________________
દેશ અને દુનિયા
દેવવ્રત પાઠક
કેન્સેસ નેતાગીરીની કટોકટી
જુલાઈ ૧૨-૧૩ થી ૧૯ સુધીનું અઠવાડિયું રાખે તથા તેને માર્ગદર્શન આપી શકે તેમ તે માને ભારતીય રાજકારણ માટે અતિહાસિક બની ગયું. છે. આ પ્રશ્ન નહેરુના સમયમાં અવારનવાર ઉપસ્થિત કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરીની કટોકટી તેની પરમ થયો હતો. પુરૂષોત્તમદાસ ટંડન કેંગ્રેસ પ્રમુખ હતા સીમાએ પહોંચી અને એક પળે તે પક્ષના ભાગલા ત્યારે તેમની અને નરેના સંબંધો સુમેળભર્યા પડવાની શક્યતા પણ જણાઈ આમ થતાં સંસદના રહ્યા ન હતા. ક્રીપલાણી પ્રમુખ : વિસર્જનની ઘડીઓ પણ હાથવેંતમાં આવતી આ પ્રકને ગંભીર સ્વરૂપ ધારણું કર્યું હતું. છેવટે, દેખાઈ. આજ દિવસ સુધી કોંગ્રેસ નેતાગીરી નહેરુએ વડાપ્રધાનપદ સાથે પક્ષનું પ્રમુખસ્થાન વચ્ચેના મતભેદો આટલી હદ સુધી કદી જાહેર થયા સંભાળી લીધું હતું. ઢેબર કેંગ્રેસ પ્રમુખ બન્યા ન હતા. પ્રદેશ કે રાજ્ય કક્ષાએ આવી કટોકટી પછી આ પ્રશ્ન ઊડ્યો ન હતો. આ વખતની કટઆવી હતી; ઉચ્ચ કક્ષાએ પણ ભિન્ન ભિન્ન મતો કટી વેળાએ આ પ્રશ્ન ફરીને ઊભો થયો છે. પ્રવર્તતા દેખાયા હતા. પણ પક્ષની હસ્તીને ત્રીજ' પરિબળ તે કોગ્રેસની ક્ષીણું બનતી શક્તિ જોખમમાં મૂકે તેવી કટેકટી આ પહેલાં આવી છે. ૧૯૬૪ માં નહેરુ જેવા કરિશ્મા ધરાવતા નેતાની ન હતી.
વિદાય પછી અને ખાસ તો ૧૯૬૭ ની ચોથી આ કટોકટીના મૂળમાં ત્રણ પ્રવાહો કે પરિબળો ચૂંટણી પછી કોંગ્રેસને એક-પક્ષ-પ્રભાવ તૂટ્યો છે. જોઈ શકાય છે. એક તો, નહેરુના અવસાન પછી સંસદમાં તેની બેઠકમાં મોટો ઘટાડો થયો છે તો તેમના અનુગામીને પસંદ કરવાની અને સત્તારૂઢ આઠ રાજ્યોમાં તેણે સા ગુમાવી છે. ૧૯૬૭ની કરવાની જે પ્રક્રિયા ૧૯૬૪ થી શરૂ થઈ તે કદાચ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ઘણા સભ્યોએ પક્ષીઆજ સુધી કેટલાંક વર્તુળાની દૃષ્ટિએ હજી પૂરી ત્યાગ કર્યો હતો તથા રાજ્યવાર “ કૅન્ચેસ' પક્ષો થઈ નથીઃ ૧૯૬૪ ના જાન્યુઆરીમાં ભુવનેશ્વર ખાતે કે જૂથ અસ્તિત્વમાં આવ્યાં હતાં. ચૂંટણી પછી પણ કોગ્રેસ મહાસમિતિ મળી રહી હતી ત્યારે નહેરુ. આ વલણ ચાલુ રહ્યું હતું અને પક્ષ પલટો વ્યાપક ઉપર હદયરોગનો હુમલો થયો હતો અને તેમના બનતાં સરકારો અ૫લી બની હતી. ૧૯૬૦ ની અનુગામીની પસંદગી માટે દક્ષિણમાં તિરૂપતી ખાતે મધ્યસત્ર ચૂંટણી પછી પણ કોંગ્રેસ તેનું પહેલાંનું સિન્ડીકેટને જન્મ થયો હતો. તેમાં કામરાજ, સ્થાન પ્રાપ્ત કરી શકી ન હતી. અતુલ જોષ, એસ. કે. પાટિલ તથા સંજીવ રેડ્ડી એક પક્ષ તરીકે કોગ્રેસના સભ્યોમાં તેમ જ હતા. અનુગામીની શોધ માટે શરૂ થયેલી આ નેતાગીરીમાં મતભેદ રહ્યા છે. વિચારસરણીનાં લગભગ સિન્ડીકેટ આજે પણ જીવંત છે.
પ્રત્યેક પાસાં તેમાં સહઅસ્તિત્વ ધરાવતાં રહ્યાં છે. બીજો પ્રવાહ તે પક્ષ અને સરકાર વચ્ચેના અશોક મહેતાએ એક વાર કોંગ્રેસને ધર્મશાળા સાથે સંબંધન છે. સિન્ડીકેટ મુખ્યત્વે પક્ષીય બળ સરખાવી હતી તે એસ. કે. પાટિલે તેને સ્ટેશનના ધરાવે છે. પક્ષ તરીકે તે સરકાર ઉપર નિયંત્રણ પ્લેટફોર્મની ઉપમા આપી હતી. કેંગ્રેસની વિચાર
બુદ્ધિપ્રકા, ઓગસ્ટ ૧૯ ]