________________
ચર્ચાપત્ર તંત્રીશ્રી, .
- “બુદ્ધિપ્રકાશ' ના જુલાઈ માસના અંકમાં શ્રી. ગંભીરસિંહ ગોહેલે ગાંધીજીની આત્મકથાના પ્રકાશન વર્ષ ની ચર્ચા કરી છે.
“આત્મકથા' પ્રગટ થયાના ખબર પડ્યા પછી મેં તરત જ તે મંગાવી લીધેલી. મારી નોંધ પ્રમાણે મને પહેલો ભાગ ૧૪-૧૦-૨૭ના રોજ તથા બીજો ભાગ ૨૫-૭–રના રોજ મળ્યા છે. આ રીતે પહેલો ભાગ ૧૯૨૭ના ઓકટોબરમાં જ પ્રગટ થયેલ છે.
' – છોટાલાલ માનસિંગ કામદાર
પ્રકીર્ણ
સાભાર સ્વીકાર ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ બાલગાવિદ પ્રકાશન-અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદ-૨૪ મું અધિવેશન શીલસંચય : બબલભાઈ મહેતા ૨-૨૫ દિલહીનાં વિભાગીય પ્રમુખના વ્યાખ્યાને વૈષ્ણવજન : ઈશ્વરભાઈ પેટલીકર ૨૦૦ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ રમકડાની દુકાન : ચંદ્રવદન મહેતા ૧-૫૦ આયુર્વેદને ઇતિહાસ :
૫-૦૦
નવચેતન-સરખેજ રોડ, અમદાવાદ ગિરજાશંકર મયાશંકર શાસ્ત્રી
. નવધાભક્તિ : જય દલાલ ગોયન્દકા ૦-૫૦
જીવન ઘડતર : ચાંપશી ઉદેશી ૨–૦૦ રિજિદો આયુર્વેદ : શોભન
૧-૨૫ વામન પુરાણ : ભાઈશંકર પુરોહિત જોશી ૫-૦૦ નારદ પુરાણઃ વાસુદેવ મહાશંકર પુરોહિત ૧૫-૦૦ સંન્નિષ્ઠ પ્રકાશન-અમદાવાદ
વિશ્વશાંતિઃ શ્રી હરિદાસજી મહારાજ
વિશ્વશાંતિ આભ-મેથી માનસિક સ્વાસ્થ અહમદહુસેન આઈ. લાલીવાળા ૧-૨૫
રામાયણના કથાપ્રસંગે ભાગ-૨ :
ભગવાનલાલ લ માંકડ, રાજકોટ ૧-૫૦ રામ મનોહર લોહિયા : બી જે. કાપડી ૨-૦૦
સ્વામી નકારામઃ અમૃતલાલ મોહનલાલ ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ
બ્રહ્મભટ્ટ, પ્ર. ડાહ્યાભાઈ ભાણજીભાઈ કાર્યવાહી–સને ૧૯૬૨
બ્રહ્મભટ્ટ – વટાવવાળા, વટાવ. અનુભવ મંજરી :
ગાંધીજીનો અક્ષરદેહ ભા. ૯ પ્ર. નવજીવન સં. જીવનલાલ છગનલાલ જોષી ૪-૦૦
પ્રકાશન મંદિર, અમદાવાદ ૧૬-૫૦ નવભારત સાહિત્ય મંજરી મંદિર-મુંબઈ ઈજન : હિંમત ખાટરિયા, મોતીગરની કથાલોક : ચુનીલાલ મડિયા ૮-૦૦ ખડકી, માંડવી
૨૦૦ ક્ષત-વિક્ષત : ચુનીલાલ મડિયા ૪-૫૦ ગાંધીજીવનઃ રતીલાલ અધ્વર્યું, દત્ત સોસાયટી આલાધાંધલનું ઝીંઝાવદરઃ , ૧૦-૦૦ અમદાવાદ-૭
૦–૦૪.
૪-૫૦