________________
છે. રોકટોના આ યુગમાં તેને વિશે ઉપયુક્ત માહિતી સ્વ. રાષ્ટ્રપ્રમુખ જોન કેનેડી, ચર્ચિલ આદિ વિશ્વના પૂરી પાડનારાં પ્રકાશનાની ખોટ પૂરી પાડવાને આ મહાપુરષોના સ્વભાવના વિશિષ્ટ અંગાને વ્યક્ત એક સુંદર પ્રયાસ છે. ઉત્સાહી લેખકે કિશોરભાગ્ય, કરતી પ્રસંગકથાઓ પણ આમાં કિશોર કે તે સરળ, પ્રસન્ન અને રસવંતી શૈલીમાં, જરૂરી આકૃ- કક્ષાના વાચકે પણ હસે હાસે વચે તેવી રોચક તિઓ અને ચિત્રો સાથે માનવજાતની ઉયન શૈલીમાં રજ થઈ છે. પ્રકાશ સાહિત્ય ભંડાર આ સાહજિક વૃત્તિને સંતોષવાનું શક્ય બનાવતી આ બેઉ પ્રકાશને ઊછરતા વાચકવર્ગને નિરામય અને આવૃત્તિનો પરિચય આપે છે. એના ઈતિહાસના ઉપયોગી રસપ્રદ વાંચન અવશ્ય પૂરું પાડશે. બેઉના આદિકાળથી આજ સુધી ક્યા ક્યા સ્વપ્ન દ્રષ્ટાઓ એ છાપકામમાં કંઈક વધારે કાળજીની આવશ્યકતા એ સિદ્ધ કરવા કેવા કેવા પ્રયત્નો કર્યા તેનું એ રોચક હતી એમ લાગે છે. નિરૂપણ તે કરે જ છે, સાથે જ સામાન્ય માનવી “અન્વય” . સમજી શકે તેવી ભાષામાં એની પાછળ રહેલા
ભક્તિભાવ અને દર્શનના પ્રદેશમાં લઈ જતો સિદ્ધાંતોનેય ખ્યાલ આપે છે. અને રાઈટ ભાઈ
આ નાનકડો કાવ્યસંગ્રહ કેટલીક રીતે નોંધપાત્ર છે. ના સમયથી આજ સુધી કડીબદ્ધ ઈતિહાસ, એક તો એનાં ચાળીસેક પૃષ્ઠોમાં ભક્તહૃદયી કવિતા કલાનુક્રમ પ્રમાણે આપે છે. આવી રોચક રીતે ને
મનની જુદી જુદી મનોદશાઓનું પ્રતિબિંબ પડયું રોચક શૈલીમાં લખાયેલ આ કૃતિ રોકેટ વિષયક
છે. વિચારો તો તેમાં ચિરપરિચિત છે, ભાવો પણ જ્ઞાન રસિક રીતે સામાન્ય માનવી સુધી પહોંચાડ
અજાણ્યા નથી, પરંતુ તેને સુરેખ કાવ્યરૂપે રજુ વાનું જરૂરી કામ સારી રીતે કરી શકશે.
કરવાની કવિની ફાવટ નોંધપાત્ર છે.. કુલ અને ફોરમના –. રશ્મિન મહેતા, પ્રકાશ- “આવો રામ”, “જાગો', “પંખી', “અંધારું” સાહિત્યમંદિર, અમદાવાદ
“એકડો', “હું મેટ', “તારો આશરો', મસ્તાન મન', સર્જક છે શ્રી રશ્મિન મહેતા. આ કિશોરભોગ્ય ઘડીક ઘડીક”, “પધાર’, ‘છેડે મા', આદિસુત્રેય સુંદર કૃતિમાં નાનીમોટી સે ળ વાર્તાઓ કે પ્રસંગ- કાવ્યોમાં જનાં પ્રતીકનો ઉપયોગ છે, છતાં તેની કથાઓ, વ્યક્તિચિત્રો કે મહાન માણસના વ્યક્તિત્વના સુરાવલિ અને શૈલી નોંધપાત્ર છે. ઉપરાંત થોડાં કોઈ એક પાસાનું નિરૂપણ કરતા પ્રસંગે રજુ છ બહુ મુક્તકે, સ્તોત્રોને અનુવાદ, શાંતિપાઠ અને કરવામાં આવ્યા છે.
છેલે કેનોપનિષદને અનુવાદ આપ્યા છે તે બહ સિકંદર, સીઝર અને ઈસપને એક બાજુ સ્પર્શ ચુસ્ત તો નથી, છતાં મૂળને અવિરોધી અને સરળતાકરતી, તો બીજી બાજુ જુદા જુદા પ્રકારની વિશેષ થી મૂળને ખ્યાલ આપનાર બન્યા છે. શક્તિ કે ચારિત્રની સમૃદ્ધિ ધરાવનાર એલેકઝાન્ડર એકંદરે નેધપાત્ર પ્રયત્ન ગણાય તેવું આ સુંદર ડૂમા, જોજ બિડર, લિવિંગટન, કેર્નગી, અમેરિકાના ભક્તિ કાવ્યનું સર્જન છે. ર. ના. પંડયા
1 બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૯