________________
પુસ્તક પરિચય
શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથઃ કાર્યવાહક પ્રજાની એક આવશ્યક પ્રવૃત્તિ અંબુભાઈના સમયની
સંપાદક : શ્રી જયંતીલાલ આચાર્ય તેમજ તત્કાલીન પ્રવૃત્તિ પર પ્રકાશ પાડે છે. એમાં પ્રકાશક : શ્રી ચિનુભાઈ પુ. શાહ મંત્રી, ગુજરાત ગુજરાત અને શ્રી અરવિંદ આશ્રમની વ્યાયામ વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળા, પ્રવૃત્તિને શ્રી વાસુદેવ ભટ્ટે આપેલા તુલનાત્મક કિંમત : ૨૧ રૂપિયા.
પરિચય આ પ્રવૃત્તિ અંગે નવી રીતે વિચારવાની શ્રી અંબુભાઈ પુરાણી સ્મારક યોજનાના એક તક પૂરી પાડે છે. અંબુભાઈની વ્યાયામ પ્રીતિ ભાગ તરીકે આ રમૃતિગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો અને પ્રવૃત્તિ અંગે ઘણું સંરમારણો ખૂબ પ્રેરક છે. એમાં શ્રી અંબુભાઈના વૈવિધ્ય સભર વ્યક્તિત્વ નીવડે એ રીતે એમના સાથીઓએ આલેખ્યાં છે. ને પરિચય, એમના મિત્રો, પ્રસંશકે તરફથી શ્રી રમણલાલ શાહને લેખ અંબુભાઈના વ્યાયામકરાવાયો છે એ આસ્વાદ્ય બન્યો છે, કેમકે વીર તરીકેના વ્યક્તિત્વને પૂર્ણપણે પ્રગટ કરનારો એમાં અંબુભાઈની હદયવિશાળતાએ જે સ્પર્શ બન્યા છે, વ્યાયામવીર, યોગી, લેખક, ચિત્રકાર. લેખકોનાં હૈયાને જે રીતે કર્યો છે એનો શિલ્પકાર, સંગીતજ્ઞ, કલાવિવેચક, ઉત્તમ વક્તા, શિક્ષક, અણસાર થયા વિના રહ્યો નથી. ગુજરાતની બહુ
અને શ્રી અરવિંદના તત્ત્વ વિચારના સમર્થ જનસમાજની દૃષ્ટિએ શ્રી અંબુભાઈ વ્યાયામ અર્થદ્રષ્ટા આ રીતના એમના વ્યક્તિત્વની રેખાઓ પ્રવૃત્તિના એક પુરસ્કર્તા તરીકે ઓળખાયેલા છે. આ સ્મૃતિ ગ્રંથમાંથી ઉપસે છે. પરંતુ સર્વાગી જીવનના એક સંનિષ્ઠ ઉપાસક હિન્દી તેમજ અંગ્રેજી લેખોમાં અંબુભાઈના તરીકેની એમની જે છબી આ સ્મૃતિગ્રંથમાં ઉપસી પ્રભાવક વ્યાખ્યાનો અંગેનાં કેટલાંક સંસ્મરણો છે એને પરિચય સરેરાશ પ્રજા વર્ગને કદાચ ઓછો અસરકારક બને એવાં છે. ડો. પદ્મનારાયણ આચાર્ય, હોય. આ ગ્રંથનું પ્રકાશન ગુજરાતના આ સંસ્કાર લાઈસ ડન્કન, અને એથિ રીમ્સના લેખે નેધપાત્ર છે. પરષના વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વને અને ગુજરાતની ડંકને અંબુભાઈને “Warrior of the ligh’ સંસ્કાર પ્રવૃત્તિને વધુ સાચી રીતે ઓળખાવી શકશે તરીકે ઓળખાવ્યા છે. અંબુભાઈએ વિદેશીઓ અને નવી પેઢીને પ્રેરી રહેશે.
પર શ્રી અરવિંદદર્શન સમજાવતાં પ્રભાવ પાડયો સ્મૃતિગ્રંથને ત્રણ ભાષાવિભાગમાં વહેંચી છે અને પરિચય ચિરસ્મરણીય બની રહે એવે છે. દેવામાં આવ્યો છે. ગુજરાતી વિભાગના લેખમાં આ ઉપરાંત સ્મૃતિગ્રંથમાં તત્ત્વવિષયક લેખોનો અંબુભાઈના જીવન અને કાર્યના જુદા જુદા સમાવેશ થયો છે. મિસીસ કલારા રીસને પ્રદશને આલેખતા લે છે. એમાં શ્રી સન્દરમે “લીઓનાર્ડો એન્ડ મોનાલીસા વિશે અને શિશિર અંબભાઈની યોગસાધના શ્રી અરવિંદ આશ્રમમાં કુમાર ઘેષ અને સેનના લેખો નેાંધપાત્ર છે. કેવી રીતે વિકસતી રહેલી, એના હૃદ્ય આલેખ વિગતે ગુજરાતી વિભાગમાં પ્રગટ થયેલા લેખેમાં શ્રી આપ્યો છે. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક અને શ્રી વાસુદેવ ગોવર્ધન દવે, શ્રી અરવિંદ અને વેદ રહસ્ય” લેખ ભદ્રના વ્યાયામ પ્રવૃત્તિ વિષેના લેખે અતિહાસિક ઉલ્લેખનીય છે. સામગ્રીનું મૂલ્ય ધરાવે છે. સાથે સાથે ગુજરાતની આવા વૈવિધ્યપ્રચુર સ્મૃતિગ્રંથિમાં જે કાંઈ
બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ '૬૯ ]