________________
રાવ
ખૂટતી અને ખૂંચતી કડી હોય તો તે અંબુભાઈના કુશળતા પણ છે. એમની કવિત્વશક્તિનો પરિચય સાહિત્યની સમાચના. અંબુભાઈએ વિપુલ અને કરાવનારી કૃતિઓમાં “મદનદહન”, “મેઘદૂતની માધુરી’ વૈવિધ્યવાળું સાહિત્ય ગુજરાતી તથા અંગ્રેજીમાં “બધિસત્વ' ગણાવી શકાય. લખ્યું છે. શ્રી અરવિંદ તત્ત્વજ્ઞાન પરનાં એમનાં “બોધિસર્વેમાં બુદ્ધની શંકા પ્રગટ કરતી પંક્તિઓ : અંગ્રેજી વિવરણે પણ એક અભ્યાસનો વિષય બની સાચે શું અનાહાર, સાચે શું ઇન્દ્રિયે દમે શકે એવાં છે. એમના સાહિત્યની સર્વતોમુખી પમાશે સત્ય જે શોધું? પ્રકાશ હદયે રમે ? સમાલોચના થાય એ એમની સ્મારક યોજનાનું અથવા “સોનલ'માં સેનામુખે પ્રગટ થતી ગઝલની એક મહત્વનું અંગ હોવું જોઈએ. આવો રસભર્યો
પંક્તિઓ : અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતો સ્મૃતિગ્રંથ પ્રગટ અર એ રાત તે પાછી મને કે આપશો પૂછું, કરીને સ્મારક સમિતિએ જે સેવા બજાવી છે એમાં વિરહ અંધારમાં તારા બન્યાં ના અશ્રઓ લૂછું, ઉપરના સૂચનને આવકારીને પ્રતિ કરશે એવી મને બે પળ નયનમાંથી હૃદયમાં પહોંચવા અમને ! આશા રાખીએ..
આવી ભાવભીની પંક્તિઓ આ સંગ્રહની નૃત્ય
રમેશ મ. ભટ્ટ નાટિકાઓમાંથી સાંપડે છે એ આનંદની વાત છે. રાગિણી : લેખક – પ્રકાશક : પિનાકિન ઠાકોર
“મદનદહન” કથાવેગ, તેમજ કાવ્યત્વને કારણે
આકર્ષક બની રહે છે. “મેઘદૂતની માધુરી' કાલિદાસના ૯, પંચશીલ સોસાયટી, ઉમાનપુરા,
મેઘદૂતનો સીધો અનુવાદ નથી છતાં તેમને કેટલોક અમદાવાદ-૧૩
ખંડ તેની રસિકતાને કારણે આસ્વાદ્ય બન્યો છે. રાગિણી માં કવિ શ્રી પિનાકીન ઠાકર રચિત
આ નૃત્ય નાટિકાઓમાં એક બીજી સુખદ સોળ નૃત્ય નાટિકાઓ સંધરાઈ છે. નૃત્યનાટિકાનો રાઈ છે. નાટિકાની નેધપાત્ર હકીકત એ છે કે “પ્રવકતા’ને પાક
બહુ પ્રકાર આપણે ત્યાં ઠીક ઠીક ખેડાતો રહ્યો છે. ઓછા પડતા નથી અને કથા તેના સ્વાભવિક શિક્ષણ સંસ્થાઓના વાર્ષિકોત્સ, રેડિયા વગેરે દ્વારા વેગમાં વિકસતી રહે છે. અલબત્ત આવી નૃત્ય એના પ્રચારને વેગ મળતો રહ્યો છે. નૃત્યનાટિકા નાટિકાઓમાં આભાસી કવિતા, પ્રાસની કૃત્રિમતા, એ નામ સૂચવે છે તે પ્રમાણે તેમાં બે મુખ્ય ક્રિયાનીમંદતા વગેરે મર્યાદાઓ પણ હોવાની જ કલાઓને સંગમ છે. નૃત્ય અને નાટક. પરંતુ નાટક “રાગિણી'માં પણ “દુનિયાનો દાતાર” “રૂપમંજરી' જોઈને તેમજ વાંચીને એમ બંને રીતે આસ્વાદી રવી વિશે
{ આવાદી જેવી કૃતિઓ પથરાટવાળી અને શિથિલ લાગશે. રાકાય છે. નૃત્ય નાટિકાની ખરી લિજજત તો તખ્તા
તેમ છતાં શિષ્ટ સરળ કથાને, તેમજ ભાવભીના પર રજૂ થતી જોવામાં જ હોય. એનું વાચન કદાચ
વાતાવરણનો સુખદ સ્પર્શ કરાવતી આ નૃત્ય એટલું બધું આસ્વાદ્ય ના નીવડે તેમ છતાં નૃત્ય નાટિકાઓ બહોળા જનસમુદાયની રુચિને અનુકૂળ નાટિકામાં જેટલે અંશે કાવ્યતવે, કથાગ, પાત્ર- નીવડી શકશે.
મધુસૂદન પારેખ વિકાસ, વાતાવરણ વગેરે તર તરી આવતાં હોય તેટલે અંશે તેનું વાંચન પણ રોચક બની શકે. શ્રી જીવન ઘડતર : ચાંપશી ઉદેશી, પ્રકાશક : નવચેતન પિનાકિન ઠાકોર કવિ તરીકે પરિચિત છે. એમની કાર્યાલય, નારાયણનગર, સરખેજ રોડ,
આ નૃત્ય નાટિકાઓમાં નૃત્ય વિશેની ચર્ચા બાજુએ અમદાવાદ-૭ કિંમત બે રૂપિયા. રાખીને એના નાટય તત્ત્વની જ થોડીક છણાવટ “નવચેતન' માસિકપત્રના તંત્રીશ્રી ચાંપશીભાઈ કરવી યોગ્ય ગણાશે.
ઉદેશીએ ૬૦ વર્ષ પૂરાં કર્યા. જીવન વિશે જે તેમણે સંગ્રહની સોળ નૃત્ય નાટિકાઓમાં વિષયનું વૈવિધ્ય કેટલુંક વિચારેલું એ નાનકડા પુસ્તકમાં ટૂંકા ટૂંકા છે. ગીતના ઢાળ પણ આકર્ષક છે, છંદ જનાની , લેખ દ્વારા વ્યકત કર્યું છે.
[ અધિકાર, ઍગસ્ટ '૬૯