________________
સ્થાશ્રમને તો કોઈએ સંન્યસ્તાશ્રમને શ્રેષ્ઠ ગણ્યો છે દત્તધાવન, અંજન અને અભંજનને તેમજ છત્રી એ ચર્ચામાં ન જઈએ, અને પ્રાચીને એ આગલા અને પગરખાને એને નિષેધ હતો. આશ્રમધર્મના પાલનને પછીના આશ્રમધર્મમાં સંક્રાન્ત
બ્રહ્મચારી અર્થાત વેદવિદ્યાના ઉપાસકને નૃત્યથવાની આવશ્યક પૂર્વશરત ગણવાને જે વિવેક
નાટક જોવાની ઘત સભામાં કે સમાજમાં જવાની, દાખવ્યો છે તેને જ આમાં અનુસરીએ, અને આપણું
ગામગપાટામાં ભાગ લેવાની મના હતી. એણે સમયની ઋષિવાણી સાંભળીએ તો ગાંધીજી કહે છે
એકાંતવૃત્તિ રાખવાની હતી, આચાર્યનાં સુચરિતાનું કે, “બ્રહ્મચારી એ સ્વાભાવિક સંન્યાસી છે. બ્રહ્મચર્યા
જ તેણે અનુકરણ કરવાનું હતું અને વિજાતીય સંસર્ગ શ્રમ એ સંન્યાસ્તાશ્રમ કરતાં ચડિયાતે આશ્રમ છે,
અપેક્ષવાનો ન હતો. એણે મનસા, વાચા, કર્માણ પણ એને આપણે પાડ્યો છે, એટલે આ પણ ગૃહ
સંયમી રહેવાનું હતું અને છતાં સ્વભાવને કમળ, સ્થાશ્રમે બગડયો છે, અને વાનપ્રસ્થાશ્રમે બગડે છે.
અહિંસક રાખીને દઢતાથી સત્યને માર્ગે ચાલવાનું સંન્યાસનું તો નામ પણ નથી રહ્યું. આવી આપણી
હતું. આમ બ્રહ્મચર્યાશ્રમમાં ધર્મ એ મુખ્ય પુરુષાર્થ દીન સ્થિતિ છે.”
હતો. બીજી રીતે કહીએ તો દેવઋણ અને ઋષિઋણ પણ કોઈ કાળે એવી દીન રિથતિ નહીં હોય અદા કરવાનો એ તીવ્ર સાધનાપ્રકાર હતો. એનાં ત્યારે કેવી સ્થિતિ હશે? બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય નિયમનો જીવનવિધાયક હતાં. કાવ્યમાં છંદનો ઉપનયન સંસ્કાર દ્વારા દ્વિજત્વ પ્રાપ્ત કરી દશમે કે નિયમન હોય તેવાં. બારમે વર્ષે ગુરુ અથવા આચાર્યને ઘેર જઈ તેમના
પ્રાચીન બ્રહ્મચારી કઈ વિદ્યાઓ ભણતો હતો . અંતેવાસી બની, વિદ્યાની આરાધના કરે, બ્રહ્મ અથવા
તે આ વાર્તાલાપમાં વર્ણવતો નથી કેમકે યાદી સત્ય અથવા ઈશ્વરની સાથેનું અનુસંધાન શોધવાના
ઘણી લાંબી થઈ જાય એમ છે. પણ તે કાળે વેદમાં સાધનરૂપ વિદ્યાનું ઉપાર્જન કરે તે સ્થિતિને બ્રહ્મ
પરિણત થતી સઘળી વિદ્યાઓનું તે યથાશક્તિમતિ ચર્યાશ્રમ કહી શકાય. “બ્રહ્મ ” એવું જે વેદની
અધ્યયન કરી શકતે. વિશાળ અને પવિત્ર વિદ્યાનું નામ છે એનું જ્ઞાન મેળવવું એના નિયમો આચરવા એને “ બ્રહ્મચર્ય” આ આશ્રમી કેળવણીના બે સ્પષ્ટ લાભ હતા. કહે છે. આ બ્રહ્મચર્ય ચોવીસ વર્ષની ઉમ્મર થતાં એ કેવળ બૌદ્ધિક વિકાસની કેળવણી બની ન રહેતાં સુધી અવશ્ય પાળવું એમ શાસ્ત્રની આજ્ઞા હતી. બુદ્ધિ અને શીલ ઉભયની કેળવણી બની રહેતી. જ્ઞાન
અને ચારિત્ર્યને નોખા રાખનારી એ કેળવણી નહતી. બ્રહ્મચારી અથવા વેદ વેદ્યાના સાધકે કરવાનું કેવળ શરીરમનની જ નહિ પણું મનુષ્યવ્યક્તિત્વની શું હતું ? આચાર્યનું શરીર તાં સુધી આચાર્યની એ સર્વાગી કેળવણી હતી. સેવા કરવાની હતી. એના અવસાન પછી એના અગ્નિની સેવા કરવાની હતી. વાણી ઉપર સંયમ ગુરુને ઘેર, ગુરુના આશ્રમમાં રહીને પળાતા રાખવાનો હતો. ચોથે, ટ્વે વા આઠમે કાળે ભોજન બ્રહ્મચર્યાશ્રમનો બીજો લાભ એ હતો કે કુટુંબના કરવાનું હતું. ગુરુની આજ્ઞા પ્રમાણે ભિક્ષા માગી સંસ્કારો અને શાળાના સંસ્કારો વચ્ચેનો આન્તર લાવવાની હતી, અને જે કંઈ મળ્યું હોય તે ગુરને વિરોધ, જે આધુનિક કેળવણીનો એક વિરાટ પ્રશ્ન સમપીને આરોગવાનું હતું. એણે જટા કે શિખા છે તેને આ વ્યવસ્થામાં ભાગ્યે જ અવકાશ રહેતો. ધારણ કરવાની હતી. ગુર જ છે ત્યારે પાછળ પાછળ કુટુંબે એને સમજીને જ ગુરને સે હતા જેથી જવાનું હતું, એ બેસે તો ઊભા રહેવાનો, એ સૂએ ગુરુ એને મનગમતી ઘાટ આપી શકે. અને એ જે તો બેસવાનો અને સદાકાળ એની સેવામાં રહેવાનો સમિાણિ બનીને ગુરુની પરિચર્યા કરતો તો ગુર શિષ્યધર્મ એણે આચરવાને હતો. ખટવાશયન, પણ પિતાને વત્સલ કર શિષ્યને મસ્તકે મૂકીને એને
[ બુદ્ધિપ્રકાશ, ઔગસ્ટ '૬૯