SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ચાંપશીભાઈનું વિચારસૂત્ર “આજના યુગ” વરસે જ ઊજવાઈ તેના ઉપલક્ષમાં જન્મશતાબ્દી સાથે જોડાયેલું રહે છે. ચાર પેઢી જોઈ-જાણું મંડળે પ્રગટ કરેલી આ પુસ્તિકા સંક્ષેપમાં અને ચૂકેલા એક સાહિત્યપ્રેમી પત્રકારને “આજનો યુગ” સરળ, પ્રસન્ન, રોચક શૈલીમાં શ્રીમદના જીવનનો ઘણો બદલાઈ ગયેલો લાગે છે. પણ એ પરિવર્તનમાં આ ખ્યાલ આપે છે અને રસિક જિજ્ઞાસુને નીતિમત્તા અને નિષ્ઠાના અભાવનું દર્શન લેખકને તેમને વિશે વિશેષ વાંચન કરવા પ્રેરે તેવી છે. કિશોરવ્યથિત કરે છે, તેમ છતાં લેખક નિરાશ બનતા ભાગ્ય ગણી શકાય તેવી ભાષામાં શ્રીમદનાં જન્મ, નથી. એમના જીવનના અનુભવમાંથી આવતી કેટલી બાલ્ય, અભ્યાસ, અસામાન્ય શક્તિને વ્યક્ત કરતા બધી વાતો તેમજ આ પ્રકાશન એમના આશાદીપનું પ્રસંગે, તેમની વિરક્તિ, સ્વસ્થતા, વૈરાગ્ય, તેમનું ઘાતક છે. સર્જન, ચર્યા અને નિર્વાણનો ખ્યાલ આપ્યો છે. જીવન ઘડતરમાં વિચારના કેન્દ્ર સ્થાને માનવ પુસ્તક ખરે જ ઉપાદેય છે. છે. માનવનીભા એની માનવતા છે. માનવતાને આનંદલહાણી-સં. હાસ્યકલામંડળ, સૂરત. વ્યક્ત કરતી ગુણ સામગ્રીથી અને એના આચરણથી સૂરત વિભાગ હાસ્યકલા મંડળનું “આનંદ જ માનવનું જીવન ઘડાય છે. એ માટે શિસ્ત, સંયમ હાણી' પુસ્તક હાસ્યરસનું વિવિધ પ્રકારનું સાહિત્ય નિયમિતતા, સાદાઈ, એ સ્વાશ્રય જેવા ગુણો કેવી રજૂ કરે છે. લેખ, કાવ્ય, ટુચકા, પત્ર વગેરે રૂપે રીતે કેળવાય એનું સદૃષ્ટાન્ત નિરૂપણું પ્રેરક બન્યું તે પીરસવામાં આવ્યું છે. લોટના નિવાસીઓની છે. આજની પરિસ્થિતિ દંભ, અનાચાર અને હાસ્યવૃત્તિ તો વિખ્યાત છે. આ મંડળ હાસ્યની સ્વાર્થહીનતાથી ભરેલી છે. દેશનેતાએથી આરંભીને કલાને ખીલવવા અને ઊગતા કે સંભવિત હાસ્ય. બહુજન સમાજ સુધી એ દુષણો વ્યાપેલાં છે. લેખકે કારને રજ થવાની તક આપવાને પ્રયત્ન કરે છે, એના ઉલ્લેખ પુષ્કળ પ્રમાણમાં કર્યા છે અને એમાંથી -નાં આ કૃતિમાંનાં બધાં લખાણ એકસરખી ઊગરવાને હૃદયસ્પર્શી ઉદઘોષ કર્યો છે. કક્ષાનાં નથી. શ્રી જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ લેખકની શૈલી સૂત્રાત્મક છે પણ ઉપદેશકની મહેતા જેવા વિખ્યાત હાસ્ય લેખકોની પ્રસાદી શુષ્કવાણી જેવી નથી. વાચક સાથે વાતચીત કરતા આનંદાયક છે, પણ બાકીના લેખકેની નાનીમોટી હોય એ રીતે સહજમાં તે આત્મીયતા સાધી લે છે. કતિઓ તદ્દન સામાન્ય બની છે. ક્યાંક હાસ્ય પ્રસંગઆથી આ પુસ્તકનો સાહિત્યગુણ પ્રગટ થાય છે. નિષ્ણ અને સ્થૂલ છે, કયાંક ભાષાનિષ્ઠ છે, કથક કટાક્ષલેખમાં લેખકની શૈલીની તાઝગી અને માર્મિકતા તરંગનિષ્ઠ છે તો ક્યાંક પ્રતિકાવ્ય, સંવાદ, આદિસહજમાં સ્પર્શી જાય છે. માંથી પ્રગટ થાય છે. કોઈ સ્થળે વળી તાણીતોસીને દરેક કક્ષાના વાચકને આ પુસ્તક કયાંક ને હાસ્ય ઉપજાવવાનો પ્રયત્ન છે. કેટલાક પ્રસંગે માત્ર ક્યાંક પ્રેરક બને એવું બન્યું છે. લેખકના અનુભવ- નાનાં બાળકોને હાસ્ય પુર' પાડે એવા પ્રકારના છે. માંથી આવતી આ વાતો વિચારવા જેવી બની છે એટલે થોડાક સારા લેખે હોવા છતાં આ કૃતિ એટલી હદયસ્પર્શી પણ છે. શ્રી. ચાંપશીભાઈની સારી છાપ પાડી શકતી નથી. સંપાદન વધારે ચૂત આ સેવા બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. થયું હોત તો સાર' થાત. કૃતિનું સાવ જોતાં કિંમત રમેશ મ. ભટ્ટ બે રૂપિયા વધારે લાગે છે. શ્રીમદ રાજચન્દ્ર જીવનચરિત - શ્રી. રાજચંદ્ર રોકેટની સંશાધન કથા–શ્રી. ગજ્જર, પ્રકાશ શતાબ્દિ મંડળ. સાહિત્યમંદિર, અમદાવાદ ગુજરાતમાં પ્રગટેલી કેટલીક વિરલ વિભૂતિઓ- અમદાવાદના પ્રકાશ સાહિત્ય મંદિરની આ માંના એક શ્રીમદ રાજચંદ્રની જન્મશતાબ્દી ગયા કતિના લેખક શ્રી ભવાન ગજજર એક વિજ્ઞાન શિક્ષક બુદ્ધિપ્રકાય, ઓગસ્ટ ૧૯ ]
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy