેબિનેટમાં ઇન્દિરા ગાંધી અને મેારારજી દેસાઈ ને પહેલું અને બીજું સ્થાન લેવાનું સૂચન કર્યું. અને મેરાજી નાયબ વડાપ્રધાન બન્યા, ’૬૭ થી '૬૯ના ગાળામાં ઇન્દિરા, મારારજી, ચવાણુના રાજકીય ત્રિકાણે એકમેકના ટેકાથી રાજ્યકારભારનું સંચાલન કર્યું. '૬૯માં કામરાજ અને પાટિલ ચૂંટાયા, તેમની ‘રાજકીય કારકિદી' કરીને શરૂ થઈ. અને સિન્ડીકેટ પુનર્જીવિત થઈ. ૩જી મેના દિવસે ઝાકિરહુસેનના અવસાનથી રાષ્ટ્રપતિપદ માટેની જે શોધ શરૂ થઈ તેમાં સિન્ડીકેટે ઝંપલાવ્યું. વડા પ્રધાનની ઈચ્છા સર્વાંસ'મતિથી નિÖય લેવાની હતી પણ તેમાં તે સફળ ન થતાં સિન્ડીકેટ તેમને માફુંકન આવે તેવા નેતાની પસંદગી સંજીવ રેડ્ડી ઉપર ઉતારી. સિન્ડીકેટના આ નિણૅય સિન્ડીકેટને ફરીને મજબૂત કરવાના આશયથી લેવાયા હતા ? વડા પ્રધાન ઉપર તેમના અ‘કુશ રહેવા જોઈ એ એ માન્યતાથી તેએ દેારવાયા હતા ? '૭૬ માં આવી રહેલી ચૂંટણીમાં કૉંગ્રેસ સારે। દેખાવ ન કરી શકે તે રાષ્ટ્રપતિ નિર્ણાયક સ્થાન ભેગવે એ આશાએ તેએ આ પ્રમાણે કરી રહ્યા હતા ? સંભવ છે કે આ બધાં કારણા એકી સાથે કામ કરી રહ્યા હોય, ૧૯૬૭-૬૮ના વર્ષા દરમિયાન વડા પ્રધાન વિશે એક છાપ એવી પંડી હતી કે તેઓ મુશ્કેલીભર્યા કામમાં અન્ય પ્રધાને આગળ કરતાં હતાં. પશ્ચિમ બંગાળના પ્રશ્નમાં ચવાણુતે જવાબદારી સોંપાઈ પણ સારા સંબંધેા બાંધવાને –રાખવાને જશ તેમણે પાતે લીધા. રાજવીઓનાં સાલિયાણાંના પ્રશ્ન પણ આ રીતે ચવાણુને તથા મેારારજી દેસાઈ તે સાંપાયે પક્ષની સભાએમાં મારારજી દેસાઈ સામેના ચન્દ્રશેખરના આક્ષેપે વિશે ખાસ કશું કરાયું ન હતું. સંસદમાં મધુ લિમયેના નાણું પ્રધાન ઉપરના પ્રહારા વિશે વડાપ્રધાન તથા ફકરૂદ્દીન અહેમદ અંધારામાં ન હતાં. ક્રૂંકમાં, કેન્દ્રીય કૅબિનેટનું નાવ છેલ્લા કેટલાક મહિનાથી કંઈક ડાભાડાળ હાલતમાં ચાલતું હતું અને રાષ્ટ્રપતિપદના પ્રશ્ન ઉપર સિન્ડીકેટના સભ્યા સાથે મારારજી દેસાઈ [ બુદ્ધિપ્રકાશ, આગસ્ટ '૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ અને ચવાણુ મળ્યા તેની પાછળ આ વાતાવરણ આપનાર પક્ષોમાં સ્વતંત્ર પક્ષ તથા જનસંઘ મોખરે કામ કરતું હતું. નજીક આવી રહેલા બનાવની રહ્યા. બંને પક્ષ તરફથી મસાણી તથા બલરાજ એંધાણ પાટિલ અને નિજલિંગપાના ઉચ્ચારણમાં મધેકે સર્વોચ્ચ અદાલત સમક્ષ રીટ કરી અને દેખાતાં હતાં. બનાસકાંઠાની ચૂંટણીમાં પાટિલની વટહુકમને આગળ અમલ થતો અટકાવાયો, પણ પસંદગી, તેમનાં દિલ્હી જઈને કંઈક કરી બતાવવામાં સરકારે સંસદ સમક્ષ ખરડો લાવીને તેમાંથી રસ્તો વિધાને, નિજલિંગ પાના ધ્રુવીકરણ વિશેનાં નિવેદનો કાઢયો છે અને ૧૧ ઓગસ્ટે કેસની સુનાવણી થાય –જેનો તેમણે પાછળથી ઈન્કાર કર્યો હતો–બધું તે પહેલાં તેને કાયદાનું સ્વરૂપ આપવા ધાર્યું છે.' આવી રહેલી કટોકટીનું સૂચન કરતું હતું. વડા પ્રધાનના બેન્કના રાષ્ટ્રીયકરણના પગલાને આ પરિસ્થિતિમાં વડા પ્રધાને અવનો ઉપક્રમ કેબિનેટ, સંસદ તથા લેકે તરફથી સારો ટેકો મળ્યો છે. બતાવ્યો. બેગ્લોરમાં કેસની મહાસમિતિ આગળ પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે સંજીવ રેડ્ડીની ઉમેદવારી તેમણે આર્થિક નીતિ વિશેની નોધ રજૂ કરી. આમ અંગે તેમનો સહકાર હજી સંપૂર્ણપણે દેખાયો નથી. કરવામાં તેમણે તેમનું નેતૃત્વ સિદ્ધ કર્યું. તેમના ૧૬ મી ઓગસ્ટ સુધી આ વિશે કશું કરવાની બૃહને વિચારસરણીનો આકાર આપ્યો અને સિની. સિડીકેટની નેમ હોય તેમ લાગે છે. દરમિયાન કેટને વિમાસણમાં મૂકી દીધી. આર્થિક નીતિનો વડા પ્રધાનના પગલાંની ટીકાઓ થવી શરૂ થઈ ગઈ છે. ઠરાવ નાણાં પ્રધાન મારફત જ રજ કરાયો અને મહારાષ્ટ્ર કેંગ્રેસ સમિતિના વસંતરાવે તથા પાટિલે ચવાણે તેને સદ્ધર ટેકે આપો. વડા પ્રધાનની મોરારજી દેસાઈને થયેલા “અન્યાય”ને ઉલલેખ નીતિને મહાસમિતિની બહાલી મળી. પણ બીજે કર્યો છે. કામરાજે કોગ્રેસમાં પ્રવેશી રહેલા સામ્યદિવસે રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે મોરારજી – વાદીઓ સામે લાલ બત્તી ધરી છે અને તારકેશ્વરી ચવાણુને ટેકાથી સિન્ડીકેટ સંજીવ રેકીની વરણી કરી. સિંહાએ વડાપ્રધાનની “સરમુખત્યારશાહીની ટીકા વડા પ્રધાનના ઉમેદવાર જગજીવનરામને માત્ર બે જ કરી છે. બીજી તરફ લોકસભાના અધ્યક્ષ તરીકે મત મળ્યા અને વડા પ્રધાને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ધીલેનની ચૂંટણી થઈ છે અને ધીલેનની ઉમેદવારીમાં તેમની નાપસંદગી વ્યક્ત કરી. આ પહેલાં નાવમાં વડા પ્રધાનની ઈચ્છાને માન અપાયું છે. તે જ નેહરુને આ સ્થિતિમાં મૂકાવું પડયું હતું તેનો નિર્દેશ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વડા પ્રધાનના ઉમેદવાર કરી સિન્ડીકેટ આત્મસંતોષ મા. પિતાની છત તરીકે જી. એસ. પાઠક આગળ આવ્યા છે. ઉપર કંઈક મસ્તાક રહેલી સિન્ડીકેટ ઉપર ૧૬ મીએ સિન્ડીકેટ અને વડાપ્રધાન વચ્ચેના આ ગજગ્રાહમાં વજપાત થયો. નાણાં પ્રધાન પાસેથી તેમનું ખાતું વિચારસરણીએ કેટલો ભાગ ભજવ્યો છે ? કેંગ્રેસના લઈ લેવામાં આવ્યું. જેના જવાબમાં તેમણે તેમના ઉરચ નેતાવર્ગને માત્ર વિચારસરણીની દૃષ્ટિએ જોવામાં હોદ્દાનું રાજીનામું આપ્યું. તા. ૧૬ થી ૧૯ દરમિયાન મુશ્કેલી છે. ચવાણું અને કામરાજે સંજીવ રેડ્ડીને કે નાણાંપ્રધાનને તેમનું ખાતું સોંપવા માટે નિજલિ- આ હતો પણ રાષ્ટ્રીય કરણના સવાલ ઉપર તેઓ ગપા, ચવાણું, પાટિલ અને કામરાજના પ્રયત્નો સંપૂર્ણ સંમત છે. ૧૯૬૬ ના જનમાં આ જ વડાનિષ્ફળ ગયા અને ૧૮ મીએ ૧૪ બેન્કના રાષ્ટ્રીકરણને પ્રધાને રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું અને સંભવ વટહુકમ બહાર પાડવામાં આવ્યો. છે કે અમેરિકાનું એજ્યુકેશન ફાઉન્ડેશન પણ થોડા આમ થતાં જ ચવાણ અને કામરાજે વટહુકમને દિવસમાં અહીં ઊભું થશે. બૅન્કના રાષ્ટ્રીયકરણને ટકે આપતાં નિવેદન કર્યા. પક્ષના મોટા ભાગના નિર્ણય જે વાતાવરણમાં લેવાય તેનાથી તે માત્ર સભ્યો ઉપરાંત બીજા ચાર પક્ષોએ પણ વડા “રાજકીય” નિર્ણય છે તેમ કહેવાયું છે પ્રધાનના પગલાને બિરદાવ્યું. વટ હુકમને ટકે ન થવું સત્ય છે પણ આજની રાજકીય કટોકટીમાં બુદ્ધિપ્રકાર, ઑગસ્ટ '૬૯ ] ૩૦૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિચારસરણી સંપૂર્ણ રીતે પરવારી ગઈ નથી. રહી છે. ૧૯૫૯માં નાગપુર મહાસમિતિએ સહકારી મોરારજી દેસાઈ એસ. કે. પાટિલ વગેરે જમણેરી ખેતીનો ઠરાવ કર્યો હતો જેના વિરોધમાં સ્વતંત્ર વિચારો ધરાવે છે તેમાં શંકા નથી. વડા પ્રધાનના પક્ષને જન્મ થયો. કાશ્મીર પ્રશ્નોથી માંડીને ૧૯૬૨ પગલાંને સામ્યવાદીઓની પ્રેરણા છે તેમ કહેવામાં ના ચીની આક્રમણના બનાવ પછી જનસંઘે “રાષ્ટ્રવાદ' જમણેરી પક્ષના કોંગ્રેસીઓ આજે અચકાતા નથી. ના મંચ ઉપર તેનો વિકાસ સાથે છે. આ બન્ને કોંગ્રેસમાં જેમ જુદી જુદી વિચારસરણીઓ પક્ષો તેના આર્થિક કાર્યક્રમમાં સમાન વિચારસરણી એકી સાથે સહઅસ્તિત્વ ધ વવી રહી છે તેમ તેમાં ધરાવે છે અને તેઓ બને આજે રાષ્ટ્રીકરણને અવારનવાર વિચારસરણીના ઇન્દો પણ ખેલાયાં છે. વિરોધ કરી રહ્યા છે. ૧૯૫૦ થી અને ખાસ કરીને ૧૯૦૭ ની સુરતની કોગ્રેસમાં જહાલ અને મવાળ ૧૯૬૨ પછી દેશના રાજકારણમાં જમણેરી પક્ષોએ પક્ષો વચ્ચે ભયંકર મતભેદ પડયો હતો અને તિલક શક્તિ બતાવી છે. ૧૯૬૦ ના રાષ્ટ્રીકરણના નિર્ણયથી ઉપર ખાસડાં નાખવામાં અાવ્યાં હતાં. સંભવ છે કે દેશના રાજકારણમાં પ્રથમ વાર ડાબેરી વિચાર૧૯૪૭ પછી કંગ્રેસ તેના ઇતિહાસના એવા તબકકે સરણીનું નિર્ણાયક પગલું લેવાયું છે અને તેને સંસદની પહેચી છે જેમાંથી તેને નિર્ણાયક રીતે બહાર બહાલી મળી છે. કાઢવાની જરૂર ઊભી થઈ હેય વડાપ્રધાનનું પગલું રાજકારણના ક્ષેત્રમાં જ્યારે જ્યારે આવા આજે ટીકાપાત્ર બન્યું હોય. તે પણ પક્ષને દિશા પ્રકારના નિર્ણય લેવાય ત્યારે ત્યારે દેશનું અને વેગ આપવામાં તેને મોટો ફાળો રહે તેમ રાજકીય વાતાવરણ કંઈક વિક્ષુબ્ધ બનતું જોવા લાગે છે. રાજકારણમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના મળે છે. આમ થવું તે સ્વાભાવિક છે. કોઈ પણ ખટરાગ હોય છે પણ તેમાં સમાજને ઘડવાના નવો અને કંઈક મૂળભૂત ગણાય તેવો નિર્ણય અને સમાજની આગેકૂચને પ્રોત્સાહન આપવાના સમાજના સ્થાપિત હિતોને ગમતો નથી અને તેની ઉપક્રમો પણ હોય છે. ગાંધીજીના આગમનથી કોગ્રેસ સામે થવા માટે તે બધા જ પ્રયત્ન કરી è છે. લેકની બની હતી. આજે લેકેને નવા નેતૃત્વની ભારતીય રાજકારણ સંક્રમણુ કાળમાંથી પસાર જરૂર છે અને તે આપવામાં કંઈક અંશે વડા થઈ રહ્યું છે. કેંગ્રેસ પક્ષની તેમ જ દેશની કસોટી પ્રધાન સફળ થયા હોય તેમ જણાય છે. લાલબહાદુર થઈ રહી છે. પક્ષના અતિરિક મતભેદ પક્ષને તોડી શાસ્ત્રી ' ૬૪ થી ' ૬૬ સુધી વડાપ્રધાન રહ્યા તેના નાખે એવી ઘડી આપી પહોંચી હોવા છતાં પક્ષને શરૂઆતના દિવસેમાં તેમને ‘અનિર્ણયના કેદી’ એક રાખનારાં બળો પણ કામ કરી રહ્યાં છે. તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વને લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી લગભગ સર્વઝોક મા પાકિસ્તાન સાથેના વિગ્રહને પરિણામે. સંમતિથી થઈ શકી છે. રાષ્ટ્રીકરણના ખરડાને આજના વડાપ્રધાનના નેતૃત્વને રાષ્ટ્રીકરણના નિર્ણયથી સંસદ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. વેગ મળ્યો છે તેમાં શંકા નથી. બૅન્કના રોજબરોજના કામમાં કશી મુશ્કેલી પડી એક અપવિકસિત દેશ તરીકે દેશના અર્થ કારણ નથી. પક્ષની આંતરિક કટોકટી ૧૬ મી ઑગસ્ટની માટે આવું પગલું કંઈક અંશે અનિવાર્ય પણ હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી પછી કેવો આકાર લે છે તે નહેરાના દિવસોમાં ૧૯૫૫માં આવડીની મહાસમિતિ જોવાનું રહે છે. આંતરિક મતભેદોને નિવારવાની શક્તિ વેળાએ દેશને સમાજવાદી સમાજરચનાને મંત્ર કે કોન્ટેસે ઘણી વાર બતાવી છે અને આ વખતે પણ માન્યો હતો. તે દિશામાં દેશની પ્રગતિ ઘણી મંદ તે બતાવી શકશે તેમ માનવાને કારણે છે. ૦૪ [ બુતિપ્રકાર, એગટ ૬૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથઃ કાર્યવાહક પ્રજાની એક આવશ્યક પ્રવૃત્તિ અંબુભાઈના સમયની સંપાદક : શ્રી જયંતીલાલ આચાર્ય તેમજ તત્કાલીન પ્રવૃત્તિ પર પ્રકાશ પાડે છે. એમાં પ્રકાશક : શ્રી ચિનુભાઈ પુ. શાહ મંત્રી, ગુજરાત ગુજરાત અને શ્રી અરવિંદ આશ્રમની વ્યાયામ વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળા, પ્રવૃત્તિને શ્રી વાસુદેવ ભટ્ટે આપેલા તુલનાત્મક કિંમત : ૨૧ રૂપિયા. પરિચય આ પ્રવૃત્તિ અંગે નવી રીતે વિચારવાની શ્રી અંબુભાઈ પુરાણી સ્મારક યોજનાના એક તક પૂરી પાડે છે. અંબુભાઈની વ્યાયામ પ્રીતિ ભાગ તરીકે આ રમૃતિગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો અને પ્રવૃત્તિ અંગે ઘણું સંરમારણો ખૂબ પ્રેરક છે. એમાં શ્રી અંબુભાઈના વૈવિધ્ય સભર વ્યક્તિત્વ નીવડે એ રીતે એમના સાથીઓએ આલેખ્યાં છે. ને પરિચય, એમના મિત્રો, પ્રસંશકે તરફથી શ્રી રમણલાલ શાહને લેખ અંબુભાઈના વ્યાયામકરાવાયો છે એ આસ્વાદ્ય બન્યો છે, કેમકે વીર તરીકેના વ્યક્તિત્વને પૂર્ણપણે પ્રગટ કરનારો એમાં અંબુભાઈની હદયવિશાળતાએ જે સ્પર્શ બન્યા છે, વ્યાયામવીર, યોગી, લેખક, ચિત્રકાર. લેખકોનાં હૈયાને જે રીતે કર્યો છે એનો શિલ્પકાર, સંગીતજ્ઞ, કલાવિવેચક, ઉત્તમ વક્તા, શિક્ષક, અણસાર થયા વિના રહ્યો નથી. ગુજરાતની બહુ અને શ્રી અરવિંદના તત્ત્વ વિચારના સમર્થ જનસમાજની દૃષ્ટિએ શ્રી અંબુભાઈ વ્યાયામ અર્થદ્રષ્ટા આ રીતના એમના વ્યક્તિત્વની રેખાઓ પ્રવૃત્તિના એક પુરસ્કર્તા તરીકે ઓળખાયેલા છે. આ સ્મૃતિ ગ્રંથમાંથી ઉપસે છે. પરંતુ સર્વાગી જીવનના એક સંનિષ્ઠ ઉપાસક હિન્દી તેમજ અંગ્રેજી લેખોમાં અંબુભાઈના તરીકેની એમની જે છબી આ સ્મૃતિગ્રંથમાં ઉપસી પ્રભાવક વ્યાખ્યાનો અંગેનાં કેટલાંક સંસ્મરણો છે એને પરિચય સરેરાશ પ્રજા વર્ગને કદાચ ઓછો અસરકારક બને એવાં છે. ડો. પદ્મનારાયણ આચાર્ય, હોય. આ ગ્રંથનું પ્રકાશન ગુજરાતના આ સંસ્કાર લાઈસ ડન્કન, અને એથિ રીમ્સના લેખે નેધપાત્ર છે. પરષના વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વને અને ગુજરાતની ડંકને અંબુભાઈને “Warrior of the ligh’ સંસ્કાર પ્રવૃત્તિને વધુ સાચી રીતે ઓળખાવી શકશે તરીકે ઓળખાવ્યા છે. અંબુભાઈએ વિદેશીઓ અને નવી પેઢીને પ્રેરી રહેશે. પર શ્રી અરવિંદદર્શન સમજાવતાં પ્રભાવ પાડયો સ્મૃતિગ્રંથને ત્રણ ભાષાવિભાગમાં વહેંચી છે અને પરિચય ચિરસ્મરણીય બની રહે એવે છે. દેવામાં આવ્યો છે. ગુજરાતી વિભાગના લેખમાં આ ઉપરાંત સ્મૃતિગ્રંથમાં તત્ત્વવિષયક લેખોનો અંબુભાઈના જીવન અને કાર્યના જુદા જુદા સમાવેશ થયો છે. મિસીસ કલારા રીસને પ્રદશને આલેખતા લે છે. એમાં શ્રી સન્દરમે “લીઓનાર્ડો એન્ડ મોનાલીસા વિશે અને શિશિર અંબભાઈની યોગસાધના શ્રી અરવિંદ આશ્રમમાં કુમાર ઘેષ અને સેનના લેખો નેાંધપાત્ર છે. કેવી રીતે વિકસતી રહેલી, એના હૃદ્ય આલેખ વિગતે ગુજરાતી વિભાગમાં પ્રગટ થયેલા લેખેમાં શ્રી આપ્યો છે. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક અને શ્રી વાસુદેવ ગોવર્ધન દવે, શ્રી અરવિંદ અને વેદ રહસ્ય” લેખ ભદ્રના વ્યાયામ પ્રવૃત્તિ વિષેના લેખે અતિહાસિક ઉલ્લેખનીય છે. સામગ્રીનું મૂલ્ય ધરાવે છે. સાથે સાથે ગુજરાતની આવા વૈવિધ્યપ્રચુર સ્મૃતિગ્રંથિમાં જે કાંઈ બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ '૬૯ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ રાવ ખૂટતી અને ખૂંચતી કડી હોય તો તે અંબુભાઈના કુશળતા પણ છે. એમની કવિત્વશક્તિનો પરિચય સાહિત્યની સમાચના. અંબુભાઈએ વિપુલ અને કરાવનારી કૃતિઓમાં “મદનદહન”, “મેઘદૂતની માધુરી’ વૈવિધ્યવાળું સાહિત્ય ગુજરાતી તથા અંગ્રેજીમાં “બધિસત્વ' ગણાવી શકાય. લખ્યું છે. શ્રી અરવિંદ તત્ત્વજ્ઞાન પરનાં એમનાં “બોધિસર્વેમાં બુદ્ધની શંકા પ્રગટ કરતી પંક્તિઓ : અંગ્રેજી વિવરણે પણ એક અભ્યાસનો વિષય બની સાચે શું અનાહાર, સાચે શું ઇન્દ્રિયે દમે શકે એવાં છે. એમના સાહિત્યની સર્વતોમુખી પમાશે સત્ય જે શોધું? પ્રકાશ હદયે રમે ? સમાલોચના થાય એ એમની સ્મારક યોજનાનું અથવા “સોનલ'માં સેનામુખે પ્રગટ થતી ગઝલની એક મહત્વનું અંગ હોવું જોઈએ. આવો રસભર્યો પંક્તિઓ : અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતો સ્મૃતિગ્રંથ પ્રગટ અર એ રાત તે પાછી મને કે આપશો પૂછું, કરીને સ્મારક સમિતિએ જે સેવા બજાવી છે એમાં વિરહ અંધારમાં તારા બન્યાં ના અશ્રઓ લૂછું, ઉપરના સૂચનને આવકારીને પ્રતિ કરશે એવી મને બે પળ નયનમાંથી હૃદયમાં પહોંચવા અમને ! આશા રાખીએ.. આવી ભાવભીની પંક્તિઓ આ સંગ્રહની નૃત્ય રમેશ મ. ભટ્ટ નાટિકાઓમાંથી સાંપડે છે એ આનંદની વાત છે. રાગિણી : લેખક – પ્રકાશક : પિનાકિન ઠાકોર “મદનદહન” કથાવેગ, તેમજ કાવ્યત્વને કારણે આકર્ષક બની રહે છે. “મેઘદૂતની માધુરી' કાલિદાસના ૯, પંચશીલ સોસાયટી, ઉમાનપુરા, મેઘદૂતનો સીધો અનુવાદ નથી છતાં તેમને કેટલોક અમદાવાદ-૧૩ ખંડ તેની રસિકતાને કારણે આસ્વાદ્ય બન્યો છે. રાગિણી માં કવિ શ્રી પિનાકીન ઠાકર રચિત આ નૃત્ય નાટિકાઓમાં એક બીજી સુખદ સોળ નૃત્ય નાટિકાઓ સંધરાઈ છે. નૃત્યનાટિકાનો રાઈ છે. નાટિકાની નેધપાત્ર હકીકત એ છે કે “પ્રવકતા’ને પાક બહુ પ્રકાર આપણે ત્યાં ઠીક ઠીક ખેડાતો રહ્યો છે. ઓછા પડતા નથી અને કથા તેના સ્વાભવિક શિક્ષણ સંસ્થાઓના વાર્ષિકોત્સ, રેડિયા વગેરે દ્વારા વેગમાં વિકસતી રહે છે. અલબત્ત આવી નૃત્ય એના પ્રચારને વેગ મળતો રહ્યો છે. નૃત્યનાટિકા નાટિકાઓમાં આભાસી કવિતા, પ્રાસની કૃત્રિમતા, એ નામ સૂચવે છે તે પ્રમાણે તેમાં બે મુખ્ય ક્રિયાનીમંદતા વગેરે મર્યાદાઓ પણ હોવાની જ કલાઓને સંગમ છે. નૃત્ય અને નાટક. પરંતુ નાટક “રાગિણી'માં પણ “દુનિયાનો દાતાર” “રૂપમંજરી' જોઈને તેમજ વાંચીને એમ બંને રીતે આસ્વાદી રવી વિશે { આવાદી જેવી કૃતિઓ પથરાટવાળી અને શિથિલ લાગશે. રાકાય છે. નૃત્ય નાટિકાની ખરી લિજજત તો તખ્તા તેમ છતાં શિષ્ટ સરળ કથાને, તેમજ ભાવભીના પર રજૂ થતી જોવામાં જ હોય. એનું વાચન કદાચ વાતાવરણનો સુખદ સ્પર્શ કરાવતી આ નૃત્ય એટલું બધું આસ્વાદ્ય ના નીવડે તેમ છતાં નૃત્ય નાટિકાઓ બહોળા જનસમુદાયની રુચિને અનુકૂળ નાટિકામાં જેટલે અંશે કાવ્યતવે, કથાગ, પાત્ર- નીવડી શકશે. મધુસૂદન પારેખ વિકાસ, વાતાવરણ વગેરે તર તરી આવતાં હોય તેટલે અંશે તેનું વાંચન પણ રોચક બની શકે. શ્રી જીવન ઘડતર : ચાંપશી ઉદેશી, પ્રકાશક : નવચેતન પિનાકિન ઠાકોર કવિ તરીકે પરિચિત છે. એમની કાર્યાલય, નારાયણનગર, સરખેજ રોડ, આ નૃત્ય નાટિકાઓમાં નૃત્ય વિશેની ચર્ચા બાજુએ અમદાવાદ-૭ કિંમત બે રૂપિયા. રાખીને એના નાટય તત્ત્વની જ થોડીક છણાવટ “નવચેતન' માસિકપત્રના તંત્રીશ્રી ચાંપશીભાઈ કરવી યોગ્ય ગણાશે. ઉદેશીએ ૬૦ વર્ષ પૂરાં કર્યા. જીવન વિશે જે તેમણે સંગ્રહની સોળ નૃત્ય નાટિકાઓમાં વિષયનું વૈવિધ્ય કેટલુંક વિચારેલું એ નાનકડા પુસ્તકમાં ટૂંકા ટૂંકા છે. ગીતના ઢાળ પણ આકર્ષક છે, છંદ જનાની , લેખ દ્વારા વ્યકત કર્યું છે. [ અધિકાર, ઍગસ્ટ '૬૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ચાંપશીભાઈનું વિચારસૂત્ર “આજના યુગ” વરસે જ ઊજવાઈ તેના ઉપલક્ષમાં જન્મશતાબ્દી સાથે જોડાયેલું રહે છે. ચાર પેઢી જોઈ-જાણું મંડળે પ્રગટ કરેલી આ પુસ્તિકા સંક્ષેપમાં અને ચૂકેલા એક સાહિત્યપ્રેમી પત્રકારને “આજનો યુગ” સરળ, પ્રસન્ન, રોચક શૈલીમાં શ્રીમદના જીવનનો ઘણો બદલાઈ ગયેલો લાગે છે. પણ એ પરિવર્તનમાં આ ખ્યાલ આપે છે અને રસિક જિજ્ઞાસુને નીતિમત્તા અને નિષ્ઠાના અભાવનું દર્શન લેખકને તેમને વિશે વિશેષ વાંચન કરવા પ્રેરે તેવી છે. કિશોરવ્યથિત કરે છે, તેમ છતાં લેખક નિરાશ બનતા ભાગ્ય ગણી શકાય તેવી ભાષામાં શ્રીમદનાં જન્મ, નથી. એમના જીવનના અનુભવમાંથી આવતી કેટલી બાલ્ય, અભ્યાસ, અસામાન્ય શક્તિને વ્યક્ત કરતા બધી વાતો તેમજ આ પ્રકાશન એમના આશાદીપનું પ્રસંગે, તેમની વિરક્તિ, સ્વસ્થતા, વૈરાગ્ય, તેમનું ઘાતક છે. સર્જન, ચર્યા અને નિર્વાણનો ખ્યાલ આપ્યો છે. જીવન ઘડતરમાં વિચારના કેન્દ્ર સ્થાને માનવ પુસ્તક ખરે જ ઉપાદેય છે. છે. માનવનીભા એની માનવતા છે. માનવતાને આનંદલહાણી-સં. હાસ્યકલામંડળ, સૂરત. વ્યક્ત કરતી ગુણ સામગ્રીથી અને એના આચરણથી સૂરત વિભાગ હાસ્યકલા મંડળનું “આનંદ જ માનવનું જીવન ઘડાય છે. એ માટે શિસ્ત, સંયમ હાણી' પુસ્તક હાસ્યરસનું વિવિધ પ્રકારનું સાહિત્ય નિયમિતતા, સાદાઈ, એ સ્વાશ્રય જેવા ગુણો કેવી રજૂ કરે છે. લેખ, કાવ્ય, ટુચકા, પત્ર વગેરે રૂપે રીતે કેળવાય એનું સદૃષ્ટાન્ત નિરૂપણું પ્રેરક બન્યું તે પીરસવામાં આવ્યું છે. લોટના નિવાસીઓની છે. આજની પરિસ્થિતિ દંભ, અનાચાર અને હાસ્યવૃત્તિ તો વિખ્યાત છે. આ મંડળ હાસ્યની સ્વાર્થહીનતાથી ભરેલી છે. દેશનેતાએથી આરંભીને કલાને ખીલવવા અને ઊગતા કે સંભવિત હાસ્ય. બહુજન સમાજ સુધી એ દુષણો વ્યાપેલાં છે. લેખકે કારને રજ થવાની તક આપવાને પ્રયત્ન કરે છે, એના ઉલ્લેખ પુષ્કળ પ્રમાણમાં કર્યા છે અને એમાંથી -નાં આ કૃતિમાંનાં બધાં લખાણ એકસરખી ઊગરવાને હૃદયસ્પર્શી ઉદઘોષ કર્યો છે. કક્ષાનાં નથી. શ્રી જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ લેખકની શૈલી સૂત્રાત્મક છે પણ ઉપદેશકની મહેતા જેવા વિખ્યાત હાસ્ય લેખકોની પ્રસાદી શુષ્કવાણી જેવી નથી. વાચક સાથે વાતચીત કરતા આનંદાયક છે, પણ બાકીના લેખકેની નાનીમોટી હોય એ રીતે સહજમાં તે આત્મીયતા સાધી લે છે. કતિઓ તદ્દન સામાન્ય બની છે. ક્યાંક હાસ્ય પ્રસંગઆથી આ પુસ્તકનો સાહિત્યગુણ પ્રગટ થાય છે. નિષ્ણ અને સ્થૂલ છે, કયાંક ભાષાનિષ્ઠ છે, કથક કટાક્ષલેખમાં લેખકની શૈલીની તાઝગી અને માર્મિકતા તરંગનિષ્ઠ છે તો ક્યાંક પ્રતિકાવ્ય, સંવાદ, આદિસહજમાં સ્પર્શી જાય છે. માંથી પ્રગટ થાય છે. કોઈ સ્થળે વળી તાણીતોસીને દરેક કક્ષાના વાચકને આ પુસ્તક કયાંક ને હાસ્ય ઉપજાવવાનો પ્રયત્ન છે. કેટલાક પ્રસંગે માત્ર ક્યાંક પ્રેરક બને એવું બન્યું છે. લેખકના અનુભવ- નાનાં બાળકોને હાસ્ય પુર' પાડે એવા પ્રકારના છે. માંથી આવતી આ વાતો વિચારવા જેવી બની છે એટલે થોડાક સારા લેખે હોવા છતાં આ કૃતિ એટલી હદયસ્પર્શી પણ છે. શ્રી. ચાંપશીભાઈની સારી છાપ પાડી શકતી નથી. સંપાદન વધારે ચૂત આ સેવા બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. થયું હોત તો સાર' થાત. કૃતિનું સાવ જોતાં કિંમત રમેશ મ. ભટ્ટ બે રૂપિયા વધારે લાગે છે. શ્રીમદ રાજચન્દ્ર જીવનચરિત - શ્રી. રાજચંદ્ર રોકેટની સંશાધન કથા–શ્રી. ગજ્જર, પ્રકાશ શતાબ્દિ મંડળ. સાહિત્યમંદિર, અમદાવાદ ગુજરાતમાં પ્રગટેલી કેટલીક વિરલ વિભૂતિઓ- અમદાવાદના પ્રકાશ સાહિત્ય મંદિરની આ માંના એક શ્રીમદ રાજચંદ્રની જન્મશતાબ્દી ગયા કતિના લેખક શ્રી ભવાન ગજજર એક વિજ્ઞાન શિક્ષક બુદ્ધિપ્રકાય, ઓગસ્ટ ૧૯ ] Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. રોકટોના આ યુગમાં તેને વિશે ઉપયુક્ત માહિતી સ્વ. રાષ્ટ્રપ્રમુખ જોન કેનેડી, ચર્ચિલ આદિ વિશ્વના પૂરી પાડનારાં પ્રકાશનાની ખોટ પૂરી પાડવાને આ મહાપુરષોના સ્વભાવના વિશિષ્ટ અંગાને વ્યક્ત એક સુંદર પ્રયાસ છે. ઉત્સાહી લેખકે કિશોરભાગ્ય, કરતી પ્રસંગકથાઓ પણ આમાં કિશોર કે તે સરળ, પ્રસન્ન અને રસવંતી શૈલીમાં, જરૂરી આકૃ- કક્ષાના વાચકે પણ હસે હાસે વચે તેવી રોચક તિઓ અને ચિત્રો સાથે માનવજાતની ઉયન શૈલીમાં રજ થઈ છે. પ્રકાશ સાહિત્ય ભંડાર આ સાહજિક વૃત્તિને સંતોષવાનું શક્ય બનાવતી આ બેઉ પ્રકાશને ઊછરતા વાચકવર્ગને નિરામય અને આવૃત્તિનો પરિચય આપે છે. એના ઈતિહાસના ઉપયોગી રસપ્રદ વાંચન અવશ્ય પૂરું પાડશે. બેઉના આદિકાળથી આજ સુધી ક્યા ક્યા સ્વપ્ન દ્રષ્ટાઓ એ છાપકામમાં કંઈક વધારે કાળજીની આવશ્યકતા એ સિદ્ધ કરવા કેવા કેવા પ્રયત્નો કર્યા તેનું એ રોચક હતી એમ લાગે છે. નિરૂપણ તે કરે જ છે, સાથે જ સામાન્ય માનવી “અન્વય” . સમજી શકે તેવી ભાષામાં એની પાછળ રહેલા ભક્તિભાવ અને દર્શનના પ્રદેશમાં લઈ જતો સિદ્ધાંતોનેય ખ્યાલ આપે છે. અને રાઈટ ભાઈ આ નાનકડો કાવ્યસંગ્રહ કેટલીક રીતે નોંધપાત્ર છે. ના સમયથી આજ સુધી કડીબદ્ધ ઈતિહાસ, એક તો એનાં ચાળીસેક પૃષ્ઠોમાં ભક્તહૃદયી કવિતા કલાનુક્રમ પ્રમાણે આપે છે. આવી રોચક રીતે ને મનની જુદી જુદી મનોદશાઓનું પ્રતિબિંબ પડયું રોચક શૈલીમાં લખાયેલ આ કૃતિ રોકેટ વિષયક છે. વિચારો તો તેમાં ચિરપરિચિત છે, ભાવો પણ જ્ઞાન રસિક રીતે સામાન્ય માનવી સુધી પહોંચાડ અજાણ્યા નથી, પરંતુ તેને સુરેખ કાવ્યરૂપે રજુ વાનું જરૂરી કામ સારી રીતે કરી શકશે. કરવાની કવિની ફાવટ નોંધપાત્ર છે.. કુલ અને ફોરમના –. રશ્મિન મહેતા, પ્રકાશ- “આવો રામ”, “જાગો', “પંખી', “અંધારું” સાહિત્યમંદિર, અમદાવાદ “એકડો', “હું મેટ', “તારો આશરો', મસ્તાન મન', સર્જક છે શ્રી રશ્મિન મહેતા. આ કિશોરભોગ્ય ઘડીક ઘડીક”, “પધાર’, ‘છેડે મા', આદિસુત્રેય સુંદર કૃતિમાં નાનીમોટી સે ળ વાર્તાઓ કે પ્રસંગ- કાવ્યોમાં જનાં પ્રતીકનો ઉપયોગ છે, છતાં તેની કથાઓ, વ્યક્તિચિત્રો કે મહાન માણસના વ્યક્તિત્વના સુરાવલિ અને શૈલી નોંધપાત્ર છે. ઉપરાંત થોડાં કોઈ એક પાસાનું નિરૂપણ કરતા પ્રસંગે રજુ છ બહુ મુક્તકે, સ્તોત્રોને અનુવાદ, શાંતિપાઠ અને કરવામાં આવ્યા છે. છેલે કેનોપનિષદને અનુવાદ આપ્યા છે તે બહ સિકંદર, સીઝર અને ઈસપને એક બાજુ સ્પર્શ ચુસ્ત તો નથી, છતાં મૂળને અવિરોધી અને સરળતાકરતી, તો બીજી બાજુ જુદા જુદા પ્રકારની વિશેષ થી મૂળને ખ્યાલ આપનાર બન્યા છે. શક્તિ કે ચારિત્રની સમૃદ્ધિ ધરાવનાર એલેકઝાન્ડર એકંદરે નેધપાત્ર પ્રયત્ન ગણાય તેવું આ સુંદર ડૂમા, જોજ બિડર, લિવિંગટન, કેર્નગી, અમેરિકાના ભક્તિ કાવ્યનું સર્જન છે. ર. ના. પંડયા 1 બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ચર્ચાપત્ર તંત્રીશ્રી, . - “બુદ્ધિપ્રકાશ' ના જુલાઈ માસના અંકમાં શ્રી. ગંભીરસિંહ ગોહેલે ગાંધીજીની આત્મકથાના પ્રકાશન વર્ષ ની ચર્ચા કરી છે. “આત્મકથા' પ્રગટ થયાના ખબર પડ્યા પછી મેં તરત જ તે મંગાવી લીધેલી. મારી નોંધ પ્રમાણે મને પહેલો ભાગ ૧૪-૧૦-૨૭ના રોજ તથા બીજો ભાગ ૨૫-૭–રના રોજ મળ્યા છે. આ રીતે પહેલો ભાગ ૧૯૨૭ના ઓકટોબરમાં જ પ્રગટ થયેલ છે. ' – છોટાલાલ માનસિંગ કામદાર પ્રકીર્ણ સાભાર સ્વીકાર ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ બાલગાવિદ પ્રકાશન-અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદ-૨૪ મું અધિવેશન શીલસંચય : બબલભાઈ મહેતા ૨-૨૫ દિલહીનાં વિભાગીય પ્રમુખના વ્યાખ્યાને વૈષ્ણવજન : ઈશ્વરભાઈ પેટલીકર ૨૦૦ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ રમકડાની દુકાન : ચંદ્રવદન મહેતા ૧-૫૦ આયુર્વેદને ઇતિહાસ : ૫-૦૦ નવચેતન-સરખેજ રોડ, અમદાવાદ ગિરજાશંકર મયાશંકર શાસ્ત્રી . નવધાભક્તિ : જય દલાલ ગોયન્દકા ૦-૫૦ જીવન ઘડતર : ચાંપશી ઉદેશી ૨–૦૦ રિજિદો આયુર્વેદ : શોભન ૧-૨૫ વામન પુરાણ : ભાઈશંકર પુરોહિત જોશી ૫-૦૦ નારદ પુરાણઃ વાસુદેવ મહાશંકર પુરોહિત ૧૫-૦૦ સંન્નિષ્ઠ પ્રકાશન-અમદાવાદ વિશ્વશાંતિઃ શ્રી હરિદાસજી મહારાજ વિશ્વશાંતિ આભ-મેથી માનસિક સ્વાસ્થ અહમદહુસેન આઈ. લાલીવાળા ૧-૨૫ રામાયણના કથાપ્રસંગે ભાગ-૨ : ભગવાનલાલ લ માંકડ, રાજકોટ ૧-૫૦ રામ મનોહર લોહિયા : બી જે. કાપડી ૨-૦૦ સ્વામી નકારામઃ અમૃતલાલ મોહનલાલ ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ બ્રહ્મભટ્ટ, પ્ર. ડાહ્યાભાઈ ભાણજીભાઈ કાર્યવાહી–સને ૧૯૬૨ બ્રહ્મભટ્ટ – વટાવવાળા, વટાવ. અનુભવ મંજરી : ગાંધીજીનો અક્ષરદેહ ભા. ૯ પ્ર. નવજીવન સં. જીવનલાલ છગનલાલ જોષી ૪-૦૦ પ્રકાશન મંદિર, અમદાવાદ ૧૬-૫૦ નવભારત સાહિત્ય મંજરી મંદિર-મુંબઈ ઈજન : હિંમત ખાટરિયા, મોતીગરની કથાલોક : ચુનીલાલ મડિયા ૮-૦૦ ખડકી, માંડવી ૨૦૦ ક્ષત-વિક્ષત : ચુનીલાલ મડિયા ૪-૫૦ ગાંધીજીવનઃ રતીલાલ અધ્વર્યું, દત્ત સોસાયટી આલાધાંધલનું ઝીંઝાવદરઃ , ૧૦-૦૦ અમદાવાદ-૭ ૦–૦૪. ૪-૫૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રકાશ : ઓગઃ : ૧૯૬૯ રજિ. નં. જી. ૧૯૯ Kaled ana & નાની બચત યોજના એ શાની અને વ્યક્તિની આબાદીની યોજના છે. એમાં નિયમિત રીતે નાણાં કિનારે પોતાની અને પિતાના કુટુંબની ભાવિ આબાદીનું સર્જન કરે જ છે. ઉપરાંત તે રાષ્ટ્રના નવનિર્માણ માટે થઈ રહેલી વિકાસ યોજનાના કાર્યમાં પણ હિસ્સેદાર બને છે. ODODD * તી ની કઈ પણ થાજનામાં આપ નાણા રોકી શકે છે. ૦ ૧૨ વર્ષીય નિલ ડિફેન્સ સર્ટિફિકેટ ૦ પરિટ ઓફિસ સેવિંગ્સ બેંક ૧૦ વર્ષીય ર ય બચત સરિપિટ ૦ મ્યુલેટિવ ઈમ પિઝીટ 1 અથ શ્રેણી ૦૫ વર્ષીય યુઇટી સર્ટિફિકેટ ૦ ફિક ડિઝી. જના ૦ ૫૦ વર્ષીય પ્રિન્સ ડિપોઝીટ સર્ટિફિકેટ વાળની લડાવ યોજના બIા રોકો - ગુજરાત સરકારના મા તીખાતા દ્વારા પ્રકાશિત, સચિવાલય, અમદાવાદ-૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રકાશ' - એગસ્ટ ૧૯૬૯ને વધારો गुजरात विद्या स भा सन १९६८-६९ नी सालनो [ તા. ૧-૪-૬૮ થી તા. ૩૧-૩-૬૯ સુધી ] अहेवाल गुजरात विद्यासभा तरफथी છપાવી પ્રસિદ્ધ કરનાર ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી માનાહ મંત્રી અમદાવાદ ૧૯૬૯ ] ગત ૧૮૦૦ [ સંવત ૨૦૨૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ )સાથે પૃ૪ ૧ અનુક્રમણિકા વિષય ગુ. વિદ્યાસભાના સભાસદે તથા નેધાયેલાં પુસ્તકાલયમાં થયેલા ઉમેરા તથા ધટાડાની યાદી - પં પાન ૩ સન ૧૯૬૭-૬૮ તથા ૬૮-૬૯ ની સાલની કારોબારી સમિતિ પૂંઠું પાન ૪ ગુ. વિદ્યાસસાને સન ૧૯૬૮-૬૯ ને અહેવાલ-શ્રી. એ. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનના અહેવાલ (પૃ. ૨૦ થી ૩૧) સાથે ગુ. વિદ્યાસભાનો સન ૧૯૬૮-૬૯ ની સાલને આવક-જાવકનો હિસાબ ગુ. વિદ્યાસભાનું સન ૧૯૬૮-૬૯ ની આખરે સરવૈયું परिशिष्टो ૧. ગુજરાત વિદ્યાસભાનાં ટ્રસ્ટફડેનું હિસાબી તારણ સન ૧૯૬૮-૬૯ ૨. ગુ. વિદ્યાસભાનું સન ૧૯૬૮-૬૯નું જનરલ ફંડ ખાતું ૩. સને ૧૯૬૮-૬૯ ગુજરાત વિદ્યાસભાનાં નાણું રોકાણુની વિગત શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવનનું સન ૧૯૬૮-૬૯ ના ઊપજ ખર્ચના હિસાબનું તારણ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવનનું તા. ૩૧-૭-૬૯- ના રોજનું સરવૈયું શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટને ૧૯૬૮-૬૯નો ઊપજ–ખર્ચને હિસાબ શ્રી બ્રહ્મચારી વાડી પ્રસ્ટનું તા. ૩૧-૩-૬૦ ના રોજનું સરવાયું ગુજરાત વિદ્યાસભાની ૧૧૯ મા વર્ષની વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ મુદ્રક મણિભાઈ ૫, મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ સન ૧૯૬૮-૬૯ સ્થાપના ૧. સ્વ. એલેકઝાન્ડર કિન્લોક ફ્રેન્સે તા. ૨૬-૧૨-૧૮૪૮ ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી હતી, એટલે આ સંસ્થા સ્થપાયાને ૧૯૬૮ના ડિસેમ્બરથી ૧૨૦ વર્ષ પૂરાં થઈ ૧૨૧મું વર્ષ ચાલે છે. આ સંસ્થા સન ૧૮૬૦ ના ૨૧મા એકટ પ્રમાણે તા. ૨૯ મી સપ્ટેમબર ૧૮૮૦ના રોજ રજિસ્ટર્ડ થઈ છે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ (બેઑ ૨૯, ૧૯૫૦) મુજબ આપણી સંસ્થાને રજિસ્ટર કરાવી છે, અને આપણે રજિસ્ટર નં. એફ. ૨૪ છે. એ અંગેનું ડેપ્યુટી ચેરિટી કમિશ્નરે તા. ૨૬-૯-૧૯૫૨ની તારીખનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નં. ૫૩૨૪ આપણને આપ્યું છે. મુંબઈ સરકારના પાછળના જાહેરનામાથી આપણી સંસ્થા ડિસેમ્બર ૩, ૧૯૫૩ થી પબ્લિક ટ્રસ્ટ કોસ્ટ્રિબ્યુશન ફંડના ભરણામાંથી મુક્ત ગણાઈ છે. આપણી સંસ્થા વિદ્યાવૃદ્ધિના ક્ષેત્રમાં કાર્ય કરનારી જાહેર સંસ્થા હોઈ એને અપાતાં દાન આવકવેરાની ગણતરીમાં અપાતી હતમાં ગણવા કારોબારી સમિતિના તા. ૧૪-૪-૧૯૪૮ ના ઠરાવથી મધ્યસ્થ સરકારને લખાણ કરતાં સરકાર તરફથી, એ મુજબ આપણી સંસ્થાને માન્ય રાખવાનું તા. ૨૦–૧૦–૧૯૪૮ ના જાહેરનામા નં. ૫૭ ( ક્રમાંક ૬૬) માં જાહેર થયેલું. આ માન્યતા આવકવેરા ખાતાના તા. ૮-૨-૧૮ ના પત્ર નં. ૬૪૪-૬ સી / ૬૭-૬૮ થી ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી છે. ૨. ગુજરાતી ભાષા-સાહિત્યને ઉત્કર્ષ કરે અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી એ ગુજરાત વિદ્યાસભાને ઉદ્દેશ છે. આ ઉદેશ પાર પાડવા કેળવણી અને વિદ્યાવૃદ્ધિને ઉત્તેજન આપે તેવા ટ્રસ્ટ ફંડો રાખી એને વહીવટ કરવામાં આવે છે, પ્રેમાભાઈ હોલની વ્યવસ્થા રખાય છે, ઉત્તેજન દાખલ પુસ્તક ખરીદ કરી ગ્રંથકર્તાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, “બુદ્ધિપ્રકાશ' માસિક ચલાવવામાં આવે છે, ગુજરાતી ભાષા અને સાહિત્યની સમૃદ્ધિ વધારવા ઉપયોગી પુસ્તકે રચાવી પ્રકટ કરવામાં આવે છે, સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે. શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન ચલાવવામાં આવે છે તથા શ્રી. હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કોલેજ, બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ, નાટયવિદ્યા મંદિર તથા બહેનો માટેની રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ પણ ચલાવવામાં આવે છે. ઉપરાંત બીજી અનેક રીતે ગુજરાતમાં દેશી ભાષા દ્વારા કેળવણી તેમજ જ્ઞાનને વધારો થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે, Page #36 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ આજીવન સભાસદો તથા બેંધાયેલાં પુસ્તકાલયો ૩. સંસ્થાના ધણીપત્રક ઉપર વર્ષની શરૂઆતમાં '૯૯૨ આજીવન સભાસદ હતા, તેમાં ૪ સભાસદ વર્ષ દરમ્યાન નવા નોંધાયા, તે મળી કુલ ૯૯૬ થયા, તેમાં જેમનાં સરનામાં દફતરે નેધાયેલાં ન હતાં તેવા સભ્યો પૈકી ૪ ના સરનામાં મળતાં કુલ ૧,૦૦૦ થાય છે. આમાં ડી ૨૫ સભાસદ ગુજરી જવાના કારણે એાછા થયા છે, એટલે વર્ષ આખરે ૯૭૫ સભાસદ હ્યા છે. સભ્યોની ગંવારી નીચે મુજબ છે – પુરુષ સભાસદો : ૬૪૦ સ્ત્રી સભાસદો : ૩૩૫ માનાર્હ સભાસદો ૪. અહેવાલવાળા વર્ષમાં ૨ માના સભાસદ હતા. વાર્ષિક સભાસદા ૫. અહેવ લવાળા વર્ષમાં વાર્ષિક સભાસદો ને કાયા નથી. નોંધાયેલાં પુસ્તકાલય ૬. વર્ષની શરૂઆતમાં ગુજરાત વિદ્યાસભાના નિયમોની કલમ ૩૭ મુજબ નોંધાયેલા સાર્વજનિક પુસ્તકાલયોની સંખ્યા ૭૭૫ હતી. વર્ષ દરમ્યાન નવું કાઈ પુસ્તકાલય નોંધાયું ન હોવાથી વર્ષ ખાખરની સંખ્યા ૭૭૫ રહે છે. ગુજરાત વિદ્યાસભાનું મકાન અને પ્રેમાભાઈ હોલ ૭. સભાના મકાનના ઉત્તરાભિમુખ ભાગો એની નીચેના ભેચરાં, જેમાં સભાના ભયરાના અર્ધા ભાગનો સમાવેશ થતો હતો તે સહિત, બેંક ઑફ બરોડા લિમિટેડ, અમદાવાદની શાખ ને માસિક રૂ. ૧,૦૦૦)ના ભાડાથી અપાયેલાં હતાં. પરંતુ વિદ્યાસભાની ' મકાને નવેસરથી થવાનાં હેઈ બેંક ઓફ બરોડાવાળા વિભાગનો તા. ૩૦-૬-૧૨ થી આપણને કબજે લળી ગયો હતો. વિદ્યાસભાનું કાર્યાલય પણ જલાઈ ૧૯૬૨ થી પ્રાર્થના સમાજમાં લઈ જવામાં આવ્યું હતું ત્યાંથી તા. ૧ લી ડિસેમ્બર ૧૯૬૮ ના રોજ કાર્યાલયને હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કૅલેજના મકાનમાં લઈ જવામાં આવેલ છે. બધાં મકાન કે ટ્રેકટરને ઉતારી નાખવા માટે સોંપાયાં હતાં અને એ ઉતારવાનું કામ પૂરું થયું છે. વિદ્યાસભાનાં નવાં મકાન બાંધવા માટે, મેસર્સ મેનન કંકલ ઍન્ડ કું. લિ. ખાનપુર, અમદાવા ને કૅન્ટેકટ આપવામાં આવ્યો છે. અત્યારે મકાનના પાયાનું ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે. સન ૧૯૬૦ ના જૂન માસથી ભો. જે. વિદ્યાભવન તથા વિદ્યાસભાનું ગ્રંથાલય નદી પારના શ્રી ભ જે. વિદ્યાભવનના મકાનમાં ગયાં છે. | ઉદાર સખાવત ૮. શેઠશ્રી ચિમનભાઈ લાલભાઈ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ હસ્તકની જુદી જુદી કંપનીઓ તરફથી ગુજરાત વિદ્યાસભાના પ્રેમાભાઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ હોલવાળા તેમજ એની પશ્ચિમે લીધેલાં નવાં મકાનો સભાનાં વધતાં જ તે અનેકવિધ કાર્યો માટે અનકળ પ્રકારના થાય તેવી રીતે એમાં સુધારાવધારા કરવા અગર એ નવેસરથી બંધાવવાની સક્રિછાથી અને એ માટે જરૂર પ્રમાણે બાજની નવી વધારાની જમીન ખરીદવા સન ૧૯૫૪–૫૫ થી ઉદાર સખાવત કરવાની શુભ શરૂઆ ! થયેલી. એમના તરફથી મળેલા પત્રોમાં દર્શાવેલી વિગતે એમના દાનની રકમોનો સ્વીકાર કરવામાં આવ્યો હતે. પ્રસ્તુત દાનની રકમનું આ ભંડળ જુદી જુદી યોજના કરી સભાના હિસાબોથી અલગ રાખવા નિર્ણય થયેલ. આ ભંડળને વહીવટ સદરહુ યેજના અનુસાર થાય છે. અત્યારનું વહીવટી મંડળ નીચે મુજબ છે : ૧. શેઠશ્રી કરતૂરભાઈ લાલભાઈ ૨. શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ . શેઠશ્રી ચીનુભાઈ ચિમનભાઈ ૪. શ્રી. ચંદ્રકાન્ત છોટા લાલ ગાંધી ગુજરાત વિદ્યાસભાનાં મકાનની પુનઃરચના બાંધકામ થોજનાન આગળ જણાવેલા ભડળ ખાતે વર્ષની શરૂઆતમ રૂ. ૧૭,૮૮,૪૫=૫૬ પૈસા જેટલી કમ હતી. તેમાં વર્ષ દરમ્યાન વ્યાજની આવેલી રકમ રૂ. ૩૨,૪૩૫=૧૪ પૈસા તથા ડિપોઝ ના કમિશન તથા વટાવના રૂ. ૨૦૦૫-૯૦ તથા રૂ. ૩,૬૯,૫૦૦ દાનમાં મળ્યા છે, તે મળી કુલ રૂ. ૧૭,૯૨,૩૯૭=૬૦ પૈસા થયા, તેમાંથી વર્ષ દરમ્યાન રૂ. ૧૦,૬૬૯=૪૫ પિસા ખર્ચાયેલા તે જતાં કુલ રૂા. ૧૭,૭૮,૭૨૪=૧૫ પૈસા ભંડળ ખાતે વર્ષ આખરે જમા રહે . આ રકમ પૈકી રૂ. ૭,૩૭,૨૨૪=૧૭ પૈસા બેંક ઓફ ઇન્ડિયા લિ., ભદ્ર અમદાવાદમાં, રૂ. ૨,૮૬,૨૬૯–૦૯ પૈસા યુનાઈટેડ કમર્શિયલ બેંક લિ, ભદ્ર, અમદાવાદમાં તથા રૂ. ૨, ૯૭,૫૩૧=૨૫ પૈસા બેંક ઓફ બરોડા લિ., અમદાવાદમાં અને રૂા. ૭૫,૦૦૦ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ભદ્ર, અમદાવાદમાં ડિપોઝીટ મૂકેલા છે રૂ. ૬,૭૨૩-૯૯ પૈસા જેટલી રકમ બેંક ઓફ ઈન્ડિયા લિ.. અમદાવાદમાં ચાલુ ખાતામાં જમા છે, અને રૂ. ૨,૮૬,૪૬૯ ૧૫ પૈસા ગુજરાત વિદ્યાસભાના યુનાઈટેડ કમર્શિયલ બેંકના ચાલુ ખાતામાં જમા છે. રૂ. ૧૧,૨૦૦-ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝ કંપની, લિ.ના પ્રેફ શેર રૂ. ૪ર૩૦૬-પ૦ ઇન્ડસ્ટ્રિયલ કેડીટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પો, ઓફ ઇન્ડિયા લિ.ના એડિનરી શેર ખાતે રેકેલા છે. રૂ. ૩૬,૦૦૦ ગ. પ્ર. નેટ ૧૯૬૯ ની ૩૩ ટકામાં રેકેલા છે પાછલાં વર્ષમાં, પ્રેમાભાઈ હોલના એક્સ્ટેન્શન તથા રિકન ડશન માટે વિદ્યાસભાના મકાનની અડોઅડ દક્ષિણ બાજુએ રાયખડ ઑર્ડમાં આવેલો મિલકતો સર્વે નં. ૪૬૫-એ-ભાગવાળી આશરે ૩૪૭ સમચોરસ વાર જેટલી જમીન કે જા એકવિઝિશનમાં એકવાયર કરવા માટે સરકારમાં લખવામાં આવ્યું હતું, તે મુજબ સર: રે આપણી અરજી માન્ય રાખેલી અને એ નંબર એફવાયર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. પહેલા અને બીજા એકૃવિઝિશનમાં ૧૩૧૫-૨૫ ચો. વા. જેટલી જમીન અને મકાનો કબજે નીચેની વિગતે મળી ચૂક્યો છે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ શીટ નં. ૮ સન ૧૯૬૮-૬૯ સર્વે નં. ૪૭૧૮ રાયખડ ઑઈ આરે સમચોરસ વાર ૨૬ ૪૭૧૯ ૪૭૨૦ ૪૭૨૧ ૪૭૨૩ ૪૭૨૨ ૪૭૨૩ (ભાગ) , ૪૬૬૪ (ભાગ) ,, ૨૮૦ ૪૬૬૫-એ(ભાગ) ૮૬૩–૭. ૧૩૧૮-૭ ત્રીજા એકૃવિઝિશનમાં મળનારી ૨૪૩ . વા. અંગે કાર્યવાહી પતી ગઈ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ૯૭ વાર જેટલી જમીન મળવાની હતી તે પણ મળી ગઈ છે. પરિણામે આપણું પિતાની ૧૫૪૪ (૯૦૨૬૪૨ ) ચે. વા. જેટલી જમીન હતી તેમાં ૧૭૫૮ ચો. વા. જેટલી જમીનને વધારો થતાં કુલ જમીન ૩૭૦૨ ચો. વા. જેટલી થાય છે, વિદ્યાસભાની પ્રેમાભાઈ હોલવાળી મૂળ જમીનને પદો ૧૯૬૭ ના માર્ચની આખરે પૂરા થ હોઈ એ પટ્ટો નવેસરથી કરાવી લેવા માટેની કાર્યવાહી ચાલુ કરી છે. એક્વિઝિશનના કામમાં ગુજરાત વિદ્યાસભા તરફથી શ્રો. શરદભાઈ ડાહ્યાભાઈ પટેલે સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન કોર્ટમાં વકીલ તરીકે હાજર રહી સારી પેઠે મદદ આપી હતી અને વેલ્યુએરાન રિપેટ અંગે મહેતા એન્ડ કુ. વાળા શ્રો. શાન્તિલાલ મગનલાલ મહેતાએ મદદ કરી હતી. જમીને અંગે કોર્ટની કાર્યવાહી એડવોકેટ શ્રી બળવંતરાય જીવણરામ ભટ્ટે સંભાળી હતી. પ્રેમાભાઈ હાલ માટે એકવાયર કરાયેલી જમીનને વિશેષધારો જિલ્લા કલેકટર, અમદાવાદના પત્ર નં. સીબી. વતન ૫૧૭૩ તા. ૨૧-૪-૬૯ થી સિ.સ. નં. ૪૬ ૬૫/અ/૨/અ ૪૬૬૪, ૫૭૬૪, ૫૭૬૫ અને ૫૭૬૬ની જે તે વર્ષમાં માફી માટે અરજી કરેલી તે તારીખથી માફ કરવામાં આવ્યું છે એ બદલ સરકારશ્રોને આભાર માનવામાં આવે છે. સિ. સ. નં. ક્ષેત્રફળ ચો. વાર વિશેષ ધારાની માફી કઈ સાલથી રકમ . ' આપવાની છે તે વર્ષ ૪૬૬૫ અ. પિકી ૭૮૦૦૦ ૮૨૫-૨૫ ૧૯૬૩-૬૪ ૪૬૬૫–અ ૨૩૯૮-૦૦ ૧૯૬૪-૬૫ (જેમાં ઉપયુકત ૭૮• ચે. વા સમાવેશ થાય છે) ૪૬૬૪ની ૨૮૦–૦ ૫૬૦-૦૦ ૧૯૬૪-૬૫ રસ્તા પૈકીની ૫૭૬૪ ૧૨૯૯૮ ૨૫૦–૭૮ ૧૯૬૫-૬૬ ૫૭૬૫ ૭૧૧ ૧૪૧–૨૨ १७६१ ૭૪૨ ૧૪૮-૪૪ *૪૬૬૫,૪૬૬૬, ૪૬૬૭, ૪૬૬૮, ૪૬૬૯, ૪૬૭૦, ૪૬૭૧,૪૬૧૭ને સમાવેશ થાય છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ કારોબારી સમિતિ અને સામાન્ય સભા ૯. અહેવાલવાળા વર્ષમાં સભાની કારોબારી સમિતિની ચાલુ કામકાજ અંગે ૫ બેઠક મળી હતી. આ ઉપરાંત સામાન્ય સભાની ૨ બેઠક ભરાઈ હતી, જેમાંની એક અંદાજપત્ર મંજૂર કરવા માટેની અને બીજી વાર્ષિક અહેવાલ અને હિસાબ મંજૂર કરવા માટેની હતી. ઉપ-સમિતિઓ ૧૦. જુદાં જુદાં કામોના યોગ્ય નિકાલ અંગે જુદી જુદી ઉપ-સમિતિઓ નિમાયેલી, તે સમિતિના સભ્યોના નામ નીચે પ્રમાણે છે : (1) ગ્રંથપ્રકાશન ઉપ–સમિતિ ૧. શ્રી. બચુભાઈ પિ. રાવત ૮, પ્રો. ફીરોઝ કા. દાવર ૨. શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી ૯. શ્રી. રમણિકલાલ જ. દલાલ ૩. શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળંકર ૦. શ્રી. પીતાંબરભાઈ ન. પટેલ ૪. શ્રી. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક ૧૧. શ્રી. યશવંત પ્રા. શુકલ ૫. પ્ર. અનંતરાય મ. રાવળ ૧૨. શ્રી. ઝીણાભાઈ રતનજી દેસાઈ . ૬. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૧૩. ડે. હરિતભાઈ ર. દેરાસરી ૭. શ્રી. ઈશ્વરભાઈ મો. પેટલીકર ૧૪. ડે. હરિપ્રસાદ સં. શાસ્ત્રી (૨) હિસાબ તથા બંધારણ ઉપસમિતિ ૧. શ્રી. ચીનભાઈ ચિમનભાઈ ૫. શ્રી. હરિપ્રસાદ બુલાખીદાસ દેસાઈ ૨. શ્રી. નવનીતલાલ સાકરલાલ શોધન ૬. શ્રી. કૃષ્ણચંદ્ર રામચંદ્ર સંત ૩. શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારી ૭. શ્રી. બલવંતરાય જી. ભટ્ટ ૪. શ્રી. ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ૮. શ્રી. રતિલાલ હ. ડગલી (૩) રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ઉપ–સમિતિ ૧. શ્રી. સી. તનુમતીબહેન ચીનુભાઇ ૬. શ્રી. ઝીણુભાઈ ર. દેસાઈ ૨. શ્રી. વિનોદિનીબહેન ૨. નીલકંઠ ૭. શ્રી. ઈશ્વરભાઈ મો. પેટલીકર શ્રી. ચેતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા ૮. શ્રી. યશવંત પ્રા. શુકલ ૪. શ્રી. જયવતીબહેન ન. દેસાઈ ૯. ડે. સુસ્મિતાબહેન પરાશય મેઢ ૫. શ્રા. બચુભાઈ પિ. રાવત () “બુદ્ધિપ્રકાશ' ઉપ-સમિતિ ૧. શ્રી. રમણિકલાલ જ, દલાલ ૭. શ્રી. ઝીણાભાઈ ર. દેસાઈ ૨. શ્રી. બચુભાઈ પિ. રાવત ૮. શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળંકર ૩. શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી ૯. શ્રી. ઈશ્વરભાઈ કે. પેટલીકર ૪. શ્રી. સી. વિનોદિનીબહેન ૨ નીલકંઠ ૧૦. શ્રી. અંબાલાલ નૃ. શાહ ૫. શ્રી. યશવંત પ્રા. શુકલ ૧૧. તંત્રી–સંપાદક ૬. શ્રી. પીતાંબરભાઈ ન. પટેલ દરેક સમિતિમાં માનાર્હ મંત્રી હોદ્દાની રૂએ સભ્ય ગણાય છે અને દરેક સભાની બેઠક માનાઈ મંત્રીની સહીથી બોલાવાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ સભાના સેવકો ૧૧. ગુજરાત વિદ્યાસભાના સેવકોમાં શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવનને માનાર્હ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, અને બીજા ૬ અધ્યાપક. (૪ માનાઈ), સહાયક મંત્રી, હિસાબનીસ, કાર્યાલય અધ્યક્ષ, ગ્રંથપાલિકા, મ્યુઝિયમ કાર્યકર, ગ્રંથાલય કારકૂન, ભાગવત સપાદન કાર્યકર, બે કારકૂન, અને ત્રણ પટાવાળા એ પ્રમાણે છે. | ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી તરીકે શ્રી જેઠાલાલ જીવણલાલ ગાંધી વર્ષોથી સેવા આપી રહ્યા. હતા તેઓ સંસ્થાની કામગીરીમાંથી ડિસેમ્બર, ૬૮ માં નિવૃત્ત થયેલા છે અને તેમની જગ્યાએ માનાર્હ સહાયક મંત્રી તરીકે આચાર્ય શ્રી. યશવંતભાઈ પ્રા. શલતી નિમણુક કરવામાં આવેલી છે. હિસાબ તથા ઊપજ-ખર્ચ ૧૨. અહેવાલવાળા વર્ષમાં સભાને થયેલા ઊપજખર્ચનું તારણ આવકજાવકના હિસાબમાં આપ્યું છે. એ ઉપરથી માલૂમ પડશે કે આ સાલની કુલ આવક રૂ. ૪૨,૩૧૨=૨૬ પૈસા અને ખર્ચ રૂ. ૪૬,૦૮૨=૯૯ પૈસા થયા છે, એટલે વર્ષ આખરે રૂ. ૩,૭૭૦=૦૩ પૈસાની ખોટ આવી છે. ટ્રસ્ટ ફંડ ૧૩. ગુ. વિદ્યા સભા હસ્તકનાં સ્થાયી ટ્રસ્ટ ફંડને એકંદર હિસાબ પરિશિષ્ટ ૧ માં આપ્યો છે. એ ઉપરથી જણાશે કે વર્ષની શરૂઆતમાં ૨૧૦ ટ્રસ્ટ કંડ કુલ રૂ. ૧૨,૯૩,૦૫૧=૫૮ પૈસાની રકમનાં હતાં. તેમાં વર્ષ દરમ્યાન વ્યાજ રૂ. ૩૩,૮૧૮=૩૧પૈસા અને અન્ય રૂ. ૬૩૪=૦૦ પૈસા ઉમેરા 1 કલ રકમ રૂ. ૧૭,૨૭,૫૦૩૩૭૬ પૈસા થઈ; આમાંથી જુદાં જુદાં ટ્રસ્ટ કંડ ખાતે ઊ૧રેલો ૩, ૨૭,૦૦૬૪૮૭ પૈસાની રકમ બાદ જતાં વર્ષ આખરે કુલ ૨૧૦ ટ્રસ્ટ ફંડ એકંદરે રૂ. ૧૩,૦૦,૪૯૬૯૨ પૈસા જેટલી રકમનાં જમાં રહે છે. ૧૪. ગુ. વિદ્યાસભા પાસે સ્થાયી ટ્રસ્ટ ફંડ સિવાય અન્ય ફંડ ખાતે વર્ષ આખરે સરવૈયામાં નધેિલા રૂ. ૪,૮૭૫=૨૮ પૈસા જમા હતા. મિલકત ૧૫. ગુ. વિદ્યા સભા અને સ્થાયી ટ્રસ્ટ ફંડોના સરવૈયા ઉપરથી દેવું–લેણું મજરે ગણતાં વર્ષની શરૂઆત માં વિદ્યાસભાની કુલ મિલકત જનરલ ફંડ ખાતે (પરિશિષ્ટ ૨) રૂ. ૪,૭૮,૮૮૧=૪૧ પસા હતી, તેમાં હિસાબમાં જણાવેલી વિગતે રકમ ઉમેરાતા તથા બાદ થતા વર્ષને અંતે રૂ. ૪,૬૭,૯૨૭=૬૧ પૈસા થાય છે. કિંમતી કાગળ ૧૬. ગુ. વિદ્યાસભાના પિતાના ફંડની તથા ટ્રસ્ટ ફંડની સરકારી પ્રોમિસરી નેટ, મ્યુનિસિપલ ડિબેન્ચર્સ, શેર વગેરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, તથા યુનાઈટેડ કમર્શિયલ બેંકની અમદાવાદની શાખાઓમાં સુરક્ષિત રહેવા સારુ મૂકાયેલાં છે, જ્યારે મુંબઈ પેટે સ્ટ બેઝ વિદ્યાસભા પાસે છે. પુસ્તકોનો હિસાબ ૧૭. વર્ષની શરૂઆતમાં ગુજરાત વિદ્યાસભાએ પ્રગટ કરેલાં ૬૬,૪૩૦ પુસ્તક રૂ. ૧,૮૫,૫૮૭=૩૭ પસાની કિંમતનાં હતાં, તેમાં વર્ષ દરમ્યાન નવાં પુસ્તક ૨,૦૮૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ રૂ. ૧૨,૪૩૪=૦૦ પૈસા કિંમતનાં વધ્યાં તે મળી ૬૮,૫૧૯ પુસ્તક કુલ રૂ. ૧,૯૮,૦૧૭=૩૭ પૈસાની કિંમતનાં થયાં; એમાંથી ૩૪૦૯ પુસ્તક રૂ. ૧૧,૮૨૯=૬૧ પૈસા ની કિંમતના વેચાય તથા ભેટ અપાયાં છે, તે બાદ જત વર્ષ આખરે ૬૫,૧૧૦ પુસ્તક રૂ. ૧,૮૬,૧૮૭=૦૬ પૈસાની કિંમતનાં રહ્યાં છે. ૧૮. શ્રી. ભો. જે. વિદ્યાભવન તરફથી પ્રસિદ્ધ કરાયેલાં પુસ્તકે વર્ષની શરૂઆતમાં ૧૭,૦૯૮ પુસ્તક રૂ. ૬૮,૦૭૬=૧૭ પૈસાની કિંમતનાં હતાં. વર્ષ દરમ્યાન ૨૨૧૩ નવાં પુસ્તક રૂ. ૧૧,૦૫૨ નાં વધ્યાં હોવાથી કુલ ૧૯,૩૧૧ પુસ્તક રૂ. ,૧૨૮=૧૭ પૈસાની કિંમતના થયાં; એમાંથી ૫૧૩ પુસ્તક રૂ. ૨,૩૮૬–૭૪ પૈસાની કિંમતનાં વેચાય તથા ભેટ અપાયા તે બાદ જ ત વર્ષ આખરે ૧૮,૭૯૮ પુસ્તક રૂ. ૭,૭૪૧=૪૩ પૈસાની કિંમતનાં રહ્યાં છે. ગ્રંથ-પ્રકાશન પ્રવૃત્તિ વર્ષ દરમ્યાન નીચેનાં પુસ્તકે પ્રેસમાં છપાય છે ? ૧. ગુજરાતી પર અબી ફારસીની અસર ભા. ૨ ૩. કલાપી ૨. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ૪. સમાજ સુધારાનું રેખાદર્શન ૧૯. વર્ષ દરમ્યાન અપ્રાપ્ય બનેલાં પુસ્તકને પ્રસિદ્ધ કરવામાં સહાયરૂપ મદદની જે નીતિ ગુજરાત સરકારે સ્વીકારી છે તેને પરિણામે ઈ. સ. ૧૯૬૫ ને ઓગસ્ટની ૨૧ મી તારીખના સામાન્ય વહીવટ ખાતાના ઠરાવથી સરકારે “પારિભાષિક કોશ'ના પ્રકાશન માટે રૂા. ૬૦૦૦=ની એડહોક ગ્રાન્ટ મંજૂર કરી હતી, તે ચાલુ વર્ષમાં પ્રગટ કરવામાં આવેલ છે. ભાષાનિયામક, ગુજરાત સરકાર, અમદાવાદની આર્થિક સહાયથી “સાઠોના સાહિત્યનું દિગ્દર્શન” પુસ્તકનું પુનર્મુદ્રિત કરવામાં આવેલું છે. પુસ્તકનું નામ રૂ. પારિભાષિક કોશ રૂા. ૮-૦૦ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન રૂ. ૩–૭૫ અન્ય પ્રકાશને ૨૦. શ્રી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ તરફના નીચેનાં પુસ્તક વિદ્યાસભામાંથી મળી શકે છે ? લેખક કિંમત ૧. સર્વોદય સમાજની ઝાંખી શ્રી. નરહરિભાઈ દ્વારકાદાસ પરીખ ૧=૨૫ (ત્રીજી આવૃત્તિ) ગાંધીજીનું ગીતાશિક્ષણ ૩=૦૦ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન (બીજી આવૃત્તિ) શ્રી. ચંદુલાલ ભગુભાઈ દ૯ લ ૯=૩૭. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત ભા. ૧ ૦==૭૫ ભા. ૨ ૯=૭૫ ભા. ૩ ૧=૨૫ ૧=૦૦ , ભા. ૫ ૧=૨૫ નં. સ. જે ૬ % ૪ ૦ ભા. ૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧. હ, મહાદેવભાઈની ડાયરી પુ. ૬ સં. શ્રી નરહરિ દા. પરીખ ૬=૦૦ આ પુ. ૭ સં. શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ ૬=૦૦ • , , પૃ. ૮ સં. શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ ૬=૦૦ ૨૧. સન ૧૯૬૪-૬૭ ના ગાળાનાં ભેટ પુસ્તકો બાકી રહેલા આજીવન સભાસદ તથા નધિાયેલાં પુસ્તકાલયોને હિસાબી વર્ષ દરમ્યાન મેકલવામાં આવ્યાં છે. બુદ્ધિપ્રકાશ ૨૨. “બુદ્ધિપ્રકાશ” માસિક વિદ્યાસભાનું મુખપત્ર છે અને સંસ્થાની સર્વવિધ પ્રવૃત્તિઓનું—એટલે કે સાહિત્ય, શિક્ષણ, સંશોધન આદિનું સત્તભર્યું પ્રતિનિધિત્વ રજુ કરે એ કક્ષાનું એનું સંપાદન થાય છે, સાથે સાથે સામાન્ય વાચકવર્ગને પણ એ રોચક તેમજ માર્ગદર્શક થઈ પડે એ પ્રકારની વાચનસામગ્રી એમાં અપાય છે. એના સંપાદન– સંચાલનની સાનુકૂળતા માટે તેમજ એ પોતાનું ખર્ચ કાઢતું થઈ પગભર બની રહે એ માટે એમાં સંસ્થાના ગૌરવને સુસંગત તેવી જાહેરખબરો લેવાની તથા એને છૂટક ગ્રાહકો વધારવાની તજવીજ કરવા, તેમજ માસિકના ઉત્કર્ષ માટે જરૂરી સૂચને કરવા માટે એક અલગ “બુદ્ધિપ્રકાશ' ઉપસમિતિની નિમણુંક કરવામાં આવી છે, જેના સભ્યોનાં નામ અન્યત્ર (પૃ. ૫.) આખી છે. આગસ્ટ ૧૯૬૦ થી બુદ્ધિપ્રકાશ'નું સંપાદને કાર્ય શ્રી. હરિવલ્લભદાસ કાલિદાસ આર્ટસ કોલેજના આચાર્યને હસ્તક સોંપાયું છે, જેમાં એમને ડે. મધુસુદન પારેખની મદદ મળતી રહી છે. સંસ્થાના આજીવન સભ્યો તથા ધિાયેલાં પુસ્તકાલયોને આ માસિકની નકલ વિના મૂલ્ય અપાય છે. “બુદ્ધિપ્રકાશ'નું વાર્ષિક લવાજમ દેશમાં રૂ. ૮-૦૦ અને પરદેશ માટે રૂ. ૧૨-૦૦ (શિલિંગ ૧૪) રાખ્યું છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લવાજમ છે. પ=૦૦ રાખ્યું છે. “બુદ્ધિપ્રકાશ' ની ૧,૮૦૦ નકલ કાઢવામાં આવે છે, તેમાંથી આજીવન સભાસદો તથા નેધાયેલાં પુસ્તકાલયને ૧,૨૭૫ અને ગ્રાહકો, અન્ય પત્રો તથા પ્રકાશનેના બદલામાં તથા લેખકે વગેરેને ૪૨૫ મળી કુલ ૧,૭૦૦ ના અહેવાલવાળા વર્ષ માં વહેંચાઈ હતી. સાક્ષરેની જન્મ શતાબ્દીની ઉજવણી સ્વ. શ્રી રમણભાઈ મ. નીલકંઠ આપણી સંસ્થાના એક ભૂતપૂર્વ સુપ્રસિદ્ધ માના મંત્રી, સાક્ષર, વિવેચક, નાટયલેખક અને હાસ્યકાર તથા સંસાર સુધારકની જન્મ શતાબ્દીની ઉજવણી તા. ૧૩-૩-'૧૮ ના રોજ જાહેર સભા યોજીને કરી તેમજ “બુદ્ધિપ્રકાશ' માર્ચ '૧૮નો અંક ખાસ અંક તરીકે પ્રગટ કર્યો હતો. સંસ્થાએ સ્વ. રમણભાઈ નીલકંઠ અધ્યયનગ્રંથ તેમજ તેમનું જીવનચરિત્ર તૈયાર કરાવી પ્રગટ કરવાનું નક્કી કર્યું છે. સ્વ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ માપણી સંસ્થાના એક ભૂતપૂર્વ પ્રમુખ, સુપ્રસિદ્ધ સાક્ષર, વિવેચક, કેળવણીકાર અને તત્ત્વજ્ઞાનના પ્રકાંડ અભ્યાસીની આચાર્ય આનંદશંકર ધ્રુવની જન્મ શતાબ્દીની ઉજવણી ખ્રિ. ૧૪માં ઉજવવામાં આવી હતી. તે દિવસે જાહેર સભા અન્ય સંસ્થાઓના સહકારથી Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ રાખવામાં આવી હતી. અને તેમની યાદગીરીમાં “બુદ્ધિપ્રકાશ' મે ૧૯૬૯ને એક ખાસ અંક તરીકે પ્રગટ કરવાનું નક્કી થયું હતું. અવસાન નોધ ગુજરાત વિદ્યાસભાના આજીવન સભાસદ તથા અનેક વર્ષો સુધી તેની કારોબારી સભાના સભ્ય શ્રી. નટુભાઈ ગો. શ્રુ.નું ચાલુ વર્ષ દરમ્યાન અવસાન થયું તેની સંસ્થા, અત્યંત દિલગીરીપૂર્વક નેધિ લે છે. બહાચારી વાડી સ્ટ્રેટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કેટે મંજૂર કરેલી તા. ૨૯-૩-૬૭ ની છેલ્લી થાજના પ્રમાણે આ ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવે છે. એનું સમગ્ર કામકાજ ટ્રસ્ટ એકઝિકયુટીવ કમિટી દ્વારા થાય છે. ગત વર્ષના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ડિસ્ટ્રિકટ કર્ટની એજના મુજબ ગુજરાત વિદ્યાસભાની તા. ૩૧-૮-૧૯૬૬ ના રોજ મળેલી વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ કાર્યવાહક સમિતિ માટે નીચેના સભ્યો ની પાંચ વર્ષ માટે સર્વાનુમતે વરણી થઈ હતી : (૧) શ્રી જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસ (અધ્યક્ષ), (૨) શ્રી અનંતરાય મ. રાવળ (૩) લેફ. કર્નલ શ્રી બલવંતરાય જી. ભટ્ટ, (૪) શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ, (૫) શ્રી ડોલરરાય ૨. મકિઠ. આ નવી ટ્રસ્ટ સમિતિની તા. ૯-૧૨-૧૯૬૬ ના રોજ મળેલી બેઠકમાં શ્રી જયંકણુભાઈ હરિવલભદાસની અધ્યક્ષ તરીકે અને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખની તથા લેફ. કર્નલ શ્રી બલવંતરાય જી. ભટ્ટની માનાર્હ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. શ્રી જેઠાલાલ જી. ગાંધીને પ્રસ્તુત સમિતિના સહાયક મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. શ્રી જેઠાલાલ જી. ગાંધી ગુજરાત વિદ્યાસભામાંથી ૬ ઠ્ઠી ડિસેમ્બર ૬૮ ના રોજ નિવૃત્ત થયેલા હોઈ એમની જગ્યાએ આચાર્ય શ્રી યશવન્ત પ્રા. શુકલની સહાયક મંત્રી તરીકે તા. ૨૫-૨-૬૦ ની સભામાં નિમણુંક કરવામાં આવેલી છે. ઉપરાંત સદરહુ ટ્રસ્ટ સમિતિની બેઠકે ગુજરાત વિદ્યાસભાના માનાર્હ મંત્રી શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી અને શ્રી હ. કા. આર્ટસ કોલેજના આચાર્ય શ્રી યશવંત પ્રા. શુકલની બનેલી સલાહકાર સમિતિ નીમવા નિર્ણય કર્યો હતો અને તા. ૭-૩-૯૯ ની બેઠકમાં આ સલાહકાર સમિતિમાં ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષ ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીનું નામ ઉમેરવું એવો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી કાર્યની સમુચિત ફાળવણીની દષ્ટિએ એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે વહીવટી તથા હિસાબી કામકાજ લેફ. કર્નલ શ્રી બલવંતરાય છે. ભદ્દે સંભાળવું અને શ્રી. રસિકલાલભાઈ પરીખે શૈક્ષણિક કામ જતાં રહેવું. વર્ષ દરમ્યાન બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ એકઝિકયૂટીવ સમિતિની ચાલુ કામકાજ માટે પાંચ બેઠક મળી હતી. સરકારી જમીનના પટાની રિન્યુઅલ અરજી કાલુપુર ર્ડ નં. ૩ ના સર્વે નં. ૨૪૫૭ એ તથા ૨૪૪૮ થી ૨૪૫૪ સુધી અને ૨૪૩૯ થી ૨૪૪૪ થી ૨૪૪૪ સુધી તત્થા ૨૪૬૭ સુધીની જમીન સરકારશ્રી તરફથી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટને પટ્ટાથી આપવામાં આવેલ તેને પટ્ટો તા. ૩૧-૩-૧૯૬૦ ના Page #44 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ રાજ પૂરે થયેલે છે, એ અંગે રૂલ નં. ૩૬ (૧) ના નિયમને અધીન રહીને આકારણીમાંથી મહેમલ-માફીથી માગણી કરવા સરકારશ્રીને વિનંતિ કરવાને તા. ૧૨-૧-૧૯૬૮ની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતે. તદનુસાર અરજી કરવામાં આવી છે. તિથિઓની ઉજવણું અને પૂજા - શ્રી રામાનંદજીની અને અંબાબાઈની તિથિઓ (જેઠ સુદ ૮ અને ફાગણ વદ ૮) કોર્ટની યોજના મજબ, દર વર્ષની માફક હેવાલવાળા વર્ષ દરમ્યાન ઊજવાઈ હતી તથા પ્રતિષ્ઠાના દિવસે, શિવરાત્રિના દિવસે તેમજ શ્રાવણ માસમાં રુદ્રાભિષેક સહિત મહાપૂજા વિધિપૂર્વક કરવામાં આવી હતી. | શ્રી બ્રહ્મચારીશ્વર મહાદેવની, શ્રી શાતિનાથ મહાદેવની તથા શ્રી પંચનાથ મહાદેવની બારે માસ યથાવિ છે પૂજા, એ માટે ખાસ રાખેલા ત્રણ પૂજારીએ મારફત, વર્ષ દરમ્યાન નિયમિત રીતે કરાવવામાં આવી હતી. | પ્રવૃત્તિઓ શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં (૧) મંદિર નિભાવવાની તથા સાચવવાની અને (૨) ભારત ય સંસ્કૃતિના અભ્યાસને અવકાશ આપે તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ બે મુખ્ય છે. આ બંને પ્રવૃત્તિઓનું એચ સંચાલન કરવાના ઉદ્દેશથી એને બે ભાગમાં વ્યવસ્થિત કરવા અને એના વિદ્યાવિભાગમાં બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા, શ્રી હ. કા. આર્ટસ કે લેજ, શ્રી ભો. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ અને એવી બીજી જે કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરવામાં આવે તે મૂકવા અને એ વિદ્યાવિભાગને “ શ્રી રામાનંદ વિદ્યાવિભાગ” એવું નામ આપવા શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ ઠરાવ્યું હતું, તે મુજબ શ્રી રામાનંદ વિદ્યા-વિભાગની શૈક્ષણિક સંસ્થાઓના કાર્યો સંજન કરવા તથા એને વિકસાવવા એક સંજન સમિતિ, કો-ઓપ્ટ કરવાની સત્તા સા. નીમવામાં આવી હતી, જેના સભ્યો હાલ નીચે મુજબ છે: ૧. પ્ર. કિલાલ છોટાલાલ પરીખ (મંત્રી, બ્રહ્મચારીવાડી સમિતિ). ૨. ડો. હરિપ્રસાદ સં. શાસ્ત્રી (ઉપાધ્યક્ષ ભો. જે. વિદ્યાભવન). ૩. શ્રી. નાગરદાસ કા. બાંભણિયા (આચાર્ય, બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા) ૪. આચાર્ય ધી યશવંત પ્રા. શુકલ (આચાર્ય શ્રી હ. કા. આર્ટસ કોલેજ અને સહાયક મંત્રો.) ૫. લેફ. કેન લ શ્રી બલવંતરાય જી. ભટ્ટ (સભ્ય અને માનાર્હ મંત્રી, બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિ) ૬. શ્રી. જે લાલ જીવણલાલ ગાંધી (તા. ૬-૧૨-૬૮ સુધી સહાયક મંત્રી. તરીકે ત્યારબાદ નિવૃત્ત થયેલ છે.) બહ્મચારી વ ડી ટ્રસ્ટના ઉદેશ અમલમાં મુકાય અને એ દિશામાં વધારે પ્રગતિ થઈ શકે એ હેતુથી સંત સાહિત્ય, દર્શનશાસ્ત્રો, ધાર્મિક ગ્રંથ વગેરેનાં સંશોધન અને અનુવાદ કરાવવાની તથા એ પ્રકાશિત કરવાની વ્યવસ્થિત યોજના હાથ ધરવામાં આવી છે; અને શ્રી બ્રહ્મચારી વાડી ટ્રઃ નાં નાણાંમાંથી સંસ્કૃત ગ્રંથમાળા યોજવા અને એને “રામાનંદ સંસ્કૃત ગ્રંથમાળા’’ –“ Ramanand Sanskrit Series” એવું નામ આપવાનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ ૧૧ શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિની તા. ૨૪-૧૧-૧૯૬૧ ના બેકમાં ઠરાવ્યું છે. આ રામાનંદ સંસ્કૃત સિરીઝના મુખ્ય સંપાદક-General Editors cરીકે છે. રસિકલાલ છોટાલાલ પરીખ અને પ્રો. ડોલરરાય ર. માંકડને નીમ્યા છે. આ સિરીઝમાં સૌ પ્રથમ શ્રીમદ્ભાગવતનાં સંશોધનને અને સંપાદનને આગળ ચલાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને એ કાર્ય ચાલુ છે. આ માટે પ્રો. ડૉ. હરિપ્રસાદ ગં. શારીને જાન્યુઆરી ૫, ૧૯૬૨ થી નીમી એમને રામાનંદ સંસ્કૃત સિરીઝના સંચાલક તરીકે તે શ્રીમદ્ભાગવતના મુખ્ય સંપાદક તરીકે કામ કરવા મૂક્યા છે. એ પ્રા. નાગરદાન. કા. બાંભણિયા, પંડિત ચિમનલાલ જગજીવનરામ પંડ્યા અને શ્રી વિભૂતિબહેન ઘા ખાનના સહકારથી કામ કરી રહ્યા છે. આ અંગેના કામકાજને અહેવાલ અન્યત્ર આપ્યા છે. ટ્રસ્ટનાં મકાને અને જમીન ટ્રસ્ટની ઘીકાંટે આવેલી જમીનમાં “હરદ્વાર' માને છે તેમને કેટલોક ભાગ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલને ભાડે આપો છે. એમની સાથે થયેલા ભાડાપ ની શરત મુજબ હિંદ સંરકતિનું જ્ઞાન તથા હિંદુ ધર્મવિષયક પ્રવચન-ગીતાજી ઉપર બગર ઉપનિષદનુંદરરોજ નિયમિત રીતે હાઈસ્કૂલના મકાનમાં તેઓ આપે એમ ઠરાવેલું છે. આ રીતે આર્યવની ભાવના જનતામાં સદા-સર્વદા નચત રહે એ માટે બ્રહ્મચારી વાડી સમિતિ પોતાનાથી બનતા પ્રયાસ કરી રહી છે. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ તરફથી વર્ષ દરમિયાન નિશાળના મુખ્ય મકાનના રૂ. ૧,૦૬૦, જમીનના રૂ. ૧૨૫ તથા નવા બ ધેલા ચાર ખંડના રૂ. ૨૪૦ મળી કુલ રૂ. ૧,૪૨૫ માસિક ભાડા તરીકે મળ્યા છે. થયેટરની જમીનને ભાડાપટ્ટો જે તા. ૨-૧-૧૯૪૮ થી પંદર વર્ષ માટે કરવામાં આવેલ તે લંબાવવો કે નહીં તેની વિચારણા ચાલે છે. આ ઉપરાંત ચાલી તથા દકાનોના ભાડાની વાર્ષિક આવક રૂ. ૫,૬૦૦ જેટલી આવે છે. હરદ્વાર દુકાનોના ભાડાની વાર્ષિક આવક લગભગ રૂા. ૧૧,૦૦૦ થાય છે. વિકટોરિયા ગાર્ડન પાસે આવેલા પંચનાથ મહાદેવની ટ્રસ્ટની જમીનમાં સ્વ. બાબુરાવ કે. મહેતાના સુપુત્રોએ આપેલા દાનથી તેમના સ્મરણાર્થે કોલેજની હોસ્ટેલ બાંધવામાં આવી છે. તેમાં ૫૦ વિદ્યાથીઓ રહી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં જે જમીન શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટને આપવામાં આવી છે, તે જમીન શ્રી. હ. કા. આર્ટસ કોલેજને અને બ. વા. કોમર્સ કોલેજને રમતગમતના ઉપયોગ માટે આપી છે, તેનું વાર્ષિક ભાડું રૂ. ૧૦,૮૦૦ મળે છે. એલિસબ્રિજ વિસ્તારમાં નેહરુ પૂલ નજીક ર. છે. માર્ગ ઉપર ટ્રસ્ટ તરફથી બંધાવેલા મકાનના વર્ષ દરમિયાન વાર્ષિક ભાડાના રૂ. ૫૮.૫૬ મ હતા. | શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટે ભે. જે. વિદ્યાભવનનો વહીવટ સ્વીકારેલો હોવાથી શૈક્ષણિક સંસ્થા શ્રી હરિવલભદાસ આર્ટસ કોલેજ અને ભો. જે. ( ઘાભવન એક સાથે રહે એ દષ્ટિએ શ્રી. હરિવલ્લભદાસ આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં જે. જે. વિદ્યાભવનનું તમામ કામકાજ જૂન ૧૯૬૦ થી એના નવા બંધાવેલા મકાનમાં કરવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળા બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા, જે સન ૧૯૬૦ના જૂન મહિનાથી ભે. જે. વિદ્યાભવનના મકાનમાં રાખવામાં આવી છે, તેમાં સંસ્કૃત, વ્યાકરણ, ન્યા, સાહિત્ય, વેદાન્ત, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સન ૧૯૬–૬૮ તિષ વગેરે વિષયનું શિક્ષણ તે તે વિષયના નિષ્ણાત પંડિત દારા અપાય છે. આ પાઠશાળાને વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય સાથે સંજિત કરવામાં આવી છે. એની નીચે મુજબની પરીક્ષાઓ માટે વર્ષ દરમિયાન વિદ્યાથીઓ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાં બેઠેલા તથા ઉત્તીર્ણ થયેલા વિદ્યાથીઓની વિગત નીચે મુજબ છેઃ પરીક્ષા બેઠા ઉત્તીર્ણ આચાર્ય ૬ પરિણામ જાહેર થયેલાં નથી શાસ્ત્રી પાઠશાલીય વિદ્યાથીઓ ઉપરાંત વર્ષ દરમ્યાન પાઠશાળાને લાભ નીચેની વિગતે વિદ્યાર્થીઓએ લીધા હતા. ૧. બનારસ હિંદુ યુનિવર્સિટીના સંસ્કૃત અને તત્વજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી કેદારનાથ મિશ્ર પિતાના વલભ વેદાન્ત પરના થીસીસ (મહા નિબંધ) માટે ખાસ અભ્યાસ કરવા બનારસથી અહિં એક માસ માટે આવ્યા હતા. - ૨. તદ ઉપરાંત એક પ્રોફેસર તથા ગ્રેજ્યુએટ અને વલભ વેદાંતના વિશિષ્ટ અભ્યાસ માટે આ સંસ્થાને લાભ લીધો હતે. . તદ ઉપરાંત ૩ પી.એચ. ડી.ના, ૮ એમ. એ.ન, ૩ બી. એના, ૧૦ એસ. એસ. સી.ના ૨૬ અનુવાદ વર્ગના, અને ૭ પ્રકીર્ણ વિદ્યાર્થીઓ હતા. , શ્રી હરજીવનદાસ પુરુષોત્તમદાસ ટ્રસ્ટ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના ઉદ્દેશને ફળીભૂત કરવામાં સદરહુ ટ્રસ્ટની શરતો મદદકર્તા હોવાથી આ દ્રસ્ટ કંડના ટ્રસ્ટીઓ સ્વ. શેઠ મોતીલાલ ગેવિંદલાલ તથા શેઠ માણેકલાલ મણિલાલ તરફથી રૂ. ૫૦,૦૦૦ સન ૧૯૪૪-૪૫ માં મળેલા, તેને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ સાભાર સ્વીકાર કર્યો છે. શેઠ હરજીવનદાસ પુરુષોત્તમદાસ શુદ્ધાદ્વૈત આસનના અધિકારી તરીકે શુદ્ધાદ્વૈત વેદાન્તના વિશિષ્ટ અભ્યાસી અધ્યાપક શ્રી. નાગરદાસ કાશીરામ બાંભણિયાની નિયુક્તિ થયેલી છે. ઉપરાંત શુદ્ધાદ્વૈત વેદાન્ત અંગે ગ્રંથે તૈયાર કરી કરાવી પ્રગટ કરવાના કાર્ય અંગે સલાહ-સૂચન આપવા પાંચ ગૃહસ્થની એક પેટા-સમિતિ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ નીમી છે. પ્રસ્તુત ફંડમાંથી શ્રી વલ્લભાચાર્યના સર્વવ્યાપક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર બે થ_વિવેવૈચશ્રય” અને કથાશ્રય” અધ્યા. શ્રી. નાગરદાસ બાંભણિયાએ તૈયાર કરીને આપ્યા, તે બે પ્રસિદ્ધ થઈ ગયા છે. શ્રી. બાંભણિયાએ“સરલ વલ્લભ વેદાન્ત”નું પુસ્તક તૈયાર કર્યું છે, તે છપાવવા નિર્ણય કરવામાં આવેલો છે. હાલ ખાસ કરીને ભાગવતની સમીક્ષિત વાચના તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. બદલામાં તથા ભેટ મળતાં સામયિકેની યાદી | ગુજરાતી સાપ્તાહિક ઃ ૧. આર્યપ્રકાશ (મુંબઈ). ૨. કોંગ્રેસ પત્રિકા (અમદાવાદ). ૩. ગુજરાત (અમદાવાદ). ૪. ગુજરાતમિત્ર તથા દર્પણ (સુરત). ૫. જન્મભૂમિ-સાપ્તાહિક આત્તિ (મુંબઈ). ૬. જન શક્તિ (મુંબઈ) છે. જનસત્તા વિવાર આવૃત્તિ (અમદાવાદ) Page #47 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ ૮. જૈન (ભાવનગર) ૯. નિરીક્ષક (અમદાવાદ). ૧૦. ફૂલછાબ (રાજકોટ) ૧૧. ભાવનગર સમાચાર (સૌરાષ્ટ્ર) ૧૨. મહાગુજરાત (પેટલાદ) ૧૩. લેમત (નડિયાદ). ૧૪. સત્યાગ્રહ (અમદાવાદ) ૧૫. સહકાર (અમદાવાદ) ૧૬. સુકાની (મુંબઈ) દશવારિક : ૧૫. ભૂમિપુત્ર (વડોદરા). પાક્ષિકે : ૧૮. અમેરિકન સંદેશ (મુંબઈ). ૧૯. તિર્ધર (અમદાવાદ). ૨૦. ૨૦. પ્રબુદ્ધ જીવન (મુંબઈ). ૨૧. પ્રાથમિક શિક્ષક (અમદાવાદ). ૨૨. લેકજીવન (અમદાવાદ). ૨. સમર્પણ (મુંબઈ). ૨૪. સોવિયેત દેશ (મુંબઈ) ૨૫. સ્વતંત્ર સંદેશ (અમદાવાદ). માસિકે : ૨૭. અખંડ આનંદ (અમદાવાદ). ૨૭. અનુગ્રહ (વડોદરા). ૨૮. આનંદાશ્રમ (બીલખા). ૨૮. ઊર્મિનવરચના (અમદાવાદ). ૩૦. કુમાર (અમદાવાદ). ૩૧, કેડિયું (ભાવનગર). ૩૨. કૃષિજીવન (વડોદરા) ૩૩. ગ્રંથ (મુંબઈ). ૩૪. ઘરશાળા (ભાવનગર) ૩૫. છાત્રાલય (ભાવનગર). ૩૬, જીવનપ્રકાશ (રાજકોટ). ૩૭. જૈન જીવન સાહિત્ય પત્રિકા (મુંબઈ). ૩૮. નૂતન શિક્ષણ (સુરત) ૩૯. નવચેતન(અમદાવાદ). ૪૦. પુનરુત્ય ને (મુંબઈ) ૪. પથિક (અમદાવાદ). ૪૨. પુસ્તકાલય (વદ). ૪૩. પ્રસ્થાન (અમદાવાદ) ૪૪. પ્રાર્થના (સુરત). ૪૫. ફોરમ (સુરત) ૪૬. બાલજીવન (વડોદરા) ૪૭. બાલમિત્ર (આણંદ). ૪૮. બુદ્ધિપ્રકાશ (અમદાવાદ). ૪૯. મિલાપ (ભાવનગર). ૫૦. વિદ્યુત્તરંગ (અમદાવાદ). ૫૧. વિશ્વમાનવ (અમદાવાદ). પર. વૈષ્ણવજન (જુનાગઢ). ૫૦. સંસ્કૃતિ (અમદાવાદ). ૫૪. સ્ત્રી જીવન (અમદાવાદ). ૫૫. સેવા (અમદાવાદ). ૫૬. હિંદુ મિલન મંદિર (સુરત). ૧૭. સંસ્કાર (વડોદરા). દ્વમાસિકે : ૧૮. કવિલોક (મુંબઈ). ૫૯. વિદ્યાપેઠ (અમદાવાદ). ૬૦ કવિતા (મુંબઈ) સૈમાસિકઃ ૬૧. શ્રી ફોબર્સ ગુજરાતી સભા વૈમાસિક (મુંબઈ). ૬૨, ગુજરાત યુનિવર્સિટી સમાચાર પત્રિકા (અમદાવાદ). ૬૩. રવાધ્યાય (વડોદરા). વાર્ષિક : ૬૪. સાર્વજનિકમ્ (સુરત). અનિયતકાલિક : ૬૫. ગુજરાત વિધાનસભા ચર્ચાઓ ભાગ ૧ અને ૨ (રાજકોટ). દૂધી સાdtra : ૬૬ માસ્ત્ર પ્રમાણ (વિન્દી). ૬૦. મુiધારા (f ). પાક્ષિા : ૮. અમેરિકન રિવોર (ક ). દ યુગમત (વેસ્ટ) માણિકા : ૦૦. નયા સાહિત્ય (વિદર). ૧. મારોય રેસા (વિદt). ૨. દાયકવા (ઉથપુર) ૭૩ હજાગ થાળ (feat त्रैमासिक : ७४. राजस्थान भारती (बिकानेर). ७५. नागरी प्रचारिणी पत्रिका (વારાણો) संस्कृत સિલા: ૦૪. ઉરઋતણનાતનમ્ (વેસ્ટોરા). ત્તિ ઃ ૦૭. સંવિદ (કુંવ). વાદઃ ૦૮. પુરમાતી (વડોદ) . વાગરાન મારતી (f ) Page #48 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ English Weeklies : 80. German News Weekly (New Delhi ). 81. 82. Weekl y News letter (Delhi). 83. United Nations Weekly (New Delhi). Fortnightlies : 84. American Reporter (New Delhi . 85. Bhavan's Journal (Bombay). 86. News from Israel (Bombay). 87. Democratic Germany (Delhi). 88. Carren Scene (Usis). 89. Student Mirror (Germany). 90. Yojana (Delhi). Monthlies : 91. American labour Review (New Delhi). 92. Bi-Peninsular Magazine (Bombay). 93. Culture and Life (Bombay). 94. Indian P. E. N. (Bombay). 95. Planned Parenthood (Bombay). 96. Sahity Akademi (Delhi). 97. Soviet Literature (Moscow). 98. Family Planning News (Delhi). 99. Span' (Delhi). 100. Centre Calling (New Delhi). 101. Young India (Delhi . Bi-monthlies : 102. Youth and Freedom (New York,). Quarterlles : 103. American Review (New Delhi). 104. Journal of Family Welfare (Bombay). 105. Gujarat Research Society Journal (Bombay). 106. Oriental Institute, M. S. University (Baroda ). 107. Pradeep (Delhi) 108. Universitas (Stuttagart ). Half-Yearlies : 109. M. S. University of Baroda Journal (Baroda). 110. Sharadapeeth Pradeep (Dwarka). 111. VidyaGujarat University Journal ( Ahmedabad). Annual : 112. Chunilal Gandhi Vidya Bhavan Bulletin ( Surat) પુસ્તકાલય તા. ૧-૪-૬૮ થી ૩૧-૩-૬૯ સુધીનો અહેવાલ ગુજરાત વિદ્યાસભા તથા જે. જે. વિદ્યાભવનના સંયુક્ત પુસ્તકાલયમાં ગયા વર્ષની આખરે ૫૩,૬૪૪ પુસ્તકે રૂા. ૧,૬૯,૮૮૭–૧૦ન. પૈ. નાં હતાં. અહેવાલવાળા વર્ષ દરમ્યાન ગુજરાત વિદ્યાસભાનાં ગ્રંથાલયમાં ૩૯૪ પુસ્તકે રૂ. ૨,૧૬૮-૩૫ ની કિમતનાં ભેટ ઉમેરાય. ભો. જે. વિદ્યાભવનના ગ્રંથાલયમાં ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૬૧૨ પુસ્તકે શ. ૭૫૮૬-૪૫ ના ઉમેરાયાં. આથી વર્ષ આખરે કુલ ૫૪,૬૬૧ પુસ્તકે રૂ. ૧,૭૯,૬૪૨-૩૦ નાં થયાં છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ વર્ષ આખરે પુસ્તાની ભાષાવાર સંખ્યા નીચે મુજબ છે: ગુજરાતી ૨૭,૮૭૧ ફારસી અંગ્રેજી, ફ્રેંચ અને જમીન ૧૪,૪૫૪ સિંહલી સંસ્કૃત, પ્રાકૃત અરબી હિંદી ૨,૯૧૦ તામિલ મરાઠી ૧,૨૦૪ મલયાલમ બંગાળી પાલી ૨૨૭ પંજાબી સિંધી ૫૨ ૧૮ ૫૪,૬૬૦ આચાર્ય આનંદશંકર ધ્રુવ ગ્રંથસંગ્રહમાં ભાષાવાર પુસ્તકોની સંખ્યા નીચે મુજબ થઈ છે :અંગ્રેજી ૪,૮૬૯ મરાઠી ૩૭ સંસ્કૃત ૨,૦૨૪ બંગાળી ગુજરાતી ૧,૮૧૮ ઉદ્દ ૪૦૩ કુલ ૯,૧૮૧ - આ ગ્રંથસંગ્રહમાંથી વાચકોને મદદરૂપ થવાના આશયથી અમુક પ્રકારનાં પુસ્તકે બહાર વાંચવા આપવાની છૂટ અપાય છે. પુસ્તક અને સામયિકના ઉપયોગને લગતે અહેવાલ ભો. જે. વિદ્યાભવનના ગ્રંથાલયના અહેવાલમાં આપે છે. ૨. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ અમદાવાદ શહેરના મધ્ય વિસ્તાર ખાડિયામાં આવેલી ગુજરાત વિદ્યાસભાસંચાલિત રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલે અહેવાલના વર્ષ દરમ્યાન શ્રેણી ૫ થી ૧૧ સુધીના કુલ ૨૩ વર્ગોની ૧,૦૪ બાળાઓને કન્યા કેળવણી નીચે આવરી લઈ શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કર્યું છે. ૧૯૬૮ માર્ચમાં લેવાયેલી એસ. એસ. સી. ની પરીક્ષાનું પરિણામ ૮૦-૭% આવેલું. અમદાવાદ શહેરની ચાર શૈક્ષણિક તાલીમી મહાશાળાઓને એમનાં શિક્ષક તાલીમાથી ભાઈબહેનની પાઠ આપવાની સુવિધા કરવામાં આવી હતી. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને ભરૂચ મુકામે આવી પડેલા કરેલ આફત વખતે શાળાની વિદ્યાર્થી બહેનોએ તેમજ અન્ય કર્મચારી ભાઈબહેનોએ રૂ. ૨૧૦૦ ફાળો તથા લગભગ ૫૦૦૦ વસ્ત્રો એકત્ર કરી મોકલી આપ્યાં હતાં. ગાંધી શતાબ્દીને લક્ષમાં લઈ આ વિશે ગાંધીજીના જીવન અને કવનને અનુલક્ષીને એક નાનું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન અમદાવાદના કેળવણીકાર અને નવજીવન હાઈસ્કૂલના આચાર્ય શ્રી નંદુભાઈ શુકલના હસ્તે રાખવામાં આવ્યું હતું તેમજ ગાંધીજીને પ્રિય પ્રાર્થના તથા એમના જીવનના આદર્શની ઝાંખી કરાવતાં પ્રસંગપ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સન ૧૯૬૮-૬૯ શાળાને રંગોત્સવ :- તા. ૧૨-૧૧-૬૮ તથા ૧૩-૧૧-૬૮ ના રોજ શાળાની બાળાઓએ રંગોત્સવ કાર્યક્રમ રજૂ કર્યો હતો, તે પ્રસંગે નિમણૂક કરી એમનું બહુમાન કરેલ છે. આ વર્ષે શ્રેણી પાંચ, છ, અને સાત તેમજ 2 આઠ નવ અને દસની બાળાઓની જુદા જુદા વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વર્ષ દરમ્યાન જાયેલ વિવિધ કાર્યક્રમમાં પધારેલા વિશિષ્ટ અતિથિઓ જેમણે વિવિધ વિષયે અંગે પ્રવયને દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરી હતી : ૧. શ્રી ઈશ્વરભાઈ પેટલીકર ૪. શ્રી યશવંત શુકલ, ૨. શ્રી અનંતરાય રાવળ ૫. શ્રી ગુલબહેન બામ ૩. શ્રી નન્દુભાઈ શુકલ શાળાકીય અભ્યાસક્રમ ઉપરાંત સંસ્કૃત, ચિત્રકળા, હિન્દી, સંગીત વગેરે વિષયની પરીક્ષાઓમાં પણ બાળાઓએ મેટી સંખ્યામાં ભાગ લીધે હતો. ૧૬ થી ૩૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓ માટે યોજાયેલ સંગીતપર્ધામાં શાળાના શિક્ષિકાબહેન શ્રી સાધનાબહેન દેસાઈએ ખાડિયા વોર્ડમાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ દિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કોલેજ | સંખ્યાની બાબતમાં અગાઉના વર્ષની જેમ ૧૯૬૮-૬૯ના વર્ષમાં પણ ગુજ. યુનિ.એ મકરર કરેલી અધિકતમ સંખ્યા ૧૫૦૦ જળવાઈ રહી હતી. સમારંભે આચાર્યશ્રીએ પ્રિ. યુનિ. આર્ટસમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓને અધ્યાપકેને પરિચય કરાવ્યો હતો અને બીજા વર્ગોના વિદ્યાર્થીઓને વર્ષભર ઉપયોગી થાય એવાં સૂચનો કર્યા હતાં. અગાઉનાં વર્ષોની જેમ આ વર્ષે પણ યુનિ. પરીક્ષાઓનું પરિણામ બધી કક્ષાએ ઘણું ઊંચું રહ્યું હતું. પ્રી. યુનિ. આર્ટસનું પરિણામ ૮૭ ટકા, પ્રથમ વર્ષ બી. એનું પરિણામ ૯૮ ટકા, દ્વિતીય વર્ષ બી. એ.નું પરિણામ ૮૮ ટકા અને તૃતીય વર્ષ બી.એ.નું પરિણામ ૯૦ ટકા આવ્યું હતું. આ બધી પરીક્ષાઓમાં કુલ ૧૫ર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ પ્રાપ્ત કરીને કૅલેજના ગૌરવમાં વધારો કર્યો હતે. પ્રી. યુનિ. આસની પરીક્ષામાં કુ. ગીતા પટેલ, કુ. નયના જાની અને કુ. વર્ષા દેસાઈએ યુનિ ના પ્રથમ દશ વિદ્યાથીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. થર્ડ બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત વિષય લઈને એમાં સૌથી વધુ ગુણ મેળવ્યા બદલ કુ. દેવિકા બેંકરે જુદાં જુદાં ત્રણ પારિતોષિકે પ્રાપ્ત કર્યા હતાં. એ જ રીતે તરવગાન વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ શ્રી મહમ્મદ ઇકબાલ બિમાણીને શ્રીમતી બાપીબાઈ છોટાલાલ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રમતગમતના ક્ષેત્રમાં અગાઉના વર્ષો કરતાં આ વર્ષે કલેજે નેધપાત્ર પ્રગતિ કરી હતી. કૉલેજની વોલીબોલની ભાઈઓની ટુકડી અમદાવાદ વિભાગની અાંતરકોલેજ હરીફાઈમાં સેમી ચેમ્પિયન બની હતી, જ્યારે બહેનની ટુકડીમાંથી કુ. પ્રિસલા મકલ તથા કુ. સુજ્ઞા ધોળકિયા અમદાવાદ વિભાગની ટુકડીમાં પસંદગી પામ્યાં હતર અડીની ટુકડીમાંથી શ્રી જગદીશ ભાલવિયા, અને ખેની બહેનની ટુકડીમાંથી કુ. પ્રજ્ઞા મહેતા અને કુ. હર્ષ લાખિયા અમદાવાદ વિભાગની ટુકડી માટે પસંદગી પામ્યાં હતાં, Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ અમદાવાદ વિભાગની આંતરકૅલેજ સ્પર્ધામાં પણ કોલેજના જુદી જુદી રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ત્રણ વિજય પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું હતું. ચાલુ વર્ષે કોલેજની એન. સી. સી. પ્રવૃત્તિ પણ પ્રગતિશીલ રહી હતી. લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેન એન. સી. સી.માં મરજિયાત ધોરણે જોડાયાં હતાં. કેડેટને પંદરમી ઓગસ્ટના રોજ પ્રતિજ્ઞાવાચન પરેડ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જદા કેડેટેએ વાર્ષિક શિબિરમાં તેમજ વિશિષ્ટ તાલીમ શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. એન. સી. સી. ના વાર્ષિકોત્સવ પ્રસંગે આચાર્યશ્રી યશવંત શુકલના હસ્તે પારિતોષિકવિતરણ કરવામાં આવ્યું હતું. સત્રના આરંભનું મંગલપ્રવચન પ્રૌઢ સામાજિક કાર્યકર પૂજ્ય રવિશંકર મહારાજે કર્યું હતું. પિતાના મનનીય પ્રવચનમાં એમણે વિદ્યાર્થીઓને જીવનનું ઘડતર કરે તેવું શિક્ષણ પામવાને તેમજ શરીરનો ઉપયોગ સેવાના કાર્ય માટે કરવા અનુરોધ કર્યો હતો. પંદરમી ઑગસ્ટ ૨૧ મો સ્વાતંત્ર્યદિન ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી. રાધવજીભાઈ લેઉઆના પ્રમુખસ્થાને ઊજવાયો હતો. આ દિવસે સભાખંડમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લેકમંગલને સંગીતનો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. આ ઉપરાંત વર્ષ દરમ્યાન કોલેજમાં ચાલતા જુદાં જુદાં સ્વાધ્યાય વર્તુળાના ઉપક્રમે અનેક વિદ્વાનોનાં વ્યાખ્યાનો ભેજવામાં આવ્યાં હતાં. કોલેજના પ્લાનિંગ રમના ઉપક્રમે ચાલુ વર્ષે પણ આયોજન સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું જેમાં સર્વશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, પ્રિ. એચ. કે. ત્રિવેદી, પ્રો. જિતેન્દ્ર ધોળકિયા, પ્રો. બબાભાઈ પટેલ, પ્ર. ઠાકર મિસ્ત્રી ઈત્યાદિ વિદ્વાનોનાં પ્રવચનોનો લાભ મળ્યો હતો. - વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં કોલેજે અપનાવેલા કલોલ તાલુકાના સઈજ ગામે જુદા જુદા વિષયના આઠ અધ્યાપકાએ લાકભાગ્ય પ્રવચન આપ્યાં હતાં. આ યોજના હેઠળ યુનિ.નું વાર્ષિક વ્યાખ્યાન આપવા માટે વડોદરાની મ. સ. યુનિ.ની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટના નિયામક અને ગુજરાતી વિભાગના વડા ડૉ. ભેગીલાલ સાંડેસરાએ “પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતનું ધર્મજીવન” એ વિષય પર ગુજ. યુનિ.ના કુલપતિશ્રી ઉમાશંકર જોશીના પ્રમુખપદે વ્યાખ્યાન આપ્યું હતું, જનરલ એજ્યુકેશન વ્યાખ્યાનમાળામાં પણ સર્વશ્રી ફાધર વાલેસ, શ્રી. છોટુભાઈ સુથાર, શ્રી દિનકર મહેતા, યુનિ. વિજ્ઞાન ભવનમાંથી ડો. વૈદ્ય, ડો. પનુભાઈ ભટ્ટ વગેરે વિદ્વાનોને લાભ લેવામાં આવ્યો હતો. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી સરદાર પટેલ યુનિ. વલભવિદ્યાનગરના કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલના પ્રમુખસ્થાને કરવામાં આવી હતી. દર વર્ષની જેમ યુવક મહોત્સવની સ્પર્ધાઓમાં કલેજે ઉમંગથી લાભ લીધે હતો. આ સ્પર્ધાઓમાં શાસ્ત્રીય નૃત્યમાં એલિસબ્રિજમાં કુ. દક્ષા શેઠે કથ્થક રજૂ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. યુનિ.ની આખરી સ્પર્ધામાં કુ. દક્ષાએ પિતાનું એ સ્થાન જાળવી રાખ્યું હતું. એલિસબ્રિજ વિભાગમાં કોલેજે રજૂ કરેલ સમૂહનૃત્ય ત્રીજા નંબરે અને એકાંકી મુકુન્દરાય” બીજા નંબરે આવ્યું હતું. આ વર્ષની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું તે માટે મુખ્ય મંત્રીશ્રીના ફાળા માટે કોલેજના વિદ્યાથીઓએ રૂ. ૬,૦૦૦ ની રકમ ઊભી છે Page #52 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૬૮-૬૯ કરી હતી. આ ઉપરાંત શિક્ષક દિન, યુનિ. સ્થાપના દિન, વિજ દિન, સમાજ શિક્ષણ દિન અંગે પણ કાળે એકત્ર કરવામાં આવ્યો હતો. ગુજરાતની રેકંડાસ સોસાયટીની અમદાવાદ શાખા તરફથી કે લેજમાં રક્તદાનસત્ર પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૩૭ જેટલા અધ્યાપકે અને વિદ્યાથીઓએ રક્તદાન કર્યું હતું. આ વર્ષે ડિલેજના નાટવિદ્યા વિભાગના અધ્યક્ષ પ્રો. જશવંત ઠાકરને ભારતીય સરકારની સંગીત નાટક અકાદમી તરફથી શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. અંગ્રેજી વિભાગમ થી છે. દિગીશ મહેતાએ લીડઝ યુનિ માં એમ. એ.ની પરીક્ષા ડિસ્ટિકશન સાથે પસાર કરી આ બને મિત્રોએ કૅલેજના ગૌરવમાં વધારો કર્યો છે. કૅલેજનો : દમ વાર્ષિકોત્સવ ગુજરાત રાજયના રાજ્યપાલ શ્રીમન્નારાયણ પ્રમુખપદે ઊજવાયો હતો. જુદી જુદી સ્પર્ધામાં તેમજ યુનિ. પરીક્ષામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રીમતી મદાલસાબહેનના હસ્તે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી સન્માન્ય રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ગાંધીજીએ બતાવેલા માર્ગે ૨ માજસેવા કરવાને આદેશ આપ્યો હતો. સ્વતંત્ર ભારતના નવનિર્માણમાં વિદ્યાથીઓ સક્રિય રીતે ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. વાર્ષિ કેત્સ પ્રસંગે રંજન કાર્યકમમાં શ્રીયુત કનૈયાલાલ મુનશી-રચિત નાટક “છીએ તે જ ઠીક' રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુ. દક્ષા શેઠનું કથ્થક નૃત્ય અને મધ્યપ્રદેશનું મારિયા ” સમૂહ – ૫ણ રજૂ કરવામાં આવ્યું હતું હેવાલવાળા વર્ષ દરમ્યાન ગયા વર્ષે સ્થપાયેલા ગાંધીવિચાર મંડળના આશ્રયે લેજે અપનાવેલા મહેસ | જિલ્લાના કલોલ તાલુકાના સઈજ ગામે એક શ્રમ અને સમાજસેવા શિબિરનું આયેાજ ! તા. ૨૨-૪-૬૯ થી તા. ૨૮-૪-૬૯ સુધી કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લગભગ ૮ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ત્રણ અધ્યાપકે એ ભાગ લીધો હતો. સ્થાનિક પાંચ શિબિરાર્થીએ ! ત્રણ શિબિરમાં જોડાયા હતા. આ વર્ષે શિબિર દરમ્યાન ગામલેકેની ઇચ્છા પ્રમાણે પ્રા થમિક શાળા માટે બે ખંડોના પાયા તૈયાર કરવામાં આવ્યા હતા. શિબિરની પૂર્ણાહૂતિ ગુ. યુ. ના કુલપતિશ્રી ઉમાશંકરભાઈ જોશીના હસ્તે થઈ હતી. આ બીજી શિબિરના દ્યિાર્થીઓ અને અધ્યાપકોને ઉત્સાહ નધિ પાત્ર હતા. શ્રી. હરિવલ ભદાસ કાલિદાસ આર્ટસ કોલેજની વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે પ્રમાણે છે: ૧. શ્રી જયકૃષ્ણલાઈ હરિવલલભદાસ. ૬. લેફ. કર્નલ શ્રી બલવંતરાય જીવણરામ ભટ્ટ શ્રી. ડોલરરા રે. માંકડ ૭. શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ શ્રો. માણેકલ લ ચુનીલાલ શાહ ૮. આચાર્યશ્રી યશવંત શુકલ (હોદ્દાની રૂએ) ૪. શ્રો. અનંતર ? મ. રાવળ ૯. શ્રી. જેઠાલાલ છે. ગાંધી (સહાયક મંત્રી) ૫. શ્રી. ચંદ્રકા : છોટાલાલ ગાંધી બ્રહ્મચારી વાડી કૉમર્સ કૉલેજ ૧૫મી જૂન ૧૯૬૮ ને દિવસથી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના શ્રી હ. કા. આર્ટસ કૅલેજવાળા મકાન બપોરના સમયની શ્રી બ્રહ્મચારી વાડી કૅમર્સ કોલેજના કામકાજને પ્રારંભ દ્રસ્ટના મતી શ્રી રસિકલાલ છો. પરીખના મંગલ પ્રવચનથી થયે હતો. આ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ પ્રસંગે આચાર્ય શ્રી યશવન્ત શુકલ તથા લેફ. કર્નલ શ્રી બળવંતરાય છે. ભદ્દે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટનો પરિચય આપતાં પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કોલેજની સાથે સાથે બીજી આઠ કોલેજોને વાણિજ્યનું શિક્ષણ આપવાની પરવાનગી મળી હતી એટલે અમદાવાદ શહેરમાં વાણિજ્યનું શિક્ષણ આપતી કોલેજોની સંખ્યા જે માર્ચ ૧૯૬૮માં આઠ હતી તે વધીને જૂન ૧૯૬૮માં સત્તર થઈ. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રી.યુનિવર્સિટી કોમસને વગ શરૂ ક વામાં આવ્યું છે. પછીનાં ત્રણ વર્ષમાં દર વર્ષે ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમનું એક એક વર્ષ ઉમેરતાં જતાં ચોથા વર્ષની શરૂઆતમાં જૂન ૧૯૭૧માં કોલેજ ત્રિવાર્ષિક ડીગ્રી અભ્ય સક્રમ પૂરી પાડતી સંપૂર્ણ કોલેજ બનશે. ' - આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકરે કોલેજનાં વિદ્યાર્થી ભાઈ બહેનને આપેલા આશીવંદાત્મક ઉદ્દબોધનમાં વાણિજ્યના શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને આધુનિક સમયમાં વાણિજ્યના વિદ્યાર્થીઓએ જે અટપટા પ્રશ્નોની વિચારણા કરવાની છે તેનો પરિચય કરાવ્યા હતા. અમદાવાદ શહેર વિભાગની આંતરકોલેજ રમતગમત હરીફાઈઓ તથા એલિસબ્રિજ વિસ્તાર યુવક કલ્યાણ સમિતિ સંચાલિત અતિરેકૅલેજ હરીફાઈઓમાં કાલે ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટી સંચાલિત યુવક નેતા તાલીમ શિબિર તથા પર્વતારોહણ તાલીમ શિબિર કોલેજના અધ્યાપક તથાવિદ્યાથી ભાઈ-બ એ ભાગ લીધો હતું. વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાત રેલ સંકટમાં રાહત પૂરી પાડવા માટે વિદ્યાથીઓએ રૂ. ૫૦૧) ને કાળો ઉઘરાવ્યો હતો. શિક્ષકદિન, યુનિવર્સિટી-દિન, સનિ દિનની ઉજવણી માટે પણ ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. વર્ષ દરમ્યાન વિવિધ વિષયના નિષ્ણાતનાં પ્રવચને, વાર્તાલાપ, વગેરે ગોઠવવામાં આવ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે યે જાયેલ યુનિવર્સિટી વ્યાખ્યાનમાળામાં “ જોઈન્ટ સ્ટોક કંપનીઓ અને રાજકીય પક્ષો વચ્ચેના નાણકીય સંબ ” વિશે સંસદસભ્ય . આર. કે. અમીનનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. કૈલેજનો પ્રથમ વાર્ષિકોત્સવ ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને નાણામંત્રી શ્રી જશવંત મહેતાના પ્રમુખપદે ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખસ્થાનેથી એઓશ્રી એ જરાતના વેપારઉદ્યોગના ગુલાબી ભાવની રૂપરેખા આપી હતી. વાષિકેસની સા રંજન કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યા હતા, તેમાં કોલેજના જ એક વિદ્યા થી શ્રી રતિ પંડિત લિખિત દિગ્દર્શિત એકાંકી “ જે થયું તે ઠીક થયું ” જ કરવામાં આવી હતી. | શ્રી બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજ અને ભગિની સંસ્થા શ્રી કે. કા. આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ શ્રી ઘવજી લેઉવાના પ્રમુખપદે ૧૫ મી ઑગસ્ટ ૧૯૬૮ ના રોજ સ્વાતંત્રદિનની, સરદાર .. ક્ષમાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી. ઈશ્વરભાઈ જે. પટેલના પ્રમુખ પદે ૨૬ મી જાન્યુ બારી ૧૯૬૯ ના રોજ પ્રજાસત્તાક દિનની અને ગ્રુપ કમડિર કર્નલ શેખનના મુખ્ય મહેમાન : ૮ મી ફેબ્રુઆરી ૧૯૬૯ ના રોજ એન. સી. સી. વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બને કોલેજના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક રંજન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, તેમાં ક. મા. Page #54 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ મુનશી લિખિત ત્રિઅંકી નાટક “ છીએ તે જ ઠીક” રજૂ કરવામાં અાવ્યું હતું. બને ભગિની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રામાનંદ વિદ્યાવિભાગ ફિ૯મ કલબ તથા આનંદમંગલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બ્રહ્મચારી વાડી કોમર્સ કોલેજની વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે પ્રમાણે છે: ૧. શ્રી. જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસ-ચૅરમૅન ૨. શ્રી. ડોલરરાય રં. માંકડ ૩. શ્રી. માણેકલાલ ચુનીલાલ શાહ ૪. શ્રી. અનંતરાય મ. રાવળ ૫. લેફ. કર્નલ શ્રી. બલવંતરાય જી. ભટ્ટ ૬. શ્રી. ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી ૭. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૮. શ્રી. ધીરુભાઈ એચ. વેલવન, ૯. શ્રી. યશવંત પ્રા. શુકલ-મંત્રી આચાર્ય, હેદ્દાની રૂએ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન સન ૧૯૩૮-૩૯માં ગુજરાત વિદ્યાસભાએ શરૂ કરેલ “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ', ૧૯૪૬ માં શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈએ કરેલ ઉદાર સખાવતથી “શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવન' નામે સંસ્થારૂપે વિકસે છે. ૧૯૫૮-૫૯ થી આ સંસ્થાનો આર્થિક જવાબદારી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સંભાળી છે. ૧૯૬૦-૬૧ થી વિદ્યાભવનનું કામકાજ રણછોડલાલ છોટાલાલ માણે પર આવેલ શ્રી. હ. કા. આર્ટસ કોલેજની પાછળ નદીકિનારા પર બંધાયેલા એના પિતાના મકાનમાં ચાલે છે. સંચાલન વિદ્યાભવનની પ્રવૃત્તિઓનું સંચાલન જે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ સમિતિ દ્વારા થાય છે. અહેવાલના વર્ષની શરૂઆતમાં ૧૯૬૭-૬૮ના વર્ષ મુજબની કાર્યવાહક સમિતિ ચાલુ હતી, તેની એક બેઠક મળી હતી. 1 સપ્ટેમ્બર ૧૯૬૮માં વિદ્યાભવનના અધ્યક્ષપદે નવી વ્યક્તિ નિમાતા તથા સલાહકાર સમિતિના એક સભ્યનું અવસાન થતાં નીચે પ્રમાણે નવેસરની સમિતિ નીમવામાં આવી છે: - કાર્યવાહક સમિતિ ૧. શ્રો. ચીનુભાઈ ચિમનભાઈ–પ્રમુખ ૫. ડો. હરિપ્રસાદ . શાસ્ત્રી અધ્યક્ષ ૨. શ્રી. રસિકલાલ માણેકલાલ ૬. શ્રી. ડોલરરાય રંગીલદાસ માંકડ છે, શ્રી. ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ૭. શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ ૪. લેફ. કર્નલ શ્રી. બળવંતરાય જી. ભટ્ટ મંત્રી સલાહકાર સમિતિ ૧. શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ ૫. શ્રી જયકૃષ્ણભાઈ હરિવલલભદાસ ૨. ડો. પં. સુખલાલજી સંઘવી ૬. આચાર્ય યશવંત પ્રા. શુકલ શ્રી. અનંતરાય મ. રાવળ ૭. p. ફિરોઝ કા. દાવર ૪. શ્રી. માણેકલાલ ચુનીલાલ શાહ - અહેવાલવાળા વર્ષમાં આ નવી સમિતિની બે બેઠક મળી હતી; અને એક કામ પરિપત્રથી થયું હતું. Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાના અહેવાલ સેવકગણ ચાલુ વર્ષે તા. ૩૦-૮-’૬૮ થી શ્રી રસિકલાલ છે. પરીખ અધ્યક્ષપદેથી નિવૃત્ત થતાં તા. ૧–૯–'૬૮ થી ઉપાધ્યક્ષ ડૅૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી અધ્યક્ષપદે નિયુક્ત થયા છે. આથી વિદ્યાભવનનાં સેવકગણુમાં અધ્યક્ષ, પાંચ માના` અને એ પગારદાર અભ્યાપા, કાર્યાલય-મધ્યક્ષ, ગ્રંથપાલ, મ્યુઝિયમ કાર્યકર, ગ્રંથાલય કારકુન, ભાગવત સંપાદન કાર્યકર અને એ પટાવાળાઓના સમાવેશ થાય છે. માન્યતા ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૫૫થી વિદ્યાભવનને અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધન સસ્થા તરીકે કાયમી માન્યતા આપી છે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિનું અનુરનાતક કેન્દ્ર ચાલુ છે. આ વિષયમાં વિદ્યાભવનના ચાર અધ્યાપકે।ને અનુરનતક શિક્ષક તરીકે માન્યતા મળેલી છે, તે ચારેય સંસ્કૃતમાં પણ એવી માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખીજા એક અધ્યાપક અનુસ્નાતક શિક્ષક તરીકે સંસ્કૃત (જ્યંતિષશાસ્ત્ર)માં તથા એક અધ્યાપક ગુજરાતીમાં માન્યતા ધરાવે છે. વળી એક અધ્યાપક સંસ્કૃતમાં મદદનીશ અનુસ્નાતક શિક્ષક તરીકે માન્ય થયેલ છે. આમાંથી પાંચ અધ્યાપકે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપે છે. પીએચ. ડી.ના વિદ્યાથી ઓને માર્ગદર્શન આપવા માટે એ અબ્બાપાને સ ંસ્કૃત તથા ભારતીય સંસ્કૃતિમાં, ત્રણ અધ્યાપકેાને સંસ્કૃતમાં અને એક અધ્યાપકને ગુજરાતીમાં યુનિવર્સિટીની માન્યતા મળેલી છે. નામ ૧. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી (અધ્યક્ષ ) ૨. પ્રો. રસિકલાલ છે. પરોખ ( માનાર્હ ) ૩. ડૉ. ૫. સુખલાલજી સંધવી (માના') ૪. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી (માના) ૫. પ્રો. હરિહર પ્રા. ભટ્ટ (માનાહ) ૬. પ્રો. રામચંદ્ર ખ. આવલે (માના') ૭. પ્રો. નાગરદાસ કા. ખાંભણિયા ૮. પં. ચિમનલાલ જ. પડયા મદદનીશ અનુ. અધ્યાપકગણુ વિષય સત્કૃત ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત ૩. શિક્ષક સંસ્કૃત ગુજરાતી સ ંસ્કૃત (જ્યાતિષ) સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત (વ્યાકરણ) માન્યતા એમ. એ., પીએચ. ડી. "2 "" "3 ,, 19 ૐ ૐ 39 .. 23 "" "" .. 19 "" Page #56 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૮-૬૯ વિદ્યાભવનનું કાર્ય મુખ્યતઃ (૧) અધ્યાપન અને (૨) સંશોધનને લગતું છે. ૧. અધ્યાપન કાર્ય (અ) એમ. એના વિદ્યાથીઓ અહેવાલવાળા વર્ષમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રમાં એમ. એ. પાર્ટ-૨ ના વર્ગમાં ૪ અને એમ. એ. પાર્ટ-૧ ના વર્ગમાં ૧૬ વિદ્યાથીઓ હતા. એમના લાયક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમ મુજબ શિષ્યવૃત્તિઓ તથા ફી રાહત આપવામાં આવી હતી. ૧૯૬૯ ના માર્ચ-એપ્રિલમાં લેવાયેલી પરીક્ષા માટે એમ. એ. પાર્ટ-૨ ના ચાર વિદ્યાર્થીઓ તથા એમ. એ. પાર્ટ-૧ ના સેળ વિદ્યાર્થીઓએ આવેદન પત્ર ભર્યા હતાં. યુવક મહેસવઃ ૧૯૬૮-૬૯ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના એલિસબ્રિજ વિભાગ યુવક સમિતિ તરફથી યોજાયેલ યુવક મહોત્સવમાં આપણી સંસ્થા તરફથી હળવા કંઠય સંગીતમાં કુ. ઈલાબહેન બુચે તથા શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં શ્રી શંભુપ્રસ દ ક્રિ. મહેતાએ ભાગ લીધો હતો, જેમાં શ્રી શંભુપ્રસાદ શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં એલિસબ્રીજ વિભાગમાં પ્રથમ વિજેતા બન્યા હતા. એમને તેથી અતિર વિભાગીય યુવક મહોત્સવમાં પશુ સ્થાન મળ્યું હતું. જેમાં પણ એમાં પ્રથમ વિજેતા તરીકે પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમને સંસ્થા તરફથી હાર્દિક અભિનંદન. (આ) પીએચ. ડી. ના વિદ્યાથીઓ અહેવાલના વ દરમ્યાન પીએચ. ડી. માટેના મહાનિબંધ અંગે સંશોધન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી : વિષય સંખ્યા સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ ગુજરાતી કુલ ૨૧ ગયા વર્ષે સંસ્કૃત વિષયમાં સુપરત થયેલ બે મહાનિબંધે પૈકી શ્રી પ્રવીણચંદ્ર ઉ. શાસ્ત્રીના મહાનિબંધને અહેવાલવાળા વર્ષ દરમ્યાન માન્યતા મળી હતી. ઉપરાંત ચાલુ વર્ષ દરમ્યાન સંસ્કૃત વિષયમાં એક અને ગુજરાતી વિષયમાં એક એમ કુલ બે મહાનિબંધ ગુજરાત યુનિવર્સિટીને સુપરત થયા છે. - વિદ્યાર્થી મંડળ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વિદ્યાર્થી મંડળ તરફથી એમ. એ. પાર્ટ-૨ તથા પાર્ટ-૧ના વિદ્યાર્થીઓને વર્ષાન્ત સમારંભ તા. ૨૫-૨-૬૯નારેજ રાખવામાં આવ્યું હતું. (ઈ) નાટય વિદ્યામંદિર ભો. જે. વિદ્યાભવન સંચાલિત નાટય વિદ્યામંદિરના અધ્યાપનનું કાર્ય હ. કા. આર્ટસ કૅલેજના નાટય વિધ વિભાગના અધ્યાપકો દ્વારા થાય છે. ૨. સંશોધન કાર્ય (અ) પીએચ. ડી. માટેનાં સંશોધન-કાર્ય ૧. અહેવાલવાળા વર્ષ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીમાં સુપરત થયેલા મહાનિબંધે - ૧૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાના અહેવાલ સંસ્કૃતમાં (૧) શ્રી. ભારતી કાન્તિલાલ ઠાકર : An Investigation in the Chronological Systems reflected in the Epigraphic and Literary Records of Gujarat from Early Times upto 1300 A. D. ૨૩ ગુજરાતીમાં (૧) શ્રી. નાગજીભાઈ કેસરભાઈ ભટ્ટી : ‘ કારડિયા રાજપૂતાનાં લાકગીતા ઃ સાહિત્યિક અને સસ્કૃિતિક અભ્યાસ.’ ૨. અહેવાલવાળા વર્ષ દરમ્યાન નીચેનાં સ`શેાધન કાય` ચાલુ હતાં : ડૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીની દારવણી નીચે : ૧. (અ) ભારતીય સૌંસ્કૃતિમાં— (૧) શ્રી યતીન્દ્ર ઇન્દ્રશ કર દીક્ષિત : ‘A Study of the Governmental Organisation and its working in Gujarat from the beginning of the Maitraka Period to the end of the Chaulukya Period.' (૨) શ્રી માલતીબહેન અનુપમરામ ભટ્ટ : · અનુમૈત્રક કાલનું ગુજરાત ઃ ઋતિહાસ અને સંસ્કૃતિ.' (૩) શ્રી કેંન્દ્રશ ંકર મણુિશ ંકર જોષી : ‘ફૅ. સ. ૧૬૦૦ તદ્દી નુગરાતમેં રત્ની દુર્દ और लिखी हुई प्रकाशित और अवलोकित कृतियोंकी प्रशस्तियां और पुष्पिकाओं से उपलब्ध माहितीका विवेचनात्मक अध्ययन | ' (આ) સંસ્કૃતમાં (૧) શ્રી. ઇન્દ્રવદન વિષ્ણુલાલ ત્રિવેદી : અભિલેખામાંથી મળતી માહિતી.' (૨) શ્રી, નીલાંજના સુમેાધચંદ્ર શાહ : · Bhatti Kāvya: a critical study.' (૩) શ્રી નટવરલાલ યાનિક : · Vivāha Samskāra : Its Orgin and Development. ૨. શ્રી. રસિકલાલ છેા. પરીખની દારવણી નીચે :~ ‘ ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત (અ) સંસ્કૃતમાં : (૧) પ્રેા. સુરેન્દ્ર પ્રેમાભાઈ કાપડિયા : ‘A Critical Study of Hemachandra's Sanskrit Dvyāśraya-kāvya (Supplemented by Prakrit Dvyāśraya-kāvya) as a Mahākāvya based on SiddhaHaima Grammar and as a source of History and Culture of Gujarat.' (આ) ભારતીય સ ંસ્કૃતિમાં : << (૧) શ્રી. મૃદુલાબહેન હરિપ્રસાદ મહેતા : ગુજરાતના મેળાઓ, ઉત્સવો અને તાપવાસેા.” Page #58 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૬૮-૬૯ (૨) શ્રી ચીમનભાઈ જગનાથ નાયક: “Cultural data in the Natyas'astra ascrited to Bharata." ૩. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રીની દેરવણ નીચે, ગુજરાતીમાં – (૧) શ્રી કમળાબહેન રતનચંદ સુતરિયાઃ “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગરબા ગરબી સાહિત્યનો વિકાસ.' (૨) શ્રી. ભારતીબહેન કાન્તિલાલ વ્યાસ : “મધ્યકાલીન કવિ વિષ્ણુદાસ અને એની કવિતા-એક અધ્યયન (૩) શ્રી ભાઈશંકર નિત્યારામ ત્રિવેદી : “સેરઠી બોલી ”. (૪) શ્રી ચંદ્રાબહેન ચંદુલાલ સુતરિયા : “ઋભદાસની સાહિત્ય - સના. (૫) શ્રી. હંસાબહેન મેહનલાલ પટેલઃ “આખ્યાનયુગના મુખ્ય સાહિત્યપ્રવાહ” ૪. આર. બી. આથવલેની દોરવણ નીચે, સંસ્કૃતમાં– (૧) શ્રી. વિભૂતિબહેન રજનીનાથ ઘારેખાન: “The Poet Somesvara and his works.' (૨) શ્રી. મલિાલ ઈશ્વરલાલ પ્રજાપતિ: “Stotra Literature in Sanskrit.” (૩) શ્રી સબળસિંહ જેસિંગભાઈ વાળા : “સંસ્કૃત પ્રહસને-એક અધ્યયન”. (૪) શ્રી ભકિતનાથ ગિરીન્દ્રનાથ શુકલ : “કાવ્ય પ્રકાશના પ્રાચીન ગુજ૨ ટીકાકાર જયંત ભટ્ટની દીપિકા : એક અધ્યયન” (૫) શ્રી. રતિલાલ નારણદાસ પટેલ : “ જગનાથ મિશ્રને રસક૯૫૬મ-અલંકારશાસ્ત્રને ગ્રંથઃ એક અધ્યયન.” (૬) શ્રી સુભદ્રાબહેન જે. પાલ (આ) લેખન અને પ્રકાશન નીચેનાં પુસ્તકે તૈયાર થઈને આવી ગયાં છે ? – (૧) ભારતીય તિષશાસ્ત્રને ઈતિહાસ (અનુ. પ્રો. હરિહર પ્રા. ભટ્ટ ) : નીચેની પુરત તૈયાર કરવાનું કામ ચાલુ છે ? (૧) નાય-દર્શન (ગુજ. અનુવાદ) : અનુ ડે. જિતેન્દ્ર સે. જેટલી (૨) હંસાઉલી ખંડ ૨ (પ્રસ્તાવના અને ટીકા) : પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી (૩) નરસિંહ મહેતા : (એક અધ્યયન) લે. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી નીચેના પુસ્તકનું બીજું પુનર્મુદ્રણ કરાવ્યું : (૧) ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈસ્લામ યુગ-ખંડ-૧, ભાગ ૧ તથા ૨. નીચેના પુસ્તકના પુનર્મુદ્રણનું કામ ચાલુ છે: (૧) ગુજરાતી પર અરબી ફારસીની અસર, ભાગ-૨ છે. રા. બ. આથવલેએ પં. ચતુર્ભુજ કૃત તથા પરિડતરાજ(જગન્નાથ)ની થાકારીની સમીક્ષિત આવૃત્તિ અને જગન્નાથના “રસ ગંગાધર” વિશે વિવેચનાત્મક સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને આ સંપાદન કાર્ય માટે રૂપિયા Page #59 -------------------------------------------------------------------------- ________________ - ગુજરાત વિદ્યાસભાના અહેવાલ - ૨૫ એક હજારની. સંશાધન ગ્રાન્ટ આપવાનું નક્કી થયું છે, જેમાંથી રૂ. ૫૦/-આ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીએ ચૂકવ્યા છે. ભાગવત-સંપાદન શ્રીમદ્ ભાગવત પુરાણુની સમીક્ષિત વાચના તૈયાર કરવાનું કાર્ય ચાલુ છે. ટીકાઓ પરથી સૂચિત થતાં પાઠાંતરો પત્રકાના પહેલા સેટમાં નોંધવાનું કાર્ય છે. નાગરદાસ બાંભણિયા કરે છે. અહેવાક્ષવાળા વર્ષ દરમ્યાન એમણે વિ. સં. ૧૫૪૨ ની છાણ વાળી ટીકાનાં પાઠાન્તરી સ્કંધ ૪ ના અધ્યાય ૧૬ માનાં તથા સ્કંધ 8 ના અધ્યાય ૪ થી ૯ નાં સેંધ્યાં છે. અહેવાલવાળા વર્ષમાં પત્રકે ના બીજા સેટમાં હતપ્રતોમાંથી મળ બ્લોકનાં પાઠાન્તર નેધિવાનું કામ ચાલુ છે. છે. નાગરદાસ બાંભણિયાએ શ્રી. રણછોડલાલ વ્યાસ પાસેથી આણેલી ભાગવતની વિ. સં. ૧૮૨૩ની એક હરતપ્રતમાંથી દશમસ્કંધના ઉત્તરાર્ધનાં પાઠાન્તર નધિવાનું કાયશ્રી. ચિમનલાલ પંડયા તેમજ શ્રો. વિભૂતિબહેન ઘારેખાને પૂરું કર્યું છે. આ ઉપરાંત બીજી એક હસ્તપ્રત પ્રો. શ્રી. નાગરદાસ બાંભણિયાએ શ્રી. રછોડલાલ વ્યાસ પાસેથી આણેલો તેના દશમ સ્કંધના ૨૬મા અધ્યાયથી શરૂ કરીને એ સ્કન્ધના પાઠાન્તર પં. ચિમનલાલ પંડયા તેમજ શ્રી. વિભૂતિબહેન ઘારેખાને નેવ્યાં છે. શ્રી. શંકરલાલ શ સ્ત્રી પાસેથી શ્રી ચિમનલાલ પંડથીએ આગેલી ભાગવતની વિ. સં. ૧૮૪૧ની હસ્તપ્રતમાંથી અગિયારમા સ્કલ્પના અધ્યાય ૧ થી ૬ સુધીનાં પાઠાન્તર ઉપરની બંને વ્યક્તિઓએ નોંધ્યાં છે. વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની પ્રાચીન પ્રતની માઈક્રોફિટમ કરાવવા માટે પ્રયત્ન ચાલે છે. આ ઉપરાંત અહીંની કેટલીક ઉપલબ્ધ હસ્તપ્રતેની ઉપયોગિતા નક્કી કરવા માટે પહેલાં ગોરખપુરની મુદ્રિત આવૃત્તિમાં આવેલા અષા તથા લોકોની સંખ્યાની વિગતો સાથે મેં હસ્તપ્રતના અધ્યાય તથા શ્લે કોની સંખ્યાનો તુલના કરી એનાં પરિણામ નોંધવામાં આવે છે. આ અંગે હાલ ત્રણ હસ્તપ્રતો તપાસવામાં આવી છે. શ્રી. કે. કા. શાસ્ત્રીએ આપેલી ભાગવતની (૧) વિ. સં. ૧૫૭ની ૬ ઠ્ઠા સ્કલ્પની હસ્તપ્રત અને (૨) વિ. સં. ૧૬૫૬ ની ૯ મા સ્કર્ષાની હસ્તપ્રતમના અધ્યાય તથા શ્વેકાની સંખ્યા સાથે સરખાવવા માટેની નોંધી. () શ્રી શંકરલાલ શાસ્ત્રો પાસેથી પં. ચિમનલાલ પંડયાએ આણેલી ભગવતની વિ. સં. ૧૮૪૧ની સંપૂર્ણ પ્રતમાંથી સ્કન્ધ ૧૮-૧૧-૧૨ના અધ્યાયની તથા સરખાવીને શ્લોકોની સંખ્યાનું સંશોધન તથા નેધ કરીને શ્રી ગોરખપુર પ્રેસની આવૃત્તિ સાથે નધિ કરી છે. એ મુજબના કાર્ય માટે બીજી હસ્તપ્રતોની માહિતી મેળવવાનું કામ ચાલુ છે. (ઈ) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભો. જે. વિદ્યાભવને આ પુસ્તકની ગ્રન્થમાળા તૈયાર કરી પ્રકાશિત કરવાની થાજના કરીને રાજ્ય સરકારને સોપેલી તે પેજના અંગે સરકારે ચાલુ પંચવર્ષીય યોજના નં. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સન ૧૯૬૮-૬૯ ૫૦૩ અન્વયે ૭પ ટકા ખર્ચ આપવાનું મંજૂર કર્યું છે. આ પેજના હેઠળ તા. ૧-૧૧-૧૯૬૭ સંપાદકોએ કામનો આરંભ કરી દીધું છે. આ યોજનામાં પ્રાગૂએતિહાસિક કાલથી શરૂ કરી ઈ. સ. ૧૯૬૦ સુધીના ઉત્તરોત્તર કાલને લગતા એકંદરે ૯ ગ્રંથ રચવાનું વિચારાયું છે, તે પૈકી પહેલા છ ગ્રંથેની રૂપરેખા ચાલુ પંચવર્ષીય યોજના નીચે વિગતવાર ઘડવામાં આવી છે. - વિદ્યાભવને આ યોજના અંગે નીચે જણાવેલ સભ્યોની સલાહકાર સમિતિ નીમી છેઃ ૧. આચાર્યશ્રી જિનવિજયજી ૬. આચાર્યશ્રી યશવંત પ્રા. શુકલ ૨. આચાર્યશ્રી ડોલરરાય ર. માંકડ ૭. ડો. છોટુભાઈ ર. નાયક ૩. ડૉ. હસમુખ ધી. સાંકળિયા ૮. શ્રી રસિકલાલ છો. પરીખ ૪, ડે. ભોગીલાલ જ. સડેસરા ૯. ડે. હરિપ્રસાદ સં. શાસ્ત્રી ૫. શ્રી અનંતરામ મ. રાવળ આ ગ્રંથમાળાના સામાન્ય સંપાદક તરીકે વિદ્યાભવને નીચેના વિધાનોની વરણી કરી છે ૧. શ્રી. રસિકલાલ છે. પરીખ ૨. ડૉ. હરિપ્રસાદ સં. શાસ્ત્રી આ ઉપર્યુક્ત સલાહકાર સમિતિએ ગ્રંથ ૧ થી ૬ નું આખરી સ્વરૂપ નક્કી કર્યું તે મુજબ એનાં જુદાં જુદાં પ્રકરણોના લેખન માટે તે તે વિષયના નિષ્ણાતોની નામાવલી તૈયાર કરી, તે પ્રમાણે ગ્રંથ ૧ નાં પ્રકરણોના લેખન માટે સૂચિત તજજ્ઞોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આ લખાણો પૈકી જેમ જેમ લખાણ તૈયાર થઈને આવવા લાગ્યા તેમ તેમ સંપાદક તે તે લખાણ તપાસીને અપેક્ષિત માહિતી, નિરૂ પણુ તથા લેખનશુદ્ધિ તેમજ લેખનપદ્ધતિની સુસંગતા, કસરખાપણું તથા અ-પુનરુક્તિની દષ્ટિએ જરૂરી સુધારાવધારા સૂચવીને એને આખરી વિરૂ આપતા રહ્યા છે. અહેવાલવાળા વર્ષ દરમ્યાન ગ્રંથ ૨ ( મૌર્યોથી ગુણો)નાં બધાં પ્રકરણોનું લખાણ મળી ગયું છે તેમ એના સંપાદનનું કાર્ય પણ લગભગ પૂરું થયું છે. આ ગ્રંથમાં કુલ ૧૭ પ્રકરણે અને ૪ પરિશિષ્ટ છે. પરિશિષ્ટો પૈકી ૨નું લખાણ (અનુવાદરૂપે) આવવાનું બાકી છે. ગ્રંથ ૧ (ઈતિહાસની પૂર્વભૂમિકા)ના ખંડ ૧ થી ૩ નું લખાણું આવી ગયું છે અને એના સંપાદનનું કાર્ય ચાલુ છે. ખંડ ૪ ને અંગ્રેજી લખાણનો ગુજરાતી અનુવાદ થયો છે. ખંડ છે તથા ૬ નું લખાણ તૈયાર થઈ રહ્યું છે. ખંડ ૭ નું લખાણ લખાઈ તથા સંપાદિત થઈ અયું છે. આ સન ૧૯૬૭-૬૮માં ગુજરાત સરકાર તરફથી આ માટે રૂ. ૩,૦૦૦ની ગ્રાંટ મળેલી. અહેવાલવાળા વર્ષમાં રૂ. ૭,૮૦૦ની દેણગી મળી છે, એ બદલ રાજ્ય સરકારને આભાર માનવામાં આવે છે. પુરાવશેષસંગ્રહ ગુજરાત વિદ્યાભા તથા ભે. જે. વિદ્યાભવન તરફથી એકત્ર થયેલા પુરાવશેષને સંગ્રહ રિસર્ચ મ્યુઝિયમ સ્વરૂપે વિકસે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ - ૨૭ સને ૧૯૬૬-૬૭ ના વર્ષ દરમ્યાન સામાન્ય પરિગ્રહણપત્રકમ નંધેલ હસ્તપ્રતો, સિક્કા વગેરે પુરાવસ્તુઓના અનુસંધાનમાં આ વર્ષ દરમ્યાન નં. ૧૪,૭૮ થી નં. ૧૪,૯૬૩ સુધીમાં હસ્તપ્રતે, સિક્કા વગેરે મળી કુલ ૨૨૬ પુરવસ્તુઓનું પરિક હણ કરવામાં આવ્યું. હિન્દી હસ્તપ્રતોના વિભાગીય પરિગ્રહણપત્રકમાં, નં. ૧,૮૭૧ સુધીની ગુજરાતી હસ્તપ્રોમાંથી જુદી તારવીને ૩૬૦ હિન્દી હસ્તપ્રતોની માહિતીની વિગતવાર નેધિ કરી. ભારત સરકારના “નેશનલ રેકંડ ઍફ આકઈઝ' માટે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાના સુચન પ્રમાણે ૧,૮૨૨ સંસ્કૃત હસ્તપ્રતોની તથા ૩૪ ૫ હિન્દી હસ્તપ્રતોની કાષ્ઠકવાર સૂચિ તૈયાર કરાવી, ટાઈપ કરાવી. ચાલુ વર્ષે જામનગરના શ્રી ભક્તિપ્રસાદ પદ્મનાભ ભટ્ટ તરફથી એમના દાદાજી શ્રી ડાહ્યાભાઈ ભટ્ટના સ્મરણાર્થે ૪૪ હસ્તપ્રતો ભેટ મળી છે. શ્રી કે. કા. શાસ્ત્રી તરફથી ૨ હસ્તપ્રત અને પંડિત શ્રી હરિક પ્રજ્ઞાચાર્યજી તરફથી ૧ હસ્તપ્રત ભેટ મળી છે એ માટે એ સહુનો આભાર માનવામાં આવે છે. બાકીની ૧૭૭ નવી ખરીદા મેલ પ્રતોની માહિતી શોધી એ અંગેની નેધ સામાન્ય પરિગ્રહણ પત્રક ઉપરાંત વિભાગીય પરિગ્રહણ પત્રકમાં કરી. હસ્તલિખિત ગ્રન્થ વર્ષની શરૂઆતમાં વર્ષ દરમ્યાન વર્ષ આખરે સંખ્યા થયેલે ઉમેરો કુલ સંખ્યા માં સંસ્કૃત ૬૧૫૪ २०३ ગુજરાતી અને હિન્દી ૨૭૮૮, ૨૮૦૯ અરબી-ફારસી, અને ઉર્દૂ ૧૮૪ ૧૮૪ કુલ ૯૧૨૬ ૨૨૪ ૩૫૦ ખતપો ગુજરાતી અરબી, ફારસી અને ઉર્દૂ ૧૧ કુલ ૧૦૯ લીધે ગળે સંસ્કૃત , ૨૨ ગુજરાતી કુલ ૫૪ આ ઉપરાંત શ્રી આપારાવ ભોળાનાથ લાઈબ્રેરીના સંચાલકોએ સન ૧૯૪૩-૪૪ થી કેટલીક હસ્તપ્રતે આ સંસ્થાને સેપી છે, જેની સંખ્યા નીચે પ્રમાણે છે : હસ્તલિખિત ગ્રન્થો સંસ્કૃત ४७७ ગુજરાતી અને હિન્દી અરબી ફારસી, અને ઉર્દૂ ૨૨૨ ૭૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૬૮-૬૯ સિક્કા ચાલુ વર્ષે જમશેદજીના સીસાના એક સિક્કો ઉમેરાતાં સિક્કાએંની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે. ૨૮ સેનાના સીસાના ચાના ત’બાના મિશ્રધાતુના કુલ સખ્યા ૧ ૧ ૬૩૨ ૨૩૪૨ ૧૨૫૬ ૪૨૩૨ આ ઉપરાંત પ્રાચીન પાષાણુયુગ, લઘુપાષાણ્યુગ અને તામ્રપાષણયુગના ૮૪ અવરોધે, લોથલમાંથી મળી આવેલ માટીનાં વજનિયાં, માટીનાં ચિત્રાંકિત વાસણાના અવશેષ, તથા અન્યથી મળેલાં ૪ તામ્રપત્ર ( જેમાંનું એક સોલંકી રાજા કણુ દેવનું અને એક સિદ્ધરાજ જયસિંહનું) સંગ્રહમાં છે. શિલ્પ ઃ ઃ——અમદાવાદના જૂના થરામાંથી મળેલી પાષાણુની ૬૦ મધ્યકાલીન શિલ્પકૃતિમાં આ વર્ષે ઉમામહેશ્વરની એક ખ'ડિત પાષાણુ પ્રતિમા ઉમેરાતાં ખેતી સંખ્યા ૬૧ થઈ છે. આ ઉપરાંત ડપ્પા અને માહે–જો–દડાનાં આદ્ય-ઐતિહાસિક શિપેાથી માંડીને ભારતના જુદા જુદા પ્રદેશેાનાં ઉત્તર મધ્યકાલીન શિલ્પેને ખ્યાલ આપે તેવી ૨૩ પાષાણું શિલ્પકૃતિઓની પ્રતિકૃતિઓ છે. લાકડા પરના કાતરકામતી નિહપુર અતે કપડવંજનાં તારણાની પ્રતિકૃતિ દર્શનીય છે. ફાટાગ્રાફી અને ચિત્રા :—ભારતીય શિલ્પ સ્થાપત્યા સુરેખ ખ્યાલ આપે તેવા નાના મેાટા કદના ૩૧૫ ફોટા મ્યુઝિયમમાં છે. રાગરાગિણીને લગતાં ૩૬ ચિત્રા, ગુફાચિત્રાના ખ્યાલ આપે તેવા ૧૧૨ ફાટા, ઉપરાંત રાજપુત, કાંગડા અને મેાગલ કલમને ખ્યાલ આપે તેવાં ૫૬ ચિત્રા છે. ૧. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, અધ્યક્ષ ૨. લેર્ કર્નલ શ્રી બલવ ́તરાય જી. ભટ્ટ ૩. શ્રી. બચુભાઈ પા. રાવત ઉપરાંત ત્રણ ધાતુપ્રતિમાઓ તથા એ પત્રસ ગ્રહો છે. સંગ્રહસ્થાને ભારત ( ખાસ કરીને ગાંધાર ), ઈજિપ્ત, ઈરાન વગેરે સ્થળાનાં સ્થાપત્યા અને કલા દર્શાવતી ૧૮૨ સ્લાઈડા તથા એ બતાવવા માટેનુ એપિડાયાસ્કોપ વસાવ્યું છે. હસ્તપ્રતામાંથી વર્ષ દરમ્યાન ૪૮ સસ્કૃત, ૩૨૮ ગુજરાતી, ૨ ઉર્દૂ તથા ૪ લીથા પ્રતા મળી કુલ ૩૮૨ પ્રતાને અભ્યાસીએએ રેફરન્સ માટે ઉપયાગ કર્યો. સન ૧૯૬૮-૬૯ના વર્ષી દરમ્યાન ૧૩૦ વ્યક્તિએએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ગ્રંથાલય અહેવાલવાળા વર્ષ દરમ્યાન બા. જે. અ. સ. ટ્રસ્ટ સમિતિએ નીચેનાં સભ્યાની ગ્રંથાલય ઉપ-સમિતિ નીમી Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાના અહેવાલ २८ ૪. આચાય' શ્રી યશવ'ત પ્રા. શુકલ ૫. શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ આ વર્ષ દરમ્યાન આ સમિતિની એક બેઠક મળી હતી. હતાં. અહેવાલવાળા વર્ષ રૂા. ૪,૮૩૨=૪૫ પૈસાનાં નાં પુસ્તકા થયું છે. રૂા. ગયા વર્ષોંની આખરે વિદ્યાભવનના ગ્રંચાલયમાં રૂા. ૧૦૫,૪૪=૪૮ પૈ.નાં પુસ્તકા દરમ્યાન રૂ।. ૨,૭૦૯=૦૫ પૈસાનાં પુસ્તકે ભેટ આવ્યાં અને પુસ્તકા ખરીદ્યાં. આમ વર્ષ આખરે કુલ ૧,૧૨,૯૯૦=૯૮ પૈ. ૧૪૭-૮૦ હૈ, નાં ૮ પુસ્તકા વિદ્યાથી રાહત ફંડમાં ખરીદ્યાં છે. અહેવાલવાળા વ'માં ૨,૪૭૪ પુસ્તકા તથા સામયિકા બહાર વાંચવા અપાયું હતું અને ૧૭,૪૦૮ પુસ્તા તથા સામયિકા સ્થાન પર બેસીને વાંચવા અપાયાં હતાં. ગ્રંથાલયના એક વિભાગમાં વાચા માટે જુદી સગવડ રાખવામાં આવી છે, જેતા લાશ અનુસ્નાતક તથા સંશાધન વિદ્યાથી એ ઉપરાંત ઇતર અભ્યાસીએ પણુ લે છે. ૧૯૬૭૦૬૮ ના વર્ષ દરમ્યાન પ્રંથાલયમાં થયેલા કામની વિગત નીચે પ્રમાણે છે: ૧૦૧૬ પુસ્તકાનું પરિગ્રહણ ૪૩૬ પુસ્તકેનું વર્ગીકરણ અને સૂચીકરણ કર્યું. જાન્યુઆરી ૧૯૬૬ થી િિબંદુ વગીકરણ કરાવવાનું શરૂ કર્યુ. છે, એની વિગત નીચે પ્રમાણે છે: અંગ્રેજી વિભાગના પુસ્તકેાનું વર્ગીકરણ પૂરું થઈ ગયું છે: ૧૦,૮૨૬ અ ંગ્રેજી પુસ્તકાનું વિષયવાર સૂચીકરણ કરી કર્તાનાં અને ગ્રંથામનાં જૂનાં કાર્ડમાં નવા વર્ગીકરણુ નબર દાખલ કર્યા, સરકારી દેણગી શેઠ ભેા, જે. અગન સ`શાધન વિદ્યાભવનને ગુજરાત રાજ્ય સરકાર તરફથી અહેવાલવાળા વર્ષ દરમ્યાન રૂપિયા પંદર હજાર અંકે રૂ. ૧૫,૦૦૦)ની આવત`ક દેગી મળી હતી, જેની સાભાર નોંધ લેવામાં આવે છે. ઉપરાંત ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ યેાજના ખાતે રૂા. ૭,૮૦૦ ની દેણુગી મળી હતી, જેના ઉલ્લેખ અગાઉ કરેલા છે. અવસાન નાંધ સલાહકાર, સમિતિના સભ્ય શ્રી ગટુલાલ ગેપીલાલ ધ્રુવનું તા. ૨૪-૫-૧૯૬૮ ના રાજ અવસાન થતાં ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ સમિતિની તા. ૧૨-૮–'૬૮ ના રાજ મળેલ બેઠકમાં એમના અવસાનની સખેદ નોંધ લેવામાં આવી હતી અને સદ્ગતની સેવાઓને અંજલિ આપવામાં આવી હતી. મકાન સુધારાવધારા વિદ્યાભવનના મકાનમાં જરૂરી સુધારાવધારા કરવા તથા ગ્રંથાલયમાં ચાગ્ય સુવિધા કરવા એક ઉપસમિતિ નીમવામાં આવી હતી, જેની ભલામણ અનુસાર મકાનમાં કેટલાક જરૂરી સુધારાવધારા કરવામાં આવ્યા છે તથા ગ્રંથાલયમાં ઊધઈ ના ઉપદ્રવ નિવારવા પહેલે તબકકે આનંદશંકર ધ્રુવ. વિભાગવાળા ખંડમાં લાકડાના પ્લેટફાની જગ્યાએ લેા ખંડનું પ્લાટફેામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૬૮-૬૯ રાષ્ટ્રિય તહેવાર ૧૫ મી ઓગસ્ટે આઝાદી દિનના તથા ૨૬ મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રિય તહેવાર નિમિત્તે વિદ્યાભવનના મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાહત કાર્યો ચાલુ વર્ષના માસા દરમ્યાન સુરત જિલ્લામાં આવેલ રેલના પરિણામે થયેલ નુકસાન અંગે રાજય સરકાર તરફથી જે રેલ રાહત ફાળો એકઠા કરવામાં આવ્યું હતું. તેમાં સંસ્થાના સેવકગણ તરફથી સ્વેચ્છાએ એક દિવસને પગાર ફાળામાં આપ્યો હતો. વિદ્યાથીઓ તરફથી પણ કાળે ઉઘરાવવામાં આવ્યો હતો અને આ રીતે એકઠી થયેલ રૂા. ૧૭૮ ની રકમ અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલાવી હતી. શાહ પોપટલાલ હેમચંદ વ્યાખ્યાનમાળા સન ૧૯૪૬માં ગુ. વ. સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને શાહ પિપટલાલ હેમચંદ ટેસ્ટ તરફથી આત્મા–પરમાત્મ-તત્તવના વિષય ઉપર એ વિષયના વિદ્વાનો. અને વિચારક પાસે વ્યાખ્યાન અપાવવા તથા પ્રકટ કરવા રૂા. ૩૧,૦૦૦)ની રકમ મળેલી. આ યોજના હેઠળ “શાહ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા” વેજાઈ છે. એ વ્યાખ્યાનમાળામાં નીચેનાં વ્યાખ્યાન અપાય છે: (1) The Conception of Spiritual Life in Mahatma Gandhi " and lindi Saints' વિશે પ્ર. આર. ડી. રાનડેનાં વ્યાખ્યાને (૧૯૪૭) (૨) “અષા-વિચારણા” વિશે ૫. સુખલાલજી સંઘવીનાં વ્યાખ્યાન (૧૯૫૫) ઉપર જણાવેલ વ્યાખ્યાને ગ્રંથરૂપે ૧૯૫૬ માં પ્રકટ થયાં છે. અધ્યાત્મ-વિચારણને હિંદી અનુવાદ ૧૯૫૮માં પ્રસિદ્ધ થઈ છે. આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે શ્રી દલસુખભાઈ માલવણિયાને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફંડ ખાતે સન ૧૯૬૮-૬૯ આખરે કુલ રૂા. ૪૧૧૩૪=૮૩ પૈસા જમા રહે છે. . અ. પૂનમચંદ કટાવાળા ટ્રસ્ટ ફંડ જૈન સંસ્કૃતિનાં સર્વવિધ અંગે વિશે સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવા માટે ભો. જે. વિદ્યાભવનને રા. બ. શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટ તરફથી સન ૧૯૪૭ થી ૧૯૬૧ સુધીમાં હસ્તે હપતે મળી કુલ રૂ. ૪૬,૦૦૦)નું દાન મળેલું છે. આ દાનમાંથી અત્યાર સુધીમાં નીચેનાં પુસ્તક પ્રકટ થયાં છે: (૧) જૈન આગમ સાહિત્યમાં ગુજરાત (૧૯૫૨) (૨) ત્રણ ચીન ગુજરાતી કૃતિઓ (૧૯૫૧) (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (ગુજરાતી અનુવાદ): અધ્યયન ૧-૧૮ (૧૯૫૨) (૪) ગણધરવાદ (ગુજરાતી અનુવાદ)–૧૯૫૫ (૫) ગશતક (ગુજરાતી અનુવાદ)–૧૯૫૬ (૬) મહામ ત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળે (૧૯૫૭) (૭) યેગશાક (હિંદી અનુવાદ)- ૯૫૯ (૮) ગણધર વાદ (અંગ્રેજી અનુવાદ)–૧૯૬૬ ફડમાં વર્ષ આખરે રૂ. ૩૨,૪૯૩-૪૯ પૈસાની રકમ જમા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ગુજરાત વિદ્યાસભાને અહેવાલ શ્રી મણિલાલ ઈશ્વરલાલ ટ્રસ્ટ ફંડ શ્રી જે. જે. વિદ્યાભવન દ્વારા (૧) ભારતીય પુરાતન સંસ્કૃતિ, (૨) સંસ્કૃત ભાષા અને સાહિત્ય, (૩) ગુજરાતી ભાષા અને સાહિત્ય અને (૪) મહાગુજરાતનાં પુરાતન સંસ્કૃતિ અને ઇતિહાસ-એ વિષયોના સંશોધન માટે એક આસન સ્થાપવા અને/અથવા સામયિક વ્યાખ્યાનમાળાઓ ગોઠવવા તથા એ વ્યાખ્યાનમાળા અને સંશોધનનું પ્રકાશન કરવા શ્રી. મણિલાલ ઈશ્વરલાલ ટ્રસ્ટ તરફથી સન ૧૯પરમાં રૂ. ૮૫,૮૯૬–૧૩-૧૦નું દાન મળેલું. આ દાનના વ્યાજની રકમ સંસ્કૃત ભાષા અને સાહિત્યને લગતા એક આસનના ખર્ચ પેટે વાપરવામાં આવે છે. હાલ આ આસનનું કામકાજ પ્રો નાગરદાસ કા. બાંભણિયા કરે છે.. કંડ ખાતે વાર્ષિક વ્યાજની આવક રૂ. ૨૯૦૬-૦૦ થાય છે અને એ સદરહુ આસનના ખર્ચ પેટે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટમાં જમા લેવામાં આવે છે. સન ૧૯૬૮-૬૯ આખરે આ ફંડમાં કુલ રૂ. ૯૦,૦૦૦-૯૮ પૈસા જમા છે. શ્રી. અમૃતલાલ દામોદરદાસ સ્મારક ફંડ સન ૧૯૫૬માં શ્રી અમૃતલાલ દામોદરદાસના સ્મારક તરીકે ગુજરાત વિદ્યાસભા હરતકનાં સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે વિદ્યાસભાને યોગ્ય લાગે તે રીતે વ્યાજ તથા મુદત ખર્ચવા માટે રૂ. ૪૬,૪૨૫–૫૦ની રકમનું દાન મળેલું. ફંડ ખાતે વર્ષે વ્યાજના રૂ. ૧,૩૮૦ ની આવક થાય છે અને એ રકમ વિદ્યાસભા હસ્તકના મ્યુઝિયમના ખર્ચ પેટે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટમાં જમા કરવા આપવામાં આવે છે. સન ૧૯૬૮-૬૯ આખરે આ ફંડમાં કુલ રૂ. જમા રહે છે. ભારતીય સંસ્કૃતિ વાર્ષિક વ્યાખ્યાનમાળા ૧૯૬૪-૬૫ માં ધી અરુણ મિલ્સ ચેરિટી ટ્રસ્ટ તરફથી જે. જે. વિદ્યાભવન દ્વારા ભારતીય સંસ્કૃતિ વિશે વાર્ષિક વ્યાખ્યાનમાળા યોજવા માટે રૂ. ૨ ૫,૨૦૯-૧૫ પૈસાનું દાન મળેલું. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે પ્રથમ વ્યાખ્યાન આપવા માટે ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ડો. આર. સી. મજુમદારને નિમં રણ આપવામાં આવ્યું હતું. તદનુસાર આ વ્યાખ્યાનમાળાને પ્રારંભ ગુજ. યુનિ. ના કુલ પતિ ડો. ઉમાશંકર જોશીના પ્રમુખપદે ડે. આર. સી. મજુમદારે કરેલું. તેમણે તા. ૨૧, ૨૨ તથા ૨૩ ફેબ્રુ. '૬૯ ના રોજ “ અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિની અસર” વિશે વણ વ્યાખ્યાનો નીચે મુજબના આપેલાં :– 1. Beginnings of Hindu Colonisation in Southeast Asia and the Rise and Fall of Hinda Empires in Indo-China and Indc- Asia. 2. Hindu Social and Religious institutions in South-east Asia. 3. Influence of Indian Art and Literature in South-east Asia, ત્રીજું વ્યાખ્યાન સચિત્ર સ્લાઈડ-ફિલ્મ સાથે આપ્યું હતું. Page #66 -------------------------------------------------------------------------- ________________ આડીસના રીપોટ સન ૧૯૬૮-૬૯ અમેએ ગુજરાત વિદ્યાસભા ટ્રસ્ટ, અમદાવાદનું તા. ૩૧-૩-૧૯૬૯ ના રાજનું સરવૈયું તેમજ તે તારીખે પૂરા થતા વર્ષોંનું ઉપજ-ખનું તારણ તપાસ્યું છે, અને અમા નીચે મુજળ રિપોર્ટ કરીએ છીએ : (૧) ટ્રસ્ટના હિસાબ ટ્રસ્ટ એકટની કલમ તથા નિયમ અનુસાર રાખવામાં આવ્યા છે. (૨) ચાપડામાં ઉપજ તથા ખર્ચ વ્યાજબી અને ખરાબર રીતે બતાવવામાં આવ્યા છે. (૩) આડિટ વખતે સહાયક મંત્રી પાસે સિલક અને વાઉચરા ચોપડા પ્રમાણે બરાબર હતા (૪) માંગવામાં આવેલા સધળા હિસાબી ચાપડાઓ, વાઉચરો તથા ખીજી નોંધા અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. (૫) સદરહુ ટ્રસ્ટની જંગમ મીલકતની સહાયક મંત્રીએ સટિ ફ્રાય કરેલી યાદી રાખવામાં આવેલી છે. (૬) સહાયક મ`ત્રી અમારી સૂચના અનુસાર અમારી સમક્ષ હાજર થયા હતા . અમેને માહિતી પૂરી પાડી હતી. (૭) ટ્રસ્ટના હેતુઓ સિવાય બીજા વાપરવામાં આવેલાં નથી. (૮) એક વરસથી વધુ સમય માટે રૂ. ૧૩૨૬-૨૭ પૈસા લેણા રહેલા છે જેમાં રૂ. ૪૭૨-૮૯ પૈસા શકમંદ રકમના સમાવેશ થાય છે. અને તેમાંથી કાઈપણ રકમ માંડી વાળવામાં આવેલી નથી. (૯) રૂ. ૫,૦૦૦- ૦ થી વધુ કિ ંમતનાં કાઈપણ અધિકામ તથા મરામત કરવામાં કોઇ હેતુ માટે ટ્રસ્ટની મીલકત તથા ક્રૂડ આવ્યાં નથી. (૧૦) અમારી જાણુ પ્રમાણે કાયદાની ૩૬ ની કલમ વિરૂદ્ધ કાઈપણ સ્થાવર મીલકતને ઉપચાગ થયા નથી. (૧૧) રુ. ૧૩, ૫૫, ૪૭૨-૪૯ પૈસા જુદી જુદી એક્રેામાં છે. તે શેઠ શ્રી. કસ્તુરભાઇ લાલભાઇ તથા શ્રી. ચીનુભાઇ ચીમનભાઇના નામ ઉપર છે પરંતુ ગુજરાત વિદ્યાસભાના ટ્રસ્ટના નામે નથી. (૧૨) ગુજરાત વિદ્યાસભાએ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સાથે ચાલુ ખાતું રાખેલું છે. આ માટે બ્રહ્મચારી વાડી ટ્રસ્ટે મંજૂરી મેળવેલી છે. શ્રી. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ખાતે ચાલુ ખાતામાં વર્ષોંને અંતે રૂ. ૧૩૩,૦૩૧-૪૬ પૈસા બાકી લેણા પડે છે. ચેરીટી કમિશ્નરે તા. ૩૧-૩-૭૦ સુધીમાં શ્રી, બ્રહ્મયારી થાડી ટ્રસ્ટને વિદ્યાસભાની લેણી રકમ ભરપાઇ કરવા તા. ૧૧-૮-૬૭ ના જા. નં. ૧૪૯૧૦ થી આર આપેલા છે. (૧૩) ગુજરાત વિદ્યાસભા અને મકાન ભૐાળ અંગેની ફ્રીકસ ડીપોઝીટ ઉપર વિવિધ એક્રામાંથી મેળવેલી દલાલી પેટે રૂ. ૧૫૦૦-૦૦ અને રૂ. ૨૦૦૦-૦૦ વર્ષ દરમ્યાન જમા કરવામાં આવ્યા છે. બાકીની રકમ વસુલ કરવા યેાગ્ય કરવું. (૧૪) વર્ષ દરમ્યાન ગુજરાત સ્ટેટ ફ્રૂટીલાયઝર્સ કું. લી.ના ખરીદેલા ૧૦૦-( સેા ) પ્રેફ્રરન્સ શેરા અ'ગેની પરવાનગી શ્રી. ચેરિટી કમિશ્નર પાસેથી મેળવવા અરજી કરેલી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તા. ૧૧-૮-૬૯ અમદાવાદ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાના સન ૧૯૬૮-૬૯ ની સાલના આવક—જાવકના હિસાબ ( તા. ૩૧–૩–૬૯ ના રાજ પૂરા થતા વર્ષના આવકજાવકના હિસાબ) રકમ એક દરમ રૂા. 1. આવક ન્યાજ ખાતે ઊપજ્યું તે— ડિબેચરાનું વ્યાજ સરકારી નાટાનું વ્યાજ નેશનલ ડીફેન્સ સુધી વ્યાજ ડિવિડન્ડ વ્યાજ ખાતે બૅંકામાં મૂકેલી ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજના પરચૂરણ વ્યાજ ખાતે— બિલાખી વાં, ક્રૂડના લેણી રકમ ઉપર વહીવટી ચાર્જ ખાતે ટ્રેસ્ડ ફ્રીના વહીવટી ચાર્જના રા. બા. ૨. ડેડ, ગમ હાઇસ્કુલ મકાનના ભાડા ખાતે એ’ક કમિશન, વટાવના વિ. બુદ્ધિપ્રકાશ ખાતે : ગ્રાહકોના લવાજમના નહેર ખબરના શ્યક અકા, રાલા, પોસ્ટેજ વગેરેના પણ ઉપજ ખાતે અન્ય પુસ્તકાના વેચાણમાં કિમશનના આવક કરતાં ખર્ચના વધારા જનરલ કુંડ ખાતે લઈ ગયા છે ૫ શ. 1. ૧,૦૦૧ ૨૬ ૩,૭૮૩ ૦૦ ૪૦| .. ' ૯૬ ૫૦ ૫,૮૫૩ ૦૮ । । ' ૧,૫૯૮ ૪૨ ૧,૧૦૨ ૨૦ ૨૬ ૭ઃ ૪,૮૨૪ ૨૬ ૧,૫૧૦ ૯૪ ૧૧,૧૧૫ ૫૩ ૫,૯૪૯ ૫૮ ૨,૬૪૩ ૦૦ ૧૧,૦૦૦| ૦૦ ૧,૫૩૦ ૩૦ ૨,૯૬૧ ૧૨ ૨૪૦ ૭૮ ૫૩૬, ૭૫ ૪૨,૩૧૨, ૨૬ ૩,૭૭૦| ૭૩ ૪૬,૦૮૨ ૯૯ નવક મકાન અંગેનું ખર્ચ— જમીન વેરાના બીજા ખર્ચા — સેવાના પગાર ખાતે સેવકાના માંધવારી મળ્યા ખાતે સેવકોના મકાન ભાડા ભથ્થા ખાતે સેવાના પ્રા. રૂડના ફાળા ખાતે સેવાના પ્રેા, ફંડના વ્યાજ ખાતે કન્ટિન્સ ખાતે ભેટ પુસ્તકાના પાસ્ટેજ-રવાનગી ખર્ચીના મકાન ભાડા ખાતે છપામણી બધામણી ખર્ચ ખાતે ટેલિફોન ખર્ચ ખાતે ઇલેકિટ્રસિટી ખર્ચ ખાતે મુ. રણ ખાતે ભાડાના મકાનના શિક્ષણ ઉપકર ખાતે ભાડાના મકાનના બ્યાજ : દેવી રકમ ઉપર ચૂકવ્યુ તે આઢિ ફીના— પચરનુ બચ : અન્ય પરચુરણ ખર્ચ થાય. સસ્તા અને ગૂણી ખર્ચે અણધાર્યા ખ' (સમાર ભ) ખ રૂઢ હેતુઓ માટેનું ખ કેળવણી વિષયક ખ— બુદ્ધિપ્રાય ખાતે કુલ.... નોંધઃ ટ્રસ્ટ ફંડના આવક જાવકના હિસાબ આ સાથે સામેલ કરેલા પત્રમાં વિગતવાર આવી ય છે. અમદાવાદ, તા. ૧૧-૮-૬૯ નાશીર એમ. મારી ઍન્ડ કુાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કુલ.. હનુમાનભાઈ ઉ. પટેલ યશવત પ્રા. શુલ હિસાબનીસ, ગુ. વિદ્યાસભામાના સહાયક મત્રી, ગુ. વિદ્યાસભા રકમ રૂા. જિ. ૫ ૧૨,૩૫૦ ૧૩ ૮,૯૨૭ ૬૮ ૭૦૧| ૮૦ ૬૦૭ ૫૪ ૧,૪૬૧ ૮૮ ૧,૦૪૬ ૯૯ ૬૩૪| ૮૨ ૯૦૦ .. ૯૭૪ ૫૦ । । । ૭૧૨ ૮૦ ૧૫૨ પ૨ ૧૬૬ ૦૫ ૭૨ ૯૦ III ૧૭૧ ૯૫ ૧૬૯ ૨૫ ૧૭૩ ૯૧ ૧૧,૫૬૪ ૨૭ ન. એફ-૨૪ એક દૂર રકમ રૂા. 3. .. ૨૮,૭૦૯ ૬૧ ૪,૯૯૪ ૦૦ ૩૦૭] ૦૦ ૫૧૫ ૧૧ ૧૧,૫૬૪૨ ૨૭ ૪૧,૮૨/૯ ચંદ્રકાન્ત છે. ગાંધી. મંત્રી, ગુ. વિદ્યાસભા Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિદ્યાસભાનુ તા. ૩૧-૩-૧૯૬૯ ના રોજનું સરવૈયું પરચૂરણ દેવાં બળ પર : રકમ કુડા તથા દેવું. રૂા. ૧. શ. 1. દ્રષ્ટ ફંડા : (સાથેના પરિશિષ્ટ ૧ મુજબ) ૧૩૦૦૪૯૬ ૯૨ ૧૩૦૦૪૯૬ ૯૨ | સ્થાવર મિલકત— બીજા ફા— દૂધ ન પ (પિરોષ્ઠ ૪ મુજબ) જનરલ ફંડ (સાથેના પરિશિષ્ટ ૨ મુજબ) પુસ્તક પ્રકાશન અંગેનાં ખાતાંના (વિશષ્ઠ છ મુજબ) ગુજરાત વિદ્યાસભાનાં મકાના ઉતારચાની કરાર રકમ ખાતે ડિપેાઝીટ તથા અન્ય ફડા— ૧. ગુ. વિધાસભાના સેવકાના ગાવિંડર્ડ કુંડ ખાતે (પરિશિષ્ટ ૬ મુજબ) ૬. શ્રી.મા. જે. વિદ્વાનને પુસ્તક અચાના ૩. ગુજરાત યુનિયસિડી મંડળ ખાતે ૪. શ્રી. મા. જે. વિદ્યાભવન નું મોસ ચેરીટી ટ્રસ્ટ ખાત ૫. પરિષદ-પ્રદાન ખડોળ ખાતે ૬. શ્રી. નાશ્વ વિદ્યામંદિર નઝમડળ ખાતે ૭. નાચવિધા અનામત ખાતે બ્લૂ ૪,૬૭,૯૨૭ ૬૧ ૪,૭૨,૮૦૨ ૮૯ ૪,૮૫૭ ૩૬ ૨૫,૧૭૫ ૦૦ એક દર રકમ ૧૭,૮૦૪ ૪૭ ૧,૭૨૭ ૪૪ ૨૯૭ ૬૭ ૨૯,૧૫૪ ૩૯ ૨,૨૪૭૩ ૨૮ ૪,૧૨૮ ૪૩ ૧૩,૭૪૬ ૨૪ કાપણું અને કિ! ના નારી રાણ : હું દ્વારા નિક મતે ( સાથેના શિબ્દ-૩ મુજબ) (ઉપરની મમાં સરકારી પ્રોમીસરી રૂા. ૯,૭૧,૫૦૦ના સમાવેશ થાય છે, જેમાંની ૨. ૯૩,૯૦૦ ની ૩ ટકાની નેટા યુ, કૉ' નેંકમાં કેશ ડિક ખાતામાં જમીનગીરી તરીકે આપેલી છે,) પરનાં નામ રાખ્યુનો ભરમાવ (આશરે રૂ. ૭,૩૩,૭૮૯ જેટલા થાય છે. ) ફેડ સ્ટોક ખાતે : ગઈ સાલના સરવાયા પ્રમાણે વિદ્યાસભા ચચાય : ગઈ સાલના સરવાચા પ્રમાણે ૬૪,૭૧૪=૭૧| ચાલુ સાલમાં ઉમેરા ૨,૧૬૪=૩૫ વિદ્યાભવન કથાલય ગઈ સાલના સરવાચાપ્રાણું! ૦૫,૨૬-૧૩ ચાલુ સાલમાં ઉમેરા ૨, ૭,૯૬૩=૯૫, રકમ રૂા. જિ. ન. એફ-૨૪ એકદર રક્રમ પે. ૬૬,<૮૩ ૦૬ ૧,૧૩,૬૯૦ ૦૯ 88 ડો. ધ્રુવ ગ્રંથ સંગ્રહ ખાતે (ચોપડે નીકળતી રકમ ) ( ગઈ સાલના સરવાયા પ્રમાણે)| ૫૦,૦૦૦ ૦૦ શ. 7. .. ૧૧,૦૩,૪૨૯ ૫૦ ૪,૩૫૫ ૮૨ ૨,૩૦,૫૭૩ ૧૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮,૦૦૦ ૩૫ ૮. ગુ. વિદ્યાસભા મકાન બાંધકામ | યક મંત્રીના સર્ટિફીકેટ મુજબ ભંડેળ ખાતે ૧૭૮૭૨૪ ૧૫ ૯ થી, વિદ્યાબહેન-શારદાબહેન સન્માન (વેચવાનાં પુસ્તકની ઉપજે એવી કિંમત ભંડળ ખાતે ૨૪,૫૭૯ આશરે રૂ. ૯૩ હજાર ) ૧,૮૬,૧૮૭ ૭૬ ૧૦. સર રમણભાઈ નીલકંઠ શતાબ્દી ડો. ધ્રુવ સ્મારક ગ્રંથ ખાતે * ૮૧ ૦૭ ઉત્સવ ખાતે ૧,૨૫૧ કાગળ ખાતે ૩,૩૮૩ ૬૨ ૧૧, શ્રી. એચ. કે. ઈન્વેસ્ટમેન્ટ કે - સંત-પશિયન કેટલોગ કાગળ ખાતે ૧૧,૦૩૯ ૭૫ ૨,૦૦,૬૯૨ ૨૦. પ્રાઇવેટ લી. ખાતે મિડલનાં બીબાં (પડતર કિંમતે) ૧૨. પ્રેમાભાઈ હોલ અનામત ખાતે પરચૂરણુ લેણુ૧૩, પ્રેમાભાઈ હોલ બાંધકામ સીકયુરીટી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ખાતે ૬૫,૮૩૯ ૪૬ ડિપોઝિટ ખાતે શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ જમીન રકમ ખાતે | ૬૭,૧૯૨ ૦૦ ૨૦,૦૦૦ ૦૦ ૧૪. વિદ્યાસભાના મકાને ટેન્ડર રા, બ. ૨. છે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે | ૧૦,૫૬૧ ૧૦ ડિઝિટ ખાતે શ્રી. રમણભાઈ નીલકંઠ શતાબ્દી ઉજવણી ખર્ચ ૪૦૮ ૩૭ પુસ્તક પ્રકાશન અંગેનાં ખાતાં ખાતે ૧૫. વાસ્તુ શિલ્પ ખાતે (પરિશિષ્ટ ૭ મુજબ) | ૧,૯૨૧ ૭૨ ૩૦,૦૦૦ અન્ય પરચૂરણ ખાતાંઓનાં (પરિશિષ્ટ ૫ ૧૬, પરચૂરણ જમા રકમો (પરિશિષ્ટ ૫) મુજબ) ૧૦,૮૭૭ ૩૨ ,૫૬,૭૯૯ ૯૭ મુજબ) - ૧,૨૪૫ ૬૪ ૨૦૪૭૯૩૧ ૯૦ TRશુ વ્યાજ ખાતે (જેમાં ૨, ૨૮૨-૬૫નો શકમંદનો સમાવેશ થાય છે) ૯,૮૬૮ ૩૨ મકાન ભાડા લેણુ ખાતે (શકમંદ) ૪૬૫ ૦૯ રોકડ તથા બેંક સિલકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચાલુ ખાતે ૧,૯૯૧ ૫૩ બેંક ઓફ બરોડા લિ. ના ચાલુ ખાતે ૧૩૧ ૪૧ બંક એર ઇન્ડિયા લિ. ચાલુ ખાત બેંક ઓફ ઈન્ડિયા આશ્રમ રોડ બ્રાન્ચ ચાલુ ખાતે ૨૯,૮૧૯ ૩૬ યુ. કે. બેંક લિ. ના ચાલુ ખાતે ૨૭૬ ૯૨ યુ. કો. બેંક લિ. ના કેશ ક્રેડિટ ખાતે ]૩,૩૮,૬૧૨ ૪૫ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એલિસગ્રિજ ખાતે ૧,૮૯૩ ૯૧ (ઉપર જણાવેલી બધી બેંકનાં ખાતાં ગુ. વિદ્યાસભાના નામે ચાલે છે.) (સન ૧૯૪૬ ની ૩ ટકાની ગ. પ્રો. નેટ રૂ. ૯૩,૯૦૦ ની યુ. કે. બેંકમાં જામીન : ગીરીમાં મૂકેલી છે) બેંક ઓફ ઈંડિયા લિ. ના ચાલુ ખાતે (આ ખાતું ગુ. વ. સો.ના નામે ચાલે છે) | A ૧૭ી Page #70 -------------------------------------------------------------------------- ________________ બેંક ઓફ ઇન્ડિયા લિ. ના ચાલુ ખાતે | ૬,૭૨૩ ૯૯ બેંક ઑફ ઇન્ડિયા લિ, અમદાવાદમાં ફિકસ્ડ ડિપોઝિટ ખાતે ,૩૭,૨૨૪ ૧૭ યુ.કો. બેંક લિ. અમદાવાદમાં ફિકસ્ડ I ડિપોઝિટ ખાતે ૨,૩૮,૯૯૩ ૦૮ બેંક ઓફ બરોડા લિ, અમદાવાદમાં ફિલ્ડ ડિપોઝિટ ખાતે ૨,૭,૫૩૧ ૨૫ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ ફીકસડ ડીપ ખાતે ૭૫,૦૦૦ ૦૦ (આ ખાતાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને શેઠશ્રી ચીનુભાઈ ચીમનભાઈના ઈન્ટ નામે ચાલે છે) | બેંક ઓફ ઈંડિયા ભદ્ર અમદાવાદ ફી. ડી.ખાતે બેંક ઓફ ઈન્ડિયા લી. આશ્રમ રેડ અમદાવાદ ફીકઈ ડીપ ખાતે ,૪૯,૪૪૫. યુ. કે. બેંક લિ.માં ફિકરડ ડિપ. ખાતે | (આ ખાતુ ગુ. વિદ્યાસભાના નામે ચાલે છે.) અમદાવાદ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક ખાતે (આ ખાતુ ગ.વ. સે, નામે ચાલે છે) ૨૦૭૦૨૩૮ ૪૫ સિલિક-તા. ૩૧-૩-૧૯૬૯ ના રોજ બંધ, થતી સિલક, સહાયક મંત્રી, પાસે ૪૪,૩૬૫ ૩૧ ૨૧૧૪૬૦૩ ૭૬ – ૩૮૨૧૨૩૧ ૭૧ *ોંધ:-- ગુજરાત વિદ્યાસભાની માલિકીની ૧૫૪૪ ચો. વાર જમીનનું નામું ચોપડે પાડવામાં આવ્યું નથી. કલી - 1 - 15૮૨૧૨૩૧ ૭૧ નોંધઃ-લેણી થયેલી આવક: મકાન ભાડું રૂ. નથી સિક્યોરિટીનું વ્યાજ રૂ. નથી ડિપોઝિટનું વ્યાજ રૂ. નથી શેર પરનું ડિવિડન્ડ ગ્રેસ ૧૩૨–૦૦ અમારા આ સાથેના રિપોર્ટ મુજબ. અમદાવાદ, નાશીર એમ. મારફતીઆ ઍન્ડ ક. તા. ૧૧-૮-૧૯૬૯ ચાર્ટર્ડ એકાઉન્ટ હનુમાનભાઈ ઉ. પટેલ યશવંત પ્રા. શુકલ ચંદ્રકાન્ત છે. ગાંધી હિસાબનીસ, માનાર્હ સહાયક મંત્રી, માનાહ મંત્રી, ગુ. વિદ્યાસભા ગુ. વિદ્યાસભા ગુ. વિદ્યાસભા ૩૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૭ परिशिष्ट-१ ગુ. વિદ્યાસભા હસ્તકનાં ટ્રસ્ટફડેનું હિસાબી તારણસને ૧૯૬૮-૬૯ જમી, ખર્ચ છે મો. નોટેT મ |વર્ષની શરૂમાં જમા ચ વર્ષ દરમિયાન વષ આખરે ,,... અન્ય | ખર્ચાવા 1 જમા-અન્ય T ફંડની વિગત | ગુવિ. સ.ને વ્યાજના બાકી | રોકાણ | યોગ્ય દેવા, રૂ. ૧.૫ ૩. પ.રૂ. પૈ રૂ. પૈ | ૨. .૨. | રૂ. ૫. | ૨. પૈ. ૨. . ૩. . ૧ પુસ્તક પ્રકાશન | માટેનાં | ૮૮,૭૦૦૦૦ ૧,૫૭,૧૬૭૪૬ ૩,૫૬૦૧૭ ૩૧૫૮૩/૧,૬૦,૪૧૧૮૧,૦૨,૮૦૦ ૯,૮૦૦૦ ૪૭ ૯૧૮૬૭૧,૬૦,૫૧૮૬૭, ૧૦૬૮૭ ૨ મિશ્ર ઉદેશનાં ૩૭,૭૮૨૦૦ ૫૫,૮૦૧૧૧૧,૫૩૯ ૫ ૨૩૬૯૬ ૫૭,૧૦૩૬૫ ૩૫,૯૦૦ ૮,૦૦૦.૦૦ ૧૩,૨૦૩૬૫ ૫૭, ૧૦૩૬૫ ૦૦૦ કઉત્તેજનમાટેનાં. . નિશાળના ' ખર્ચ માટે,૬૯,૪૦૦૦૦૨,૧૦,૪૦૧૩૭ ૫,૯૭૧૧૬ ૫૮૦૦૦૧ ૪,૮૭૩ ૧૨૨,૧૨,૦૭૯૪૧,૩૯,૪૦૦ ૨૮,૬૦૦૦૦ ૪૪,૦૭૯૪૧૨,૧૨,૦૭૯૪૧ ૦ ૦૦ . ઇનામ આપવા માટે ૧,૨૦,૬૧૧ ૯૧૧,૯૭,૩૦૮૬૪,૯૭૧ ૯૮ ૫,૪૦૯૬૧૧,૯૬,૮૭૦૯૮૧,૩૧,૯૦૦ ૧૪,૧૪૪ ૦૦ ૫૦,૮૨૬૯૮ ૧,૯૬,૮૭૦૯૮ ૦.૦૦ ૨. સ્કોલરશિપ | માટે ર,૬૮,૫૭૧પ૦૪,૨૪,૮૧૯૮૯ ૧૦૬૫૨ ૫૦ ૦૦૦ ૯,૯૬૮૭૪,૨૫,૫૦૩૪ર૩,૦૫,૫૦૧ ૨૭,૭૦૦૦૦/ ૯૨,૩૦૩ ૪૨ ૪,૨૫,૫૦૩૪૨ ૦૦૦ ૪ પુસ્તકાલયો | માટે | | ૪૩,૩૦૦૦૦ ૪૪,૫૮૬૩૯ ૧,૨૯૦૦ ૫૪૦ , ૧,૧૯૦૯૦ ૪૪,૭૪૮૪૯ ૪૩,૩૦૦] ૨,૯૬૯૪૧ ૪૬,૨૬૯૪|૧,૫૨૦ ૯૨ ૫ સંસ્થાઓ માટે ૧૫,૮૯૩૦૦, ૨૦,૪૧૬૬ળું ૬૦૮૮| ૦ ૧૧૨ ૧૧ ૨૦,૪૧૨૫૯ ૧૯,૬૦૦ ૫૦૦ ૦૦૭ ૩૧૭૬૬ ૨૦,૪૧૭ ૬૬ ૫ ૧૦ ૬ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન કાર્ય અંગેનાં ૧,૬૮,૦૦૦ ,૮૨,૫૪૯૯૮૫,૨૧૬૦૧ ૦૦૦ ૪,૩૯૩૭૧,૮ ૩,૩૬૬૬૧ ૩૧,૦૦૦,૩૬,૭૪૨ ૨ ૧૫,૬૨૪૪૧ ૧,૮૩૩૧ ૦૦૦ એકંદર કુલ ૨,૧૨,૨૫૮ ૪૧૧૨૯૩૦૫૧૪૮૩૩૮૧૮૩૧ ૪૧ ૨૭,૦૦૬ ૮ ૩૦૦૪૯૬ ૯૨૮,૯,૪૦૦/૨,૨,૫૪૮૬૨૦૨,૬૭, ૨૪૩ ૬૧ ૧૩૦૨૧૨૯ ૮૧૧,૬૩૨૮૯ ૬૬૬ * અમ. મ્યુ. ડિબેં. રૂ. ૧૪,૩૦૦, બોમ્બે પં. દ્ર. બૅ. રૂ. ૩,૦૦૦, મૅડલનાં બીબાં રૂ. ૪૪૪, ૨જિ. કંપનીઓના શેર રૂ. ૭,૯૦૦. ગુજરાત વિદ્યાસભા પાસે ડિપોઝિટ ૩. ૧,૫૪,૮૪૨=૨૦, યુ. કે. બેંક લિ, અમદાવાદમાં ડીપોઝીટ રૂ. ૩૬૦૦૦ અને બેંક ઓફ ઇન્ડિયા લિ. અમદાવાદમાં ડીપોઝીટ રૂ. ૯,૦૦૦. હનુમાનભાઈ ઉ. પટેલ યશવંત પ્રા. શુકલ ચંદ્રકાન્ત છે. ગાંધી અમદાવાદ, હિસાબનીસ, ભાના સહાયક મંત્રી, માનાર્હ મંત્રી, તા. ૧૧-૮-૧૯૬૯ ગુ. વિદ્યાસભા ગુ. વિદ્યાસભા ગુ. વિદ્યાસભા અમો સીફિકેટ આપીએ છીએ કે ગુજરાત વિદ્યાસભા હસ્તકનાં સ્થાયી ટ્રસ્ટ ફંડને સન ૧૯૬૮-૬૯ને હિસાબ બતાવ્યો તે ઉપરની વિગતે અમારા નણવા અને માનવા પ્રમાણે બરાબર છે. નૌશીર એમ. મારફતીઆ ઍન્ડ કાં. - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ Page #72 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ જનરલ ફંડ ખાતું સન જમા બાકી:–વર્ષની શરૂઆતમાં ( તા. ૧-૪-૧૯૬૮) આજીવન સન્નાસદની ફીના એનેોિએટડ સિમેન્ટ ના કુપન ના વેચાણના સંસ્કૃત અને પર્સીયન હાથપ્રતાના કેટલેાગના વેચાણના સરકાર તરફથી ગ્રાન્ટ : સાઠીના સાહિત્યનું વીશ ન-પુસ્તક પ્રકાશન માટે પારિભાષિક શબ્દકારા પુસ્તક પ્રકાશન માટે ગ્રંથાલય ખાતે મેરા – ૧. ભેટ પુસ્તકા ૩. ૨,૧૬૮-૩૫ ૨. વિદ્યાભવન ખાતે પુસ્તકાના એક દર રકમ રૂ. . ૪,૭૮,૮૮૧ ૪૧ ૧,૮૦૦ ૦૭ અમદાવા, તા. ૧૧--* હનુમાનભાઈ કે. પટલ હિસાબનીસ, ગુ. વિદ્યાસભા | ૨૦ ૮૦૦ ૫૦ ૧,૧૦૬ ૦૦ ૬,૦૦૦ ૦૭ ૭,૯૬૩-૯૫ ૧”,૧૩૨ ૩૦ કુલ...૪,૨૭,૯૯૫ ૧૧ ૧૯૬૮-૬૯ જિ. નં. એફ-૨૪ એક દર રકમ ઉધાર ઉપજ કરતાં ખર્ચના વધારા ઉપજ ખર્ચના હિસાબ-પરિશિ ૧ ની વિગતે પુસ્તકો ખાતે ઘણે ( અવેજ વિભાગ ) રા. બ. ર. છે. ગ. હ. ખાતે વની શરૂઆતની લેણી રકમ માંડીવાળા ને બાકી–વ આખરે તા. ૩૧-૩-૬૯ના રાજ નીચે મુજબ સ્થાવર મિલ્કત રાવત પ્રા. શુદ્ધ માના સહાયક મત્રી, ગુ. વિદ્યાસભા જગમમિલ્કત ૪,૩૬,૦૬૫-૧૬ શ્રેણાં— ૧,૬૭,૧૩૩-૨૯ નાણાં રાકાણઃ૧૧,૦૩,૪૨-૨૦ સીલકઃ— રોકડ તથા નામાં ૨૧,૧૪,૬૦૩-૦૬ ૩૮,૨૧,૨૩૧-૦૧ કુલ દેવાં:- ૩૩,૫૩,૩૦૪-૧૦ તથા ફા ૦-૦૦ ---- ૩૮ રૂ. ૩,૭૭o ૭૩ ૫.૬૮૪ ૬૪ ૨૦,૬૧૨ ૧૩ ૪,૨૭,૯૨૭ ૬૧ કુલ... ૪,૯૭,૯૯૫ ૧૧ નાસીર એમ. મારફતીચ્યા ઍન્ડ કર્યાં. ચાર્ટર્ડ એકાઉન્ટસ ચંદ્રકાન્ત છેઠાલાલ ગાંધી માના મંત્રી, ગુ. વિધાસભ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૯ परिशिष्ट-३ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ : સન ૧૯૬૮-૬૯ તા. ૩૧-૩-૧૯૬૯ નાણાં કામની વિગત સરકારી જામીનગીરી ૩ ટકાની કન્વર્ઝન લેાન ૧૯૪૬ ની ૩ ટકાની હાન (સ્ટોક સટિકિટ, ૧૯૯૬ ૨૭ ૩ ટકાની ફર્સ્ટ ડેવેલપમૅન્ટ લેાન ૧૯૬૦--૭પની ૩ા ટકાની ગ. પ્રેા. નેટસ ૧૯૬૯ની (ઉપરની ામીનગીરીએ સ્ટેટ બેંક તથા યુ. કા. બૅંકમાં સેઇફ કસ્ટડીમાં મૂકેલી છે.) ૧૨ વર્ષનાં નેશનલ ડીફેન્સ સર્ટીફીકેટ ખાતે (ગુ. વિધાસભાના નામે છે.) બેન્ચરઃ— (૧૦૦૦ + ૪૦ વ્યાજ ) ૪ ટકાનાં અમદાવાદ મ્યુનિ, ડિબેન્ચર ૧૯૪૧ નાં કાર ટકાનાં અમાયાદ મ્યુ. ડિગે, સખત જૂનેજ સ્કીમ-ર ા કોનાં અમદયાદ મ્યુ. હંબે', રિલીફ રોડ સ્કીમ થ્રીન ઉપાનાં ૪ ટકાનાં બૉમ્બે પે ટ્રસ્ટ બૅન્ડ્ઝ ( ઉપરનાં અમ, મ્યુનિ, ઝિંખે પૈકી રૂ. ૩૭,૦૦૦નાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-હંમદાવાદની સેફ્ટીમાં મૂકેલાં છે ) શેશ:- ધી અમદાવાદ મેન્યુ, એન્ડ કેલિકા પ્રિન્ટિંગ લિ, ૫ ટકાના પ્રેફરન્સ શેર ન. ૨૧૦ ખરીદ કિંમતે ધી અસારવા મિસ લિ. ના પ્રશ્નન્સ રર ન ૫૭ ખરીદ કિંમને ધી મહુરા મિલ્સ કું, લિ. ના ઓર્ડિનરી શેર ન. ૨૦ માનસ રોશ ન. ૨૦ (Èઈસ ૨૫ ) પી સ્ટાન્ડર્ડ મિસ લિ, ના ખાઈનરી શેર ની ટ ખરીદ કિંમતે અમ, ઇલે. કું, લિ ના ઓર્ડિનરી શેર નં. ૫૪ દરેક રૂ. ૧૦૦ ના આર્ય. ઇનિંગ એન્ડ મેન્યુ. કે. દિ. આર્ટિનરી રોગ નં. ૨ ૪ ૩, ૨૦૦૦ના શેર ન'. ૧૨ ( પ્રેફરન્સ) દરેક રૂ. ૨૫ ના અસોશિયલ સિમ ના રાર ન પ આદિ (ક.૧૦૭ ના પ્રિમિયમ સાથે) એસેા. સિમે, કુ. લી, ના એનસ શેર ન. ૨ રૂ. ૧૦૦ ના 29 39 31 ,—નવા શેર ૩ એડિનરી ( ૩૦૦+૬૦ પ્રિમિયમ સાથે ) ડીનરી નવા શેર દરેક કા. ૧૦૦)ના ફાળાના ભર્યા તે મેસસ એમ. જી. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ક.લી. ઈકવીટી શેર ૧૬ દરેક ૧૦ના એમ, જી. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ક. લી, શેર ૧ ટાટા આયન ઍન્ડ સ્ટીલ કું. લિ,ના સેકન્ડ પ્રેફ, શેર ન', ૧૫ દરેક ૩, ૧૦૦ના ,,—નવા સેકન્ડ પ્રેફ, શેર ન. ૮ દરેક ગ઼, ૧૦૦ નો માણીયા દી. પી. વી. . . ના ઓર્ડિનરી રોમ ન. ૫ દરેક રૂ. ૧૦૦ ના ગુજરાત સ્ટેટ ફટીલાઈઝર ટ્રુડ, લી, ના પ્રેફ. શેર રૂા. ૧૦૦ દરેક શ. ૧૦૦ ના ( ખરીદ 'મતે ) ભાલકિયા મિલ્સ કાં, લિ.ના પ્રેફ. શેર ન, ૩૫, દરેક રૂ. ૧૦૦ના ઇન્ડસ્ટ્રીયલ ક્રેડીટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. એડી, શેશ ૪૦૦ દરેક ફા. ૧૦૦ ના ( ખરીદ 'મને ધી નેશનલ ઓરગેનીક કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ઓર્ડિનરી શેર નં ૪ દરેક રૂ. ૧૦૦ને * આ શેરા ગુજરાત વિધાસભામાં હાથ ઉપર છે. અને બાકીના બધા શેરા એક બાફ ઈન્ડિયા થી. અમદાવાદની સેફ સ્ટડીમાં રાખેલા છે, કુલઃ અમદાવાદ, તા. ૧૧-૮-૧૯૬૯ નાશીર એમ. મારફતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રમ ઍન્ડ કુ. ૩. ૯,૧૪,૫૦ જિ. નં. એફ-૨૪ એક દર રકમ 1. ૨. ૧૦ ૧,૦૦ ૦૭ ૨૦,૦૦૦ .. ૩૬,૦૦ .. ૧,૦૦ .. ૫૦ ૬,૫૦ ૦૦ ૩૪,૦ ૦ ૦ ૦ 3,00 00 .. ૮,૪૨૦ ૦૦ ૩,૨૫૦ ૦૦ ૧,૦૦૦ ૦૦ ૯:૦ .. ૪,૪૨૩૨ ૦૦ ૫,૪૦ ૧૦ ૪. ૦૦ ૩૦૦ ૦૦ ૮૫૦ ૭. २०० ૦૩ ૩૬૦ .. ૧૩૦ .. ૧,૬૦૦ ૦૨ ૧૦૦ .. ૧,૫૦૦ ૦૦ ૮૦ .. ૫૦૦ .. ૧૧,૨૦૦ ૦૦ ૩,૫૦૦ ૦૦ ૪૨,૩૦૬ ૫૦ પૈ. ૯,૭૨,૫૪૦ ૦ ૦ ૪૪,૦૦૦ ૦૦ ૪૦ ૭. ૮૬,૮૮૯ ૫૦ ૧૧,૦૩,૪૨૯ ૫૦ હનુમાનભાઈ ઉ. પટેલ રાવત પ્રા. શુલ હિસાબનીસ, ગુ. વિદ્યાસભા માના` સહાયક મંત્રી, ગુ. વિદ્યાસભા ચંદ્રકાન્ત છે. ગાંધી માના` મંત્રી, ગુ. વિદ્યાસભ Page #74 -------------------------------------------------------------------------- ________________ Sheth Bholabhai Jeshiogbhai Institute of Learning & Research 1968-69 Auditor's Report We have examined the Income and Expenditure Account for the year ending 31st March, 1969, and the Balance Sheet as at the above date of Sheth B. J. Institute of Learning & Research, Ahmedabad, with the books of accounts and vouchers relating thereto and beg to report that : (a) Accounts are maintained regularly and in accordance with the provisions of the Act and the Rules; (b) Receipts and disbursements are properly and correctly shown in the accounts, The Cash Balance and Vouchers in the custody of the accountant on the date of the audit were in agreement with the accounts; (d) All books, deeds, accounts, vouchers and other documents or records required by us were produced before us: Inventory certified by the Director of the Institution, of the movables of the trust has been maintained; (1) The accountant appeared before us and furnished the necessary information required by us; (g) No property or funds of the trust are applied for any object or purpose other than the object or purpose of the Trust; (h) Rs. 255/- remains outstanding since more than one year. (i) No tender was invited for repairs or construction as no repairs or construction involving expenditure exceeding Rs. 5,00C!- was carried out during the year; Page #75 -------------------------------------------------------------------------- ________________ (j) The Trust is maintaining a current account with Brahmachari Wadi Trust. Permission of the Charity Commissioner should be obtanined; (k) No alienation of the immovable properties is made contrary to the provisions of the Sec. 36; (1) No money of the Public Trust has been invested contrary to the provision of Section 35; (m) The land on which the building is erected is in the name of the Honorary Secretary, Gujarat Vidya Sabha, Managing Trustee, Brahmachari Wadi Trust; (n) Expenditure of Rs. 75,801--97 Ps. incurred on the objects of the Trust includes Rs. 12,600/- being nominal value of rent of the building belonging to the Trust; (o) No provision has been made for depreciation on Building and Deadstock. AHMEDABAD. Dated 5-7-1969 Sd - Naushir M. Marfatia & Co. Chartered Accountants Page #76 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અ. નં. વિદ્યાભવન(ગુ. વિ. સભા)નું સન ૧૯૬૮-૬૯ ની સાલના કર ઊપજ- ખર્ચના હિસાબનું તારણ : તા. ૧-૪-૧૯૬૮ થી ૩૧-૩-૧૯૬૯ ઊપજની વિગત ખર્ચની વિગત એકંદર રકમ ૨. ૨, સરકારી ગ્રાંટ (સ્ટેટ) નિભાવ ઘટના | ૧૫,૦૦૦ ૦૦ પગાર અને પુરસ્કારના આ » » ‘ગુજરાતને રાજકીય અધ્યાપકોને પગાર પુરસ્કારના ૨૦,૬૫૫ ૦૦ અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથાલય સેવકને ૩,૯૨૩ ૦૬ જના ખાતે ૭,૮૦૦ ૦૦ | ૨૨૦૦૦ ૦૦] કાર્યાલય સેવકોને ૩,૬૬૦ ૨૮,૨૩૮ ૦૬ લાયબ્રેરી ફીના માંઘવારી ભથ્થુ અધ્યાપકોને ૭,૧૪૦ ભા. સં, કેન્દ્રના ૨૯૪ ૦૦] ગ્રંથાલય સેવકોને કાર્યાલય સેવકોને ૩,૮૪૦૦૦ I ૧૬,૩૧૬ ૦૦ પીએચ. ડી. ના પ્રિવિડન્ટ ફંડ ફાળે સંસ્થાના અધ્યાપક પુરસ્કારના અસ્થાપકોને ૧,૦૫૦ ૬૬ ગ્રંથાલય સેવકોને ૨૨૦ ૮૦ ભા, સં, કેન્દ્રના ૩૪૫ ૦૦ કાર્યાલય સેવકને ૧,૪૪૪ ૦૨ પ્રોફેસર-ઇન-ચાર્જના પુરસ્કારના ૧૫૦ ૦૦. ૦૦] ઘરભાડા ભથ્થાના અધ્યાપકેને રાન્સફરન્સ સર્ટીફિકેટ ફી ૧ ના ૧૬૩ ૨૦. ગ્રંથાલય સેવકને ૨૮૮ કાર્યાલય સેવકોને ૨૦૪ ૧,૩૩૨ ૫૦ ગુજરાત યુનિ.ના કાર્ય અંગેના ફાળાના ૨૧૬ પુસ્તકાલય : પુસ્તક ખરીદી ૪,૮૩૨ ૪૫ સેવિંગ્સ ખાતાના વ્યાજના ૩૮૮ ૨૫| _પુસ્તક બંધામણી વ. ખર્ચ ૧,૦૦૦ ૦૦. સામયિકના ૭૭ ૫૦ ૬,૨૦૦ ૯૫ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે-બ્રહ્મચારી વાડી ટેસ્ટ ખાતેથી ૫૦,૭ી ૭ સંગ્રહાલય ખર્ચ (મ્યુઝિયમ) ૩,૩૫૪ • ૪૧૧૬ ૬૬ ભે, જે, વિદ્યાભવન ટ્રસ્ટના સરવેયે લીધા 1 ૧૨,૬૦૦ ૦૦. મકાન ભાડું (નેમિનલ) મકાન નિભાવ ફંડ ખાતે જમા કરી ૧૨,૬૦૦ ૦૦ ૧૭૨ પદ, ભાગવત સંપાદન ખાતે ૨,૦૯૪ ૬૦ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ’ યોજના ખાતે ૧૦,૪૦૦ ૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ વીજળી ખમ ૧૩૮ ૩૨ ૧,૦૪ ૭૬ ૨૦૦ ૦૦ | પ્રાશ, કના વ્યાખા * એડિટ ફી પરચુરણ અર્વ ટેલિન ૫ણુ સેનિટરી પોસ્ટેજ અને સ્ટેશનરી બાગ-બગીચા ખર્ચ છપામણી ખર્ચ મકાન રિપેરિંગ ખર્ચ મુસાફરી ખર્ચ ૨,૮૦૯ ૩૮ ૮૭,૪૪૨ ૨૧. એકંદર સરવાળી J૮૭,૪૪૨ ૨૨ એક એકંદર સરવાળો અમદાવાદ, તા. ૫-૭-૧૯૬૯ નાશીર એમ. મારફતીઓ ઍન્ડ ફ. ચાટર્ડ એકાઉન્ટન્ટ્સ રવીન્દ્રા શાં. શાહ હિસાબનીસ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી - અધ્યક્ષ, શઠ છે. જે. અ. સં. વિદ્યાભવન ચંદ્રકાન્ત છે. ગાંધી માના મંત્રી, ગુ. વિદ્યાસભા Page #78 -------------------------------------------------------------------------- ________________ તા. -૩-૧૯ના રોજન . શું જ ૪૦ થી શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અ. નં. વિદ્યાભવન (ગુ.વિદ્યાસભા) નું તા. ૩૧-૩-દલ્લા રોજનું સરવૈયું તા. ૧-૪-૧૯૬૮ થી ૩૧-૩-૧૯૬૯ રકમ | એકદર રકમ રકમ | | એક દર રકમ ફડે તથા દેવાં થાપણું ૩. પૈ.! રૂ. પૈ. કંડા મકાને (પડતર કિંમતે). ગયા વર્ષના બાકી | શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ ટ્રસ્ટ ફંડ | | ર,૧૮,૩૨ ૦ (ગયા વર્ષની સિલક) ૦૮ ડેડસ્ટોક (જનરલ ફંડ ખાતે જમા લીધા તે) ઇકવીપમેન્ટ ગ્રાન્ટ ડેડ-સ્ટેક અન્ય કહે : બાદ વર્ષ દરમ્યાન જનરલ ફંડ ખાતે માંડી વાળ્યા તે ૪૯,૯૨૨ ૦૦ જન૨લ ફંડ સેન્ટ્રલ ગવર્નમેન્ટ મ્યુઝિયમ ડેડ-એક | ૧૬,૨૧૨ હ૭ સ્ટેટ ગવર્નમેન્ટ મ્યુઝિયમ ડેડસ્ટોક ૯,૩૩૯ ૫૯ પરિશિષ્ટ “અ” મુજબ R,૬૪,૭૭૯ ૪૦ ડેડ ઍક ખાતે પરિશિષ્ટ ક’ મુજબ ગયા વર્ષના ૨૦,૧૮૧-૩ મકાન નિભાવ ફંડ ઉમેર્યા તે ૨૫૯-૦૦ : ૨,૯૧૪ ૭૩ ગયા વર્ષની સિલક ૮૮૨૦૦-૦૦ અન્ય લેણાં : વર્ષ દરમિયાન ઉમેરા ૧૨,૬૦૦-૦૯/૧,૦૦,૮૦૦ ૦૦ ગુજરાત યુનિવર્સિટી ખાતે (રવન્યુ સ્ટ૫) ૦૨ ૦૦ એ વિદ્યાસભા છે, ૧,૭૨૭ ૪૪. શ્રી પૂનમચંદ કટાવાળા ફંડ જ્ઞાન-ગંગોત્રી પ્રકાશન ખાતે ૨૫૫ ૦૦ ] ૧,૯૮૪ ૪૪ ગયા વર્ષની સિલક ૩૨,૪૯૩ ૪૯ પુસ્તકે સ્ટોક : (બુક વેલ્યુ પ્રમાણે) અધ્યક્ષે પ્રમાણિત કરેલી યાદી મુજબ ૨,૯૮,૦૭૨ ૮૯T (જેની અંદાજે ઉપજે તેવી કિંમત રૂા. ૫૦,૦૦૦-૦૦ .) થાય રોકડ તથા અન્ય સિલકે ૭૬,૭૪૧ ૪૩ રોકડા હાથ પર હિસાબનીસ પાસે ૨૦ ૬, ૩૫,૮૫૪ ૦૯T અન્ય દેવાં બે ક ઓફ ઈન્ડિયા લિ. ૧૨,૧૫૪. પરિશિષ્ટ “બ” મુજબ એલિસબ્રિજ શાખા ચાલુ ખાતે | સેવિગ્સ ખાતામાં ૪,૦૦૮ ૭૫ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ચાલુ ખાતે ૪૮૮૫૫ ૨૮ ૬૫,૦૩૯ ૪૬ ઊપજ-ખર્ચ ખાતે ગયા વર્ષના બાકી ૮૮,૧૦૦ ૦૦ વર્ષ દરમિયાન ઉમેરે ૧૧,૬૦૦ ૦૦ ૧,૦૦,૦૦૦ ૦૦ એકંદર કુલ... (૫,૬૫,૭૯૨ ૦૬. કુલ એકંદર ૫,૬૫,૭ર ૦૬ આજની તારીખની અમારી નાંધ આધીન હિસાબ તપાસ્યા છે અને તે બરાબર છે. અમદાવાદ, તા. ૫-૭-૧૯૬૯ નૌશીર એમ. ભારતીઆ એન્ડ કું. રવીન્દ્રા શા. શાહ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ચાર્ટડ એકાઉન્ટ હિસાબનીસ અધ્યક્ષ, શેઠ જે. જે. અ. . વિદ્યાભવન માનાર્હ મંત્રી, ગુ. વિદ્યાસભા Page #79 -------------------------------------------------------------------------- ________________ એડિટર્સ રિપોર્ટ અમોએ. શ્રી. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, અમદાવાદનું તા. ૩૧-૩-૧૯૬૯ ના રોજનું પુરા થતા વર્ષનું ઉપજ ખર્ચનું તારણ તપાસ્યું છે. અને અમો નીચે મુજબ રિપોર્ટ કરીએ છીએ : " (૧) ટ્રસ્ટને હિસાબ ટ્રસ્ટ એકટની કલમ તથા નિયમ અનુસાર રાખવામાં આવ્યું છે. (૨) ચોપડામાં ઉપજ તથા ખર્ચ વ્યાજબી અને બરાબર રીતે બતાવવામાં આવ્યાં છે. (૩) એડિટ વખતે મંત્રી પાસેની સિલક અને વાઉચર ચોપડા પ્રમાણે બરાબર હતા. (૪) માગવામાં આવેલા સઘળા હિસાબી પહાએ, વાઉચર તથા બીજી ને અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. (૫) સદરહુ ટ્રસ્ટની જંગમ મિલકતની સહાયક મંત્રીની સર્ટિફાય કરેલી યાદી રાખવામાં આવી છે. () સહાયક મંત્રી અમારી સૂચના અનુસાર અમારી સમક્ષ હાજર થયા હતા અને અમને સઘળી માહિતી પૂરી પાડી હતી.. (૭) ટ્રસ્ટના હેતુ સિવાય બીજા કોઈ હેતુ માટે ટ્રસ્ટની મીલકત તથા ફંડ વાપરવામાં આવ્યા નથી. .(૮) રૂ. ૩,૭૪૯-૩૮ પૈસા જેટલી રકમ એક વરસ કરતાં વધારે સમયથી લેણું રહે છે. તેમાં કોઈ રકમ માંડી વાળવામાં આવી નથી. ઉપરની રકમમાં રૂ. ૧,૪૯-૩૦ પૈસા જેટલી રકમ શકમંદ છે. (૯) રૂ. ૫,૦૦૦-૦૦ થી વધારેની કિંમતનાં બાંધકામ અગર મરામત કરવામાં આવ્યાં નથી. (૧૦) અમારી જાણ પ્રમાણે કાયદાની ૩૬ કલમ વિરુદ્ધ સ્થાવર મીલક્તને ઉપયોગ થયો નથી. (૧૧) ટ્રસ્ટના મકાને અંગેના જમીનના દરતાવેજો તપાસવા મલ્યા નથી. (૧૨) સદરહુ ટ્રસ્ટ તરફથી શ્રી. હરિવલ્લભદાસ કા. આર્ટસ કોલેજ તથા શ્રી બ. વાડી કોમર્સ કોલેજ ચલાવવામાં આવે છે. તે કાલે અંગ અલગ હિસાબ રાખવામાં આવ્યા છે. તેને સમાવેશ ટ્રસ્ટના હિસાબમાં કરવામાં આવ્યું નથી. (૧૩) હ. કા. આર્ટસ કોલેજના ભાડાની (નોમીનલ) રકમ રૂ. ૫૮,૫૩૬-૦૦ તથા કોલેજમાંની મકાન ભંડોળ ખાતે જમા કરવામાં આવ્યા છે. રમતગમતના મેદાનના ભાડાની (નેમીનલ) રકમ રૂ. ૧૦,૮૦૦-૦૦ હ. કા. આર્ટસ કોલેજ જમીન મકાન ભંડોળ ખાતે જમા કરવામાં આવ્યા છે. (૧૪) મકાનના ભાડા લેણું પિકી રૂ. ૧૮,૫૮૦-૦૦ પિસા અશોક ટોકીઝ પાસે લેણુ છે તેને સ્વીકાર પત્ર રજ થયો નથી. અમદાવાદ, તા. ૧૧-૮-૧૯૬૯ નાશીર એમ, મારફતીઆ એન્ડ . ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, અમદાવાદ, તા. ૩૧-૫-૧૯૬૯ના રોજ પૂરા થતા વર્ષને ઊપજ-ખર્ચનો હિસાબ રકમ | એક દર રકમ રજિ. નં. એ. ૧૯૭ ૨કમ 1 એકંદર રકમ રૂ. પૈ. | રૂ. ૧ આર્વક ખર્ચ ૧,૪૭૮ ૨૫ ૧૧,૪૭૧ ૦૬ ૧,૦૦૦ ૦૦ ૮૦ ૭૫. ૧૪,૫૩૦ ૦૧ ૭૦) ૨૫૦ ૧,૫૦૯ ૦૦ ૫,૮૪૪ ૮૦ ૭,૩૫૩ ૮૦ મકાન તથા જમીનના ભાડાના – મકાને અંગેનું અર્ચ: -- ( લેણા થયા તે) જમીન ભાડુ-સરકાર ધારાના બ. વાડી ચાલી તથા દુકાનના ૭,૧૫૨ વાડી મકાને મ્યુનિ. ટેક્ષના બ, વાડી નિશાળના મકાનના વાડી મકાના શિક્ષણ ઉપકરના (મકાનના ભાડાના રૂ. ૧૫,૬૦૦/- + મકાન સમારકામ-ળામણું વ. પ્લે ગ્રાઉન્ડના રૂ. ૧,૫૦૦) ૧૭,૧૦૦ ૦૦ વિમાના પ્રિમિયમના શ્ર, વાડી હરદ્વાર દુકાનના T ૯,૪પ૯ ૦૦ પંચનાથ મહાદેવ દકાનના ' હ૭ ૪૦ શું. વિદ્યાસભા વહીવટી ચાર્જના: થિયેટરની જમીનના | ૨૬,૪૦૦ I ૬૦,૧૮૮ ૮૦ ]ઓડિટ ફીના : રદ ઉપજના ફાળાનો : (મકાનના ભાડાના રૂ. ૩૨,૨૮૮-૮૦/ વ્યાજ ખાતે – +જમીનના ભાડાના ૩, ૨૭,૯૦૦૦/ હ. પુ. ટ્રસ્ટની ડિપોઝિટ રકમ ઉપર વ્યાજના | ૬, ૧૮૮-૮૦ રુ. વિદ્યાસભાને ચાલ ખાતે દેવી રકમ ઉ૫ર | વ્યાજ ખાતે –(ઉપન્યું તે) અન્ય ખર્ચ - 1 બ્ર, વાડીના વીજળીના અમદાવાદ મ્યુનિ, ડિબેન્ચર્સના ૨,૪૭૨ ૪૮ ] હદ્વાર મકાન ના વીજળીના યુ. કે. બેંકની ચાલુ ખાતાની જમા રકમ ઉપર ૭૧ ૨૮ | ૨,૫૪૩ હ૬] કેલેજ હોસ્ટેલ વીજળીના કૅલેજ હૈલ વીજળીના ટ્રસ્ટ ફંડના વ્યાજના – કટિજન્ટના બેંક કમિશનના શી, હરજીવનદાસ પુ. ટ્રસ્ટના ૧,૫૦૯. . કુંડ ખાતાની જમા રકમ ઉપર યોજના હોસ્ટેલ ૫ગી ૫ગાર ખાતે શ્રી, મણિલાલ ઈ. ટ્રસ્ટના ૨,૮૦૭ ૦૦ હોટેલ પરચૂરણ ખર્ચના કૅલેજ હોટેલ પગારના શ્રી. અમૃતલાલ દો. ટ્રસ્ટ ફંડના ૧,૩૮૦. કોલેજ હોલ પરચૂરણ ખર્ચના કોલેજ હૈલ ઇલેકટ્રીક વિ. સમારકામના T બક્ષીસ ખાતે કેટે દાવા ખર્ચ ખાતે ૬૫૧ ૪૧ ૨૧૬ ૮૨ ૫૩૨ ૩૯ ૭૨. ૨૫ ૧૦૬ ૦૦ ૩૦ ૫૯ ૧,૧૪ ૧૭ ૧,૩૩૩ ૨૯ ૪૯૦ ૦૦ ૫૯૯ ૬૧ ૪૯૫ ૨૫ ૨૯ ૧૮ ૭,૪૨૧ ૩૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ૦૦ મ. ધામિક : પ્રી બ્રહ્મચારીશ્વર મહાદેવજી બક્ષીસ ખાતે | શ્રી ધર્માદા પેટીઓના:૧, શ્રી બ્રહ્મચારીશ્વર મહાદેવજી ધર્માદા પેટી ૨, શ્રી શાન્તિનાથ મહાદેવજી ધર્માદા પેટી ૩. શ્રી પંચનાથ મહાદેવ ધર્માદા પેટીના ૮૩ ૮૯ ૧,૨૦૦ ૭૯ ૧૨૪ ૧ Iકપ oo. I ના નાણાકના છે ૨,૧૮૮ ૬૧] કોલેજ હોલ સરસામાન વપરાશ ચાર્જ ખાતે કોલેજ હોસ્ટેલ ફી ખાતે કૉલેજ હોસ્ટેલ વાસણ ફાળા ખાતે કોલેજ હોસ્ટેલ પરચૂરણ આવક ખાતે સંસ્કૃત પાઠશાળા સરકારી ગ્રાન્ટ ખાતે શ્રી રામાનંદ તિથિ ૩૦-૦૦ શ્રી અંબાબાઈ તિથિ ૩૦-૦૦ શ્રીપ્રાવણમાસ બ્રહ્મભોજન ૧૨-૫૦ ૧,૪૦૯ ૩૯ શ્રી મહાશિવરાત્રિ મહાપૂજા ૧૨-૫૦ | શ્રી બ્ર. વાડી મહાદેવની પૂજા ૭૫૧-૬૧ શ્રી પંચનાથ મહાદેવની પૂજા ૬૨-૦૦ શ્રી પૂજારીઓના પગાર વગેરે ૧,૨૯૦-૦૦ ૭.૮૪૦૩ ૦૦ વ. કેળવણી અંગેનો ખર્ચ - પાઠશાળા ખ:સેવકના પગારના ૧,૦૮૯-૧૭ માંધવારીના ૧,૨૬૫-૭૩ મકાન ભાડા ભથ્થાના ૮૩-૫૩ પ્રોવિડંટ ફંડના ફાળાને ૪૦-૮૧ વિદ્યાથીઓની શિષ્યવૃત્તિના ૬૬૫-૨૦ વિદ્યાથીઓની પરીક્ષા ફીના તથા ભાડા-ભથ્થાના ૪૫૯-૦૦ . વિદ્યાર્થીઓના વાહન ખર્ચના ૨૮-૧૭ પોસ્ટેજ તથા કન્ટિન્જન્ટના ૩૩-૭૧ ૩,૬૮૫ ૭૨] શ્રી જે. જે. વિદ્યાભવ તનેખોટના ફાળાના ૫૦,૭૧૪ ૭ | (૫૬,૫૮૯ ૩૦ કુલ ખર્ચ ૮૬,૨૧૪ ૪૯ ગર્ચ . આવક વધારે પાયામાં ઉપજ-ખર્ચ ખાતે લેવામાં આવ્યો છે. ૧૦,૬૪૯) ૪૬ એકંદર કુલ ૯૬,૮૬૩ ૯૫ | એકંદર કુલ || - ૯૬,૮૬૩ ૯૫ આ સાથેના રિપોર્ટ મુજબ. હનુમાનભાઈ ઉ. પટેલ - બલવંત છે. ભક્ત અમદાવાદ, તા. ૧૧-૮-૧૯૬૮ " હિસાબનીસ, બ, વાડી સમિતિ મંત્રી, બ. વાડી સમિતિ નિશાર એમ. મારફતી આ એન્ડ કું. ચંદ્રકાન્ત છો. ગાંધી માનાર્હ મંત્રી, ગુ. વિદ્યાસભા ચાર્ટર્ડ એકાઉન્ટસ Page #82 -------------------------------------------------------------------------- ________________ ફો તથા દેવાં સ્થાયી ફ’: -(ગઈ સાલના સરવૈયા મુજબ) શ્રી. કોચરબ જમીન વેચાણ વધારા ખાતે (ગઢ સાલના સરવૈયા મુજબ) અતિ કુંડા –( બી ) રોડ હરજીવનદાસ પુરૂષોત્તમદાસ ટ્રસ્ટફડ ખાતે (ગઈ સાલના સરવૈયા ગુજમ્ ) વર્ષ દરમ્યાન વ્યાજના આવ્યા તે શ્રી બ્રહ્મચારી વાડીને ફાળા તરીકે વ્યાજની રકમ આપી તે સેવકાના પ્રેા, કુંડ ખાતે શ્રી. હ. શ્રી. આર્ટ્સ કોલેજ ખાન ક્રુડ ખાતે શ્રી બાબુરાવ કે. મહેતા વિદ્યાર્થીવન ટ્રસ્ટ ખાતે શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ જમીન મકાન બાળ ખાતે ગુજરાત વિદ્યાસભા ચાલુ ખાતે કૉલેજ હોસ્ટેલ મકાન સરકારી ગ્રાન્ટ ખાતે ભા. જે. વિદ્યાભવન થાતુ ખાતે કૉલેજ મકાન બાંધકામ ગ્રાન્ટ ખાતે કોલેજ આરિટારિયમ હોય બાંધકામ માન્ય ખાત ગુજરાત વિદ્યાપ્રભા જમીન મ ખાતે કોલેજ મકાન એક્સટેન્શન બાંધકામ ગ્રાન્ટ ખાતે શ્રી, જ. કા. શાસ કોલેજ હોશમાં જુદાં જુદાં ખાતે દેવા (પરિ, ૩ની વિગતે) *લેજ હોસ્ટેલ સુવિધા સાધન ગ્રાન્ટ ખાતે શ્રી. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, અમદાવાદ તા. ૩૧–૩–૧૯૬૯ના રાજનું સરવૈયુ એક દર રકમ કમ น ૫૦,૩૦૦ ૦૦ ૧,૫૦૯ ૦૦ ૫૧,૮૦૯ ૦૭ - ૧,૫૦૯ ૦૦ ૫૦,૩૦૦ ૦૦ ૮૭૭, ૦૨ ૨,૧૫,૦૦૦ ૦૦ ૫,૫૧ ૭૪ પ. ૨,૩૮,૭૨૦ ૧૨ / સ્થાવર મિલકત : ૩,૪૧,૨૧૧ ૩૧ જમીન ખરીદ ખાતે અમદાવાદ એજ્યુ. રાસાયરી જમીન ખાન ગઈ સાલના સરત્રાયા મુજબ માના ખાતેઃ——ગઈ સાલના સરવાયા મુજબ મહાદેવ મંદિર ૧. શ્ર, વાડી, નિયાળ મકાન (સાડાપાની મન પર ૨. બ્રહમચારી ૩. હ્રદ્વાર મકાન ૪. બ્રહ્મચારી વાડી મકાનો ૫. પંચનાથ મહાદેવ મકાન ૫,૯૪,૮૪૬ ૬૭ ૧૦,૦૬,૧૭૫ ૪૩ ૬૫,૮૩૯ | ૪૬ ૮૭,૦૦૦ ૦૦ ૪૮,૮૫૫ ૨૮ ૨૧,૮૦૦ ૦૦ ૨૭,૩૮૫| ૪૦ ૬૭,૧૯૨ ૦૦ માસ ૩૮,૮૨૩ ૦૦ ૧૬,૧૮૦ ૦૦ ૩,૫૦૦ ૦૭ ૐ છે. કા, આર્ટ્સ કોલેજ મકાન ખાતે (ગઈ સાલના સરવાયા મુજબ) ૭. હૈ. કા. માર્ટ્સ-ૉલેજ હોસ્ટેલ મકાન ખાતે ૮. હું, કા, આર્ટ્સ કૉલેજ આચાય માન ખાતે (ગઇ સાલના સરવાયા મુજમ) ૯. કૉલેજ તથા હાસ્ડેશના મકાનાના કાલેજ જમીન તારની વાડ ખર્ચ ખાતે કાલેજ જમીન પુરવણી ખર્ચ કમ જિ. નં. એ. પ એક કર રકમ . પે. ૨,૭૯૨ ૮૩ ૩૯,૮૨૬ ૩૬ ૨,૪૨,૩૨૭-૦૩ ૨૭,૮૫૫ ૦૬ ૨,૩૪૧| ૦૦ ૪,૯૫,૧૪૨ ૯૮ ૧૧૧૯૫૧૭ ૪૨ ૨,૨૬૯૪૩ ૨૭ * ૫૫,૮૫૧ ૪૩ ૧,૨૪,૬૩૨ ૦૦ ૪,૩૯૯ ૨૦ ૨૦૦૦, ૦૦ ૧૯,૦૩,૮૫૪ ૩૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણુ દેવાં ઃ— એડવાન્સ તથા ડિપોઝિટના: હરદ્વાર મકાનાની ભાડા ડિપા.ના ૨,૧૨૭- ૨૫ વિદ્યાર્થીઓની એડવાન્સ ફ્રીના ૧૩૦-૦૦ બ પેઠે : સરકાર ધારા દેવા ખાતે નાગરદાસ કા, બાંયા ખાતે ૧૪૭૮-૨૫| ૧૮૫-૮૬ પરચૂરણ જમા એક ધૈર્યાષષષ્ણાશ્રય પુસ્તક ખાતે ક-હદ સંસ્કૃત વિધામંદિર ખાતે અનામત ખાતે ૭૪-૦૧ ૪૬૦-૪૧ રવાણી પ્રકાશન ગૃહ ખાતે ૦-૫૦ ઉપજ ખર્ચ ખાતેઃ—(ગઈ સાલના સરવૈયા મુજબ ) ચાલુ સાલમાં ખેંચ કરતાં રૂપના વધારા ઊપજ ખર્ચના હિસાબના સ્ટેટમેન્ટ મુજબ ७ ૨,૬૫૭ ૨૫ ૧,૬૬૦ ૧૧ ૫૩૮ ૮૮ ૨,૮૭,૦૫૨ ૦૦ ૪,૮૫૬[ ૨૪ ૧૦,૬૪૯ ૪૬ ૨,૯૭,૭૦૧ ૪૬ નાણાં રાકાણુ :--(દાર્શનિક કિંમતે) શરા ટકાનાં અમ. મ્યુનિ, ડિબે, ા કાનાં અમદાવાદ મ્યુ. ડિબેન્ચ (ગુજરાત વિદ્યાસભાના નામ પર છે. એના બાવ ખેલાતા નહી હોવાથી ભાવ નીકળી શકે તેમ નથી ) ઉપરનાં ડગે. પૈકી ૩, ૪૪,૫૦૦નાં સ્ટેટ એક ઑફ ઇન્ડિયા – અમદાવાદની સેઇફ કડીમાં છે. ડેસ્ડેક :પડતર કિંમતે : (ગઈ સાલના સરવૈયા મુજબ) ૧૫૮-૩૮ ચાલુ વર્ષમાં કોરા ૬૬૦-૦૦ શ્રી. ઉં, મા, ભાસ કોલેજ ડાર્ટન સ્ટોક ખાતે (ગઈ સાલના સરવૈયમુજબ) ચાલુ વર્ષના હંમેશ ૨૯,૦૬૬-૯૪ ૨૨૪-૧૦ ૨૯,૨૯૧-૦૪ બગારના નામાના વેચાના ૩૭-૩૫ સત થથાયખાતેઃ— ( મૂળ િમતે) ગઈ સાલના સર્વે મુજબ ચાલુ સાલમાં ઉમેશ અવાન્સ અને ડિપોઝિટ : — પરિશિષ્ટ ૧ ની વિગતે ૪૫,૫૦૦ ૦૦ ૫૦૦ ૦૦ ,ve ve ૨૯૨૫૩ ૨૯ ૭,૨૨૭ ૬૮ ૯૩૫ ૦૬ ૪૯ ૪૬,૦૦૦ ૦૦ • ૧૭૨ * ૮,૧૬૨ ૭૪ ૩૪,૭૦| ૦૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ dl. 11-2-1616 ૨૨,૬૫,૨૩૯| ૭૦ એક ક્રૂર કુલ આ સાથેના પાટ" મુજબ નાશીર એમ. ભારતી ઍન્ડ કુાં. ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ આવક બાઝી લેા મકાનાના ભાડાના તથા વીજળી વગેરેના પરિ. ૨ ની વિગતે શ્રી હ. કા. આર્ટ્સ કોલેજ ખાતે શ્રી બ્રહ્મચારી વાડી કામર્સ કોલેજ ખાતે રાહ તથા બીજી સિલક યુ. કો. બેંક લી.ના ચાલુ ખાતે રોકડ સિલક હાથ ઉપર હનુમાનભાઈ ઉ. પટેલ હિસાબનીસ, બ્ર. વાડી સમિતિ એક દર કુલ ૨,૫૫૦ ૫૩ ૧,૬૭૦ ૯૬ ૨૪,૮૬૨ ૨૯ ૧,૧૧,૫૦૧ ૩૨ ૭,૯૬૩ ૪૧ ૪,૨૨૧ ૪૯ ૨૨,૬૫,૨૩૯ ૭૦ બલવ ંત છે. ભટ્ટે મંત્રી, સ. વાઢી સમિતિ ચંદ્રકાન્ત છે. ગાંધી માના મંત્રી, ગુ. વિદ્યાસભા ૫૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ % w w R w ગુજરાત વિદ્યાસભાની ૧૧૯ મા વર્ષની વાર્ષિક સામાન્ય સભાને અહેવાલ ગુજરાત વિદ્યાસભાની ૧૧૯ મા વર્ષની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં શ્રી હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કોલેજના મકાનમાં તા. ૩૧-૮-૬૯ને શનિવારના રોજ સાંજના ૬-૦૦ વાગ્યે મળી હતી. હાજર સભ્યો ૧. શ્રી ભાનુમતીબહેન સી. ચોકસી ૧૮. ,, ચીનુભાઈ ચિમનભાઈ ૨. , રમણિકલાલ જ, દલાલ ,, શિવશંકર સૂર્યરામ દેવાશ્રયી ૩. , ચંદ્રકાન્ત છે. ગાંધી ૨૦. , યશવંત પ્રા. શુકલ ૪. , ગંગાબહેન બા ઝવેરી ૨૧. , હરિપ્રસાદ ગં. શાસ્ત્રી જયવતીબહેન ન. દેસાઈ ૨૨. , રસિકલાલ છો. પરીખ પ્રભુદાસ બા. પટવારી ૨૩. , અરવિંદભાઈ માણેકલાલ શાહ છે કૃષ્ણચંદ્ર રામચંદ્ર સંત છે. ફિરોઝ કા. દાવર ૮. , ઓચ્છવલાલ ગો. શાહ ચિતન્યબાળાબહેન જ દિવેટિયા ૯. , પુરુષોત્તમ ગ. માવળંકર ૨૬. , શાન્તિલાલ મ. મહેતા ૧૦. , વિનંદિનીબહેન ૨. નીલકંઠ ૨૭. / મનુભાઈ એચ. મહેતા ૧૧. , પુરુષોત્તમ કેશવલાલ શાહ ૨૮. , હસિતભાઈ હ. બુચ ૧૨. , પ્રાણજીવન વિ. પાઠક ઈશ્વરભાઈ મો. પેટલીકર , મધુસુદન હી. પારેખ ૩૦. , સુરેન્દ્ર કાપડિયા . લેક કર્નલ બલવંતરાય જી. ભટ્ટ વિમળાબહેન એ. પટેલ ૧૫. , અંબાલાલ ન. શાહ ૩૨. , ઝીણાઈ ર. દેસાઈ ૧૬. , માધવલાલ મો. ચૌધરી ૩૩. , બિપિનચંદ્ર મોતીલાલ શેઠ • , માણેકલાલ હરિલાલ શાહ ૩૪. , સુરેન્દ્ર પ્રેમાભાઈ કાપડિયા સભાને સમય થતાં સંસ્થાના પ્રમુખ શ્રી ચીનુભાઈ ચિમનભાઈ એ પ્રમુખસ્થાન લીધા બાદ નીચેની વિગતે કામો થયાં હતાં. પ્રથમ સભાની (નોટીસ) ખબર શ્રી સહાયક મંત્રીએ પ્રમુખશ્રીની સૂચના અનુસાર સભા સમક્ષ વાંચી સંભળાવી હતી. આજની સભા અંગે શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર તરફથી પ્રશ્નો આવેલા હતા તે રજુ કરવામાં આવ્યા હતા અને તેના જવાબ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. (એ જવાબો આ સાથે છે) ઠરાવ ૧. ઠરાવ કે કારેબારી સમિતિએ રજૂ કરેલે સન ૧૯૬–૧૮ ની સાલને અહેવાલ તે સાથે જોડેલાં પરિશિષ્ટ સહિત મંજુર કરવામાં આવે છે. ઠરાવ મૂકનાર : શ્રી ચંપકલાલ છો. ગાંધી ટકે આપના : શ્રી રમણિકલાલ જ. દલાલ (સર્વાનુમતે) નારણ Page #86 -------------------------------------------------------------------------- ________________ - પર ઉપરને ઠરાવ રજ થયા બાદ શ્રી માણેકલાલ હરિલાલ શાહે હિસાબ અંગે સ્પષ્ટતા માગી હતી એને ખુલાસો માનાર્હ સહમંત્રીએ કર્યો હતો. બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. ઠરાવ ૨ ઠરાવ કે ચાલુ વર્ષે પ્રેમાભાઈ હોલની ચૂંટણી કરવી જરૂરી ન હોઈ તે ન કરવી. પ્રમુખસ્થાનેથી (સર્વાનુમતે) ઠરાવ ૩ 'ઠરાવ કે સને ૧૯૬૮-૬૯ ની સાલને હિસાબ તપાસવા માટે મેસર્સ નૌશિર એમ. મારફતિયાની કં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને ઓડિટર્સ નીમવા અને તે બદલ રૂ. ૪૦૦ ની - રકમ તેમને આપવી. દરખાસ્ત મૂકનાર : શ્રી ચંદ્રકાન્ત છો. ગાંધી કે આપનાર ઃ શ્રી માણેકલાલ હરિલાલ શાહ ( સર્વાનુમતે) ઠરાવ ૪ ઠરાવ કે આ પણ પ્રમુખ સાહેબને આજની સભાના સફળ સંચાલન માટે આભાર માનવો. દરખાસ્ત મૂકનાર : શ્રી પ્રભુદાસ બા. પટવારી કે આપના : શ્રી શિવશંકર સૂર્યરામ દેવાશ્રયી ત્યારબાદ સભા વિસર્જન થઈ હતી. (સહી) ચંદ્રકાન્ત છે. ગાંધી (સહી) ચીનુભાઈ ચીમનભાઈ માના મંત્રી, ગુ. વિદ્યાસભા પ્રમુખ-ગુ. વિદ્યાસભા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨ માનાર્હ સભાસદો સન ૧૯૬૮-૬૯ ના વર્ષમાં હતા. ૯૯૦ આજીવન સભાસદો સન ૧૯૬૮-૬૯ ના વર્ષની શરૂઆતમાં. . નવા આજીવન સભાસદા ૧. શ્રી રસિકલાલ ગોરધનદાસ શાહ ૨. શ્રી પ્રફુલ્લચંદ્ર ચંદુલાલ ૩. શ્રી બિપિનચંદ્ર મેાતીલાલ શેઠ ૪. શ્રી પદ્માબહેન જયંતીલાલ ૪ (દતરે નોંધાયલા નહતા તેવા સભ્ય નીચે પ્રમાણે ) ૧. શ્રી અશાક રાવજીભાઈ પટેલ +૪ ૧૦૦૦ "3 "" ૨૫ . સને ૧૯૬૮-૬૯ના વર્ષ દરમ્યાન નીચેના આવન સમામઢા ગુજરી ગયાની માહિતી મળવાથી ઃ— ૧. શ્રી અનસૂયાબહેન રમણિકલાલ ૨. જશલક્ષ્મી મગનલાલ કવિ ૩. નિર્માંળાબહેન દમુભાઈ વીશ્વર ૪. શાન્તાલક્ષ્મી ચિમનલાલ કવિ ૫. દિવાળીબહેન ઝીણાભાઈ રાઠોડ ૬. ૭. મહાગૌરી મગનલાલ ખખ્ખર મંજુલક્ષ્મી સન્મુખલાલ પંડયા વસંતલાલ તે મફતલાલ મા. નાં વિધવા ૮. છું. પ્રેમાબહેન રતનસિંહ ૧૦. જયાલક્ષ્મી પ્ર. ભટ્ટ ૧૧. ઇન્દિરાબહેન ઈ. વીમાવાળા ૧૨. ગટ્ટુલાલ ગો. કુ, "2 "" .. "" ,, સન ૧૯૬૭-૬૮ સભાસદો અંગે માહિતી 33 "" ,, ૨. શ્રીમતી કલાવતી મધુભાઈ અમરચંદ ૩. શ્રીમતી રસિક્રમણિબહેન બાલમુકુંદ દેસાઈ ૪. શ્રીમતી શારદાબહેન હરદ ખંડેરિયા ૨૫. 29 ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨. ૨૧. ૩. 19 "" .. . 29 "" . 33 29 دو મગનભાઈ પ્ર. દેસાઈ શંભુલાલ જગશી શાહે હઠીસીંગ .હરગોવિંદદાસ શાહ ,, રશેઠ રમણલાલ ભોગીલાલ ચીનાઈવાળા હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા ગુલામય આવ્યું છ મનસુખરામ નાનકેશ્વર પાઠક સારાભાઈ `પટલાય ગજરાવાળા ચુનીકાલ એચરદાસ ભટ્ટ અંબાલાલ સારાભાઈ ૨૩. ૨૪. ત્રીકમલાલ જમનાદાસ ગ્રાહ સાવલજી નાગર્ દ્વિવેદી મનુભાઈ ડાઘાભાઈ પટેલ ૭૭૭ નોંધાયેલા પુસ્તકાલયા સન ૧૯૬૮-૬૯ ના વર્ષની આતમાં હતાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રકાશઃ ગરીટ : 1969 રજિ. નં. જી. ર૮ गुजरात विद्यासभा ગુજરાતી ભાષા તથા કેળવણીને ઉત્તેજન આપવા માટે સન 1848 માં સ્થાપિત થઈ અને ૧૮૮૦મ સન 1860 ના એકટ 21 મા પ્રમાણે રજિસ્ટર્ડ થઈ સન 1967-68 થી 1972 73 સુધીની કારોબારી સમિતિ * પ્રમુખ : 1 શ્રી. ચીનુભાઈ ચિમનભાઈ બી. એ. : માનાર્હ મંત્રી : 2. શ્રી. ચંડકાત છોટાલાલ ગાંધી, બી. એ., એલએલ. બી. .: માનાર્હ સહમંત્રી : . શ્રી. બળવંતરાય જીવણરામ ભટ્ટ, બી. એસસી, એલએલ. બી. : સભાસદે : છે, ઈમરભાઈ મો. પેટલીકર 5, શ્રી, રસિકલાલ છોટાલાલ પરીખ, બી. એ. 6. શ્રી, સી વિનંદિનીબહેન 2 નીલકંઠ, એમ. એ. 7. પ્રો. ફીઝ કાવસજી દાવર, એમ, એ., એલએલ, બી. 8. શ્રી. બચુભાઈ પોપટભાઈ રાવત 9. શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી 10. શ્રી ચૈતન્યબાળા જ દીવેટિયા, એમ. એ. . શ્રી. રવિશંકર મહાશંકર રાવળ 12. શ્રી. ઝીણાભાઈ રતનજી દેસાઈ સ. વિ, (ગુ. વિ.) 13, શ્રી, પીતાંબરભાઈ નરસિહભાઈ પટેલ, એમ, એ. 14 શ્રી. ગટલાલ ગોપીલાલ ધ્રુ, બી. એ. તા. ૨૪-૫-૧૮ના રોજ ગુજરી જવાથી શ્રી કૃષચંદ્ર રા. સંત બી, એ, એલ. એલ. બી. તા. 20-8-18 થી 15. શ્રી. પ્રાગજીવન વિશ્વનાથ પાઠક, એમ. એ. 10, 3. હરિ રણજિતભાઈ દેરાસરી, બી. એસ સી., એમ. બી. બી. એસ. 17. શ્રી, પ્રભુદાસ બાલુભાઈ પટવારી, બી. એ., એલએલ. બી, 18. શ્રી. રમશુકલાલ જયચંદભાઈ દલાલ, બી. એ., એલએલ. બી. 19. શ્રી અંબાલાલ નૃ. શાહ ભા. વિ., એલ. એસ. જી. ડી., કેવિદ 20. શ્રી જ વતીબહેન નરહરિલાલ દેસાઈ : ફાઇનેન્સ કમિટીના સભ્યો : 21. શ્રી. નવનીતલાલ સાકરલાલ શેાધન, બી. એ. 22, શ્રી. જયકૃષ્ણભાઈ હરિવલભદાસ 23, શ્રી. સુરત સિંગ