Page #1
--------------------------------------------------------------------------
________________
REGISTERED NO. B. 876. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગના હિતાર્થે પ્રગટ થતું ,
વાદના.
વિષય
પૃષ્ટ,
LIGHT OF REASON.
ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः पुस्तक ५ मुं. अकटोबर १९१३ वीर संवत २४३९ શંકા ૭ મો.
વિષયાનુક્રમણિકા,
A પૃષ્ટ, વિષય. ૧. શિખામણુ માનજે સાચી ... ૨૦૨ | દ, પરદારા ગમન
૨૨૭ ૨. લેખક અને લેખો ... ... ૨૧૦ | ૧૦, પતિએ પાળવાના દશ નિયમ.. ૨૩૧ ૩. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને | ૧૧. સારસ્વતચૂણે ... ... ૨૩૨
કનિષ્ટ ચાકરી ... ... ૨૧૩ ૧ર. કાવ્યકુંજ... .. ... ૨૩૩ ૪. સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ
અમારી ભાવના ... ... ૨૩૪ બાહ્ય સાધનથી ખરે ! ... ૨૧૫ પરને આળ-દેવા વિષે હિતશિક્ષા ૨૩૫ ૫. પ્રાણી તરફ આપણે દયા બતાવવી
છલેસ્યાઓ થકી જીવને અમુક એ આપણી ફરજ છે.. e ... ૨૧૭ - ગતિએ જવાની સમજણ... ૨૩૫ ૬. તમે શું કરી શકે છે ... ૨૨૧ સદુપદેશ શિક્ષા ... ... ૨૩૬ ૭. સુવિ
( ... ૨૨૪ |
હિત શિક્ષા ... ... ૨૭૭ ૮. સ્ત્રીએ શા માટે ભણવું છે ... ૨૨૬ , ૧૩. કૅટલ ફાર્મની યોજના ... ૨૩૮
And
प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈન શ્વેતાંબર માર્તિપૂજક બૅડીંગતરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
- મુ, અમદાવાદ વાર્ષિક લવાજમ–પાશ્કેજ સાથે રૂ. ૧–૪–૦ સ્થાનિક ૧–૦—૦ અમદાવાદ–ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદ્યારે ગનલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનભાઈઓને ખુશ ખબર.
નવીન સગવડ તેનો લાભ લેવા ચૂકશો નહિ, સુજ્ઞ જૈનબંધુઓ ! આપ જાણીને ખુશ થશે કે જૈનપુરી તરીકે ઓળખાતા અમદાવાદમાં જૈનધર્મનાં તમામ જાતનાં પુસ્તકે એકજ સ્થળેથી મળી શકે તેવું કઈ ખાતું યા તે દુકાન નહોતી તે ખેટ પુરી પાડવાને અમાએ થોડા માસ થયાં જૈનધર્મનાં તમામ પુસ્તકો વેચવાની એક દુકાન નીચે સ્થળે ઉધાડી છે.
અમારે ત્યાં જૈનધર્મના તમામ જાતના ગ્રંથો વ્યાજબી કીંમતે મલે છે ઉપરાંત જાહેર સંસ્થાઓ, જૈનશાળાઓ, સામટાં ખરીદનાર ગ્રાહકો તથા વેપારીઓને ઘણું જ સારું કમીશન આપવામાં આવે છે. કામ પાડી ખાત્રી કરવા ભલામણ છે.
- નીચેના ઉત્તમ ગ્રંથ અવશ્ય મંગાવે, સઝાયમાળા ભા. ૧-૨-૩ દરેકના
૧-૦-૦ » ભા. ૪ થી. ... પ્રબંધ ચિંતામણી સોનેરી (જૈની રાજાઓને ઈતિહાસ. ).
૧૮-૦ પૂજા સંગ્રહ ભા. ૧-૨-૩-૪ ભેગા. •
૧-૮-૦ ચોવીસી વીશી. •
૧—શ્રીપાલ રાજાના રાસ માટે ચિત્રાવાળા.
૨–૦-૦ ચંદ રાજાના રાસ માટે અર્થ સાથે વીસ્તારયુકત.
૨– ૦ , નાનો પાકા પુંઠાને. •••
૧–૦-૦ દેવ વંદન માળા. ... મલયા સુંદરી (ઉત્તમ જૈન નોવેલ )
૧-૧૦—૦ રાજકુમારી સુદર્શના.
૦–૮–૦
૧–૦—૦
તૈયાર છે ! તાકીદે મંગાવે !! તૈયાર છે ! ! !
ડીમી ૧૦૧ ફોર્મ ૮૦૮ પાનાનો મહાન ગ્રંથ. આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ.
શ્રીમદ્ આનન્દઘનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૦૮ પદે કે જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યની તીવ્ર જિજ્ઞાસા હતી તે પદ ઉપર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમતું ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યું છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ ને મનોહર પાકી બાઈન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦,
. રતનપાલ. ૧ ઇશ્વરલાલ હરજીવનદાસ શાહ, અમદાવાદ, 5 બુકસેલર એન્ડ જનરલ મરચન્ટ,
Page #3
--------------------------------------------------------------------------
________________
વર્ષે ૫ મુ
બુદ્ધિપ્રભા
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् | सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं ' बुद्धिप्रभा' मासिकम् ॥
તા. ૧૫ આકટાર સન ૧૯૧૩,
'
शिखामण मानजे साची.
39
અર્ક ૭ મે.
કવ્વાલિ.
ઘણા લોકો પીવે પાણી, સરોવર સર્વ ઉપકારી, અરે નહીં ાંળ પાા થૈ,શિખામણુ માનજે સાચી. ઘણી છે કેરીની હુએ, ભલેા શૈાલી રહ્યા આંખે, કુહાડે છેદ તા મૂળા, શિખામણુ માન સાચી. ચરેચાશ મળી ભેગાં, કરી કુલ્લાલ પ‘ખી, ભડાકાથી ઉડાડશ ના, શિખામણુ માનજે સાચી. ઘણાં પુષ્પથકી ખીલ્યું, મનેહર બાગ મેઘેરા, ઉખેડી નાખ નહીં માહે, શિખામણુ માનજે સાચી. કરે વાતા ગગન સાથે, હવેલી ઉંચી છે એવી, અનિત્ર ખાદ ના પાસે, શિખામણુ માનજે સાચી. ઘણા સન્તા લહે શાન્તિ, સમાધિ ધ્યાનમાં રહીને, સતાવીશ ના જઈને ત્યાં, શિખામણુ માનજે સાચી. અહા વૃક્ષની ડાળે, લહે આનંદ બેસીને, કુહાડે કાય ના તેને, શિખામણુ માનજે સાચી. ઘશેા પાગ્યે કૃષા લાવી, ગણ્ય માત્માથકી પ્યારો, નહીં કે દુઃખ તેને રે ! ! ! શિખામણુ માનજે સાચી. જગતની ઉપકારી ગા, જગને સુખઢનારી, ગળું ના કાપ તેનુ' રે, શિખામણુ માનજે સાચી.
૧
3
૪
૫
દ
७
૯
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૧૦
બુદ્ધિપ્રભા.
૧૦
૧૨
રહે ઉદ્દે સુવે બેસે, મહુલી સ્વ ભુવન જેવી, લગાવશ આગ ના તેમાં, શિખામણ માનજે સાચી. પતાકા કીતિની લેવા, સગાંથી કેહ રાખીને, કલંકી થા નહીં હૈ, શિખામણ માનજે સાચી. સગાં વહાલાંતણ નિન્દા, કરીને મુખ્ય થાવાને, વગાડીશ ઢોલ નહીં એક, શિખામણ માનજે સાચી. વધે છે પ્રાણ જેનાથી જીવે છે પ્રાણુ જેનાથી, કરીશ ના દેહ તેને રે, શિખામણ માનજે સાચી. ઉઘાડી આંખને જેણે, હૃદય ખુલવું કર્યું જેણે, વિધાતક તેહને થા ના, શિખામણ માનજે સાચી. પ્રભુના શાન્તશાસનમાં, ધમાધમ ત્યાગીને વહેજે, બુદ્ધયમિધ સાનમાં કહેવે, શિખામણ માનજે સાચી.
૧૫
लेखको अने लेखो. (લેખક મુનિરાજ બુદ્ધિસાગરજી.)
લેખકો અને લેખો એ બાબત પર વિચાર ચલાવવાની જરૂર છે. દરેક લેખક કોઈ પણ લેખ લખીને દુનિયાનું તથા પિતાનું શુભાશુભ કરી શકે છે. લેખકે પોતાને લાભ કરી શકે છે અને જગતને પણ લાભ કરી શકે છે. તેમજ લેખકે પોતાની હાનિ કરે છે એટલું જ નહિ પણ તે જગતની હાનિ કરી શકે છે. જે તે સિમના એ નિયમથી જોતાં સર્વ લેખકે એક સરખા હોતા નથી. સારા લેખક થવું એ ધાર્યા કરતાં ઘણું મુશ્કિલ કાર્ય છે. તે ના અનેક ભેદ પડે છે. સાન રેનિ , શાન સવર, સ્વાર્થી છેखक, अस्वार्थी लेखक, द्वेषी लेखक, अद्वेषी लेखक, मध्यस्थ लेखक, अमध्यस्थ लेखक, प्राचीन संरक्षक लेखक, सुधारक लेखक, संसार विषयक लेखक, धा. કિંઇ વિચ સહ ઈત્યાદિ લેખકોના વિષય પર અનેક ભેદ પડે છે.
લેખકે કેવા હોવા જોઈએ. પ્રથમ તો લેખકના ગુણ સંબંધી વિચાર કરતાં જલ્સાવવાનું કે તે જે વિષય લખવા ધારે તેના પરિપૂર્ણ જ્ઞાતા હૈ જોઈએ, સૂંઠના ગાંગડાથી ગાંધી બનનારની પેઠે તે ગમે ત્યાંથી થોડું થોડું લેઇ અસંબંધપણે પોતાનો લેખ પૂર્ણ કરનાર ન હોવો જોઇએ. પિતાના લેખમાં અનેક પ્રકારની ભૂલ રહી હોય તેનું પિતાને ભાન ન હોય એ લેખક ન હૈ જોઈએ. કેટલાક અજ્ઞાન લેખકો “ઉસમેબિ મેરા લગતા હૈ” ની પેઠે જે વિષય પતે ન જાણતા હોય તેમાં માથું મારવા મંડી જાય છે અને તેથી ઉપહાસ્યને પાત્ર થાય છે. કેટલાક લેખકે લેખમાં જે ભાવ લાવવાનું હોય છે તેનું જ્ઞાન ન હોવાથી તથા જેના હાથમાં મૂકવાને હેય છે તેના અધિકારથી અા હોવાથી ભાડાની ક્લિષ્ટતા કરીને પિતાને વિદાનમાં ખપાવવા માટે ગમે ત્યાંથી કિષ્ટ શબ્દોને ખેંચી આણીને ભાવાને આડઅર કરી દે છે. તેમના લેખે ખરેખર પાકેલા બારના જેવા શોભે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
લેખક અને લેખે.
૨૧૧
પાલા બોરમાંથી ઘણે ભાગ ત્યાગ કરવાનું હોય છે અને અલ્પ ભાગ ગ્રહણ કરવા યોગ્ય છે, તે પ્રમાણે ભાવન્ય કિલષ્ટ શબ્દ રચનાવાળા લેખોમાં પણ સમજી લેવું. એક કળીની કાળી કન્યા હોય અને તેને સુન્દર વચ્ચે પહેરાવવામાં આવે અને તે જેટલી શાભી શકે તેટલા જ દુષ્ટ ભાવવાળે અને ભાષાના શૃંગારવાળો લેખ શોભી શકે છે. એવા લેખને લખનારા લેખકે અવિવેકી લેખકો તરીકે ઓળખી શકાય.
જે લેખક પિતાનું પેટ ભરવાને કોઇની પરતંત્રતાથી પોતાના હૃદય વિરૂદ્ધ લખે છે તે આજીવિકા ચલાવનારે લેખક ગણી શકાય, એવા આજીવિકાના અથ લેખકો દુષ્ટ મનુબેના તાબે હોય છે તે તેઓના હાથે ઘણાં કાળાં લખાય છે. જે લેખકો અમે જગતના ઉપકારને માટે લેખ લખાએ છીએ એમ કયતા હોય, પણ પિતાના લેખથી જગતને લાભ ન થતો હોય અને ઉલટી હાનિ થતી હોય એવા લેખકો જ રહો તરીકે ગણી શકાય. જે લેખકે ઈધ્ધિ આદિથી કોઈના પર લેખમાં આડું અવળું લખીને હુમલે કરે અને ઇર્ષાથી સામાની જાતિનિન્દા કરવા મંડી જાય તે તુચ્છ હો જાણવા. જે લેખક કોઇની જાતિ નિન્દા વગેરે ન થાય અને પોતાના લેખથી જગતને શાતિ થાય એવો લેખ લખે છે તે શાન્ત લેખક જાણે. જે લેખક અસલન શાસ્ત્રો અને તેના વિચારોને વર્તમાનમાં કોઈ પણ જાતને વિચાર કર્યા વિના લખે તે પુરાતન વિષય લખનાર લેખક જાણવો. જે લેખકો અન્યોના પ્રધાન સમાલોચના કરવા કંઈ ને કંઈ લખે છે અને પોતાની દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ જેવું લખી દે છે તે મ ણ જાણવો. જે લેખક પોતાને જગમાં જાહેર કરવાને કાઇની નિન્દા અને કોઈ લેખકના ગ્રંથ પર અછાજના આક્ષેપ કરવા મંડી જાય છે તે આક્ષેપ રણ જણ જે લેખક કોઈ પણ ધર્મસમાજ વા જ્ઞાતિ સમાજમાં કલેશ ટંટા ઉત્પન્ન થાય તે લેખ લખે તે સમાજદ્રોહી લેખક જાણ. જે લેખક દષ્ટિરાગથી કોઈના પક્ષમાં પડીને એકજ પક્ષનું લખતો હોય તે દષ્ટિગી લેખક જાણ. જે લેખકે જે પક્ષ પકડ હોય ને તે ગહાપુચ્છ પકડનારની પેઠે વળગી રહીને લખે અને જૂઠાને પણ સાચું કરવા મળે અને પિતાને પણ જૂઠે હોય તો પણ તેને ઉત્તમ કરવા મથે તે પક્ષપાતી લેખક જાણ.
જે લેખકો દેશ અને રાજ વિરૂદ્ધ લેખો લખે છે તેઓ રાજ્યહી લેખકે જણવા. રાજ્યદોહી લેખક પોતે દુ:ખના ખાડામાં ઉતરે છે અને પિતાના સંબંધીઓનું પણ અહિત કરે છે. જે લેખકોમાં સુજનતા, સરલતા, શુદ્ધમ, બ્રાતૃભાવ, નીતિ, પરોપકાર અને ગંભીરતા વગેરે આર્યગુણો ન હોય તે અનાર્ય લેખકે જાણવા જે લેખમાં દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, નીતિ, પરોપકાર, પ્રમાણિકતા, ગંભીરતા અને સરલતા આદિ ગુણો હોય છે અને તે ગુણોને જેઓ લેખમાં ઉતારે છે અને તે પ્રમાણે વર્તે છે તેઓ આર્યલેખક જાણવા. જે લેખકો લડાઈ ટેટા અને ખૂના મરકી થાય એવા લેખો લખે છે તેઓ રક્ષક દેવ જાણવા. જેઓ સાધુઓ વગેરેની લેખમાં નિદા કરે છે અને ધર્મની નિન્દા કરે છે તેઓ નાસ્તિક જેવો જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણુને સ્વપરના ભલા માટે જેઓ લેખ લખે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવઝ લેખકો જાણવા. સાંસારિક લેખ લખનારાઓ સાંસારિક હેa જાણવા. ધાર્મિક વિષય સંબંધી લેખ લખનારાઓ ધાર્મિક લેખક ગણાય છે. દ્રવ્ય સંબંધી લખનારા વ્યલેખકો જાણવા. ભાવ સંબંધી લખનારા ભાવલેખકે જાણવા. વ્યવહાર સંબંધી લેખ લખનારા વ્યવહાર લેખકે જાણવા. નિશ્ચય સંબંધી લેખ લખનારા નિશ્ચય લેખકો જાણવા
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૧૨
બુદ્ધિપ્રભા.
સર્વ નાની અપેક્ષાએ સ્વાદાદ દષ્ટિએ લેખો લખનારા સ્યાદાદ લેખક જાણવા અને એકાન દષ્ટિએ લેખ લખનારા એકાન્ત લેખકે જાણવા.
પ્રસંગે પાત્ત આ પ્રમાણે કહીને લેખકોમાં જે ગુણો હોવા જોઈએ તત્સંબંધી લખવામાં આવે છે. લેખક પોતાના મગજની સમતલતા જાળવનાર છે જોઈએ. ફળ છાઃ
છે B એવા જે લેખકો હોય છે તે ઘડીમાં કલેશની હોળી સળગાવી દે છે. લેખકમાં મગજની સમતલતા જાળવવાનો ગુણ હોય છે તો તે પોતાના સાધ્યબિંદુને ભૂલી શકો નથી અને તે રાગ દ્વેષના પ્રસંગે પિતાના લેખમાં વિકાર થવા દેતે નથી. લેખકમાં મૈત્રીભાવના નામનો ગુણ હોવો જોઈએ. લેખમાં મૈત્રીભાવના હોય છે તે ગમે તેવા શત્ર સંબંધી પણ નિન્દા લખતાં ખચકાય છે અને તેના ભલા માટે સારા શબ્દોને લખી શકે છે.
ત્ય વિદ ૩ તથ્ય એ ત્રણ ગુણ વડે યુક્ત એવા લેખ લખનારાઓ દુનિયામાં સારી અસર ઉત્પન્ન કરવા સમર્થ થાય છે. રાજ્ય હેય પણ જે તે અપ્રિય હેય અર્થાત સત્ય લખતાં વાંચકોને અપ્રિયતા લાગે વા તેઓની લાગણી દુખાય એ લેખ હોય છે તે ઉપયોગી બની શકતો નથી. સત્ય વિશ એ બે ગુણ વડે યુક્ત લેખ હોય પણ તી ના હોય તો તે લેખ પણ જગતમાં ઉપયોગી બની શકતો નથી. લેખકમાં ઈર્ષ્યા જ ન રહેવો જોઈએ. લેખકમાં જે ઈષ્ય દોષ હોય છે તે તે અન્યોની નિન્દા અને અન્ય પર આક્ષેપ કરીને જન સમાજ ઉપર ખરાબ અસર કરી શકે છે અને સમાજમાં અશાન્તિ, કલેશ, મારામારી, નિન્દા વગેરે ઉત્પન્ન કરી શકે છે. લેખકમાં સમાનતા નામનો ગુણ હોવો જોઈએ. પક્ષપાતી અને દરિરાગી મનુષ્ય ગમે તેવો લેખક હોય અને તેના લેખમાં ગમે તેવું લખવામાં આવ્યું હોય તે પણ વાંચકે તેના ઉપર લક્ષ રાખી શકતા નથી. વાંચકે તેને લેખ વાંચતા પૂવંજ બેલી ઉડે છે કે આ લેખક તો ફલાણું પક્ષને અને ફલાણાને દષ્ટિરાગી છે તેથી તેના લેખમાં તેવી જ બાબતેને પંચરંગી ખીચડે હોવાથી વાચકોને તે વાંચવા ઉપર પ્રેમ થતો નથી, સમાનતા નામને ગુણ જે લેખકમાં હોય છે તે લેખકના લેખમાં ઉત્તમતા અને સમાનતા ઝળકી રહે છે અને તે સત્યને સારી રીતે પોષી શકે છે. સમાનતા ગુણ જેનામાં ખીલ્યો હોય છે તે લેખક પિતાનું અને પરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે લેખકમાં સમાનતા ગુણ નથી હતો તે અન્યને સારા વિચારો આપી શકવા સમર્થ થતો નથી.
(અપૂર્ણ) વિધા મેળવવાને માટે ત્રણ ઉપાય છે. (૧) ગુરૂને વિનય, (૨) પુરતો પૈસા, વિદ્યાની આપ લે કરવાથી. આને પ્રથમ ઉપાય શ્રેષ્ઠ છે.
"Self is the only person that can ever bind the soul. Truth is the only angel that can bind the gates unroll. And when he comes to call thee, arise, and follow fast. His way may lie through darkness, but it leads to light at last."
If parents are pure and upright they make easy for their children to be pure and upright.
If parents are vicious they make easy for their children to be vicious.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ટ ચાકરી.
૨૧૩
उत्तम खेती, मध्यम वेपार अने कनिष्ट चाकरी.
(લેખક:-શા. રતિલાલ મગનલાલ.).
દુનિયામાં સ્વતંત્ર જીવન, સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર આચાર, અને જ્ઞાતિનું સુખ અર્પનાર ખેતી છે. દેશની પરિપૂર્ણ આબાદી કરનાર અને દેશમાંથી દુષ્કાળને વાંકી કાઢનાર ખેતી છે. શારીરમાં આત્મા એ જેમ મુખ્ય સત્તાધિકારી છે, તેમ આખી દુનિયાના છના ગુજરાતમાં ખેતી મુખ્ય સત્તાધિકારી છે. વ્યાપારના અનેક ભેદો અને તેની ઉથલ પાથલે પણ ખેતી વિના થઈ શકતી નથી. ખેતીના પદાર્થોનું રૂપાંતર કરનાર વ્યાપાર છે અને તે વ્યાપાર ખેતીના સામું દેખીને તેની સ્પૃહા કરે છે; ચક્રવર્તિઓ-રાજાધિરાજઓ વિગેરે પણ ખેતી વિના પિતાનું બળ જમાવી શકે નહિ. આર્યાવર્તની ઉન્નતિને આધાર ખેતી પર છે. ખેતીના સાધનો માટે જેવાં કે ગાય, ભેંસ, બળદ, જળ વિગેરેની જરૂર છે. ગાય, બળદ વિગેરેથી ખેતીની ઉન્નતિ થઇ શકે છે. આ દેશમાં ગાય, બળદ, વિગેરે લાખો પશુઓને કસાઈ ખાનાઓમાં નાશ થાય છે તેથી ખેતીને ઘણું નુકશાન પહોંચે છે. પશુઓના ખાતરથી ખેતી સારી પાકે છે. માટે દર વર્ષે ક્ષાતાં લાખો પશુઓ બચે એવો બંદોબસ્ત થવાની જરૂર છે. કાન્સ જેવા માંસાહારી દેશમાં પણ ગાયોને વધ કરવાની મનાઈ છે કારણ કે તેઓ સમજે છે કે આપણે જે માખણ, દુધ વિગેરે મનુષ્યને માફક આવનાર વસ્તુઓ આપનાર છે તેને વધ ન કરે એજ સારું છે. વળી સ્વીટઝર્લેન્ડ દેશમાં ગાયોને માટે સારી સંભાળ લેવાય છે. સારું ઘાસ તપાસરાવીને હેરાને નાખે છે, અને ડાકટરો રાખે છે કારણ કે જે તેઓમાં રોગો ઘર કરી રહેશે તે તેના દુધ અને માખણ ખાનાર મનુષ્યો પણ રેગી અને નિર્માલ્ય થશે. આવી આવી રીતે ગાય અને બીજા જનાવરે કેટલાં ઉપયોગી છે તે હરકોઈ વિચાર કરશે તે જલદી સમજી શકશે અને તેનાથી જ થતો ઉપકાર નહિ ભૂલે. વળી ખેતીને આધાર જલ ઉપર છે. પ્રથમના રાજાઓ નહેરો, તળાવો, વાવો વિગેરે બંધાવીને ખેતીને ઉત્તેજન આપતા હતા અને હાલ પણ ગંગા અને સિંધુની પણ કેટલી નહેર છે. અને ગંગાની નહેર દુનિયાની મોટી નહેરમાંની એક છે.
હાલમાં ચોમાસામાં પરાર્ધમણું પાણી નદીઓ દ્વારા સમુદ્રમાં વહી જાય છે. તેટલા પાણને અનેક ઉપાયોથી રોકીને ખેતીના ઉપયોગમાં લેવામાં આવે તે આર્યાવર્તમાં દુષ્કાલ પડવાનો સંભવ રહે નહિ અને લોકો સુખી રહે અને વ્યાપાર કે જે ખેતી ઉપર આધાર રાખ છે તે પણ ધમધોકાર ચાલે. વળી ખેતીનાં ઓજાર પણ હાલમાં સુધરેલા ઓજારો વાપરવાને બનતી કોસીસ કરવી જોઈએ. જો કે તે ઓજારોનું ખર્ચ હિન્દુસ્તાનના ગરીબ ખેતાને ખરીદવા ભારે પડે પણ નવી ઢબના ઓજારેથી અને આપણા દેશી એજારોથી દશ ઘણો ફરક પડી જાય છે. અમેરિકા દેશની આટલી આબાદી જે કઈ પણ કારણથી થઈ હોય તે તેજ ખેતી છે ને આપણું શાસ્ત્રોમાં પણ આપણે “ ખેતી ઉત્તમ છે ” એમ ઘણી વખત વાંચીએ છીએ અને ઈતિહાસ પરથી પણ અસલના દરેક આર્ય કુટુંબ ખેતી કરતા હતા તે પણ માલમ પડે છે. આ રીતે ખેતીથી ઘણુ જ ફાયદા છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૧૪
બુદ્ધિપ્રભા.
વ્યાપાર ખેતીને પ્રથમ પદ રાજાની પં મળે છે. વ્યાપાર એ પ્રધાન સમ છે. દેશમાં બનતી વસ્તુને કવિય કરીને પરદેશની સાથે વસ્તુઓનું રૂપાંતર કરી વ્યાપાર કરવાથી દેશને મહાન ફાયદો થાય છે. વ્યાપાર વિના દેશને ઉદય થઈ શકતો નથી અને જો દેશનો ઉદય કરે છે તે વ્યાપારને ખીલવવાની જરૂર છે. આપણા જ મુલુકના એક મહાન પુરૂવ કે જે મૈસુરના યુવરાજ છે, તેમણે પિતાના ભાષણમાં કહ્યું છે કે “ પશ્ચિમાય દેશને ઉદય તેના હુન્નરકળા અને વ્યાપારથીજ થયેલ છે અને આપણું હિંદુવાસીઓએ તેનાજ ઉપર પુરતું લક્ષ રાખવાની જરૂર છે, તે શીવાય દેશની આબાદી વધનાર નથી. ” જે દેશને લોકો વ્યાપારી છે તે દેશના લે કે સુખી છે એમ સમજવું. આર્યાવર્તન લોકે હજારો વર્ષ પૂર્વે વહાણોમાં ચઢી પરદેશમાં વ્યાપાર કરવા જતા હતા. સર્વ દેશના લોકો આર્યાવર્તમાં વસ્તુઓ ખરીદવા આવતા હતા. દેશમાં બનતી વસ્તુઓને અદલ બદલો કરીને સર્વ વસ્તુએને આણનાર અને લક્ષ્મી વડે ભંડાર ભરનાર વ્યાપાર છે. આર્યાવર્તના વ્યાપારો હાલ મન્દ પડી ગયા છે અને તેથી દેશ ગરીબ સ્થિતિમાં આવી પડે છે. તેનાં ઘણાં કારણે છે જેમાં થોડાંક લક્ષમાં લેવા જેવાં છે. (૧) આજકાલ વિધાનો શોખ તે ધણને લાવ્યો હશે. બી. એ. સુધી, ઘણું ભણવા લાગ્યા છે. પણ આપણે ધણું બી. એ. ભણેલા એટલે કંઈક સારું જ્ઞાન મેળવેલા માણસને અથડાતા જોઈએ છીએ. તેનું કારણ એ છે કે એક તો મૂળ ગરીબ અને ભણવા લાંબુ જાય અને ભણયા પછી હુન્નર વા કઈ પણ થતા આર્ટ કરવાને માટે પિસા ન હોય અને હોય એ ભણવામાં નાખ્યા હોય. વળી (૨) એકે કેટલાક લંકા સારે હુન્નર જાણનાર હોય છે પણ પૈસા ટકાની સ્થિતિ નબળી હોય છે અને તેમને કઇ મદદ કરતું નથી પણ જે લોકો હુન્નર જાણે છે તે તે જેમ તેમ કરીને પ્રવૃત્તિ માર્ગમાં વહ્યા કરે છે. (૩) કોઈ પણ દુન્નરની કદર થતી નથી (૪) કોઈ પણ માણસ કાંઈક સારું કરી શકે એવે છે એવો વિશ્વાસ મુકી શકાય એવા માણસને મદદ કરવામાં આવે છે પણ તે માણસે કમનશીબે પલેજ વર્ષે નિબળ નિવડે છે અને તેથી મદદ કરનાર ભાણ ત્યાં થીજ બંધ પડે છે એટલે તેને ઉત્સાહ ભાગી જાય છે, અને છેવટે તેનું કામ વિસારે પડે છે. આવાં ઉપર જણુવ્યા પ્રમાણે ચાર અને બીજાં કેટલાક કારણોને લીધે વેપાર ભાગી પડે છે. વળી કેટલાક લોકે પ્રમાણિક હેતા નથી, અને બાહ્યથી પ્રમાણિકપણાને ડોળ કરી લોભમાં તણાઈ સામાને વિશ્વાસઘાત કરી નાખે છે અને જ્યારે આવા માણસે પકકાય છે ત્યારે પિતાને તે નુકશાન સહન કરવું પડે છે એટલું તો નહિ પણ તેના મહાન અને તેના વેપારને અને છેવટે દેશને પણ ધક પહોંચાડે છે. માટે આપણે વેપારીઓમાં અને યુરોપ, અમેરિકા, જાપાન આદિ વેપારીઓમાં આટલે તફાવત પડે છે અને દેશને વ્યાપાર ઉજનિના શિખરે નહિ પહોંચવામાં કારણભુત થાય છે માટે ઉત્તમ વેપાર ખીલવવાની, વ્યાપારને ઉત્તેજન આપવાની અને નવી શોધ કરવાની જરૂર છે. વળી ઘણુક લોકો એવા માલમ પડે છે કે કોઈ પણ વ્યાપાર વા હુન્નર સાથે ચાલતું હોય તો હજારો લોકો તેમાં પડે છે અને છેવટે તેને નાબુદ કરી નાખે છે ત્યાં સુધી માણસે તે વ્યાપારમાં જોડાએ જાય છે પણ નથી સમજતા કે તેથી વ્યાપારની ખરાબી થાય છે, દેશની ખરાબી થાય છે. માટે તેમ ન કરતાં અને ગાડરીયા પ્રવાહની માફક ન ચાલતાં પિતામાં રહેલા વીર્યને જોર આપી જગૃત કરી-ચેતન આપી અને તેને નવા ઉત્તરો શોધવામાં વાપરવાથી જ પિતાનું-વ્યાપારનું જનસમાજનું અને દેશનું પણ કહ્યાણ થાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે! ૨૬૫
કનિષ્ઠ ચાકરી, ખેતી અને વ્યાપારથી કનિષ્ટ કરી છે. તેનું કારણ છે કે નોકરીમાં શારીરિક મહેનત પડે છે. બુદ્ધિ, વિજ્ઞાન, કલાનાન વિનાને મનુષ્ય તે એક ગુલામ જેવો છે-તેપરના આધાર ઉપર ઉભા રહેવું પડે છેઅને તેને પોતાની જાતને ટેક ગુમાવ પડે છે-તેથી તે
કરી કરે છે. ખેતી અને વ્યાપાર ખેડવાની જેનામાં શક્તિ ન હોય તેજ મનુષ્ય નેકરી કરે છે. ગમે તે જાતને મનુષ્ય હેય પણ તે ગમે તે જાતની નેકરી કરવાથી પરતંત્ર બને છે અને પિતાના વિચારને વેચી તેપરની બુદ્ધિને અનુસરી પોતાના વિચારોને દાબી દે છે અને તે આત્માથી નહિ ઇચ્છાએલી સ્થિતિમાં આવવાથી કનિષ્ટ ગણાય છે. નોકરી કરનાર મનુષ્યની અધિકાર પરત્વે શરીરના પગતી પેડે આવશ્યકતા સિદ્ધ કરે છે. ખેતી અને વ્યાપાર જે દેશમાં ધમકાર ચાલે છે ત્યાં નેકરીઆત લોકેની સ્થિતિ સારી હોય છે.
નોકરીઆત મનુષ્ય પોતાના માલીકની એકનિષ્ઠાથી પ્રમાણીકપણું, આજ્ઞા, સ્વામી સેવા વિગેરે સગુણાને ધારણ કરવા જોઈએ અને પિતાના માલીકની સેવા ચાકરી કરવી જોઇએ. દેશના ઉદયમાં ઉત્તમ કરો એ પણ એક અંગભૂત છે માટે તેઓની ઉંચ દશા થાય તેવા ઉપાયે લેવા જોઈએ.
રાતિ! બિ!! શાનિ ! ! !
सिद्ध कर्म थाये सत्त्वथी,
नहि बाह्य साधनथी खरे!
(લેખક–દિલખુશ જી. શાહ. માણેકપુરવાળા, મુ. પાલીતાણા.)
ગયા અંક ૫ માના પૃષ્ટ ૧૫૮ થી ચાલુ.
(હરિગીત છંદ)
(૧૦) દેહ રૂપી બંગલો ખુબ, ઉપરથી શોભીત બન્યો, આળુ, રક્ત, પિત્ત, અસ્થિ, મેદ આદિથી ચો; કીધું ન સુકૃત આવી જગમાં, વિટંબના ઠાલી કરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
(૧૧) આ વિશ્વ તે એવું બન્યું, જેમાં અનેક તરંગરે, જેમ નાવ સિંધુને વિજે, તેમ તન ભૂમિપર ખરે; બેટાં ખરાને સાચે જૂઠાં, બેલી બેલીને બોલરે, સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૧
બુદ્ધિપ્રભા
( ૧૨ ) સામર્થ્ય કેવા હતા જગમાં, હેમચંદ્ર આદિ તે, મિઠાં ફળે! ચાખે બધાં હૈ, ગુણી તણી પ્રસાદિ તે; ઇન્દ્રિયથી વિષય નિÀ, જપ્તમાંહિ વિસ્તરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. ( ૧૩ ) પ્રાથી અધિક જે છે, પ્યારી ને વળી વડાલી, નહિ રહે એ તારી પાસે, જબ ડી ચાલી જતી; માટે તું પ્રાણી માહ મમતા, છેડ ભાષ કહ્યું અરે, સિદ્ધ કર્મ યાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
(૧૪)
જે મૂર્ખ જન વિદ્વાનને તે, વેલ્ અંગે ધારતા, શુભ પાત્ર મેલી બાથમાં તે, પોથી હુ મારતા; ઉપદેશ દેતા સર્વને, ચારિત્ર શુદ્ધ નવિ કરે, સિદ્ધ કર્મ થાય સત્વથી, નહિ બાહ્ય સાધનેયી ખરે.
(૧૫)
હંસ તણી ગતી જોઇ, જીએ કાગડા લાભાય રે, પણ કાઈ કાળે તે ગતિશું, તેનાથી પમાયરે ! ઉલટુ તેમ કરવા થકી તે, આપ ગતિ પણ જાય; સિદ્ધ કર્મ થાયે સત્વી, નહિ બાહ્ય સાધનથી ખરે. (૧૬)
ન હોય જે સ્થળ ઝાડ ત્યાં જ્યમ, એરડે વખણાય છે, અજ્ઞાની જનની આગળ, અલ્પન યમ પૂછ્યું છે; પણ ગુણુ દોષ જેવાય ત્યારે, ખરી કિંમત અંકાયરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. (૧૭)
વાંચક બન્ધુ પ્રીતે કરી, છુપ્રર્વાધ ગુરૂ ગુણ ધરી, અજ્ઞાન રૂપ પિશાચને, કાઢી મૂકો હિંમ્મત લી; સત કર્મ કાર્ય દિલ ખુશ” કરવા, કરજોડીને વિનંતી કરે,
સિદ્ધ કર્મ થાયે સવી, નહિ બાલ સાધનથી ખરે.
પૈસાદાર થવા કરતાં સર્તનવાળા થવું તે ઘણુંજ લાભ દાયક છે. કારણ કે પૈસાદાર પુરૂષો ગરીબ સવર્તનવાળા પુરૂષના જેટલે જગતને ઉપકાર કરી શકતા નથી.
*
*
દરેક વિધાર્થીએ તાડ અને બાવળ જેવા નહિ થતાં આંબાના વૃક્ષ જેવા નમ્ર અને - વિનયવાળા થવું જોઇએ, જ્યાં સુધી વિદ્યાના ઉપાસામાં વિનય ગુણુ આવ્યા નથી ત્યાં સુધી તેમણે વિદ્યા મેળવી છે એમ કરી સકાય નહિ કારણ કે વિનય તે વિધાન પ્રથમ ગુણ છૅ.
*
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાણ તરફ આપણે દયા બતાવવી એ આપણુ ફરજ છે.
૨૧૭
प्राणी तरफ आपणे दया बताववी ए आपणी फरज छे.
(લેખક મી. હરિ–કુંજવિહાર ચકલાસી.) દિશા ધ એ સૂત્ર સર્વ કઈ જ બંધુઓને માન્ય છે એટલું જ નહિ પણ દરેક ધર્મના ભક્તો કરતાં આપણે જૈન ભાઈઓ વધારે ઉત્સાહથી તેનું પાલન કરીએ છીએ. આપણે આ સૂત્રનું એટલી હદ સુધી પાલન કરીએ છીએ કે દરેક પ્રાણી તરફ આપણે દયા બતાવવી એ આપણી ફરજ-ધર્મ-છે. યુરોપ, અમેરિકા વિગેરે દેશમાં હાલમાં ઘણા ઘણા માણસોએ માંસાહાર ત્ય છે તે પણ એટલા માટે કે પ્રાણ તરફ દયા બતાવવી એ દરેક માણસની ફરજ છે. જો કે બીજું કારણેને લઈને માંસાહાર બંધ થશે હશે તે પણ તે બધામાં આ મુખ્ય છે એમ મારું માનવું છે. ઘણુ ઘણુ વિદ્વાને હાલના સમયમાં પ્રાણ હિંસા ન કરવા વિષે ભાષણ આપે છે, પુસ્તકો લખે છે અને તે સ ઘળાનું ફળ એ થયું છે કે યૂરોપ કે અમેરિકા જ્યાં માંસાદિકને ખેરાક પુષ્કળ વપરાતે હતા તેમાં પ્રાણીઓનો વધ થતો ધીમે ધીમે અટકે છે અને તેથી માંસ ખોરાક તરીકે પ્રથમ વપરાતું તેના કરતાં હાલમાં ઘણુ થોડા પ્રમાણમાં વપરાય છે. આપણા દેશમાં માંસાહાર કરનાર થોડા હોવાથી પ્રાણીઓને વધ શેડે થાય છે. વસ્તુતઃ સ્થિતિ જોતાં જે કે ઘણું જણું હજુ પણ માંસનો ઉપયોગ કરે છે પણ તેનું પ્રમાણ હિન્દુસ્થાનની વસ્તીના પ્રમાણમાં
ડું છે એમ મહારું માનવું છે. પ્રાણીઓમાં કેવી અજબ પ્રેરણબુદ્ધિ છે એ વિશે ઘણું વિદ્વાનોએ વિવેચન કરેલું છે, તેમાં હું એક બે દશેતે આપીશ, જેથી આપણને માલમ પડશે કે પ્રાણુઓની હિંસા કરવાથી આપણે અપૂર્વ કુદરતને નાશ કરીએ છીએ. - યુરેપનો પ્રખ્યાત લેખક એડીસન પોતાના પેકટટર નંબર ૧૨૦-૧૨૧ માં પ્રાણીએની પ્રેરણા બુદ્ધિ વિશે લખે છે તેને અલ્પસાર નીચે પ્રમાણે છે:
તેના નાના જનાવરો સાથે હારે ઘણેખરો વખત ગુજારું છું તેથી મારો મિત્ર સર રોજર મારી સાથે ઘણી વાર આનંદથી મને ઠપકો આપતો હતો. તેણે મને બે કે ત્રણ વખત તેના પક્ષીના માળા તપાસતાં પકડ હતા અને ઘણા સમય તેનાં મરચાં અને તેમનાં બચ્ચાં પાસે ક્લાર્કના કલાકે રહેતો તે પણ પકડી પાડયું હતું. તેના ઘરના દરેક પ્રાણીને હું જાતે ઓળખું છું એમ તે ઘણી વાર કહે છે. તેમાંનાં ઘણું મહારાં માનીતાં પક્ષી છે તે તેનું માનવું હતું.
“મહારે કબુલ કરવું જોઈએ કે ગ્રામ્ય જીદગી ગુજારતાં જે માણસોને જે કુદરત વિષે વિચાર કરવાનો સમય મળે છે તે સમયને હું ઘણા ઉત્સાહથી ઉપભોગ કરું છું અને હું ઘણેખરો મહારે અભ્યાસ કુદરતના ઈતિહાસના પુસ્તકોને ચલાવું છું તેથી તે પુસ્તકોમાં જે જે સુચનાઓ લેખકોએ કરેલી છે તે અને ખારા અનુભવમાં જે આવે છે તે બન્નેની વચ્ચે સરખામણી કર્યા સિવાય રહી શકતો નથી.
એક જાતના પક્ષીને બધે બીજી જાતના પક્ષીઓ કરતાં તદન જુદી હોય છે. તો પણ તેમના તંતુઓ અને સ્નાયુઓમાં જરાએ તફાવત હેતે નથી. પોતાના બાળકોને ઉછે. રવામાં વડીલ પક્ષીઓ કેટલી કેટલી મુશીબતે ભોગવે છે, તેના વિષે વિચાર કરવાથી આ
Page #12
--------------------------------------------------------------------------
________________
ne
બુદ્ધિપ્રભા.
પશુને અમે થયા શિવાય રહેશે નહિ. ઝીણા જંતુએ અને જુદી જુદી જાતની માછ લી પેાતાનાં ઈંડાં ગમે ત્યાં મુકે છે અને તેમની તે દરકાર લેતા નથી. બીજાં પ્રાણીઓ જેવાં કે સાપ-મગર અને શાહમૃગ પેાતાના બચ્ચાંઓને માટે સુખદાયક જગ્યા શેાધે છે અને ત્યાં ઈંડાં મૂકે છે. બીજા પક્ષીઓ માળા બાંધે છે અને પેાતાનાં ઇંડાં શેવે છે અને જ્યાં સુધી તે ઉડતાં શીખે છે ત્યાં સુધી તેમનું રક્ષણ કરે છે.
*
*
*
*
વડીલ પક્ષીઓમાં જ્યાં સુધી પ્રેમ ચાલે છે ત્યાં સુધી ઘણા જુસ્સાવાળાં હોય છે અને
તે પ્રેમને જુસ્સા નાના પક્ષીના રક્ષણને જેટલી જરૂર નવાઈ જેવું નથી, પણ પક્ષીઓમાં આ કુદરતી પ્રેમ બીજા માં હોય છે. અને કુદરતે એટલી પણ સભાળ રાખી છે કે માટે ઉપયેગી થાય અને પછીથી વડીલ પક્ષીને તેમની રાખ્યા છે કારણુ બાળક પક્ષી જ્યાં સુધી ઉડવા શીખ્યું મેળે પાતાતુ રક્ષણુ કરી શકે નહિ ત્યાં સુધી તેમની મા તેમની સંભાળ લે છે; પણુ તે ઉડતાં શીખે અને પેાતાના ચારા લાવવાને શક્તિવાન થાય કે તરતજ મા તેમને ધકેલી મુકે છે, અને આ પ્રેમ એ થઈ જાય છે.
હોય ત્યાં સુધીજ રહે છે. એ કઈ પ્રાણીઓ કરતાં ઘણુાજ પ્રમાણુઆ પ્રેમ બચ્ચાંએના પેપણતે દરકાર વધારે રહે નડિએટલેાજ નથી, અને જ્યાં સુધી પેાતાની
*
.
માણસની જીંદગીના દરેક ભાગમાં બુદ્ધિની અા જાય છે, અને જનાવરા–પ્રા ણીમાં આવી બુદ્ધિ હોતી નથી. ઘણા યેાડા વિષયામાં પ્રાણીઓ માણુસ કરતાં વધારે ચતુરાઇ જણાવે છે. આનાં દૃષ્ટાંત તરીકે આપણે એક દાખલે લઇએ.
“ પેાતાનાં બચ્ચાંઓ માટે એક સુરધી અવાજ અને અવર જવર વિનાની જગ્યા માળે આંધવાને કેવી સંભાળથી શેાધે છે ? પતે તેમને ઢાંકી શકે એવી રીતે ઇંડાં મુક્ય પછી તેમને કેવી ચતુરાથી દરેક ખાજુએ ફેરવે છે કે જેથી તેમના દરેક ભાગને ગરમી લાગે. જ્યારે પેતે યારે ચરવા જાય છે ત્યારે તે ઠંડા થઇ ન જાય અને તેમાંના વ મરણને શરણુ ન થાય માટે કેવી નિયમિત રીતે પાછી કરે છે. ઉનાળાના સમયમાં લગભગ એ કલાક સુધી પોતાના બચ્ચાં પાસે આવતી નથી; પણ શીયાળામાં જ્યારે ઈંડાં ચેડા સમ યમાંજ ઠંડાં થઇ જાય છે ત્યારે તે ઘણી ઉદ્યોગી બને છે અને પ્રથમના કરતાં અડધા સ મયજ બહાર રહે છે. જ્યારે બચ્ચાંઓને બહાર નીકળવાને સમય થાય છે ત્યારે કેવી કાળજીથી અને ધ્યાનપૂર્વક તે ઈંડુ કાર્ડ છે! તે કેવી ચતુરાષ્ટ્રથી જુદી જુદી ઋતુઓમાં પેાતાનું રક્ષણ કરતાં, પોતાને વાસ્તે ચારે લાવવા, અને જ્યારે પોતે હારી જાય ત્યારે પોતાના માળા ન છેડવાનુ મહેનત લ શીખવે છે.
“ ઉપર ખતાવેલા વિષૅમાં બીજી જાતનાં ધણાં પક્ષીએ અસાધારણ ચતુરાઈ અને ડહાપણ વાપરે છે. મુરધી પણ પોતાનાં બચ્ચાંને વાસ્તે ધણી ચતુરાઇ વાપરે છે પણુ તેમને ઉશ્કેરવા શિવાયની ખીજી પ્રેરણા બુદ્ધિ તેને ઘણુ ઘેડા પ્રમાણમાં હોય છે. એક ચેકના કકડાને તે પોતાનું ઈંડુ માની લે છે અને તેના ઉપર બેસે છે. પાતાનાં મુકેલાં ઈંડાં કાંઇ વધારા કે ઘટાડે થાય તે તેને માલમ પડતું નથી. પેાતાના ઇંડામાં અને બીજા પ્રાણીના ઈંડામાં કાંઇ પણ તફાવત તે શેાધી શકતી નથી, અને કદાચ કોઈ ઈંડામાંથી ખીજી જાતનું પક્ષી નીકળે તે તે ચેાતાના ખચ્ચા પ્રમાણે પાળે છે ! ”
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાણ તરફ આપણે દયા બતાવવી એ આપણી ફરજ છે. ૨૧૮ આ પ્રેરણું બુદ્ધિ પણ ઉંચા પ્રમાણમાં પ્રાણીઓને કુદરતે બક્ષેલી છે, અને કોઈ કાઈ સમયે તે માણસની બુદ્ધિ કરતાં પણું વધારે સચોટ કામ કરી શકે છે. આથી આપણને હરકોઈ માણસને લાગે છે કે પ્રાણીઓને નાશ કરવામાં આપણે કુદરતના મહાન ગુન્હેગાર થઈએ છીએ.
હવે હું વાચકવૃંદ સમક્ષ બીજો દાખલો રજુ કરું છું જેથી હરકોઈ માણસને માલમ પડશે કે નાના–અલ્પ જીવોમાં પણ કેવા પ્રકારની પ્રેરણા બુદ્ધિ રહેલી છે અને માણસ કરતાં કેવા ઉંચા પ્રકારની પિતાની જીંદગી ગુજારે છે.
મ. કે. ડી. શરાફ, પિતાના ગેબી ત્રિપારાજ નામના લેખમાં નીચે મુજબ જણાવે છે
“પૃથ્વીપર વસતાં શહેરો તેમાં ચાલતી રાજ્યનીતિ અને પ્રજા વ્યવહાર અને પ્રાણીની નિત્ય ક્રિયા વિગેરેનું સિમ કોઇને કેટલેક દરજે જ્ઞાન હોય છે, પરંતુ પૃથ્વીના પડાની નીચે વસેલા શહેરો અને તેના વસનારાઓ કેવા છે, ત્યાંની રાજ્યનીતિ અને પ્રજા વ્યવહાર અને પ્રત્યેક પ્રાણની નિત્ય ક્રિયા વિગેરે કેવી રીતે ચાલી રહ્યું છે, એ ઘણાની જાણ બહાર હાય એ સંભવીત છે.
જે કીડીઓને આપણે દરરોજ હજારે બલકે તેથી પણ વધારે ચગદી નાખીએ છીએ તેઓ પોતાની જીંદગી કેવા પ્રકારની ગાળે છે તે હવે આપણે જોઈએ.
આ જમીનની નીચે રે કરીને કીડીઓ રહે છે તે સર્વ કીડીઓનો પ્રદેશ, અન્ય કીડીઓથી ઘણુ જ મોટી કોડી કે જે કડી રાણી (Queen-ant) કહેવાય છે તેના તરફથી વસાવવામાં આવે છે. પ્રદેશમાં વસતા પ્રાણીઓ કડીરાણી સિવાય બીજી કેટલીક માદા હોય છે, એ સિવાય અસંખ્ય અપૂર્ણ માદા અર્થાત જેઓ પ્રજા ઉત્પન્ન કરી શકે નહિ તેવી સ્થિતિમાં હોય, તે છે. અપૂર્ણ માદાઓને આપણે કર્મકારોને નામે ઓળખીશું.
તપ્ત ઉપર પાણી છતાં ત્યાં વિયારાજ ચાલે છે. અહીં કાયદા કાનુન કે ન્યાય મંદિર નથી, શહેરની સુલેહ માટે પોલીસ નથી, કે ગુન્હેગારો માટે કારાગતું નથી. સપ, શતિ, ખંત, દીર્ધદષ્ટિ અને મિત-વ્યયિતે (Frugality)નાં અહીં સદા દર્શન થાય છે.
કીડી રાણીનું કાર્ય ફક્ત ઇંડાં જ મુકવાનું છે તે બે પ્રકારનાં ઇડાં મુકે છે, એક જાતના ઇંડામાંથી અસંખ્ય કર્મકારો ઉત્પન્ન થાય છે. નરની સંખ્યા માદાથી ઓછી હોય છે.
કર્મકારો બે પ્રકારના હોય છે. ખરા કર્મકારો ( workers) અને બીજા સેનિક (sowirs) હવેથી આ બે વર્ગને કર્મકારો અને સૈનિકોના નામે ઓળખીશું.
કર્મકારો ક પાસેથી શીખી લાવેલી શિલ્પકળાના બળથી પિતાના નગરને કોટ, દરવાજા, અંદર ગૃહ્ય રસ્તા, સુરંગો, અનુસરતાં મંદિરો અને તેમાં જોઈતા ઓરડા બનાવે છે. રાણી જે ઈંડાં મુકે છે તેને શેવે છે. રાણી પિતાના રંગભુવનમાં પડી પડી ઇંડાં મુક્યા કરે છે. ત્યાંથી કર્મકારે હે તારે, ઇંડાં માટે બનાવેલા ઓરડામાં લઈ જઈ મુકે છે અને સેવવા માટે એકસરખી ગરમી મળે છે કે નહિ તે તરફ ધ્યાન રાખે છે. જે ગરમી ઘણી હોય તે વધારે ઉડે ભાગે ઓરડામાં લઈ જાય છે. ઠંડી વધારે હોય તે ઉપરના ભાગે આ
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૨૦
બુદ્ધિપ્રભા.
વેલા ઓરડામાં રાખે છે. છતાં શેવતાં તેમાંથી યેળના આકારનાં બચ્ચો નીકળે છે. તે કીડીને જરા પણ મળતાં આવતાં નથી. તે પોતે ફરી પિતાને બરાક લાવી શકતાં નથી એટલે કર્મકારજ તેને ખવરાવે છે. પોતાના ના લાળ અવયવો (palpi) થી તેમને સાફ કરે છે ને તેમની પૂર્ણ સંભાળ લે છે. ત્યાર પછી અમુક દિવસે યેળમાંથી કીડીનું સ્વરૂ૫ નીકળે છે. આ વખતે કર્મકારો તેમની પૂર્ણ સંભાળ લે છે. દરેક જણ એવી ખુબીથી પિતપતાના કામે વળગી જાય છે કે કોઈને બોજ માલમ પડતો નથી ને નારાજ થવાનું કારણ મળતું નથી. અંધ સહેદર ભાવથી બંધાયેલા છે તેથી પરસ્પર એકેકને મદદ કરવા હમેશાં તત્પર રહે છે.
આ કર્મકારે પિતાના અંધ સહોદર ભાવથી કોઈ સાથી થાકી જાય છે તેને માં ઉપાડી ઘેર લઈ જાય છે અને સાજો થાય ત્યાં સુધી તેમની ચાકરી કરે છે.
સાનિકો પ્રદેશની સરહદપર રક્ષકોનું પ્રદેશથી ડે દૂર કરતા રહી જાસુસોનું અને કેટલાક અંધારામાં રાણીના અંગરક્ષકોનું કાર્ય કરે છે. સૈનિકે કર્મકારેથી કદમાં મોટા હોય છે અને તેમના દતિ ( Mandibs) વધારે મોટા અને મજબુત હોય છે. કીડીની હારમાં થોડે થોડે અંતરે અકેક બેબે એવી મોટી કીડીઓ ચાલે છે. તેઓ કર્મકારોની હાર વિખરાય નહિ અને આજુબાજુ ભય છે કે નહિ તે જેવા છુટી ચાલતી જોવામાં આવે છે. બે વર્ષમાં પૂરેપુરો સ્વદેહ અભિમાન રહેલો છે. ભયને સમયે તૈયાર થઈ જાય છે. દુશ્મનના હુમલા વખત પોતાના પ્રદેશના રક્ષણાર્થે જપુતાણુઓ માફક ઝઝુમે છે.
નર માદાને પાંખ હોય છે. તેઓ મુખ્ય રાણથી કદમાં નાનાં હોય છે. અષાડ, શ્રાવણ ભાદરવામાં સામટી બહાર નીકળે છે. નર માદાને બહાર નીકળતાં જ હવામાં ઉડી પરસ્પર લગ્નને આરંભ કરે છે અને ડીવાર અદશ્ય થઈ જાય છે. ત્યાં બેઉના ટુંક સમાગમ પછી જમીન પર પડવા માંડે છે. નર અંદગી ત્યાર પછી નકામી હોવાથી બહાર જ મરણ પામે છે. પ્રજા ઉત્પન્ન કરવામાં સાધનભુત થવા જેટલેજ તેમને ખપ હતું તે પુરું થતાં તેઓ જમીનપર તરફડી મરી જાય છે. આ પ્રમાણે તેઓ પ્રજા ઉત્પન્ન કરે છે.
મનુષ્યની અજબ રસના વિષે શું કહેવું? કયા કયા પોતે સ્વાદ શોધવા જાય છે એણે શું વસ્તુ છોડી છે? કીડી જેવી શાંત, ઉદ્યોગ, ખંતીલી, રાજ્યભક્તિ સમજનારી, ઉંચ સદર ભાવનું દર્શન દેનારી પાસે કોઈ ગ્રહણ કરવાને બદલે તેને પણ સ્વાદ કાઢી જેનારા પડયા છે-આ યુરોપ તથા અમેરિકામાં પડયા છે.
આ ઉપરથી આપણે જોવાનું એટલું જ કે આવા શદ્ર પ્રાણી કેવાં અપૂર્વ નીતિ અને સવ્યવહાર ખુલ્લા મુકે છે. આથી હરકેઇને જણાશે કે આપણે આ સૃષ્ટિના કોઈ પણ જાતનાં ગમે તેવાં અલ્પ પ્રાણુને નાશ કરવામાં આપણે કુદરતના કેટલા અને કેવા અપરાધિ થઇએ છીએ, તેથી જ પ્રાણી તરફ દયા બતાવવી એ આપણી-હરની ફરજ-ધર્મ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૨૧
જ
ગw
---*
તમે શું કરી શકે છે. तमो शुं करी शको छो.
(અનુસંધાન અંક ત્રીજના પૃષ્ઠ ૭૮ થી.)
(લેખક વકીલ વર્ધમાન સ્વરૂપચંદ. અમદાવાદ) ઉત્તર-પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છે. પ્રશ–-કયા કયા ઉત્તર–સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, અને આગમ. પ્રશ્ન--સ્મૃતિ–પરોક્ષ પ્રમાણું એટલે શું? ઉત્તર-પૂર્વે અનુભવેલા પદાર્થને યાદ કરવું તેને સ્મૃતિ પરોક્ષ પ્રમાણ કહે છે. પ્રશ્ન:–-પ્રત્યભિજ્ઞાન-પરાક્ષ પ્રમાણું એટલે શું ?
ઉત્તર–સ્મૃનિ અને પ્રત્યક્ષ પદાર્થમાં જે રૂપ જ્ઞાન તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. કાલે જે હતો તે આ માણસ.
પ્રશ્નઃ–પ્રત્યભિજ્ઞાન પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉત્તર–એકવ પ્રત્યભિજ્ઞાન, અને સાદસ્ય પ્રત્યભિજ્ઞાન એમ બે ભેદ છે. પ્રશ્ન-એકત્વ પ્રત્યભિજ્ઞાન એટલે શું?
ઉત્તર--મૃતિ અને પ્રત્યક્ષ પદાર્થમાં એકતા દેખાય તેવું બેડ રૂપ જ્ઞાન, તેને એકવ પ્રત્યભિજ્ઞાન નામનું પરોક્ષ પ્રમાણ કહે છે. –કાલે જોયે હતે તેજ આ માણસ છે.
પ્રશ્ન-સાદસ્ય પ્રત્યભિજ્ઞાન એટલે શું?
ઉત્તર–સ્કૃતિ અને પ્રત્યક્ષ પદાર્થમાં સારશ્ય રૂપે જણાતું જેડ રૂ૫ રાનને સાદસ્ય પ્રત્યભિજ્ઞાન નામનું પરોક્ષ પ્રમાણુ કહે છે. 9. કાલે જે હતો તેના જે આ કંઈ બીજો માણસ છે અથવા ગાયના જેવું રેઝ હોય છે. આ
પ્રશ્ન:-નર્ક પરોક્ષ પ્રમાણ એટલે શું?
ઉજાર-વ્યાપ્તિ જ્ઞાન અથવા અવિનાં ભાવ સંબંધ જ્ઞાનને તર્ક પરોક્ષ પ્રમાણુ કહે છે ઊઃ જ્યાં સાધન હોય ત્યાં સાધ્ય હોવા જ જોઈએ; અને જ્યાં સાધન ના હોય ત્યાં સાધ્ય પણ નહિ જ હોવો જોઇએ.
પ્રશા–સાધ એટલે શું? અને તેના કેટલા ભેદ છે? ઉત્તર–છટ, અબાધિત અને અસિદ્ધ એમ સાધ્યના ત્રણ ભેદ છે. પ્રશ્ન:-ઇષ્ટ સાધ્ય એટલે શું? ઉત્તર–વાદી અને પ્રતિવાદી જે વસ્તુને સિદ્ધ કરવા ચાહે તેને ઈષ્ટ સાધુ કહે છે. પ્રશ્ન –અબાધિત સાધ્ય એટલે શું?
ઉત્તર–સાધ્ય પદાર્થ બીજા પ્રમાણુથી બાધીત ન હોય અથવા બીજા શબ્દોમાં સાધ્ય પદાર્થને બીજા પ્રમાણુથી દેવ આવે નહિ, તેને અબાધિત સાધ્ય કહે છે.
પ્રશ્ન:–અસિદ્ધ સાધ્ય એટલે શું? ઉત્તર–જે સાધ્ય બીજા પ્રમાણથી સિદ્ધ થાય નહિ તેને અસિદ્ધ સાધ્ય કહે છે. પ્રશ્ન-સાધન એટલે શું?
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૨૨
બુદ્ધિપ્રભા.
ઉત્તરઃ-સાધ્યના હેતુબુત સાધન કહે છે. પ્રશ્ન:–-સાધનના કેટલા ભેદ છે?
ઉત્ત-સાધના હેતુબુત સાધનને સાધન કહે છે. અને વિપરિત સાધનને સાધનાભાસ અથવા હેવાભાસ અથવા સદે હેતુ કહે છે, કે સદોષ સાધન કહે છે એટલે કે નિર્દોષ સાધન અને સદોષ સાધન એમ બે ભેદ છે.
પ્રઃ–સદોષ હેતુ (સાધન) અથવા હેવાભાસના કેટલા ભેદ છે?
ઉત્તર–અસિદ્ધ, વિરૂદ્ધ, અને કાન્તિક, ( વ્યભિચારી) અને અકિચિકર એમ ચાર ભેદ છે.
પ્રશ્નઅસિદ્ધ હેવાભાસ એટલે શું?
ઉત્તર–સાધન (હેતુ)અભાવ એટલે ગેરહાજરી અથવા તેની હાજરીમાં શક એટલે સંદેહ હેય તેને અસિદ્ધ હેત્વાભાસ કહે છે. --“શબ્દ નિત્ય છે; કેમકે આંખેથી જણાય છે” પરંતુ શબ્દ તે કાનને વિષય છે; તે આંખ્યને વિષય હોઈ શકે જ નહીં.
–-વિરૂદ્ધ હેત્વાભાસ એટલે શું? ઉત્તર–વિરૂદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિ હોય તેને વિરૂદ્ધ હવાભાસ કહે છે. :-“શબ્દ નિત્ય છે; કારણ કે તે પરિણામ છે.” અહીંયાં “પરણમી”ની વ્યાપ્તિ અનિત્યની સાથે છે.
પ્રશ્ન –અનેકનિક અથવા વ્યભિચારી હેવાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે ?
ઉત્તર–પક્ષ, સપક્ષ અને વિપક્ષ એમ ત્રણ ભેદ અને કાતિક અથવા વ્યભિચારી હેવાભાસના છે.
પ્ર--પક્ષ અનેકનિક અથવા વ્યભિચારી હેવાભાસ એટલે શું?
ઉત્તર–જ્યાં સાધ્યને રહેવાની શંકા હોય તેને પક્ષ અનેકનિક અથવા વ્યભિચારી હત્વાભાસ કહે છે. ઊ:-“આ કુવામાં ધુમાડે છે; કારણ કે તેમાં અગ્નિ છે.
પ્રશ્ન-સપક્ષ અને કાતિક હેવાભાસ એટલે શું ?
ઉત્તરઃ—–જ્યાં સાધ્યના સદ્દભાવતી હાજરી હોય; તેને સપક્ષ અનેકનિક હવાભાસ કહે છે. ઊ–ધુમાડાને સપક્ષ લીલાં લાકડાંમાં ભળેલી અગ્નિ છે.
પ્રશ્ન-વિપક્ષ અનેકાન્તિક હવાભાસ એટલે શું?
ઉત્તર–જ્યાં સાધ્યના અભાવને નિશ્ચય હોય તેને વિપક્ષ અનેકનિક હવાભાસ કહે છે. ઉ–અગ્નિ વડે તપેલે લોઢાને ગેળા.
પ્રશ્ન –અકિંચિકર હેવાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે.
ઉત્તરઃ—જે હેતુ કાંઈ પણ કાર્ય કરવામાં (સાધ્યની સિદ્ધિ) સમર્થ ન હોય તેને અકિંચિકર હવાભાસ કહે છે; અને સિદ્ધ સાધન તથા બાધિત સાધન અથવા બાધિત વિષય એમ તેના બે ભેદ છે.
પ્રશ્ન:--સિદ્ધ સાધન-અકિંચિકર હવાભાસ એટલે શું?
ઉત્તરઃ—–જેના હેતુ સાધ્ય સિદ્ધ હોય તેને સિદ્ધ સાધન-અકિંચિકર હેતાભાસ કહે છે. –અગ્નિ ગરમ છે; કારણ કે સ્પર્શ દથિ વડે એવી ખાતરી થાય છે.
પ્રશ્ન-બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
તમે શું કરી શકો છો.
૨૨૩
ઉત્તર–જેના હેતુને સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા-દેષ આવે તેને બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ કહે છે; અને પ્રત્યક્ષ બાધિત, અનુમાન બાધિત આગમ બાધિત, અને સ્વવચન બાધિત એમ તેના ચાર ભેદ છે.
પ્રશ્નઃ–પ્રત્યક્ષબાધિત વિષય એટલે શું?
ઉત્તર–જેના માધ્યમાં પ્રત્યક્ષ બાધા આવે તેને પ્રત્યક્ષ બાધિત વિષય અકિંચિકર હેવાભાસ કહે છે; ઊ–અગ્નિ ઠંડી છે, કારણકે તે દ્રવ્ય છે.”
પ્રશ્ન –અનુમાન બાધિત વિષય એટલે શું?
ઉત્તરઃ—જેના સાધ્યમાં અનુમાનથી-બાધા આવે તેને અનુમાન બાધિત વિષય અને કિચિકર હેત્વાભાસ કહે છે, ઊ–“ઘાસ ઇત્યાદિ કર્તાની બનાવેલી છે; કારણકે તે કાર્ય છે” પરંતુ તેમાં આ બાધા આવે છે કે-વાસ ઇત્યાદિ કોઈની બનાવેલી નથી; કારણકે તેને બનાવનાર કોઈ શરીરધારી નથી. જે જે વસ્તુઓ શરીરધારીની બનાવેલી નથી તે તે કર્તાની બનાવેલી નથી. જેમકે–આકાશ.
પ્રશ્ન-આગમ બાધિત વિષય-એટલે શું?
ઉત્તર–શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય; તેને આગમ બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ કહે છે. --~-પાપ સુખને આપે છે; કારણકે તે કર્મ છે. જે જે કર્મ હોય તે સુખ આપે છે. જેમ પુન્ય કર્મ. આમાંથી શાસ્ત્રથી બધા આવે છે; કારણકે શાસ્ત્રમાં પાપને દુ:ખ દેવાવાળું લખ્યું છે.
પત્ર-સ્વવચન બાધિત વિષય એટલે શું ?
ઉત્તરઃ—જેના માધ્યમાં આપણું વચન વડે જ બાધા આપે તેને સ્વવચન બાધિત વિષય-અકિંચિકર લેવાભાસ કહે છે. ઊં–મારી મા વધ્યા છે,”આમાં પોતાના જ વિચનથીજ બાધા આપે છે કારણકે પુરૂષને સંયોગ થયા છતાં પણ તેને ગર્ભ રહેતું નથી.
- નશીબ ગમે તેવું હોય તેના બનાવનાર તમેજ છે. તમારૂ ભવિષ્ય સુધરશે કે બગડશે. તેને મુખ્ય આધાર તમારા હૃદયમાંથી દરેક પળે નિકળતા સારા મા નરસા વિચારો જ છે.
પ્રિય વાંચક? દરેક વસ્તુ કરતાં અમુલ્ય શ્રદ્ધા મેળવવા માટે તું પ્રયત્ન કરજે. શ્રદ્ધા ઉપર તમારા વિજયનું મકાન બાંધશે તે ખરેખર નિત્ય પદાર્થો વડે નિત્યતાના ખડક ઉપર પા નાખશે, અને તમે જે મકાન ચણશે તે કદાપી નાશ પામશે નહિ.
આપણે હમેશાં ઉચ્ચ વિચાર રાખવા જોઈએ. જો આપણે આકાશ તરફ તીર નાંખવા ઇચછીશું તો જે માણસ ઝાડ તરફ ફેંકવાની ઈચ્છા કરે છે તેના કરતાં આવું જશે.
પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત હમેશાં યાદ રાખવી અને શરીર તંદુરસ્ત રાખવું. જેમાં પાણીની કીંમત રણમાં મુસાફરી કરનારને માલુમ પડે છે. તેવી રીતે જ્યાં સુધી મનુષ્ય શરીરે તંદુરસ્ત હોય ત્યાં સુધી તંદુરસ્તીની કીંમત માલુમ પડતી નથી પરંતુ જ્યારે રોગોથી માણસ પીડાય છે ત્યારે જ તેને તેની ખરી કીંમત માલુમ પડે છે.
દરેક કાર્ય કરવામાં હમેશાં આનંદી અને બકુલીત રહેવું. આપણે અન્ન લેતી વખતે જે પ્રફુલીત રહીએ તો આપણું પ્રાચીન કીયા સારી થાય છે અને જે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય તે લેહનું ઝેર થાય છે. માટે માતાએ પણ પોતાના બાળકને ધવરાવતી વખતે કોંધ કરવો નહિ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૨૪
બુદ્ધિપ્રભા.
सुविचार रत्नराशि
ધ્રુવ ! ( લેખક વીર બાળક. મણિમંદિર—પાદરા )
તમારા અથવા અન્યના
જર્યો જા ત્યાં સુખનું જ સંકીર્તન કરે. દુ:ખ સબધી વાતેના પરિત્યાગ કરીને, જેને મળે તેની સાથે સુખનીજ જાતે કરે. વિપત્તિનું વાદળ ભરત ઉપર ઝઝુમી રહેલું જુવે, તેપણુ સુખનીજ વાત કરે; વિપત્તિનું વાદળ તમારાપર તુટી પડયુ હોય, અને લોકો જે સ્થિતિને, દુખના માથે ઝાડ ઉગ્યા જેવી મૃત્યુતા હોય તે સમયે પણુ સુખ સંબધીજ વાતા અને વિચારે કરો. સુખ પ્રાપ્ત હોય અથવા સુખ પ્રાપ્ત થવાનો સંભવ હોય ત્યારે અધિક સુખની વાત કરેા. ખીıએને જ્યારે રોકાતુર બ્લુ, ત્યારે તેમને પ્રસન્નતા પ્રકટાવવાને સત્યાગ્રહ કરે. તેમના શાકના વિષયની વાતે તેમન આગળ ન કાઢે. પશુ સુખનીજ વાતે કાઢે, અને તેમને શાક સવર્ છે થશે.
*
*
સ્થળે સ્થળે સુખ સંબધીજ વાત કરે, તે સર્વદા લાભનેજ કરે છે. અંધકાર દર્શાવવાનુ છેાડી દઈ સર્વને સૂર્યને પ્રકાશજ દર્શાવા, અને સર્વે તમને પણ સૂર્યનેન્ટ પ્રકાસ દર્શાવશે.
*
*
*
*
*
સર્વની આગળ સુખનીજ વાતા કાઢે. એથી તમારૂં આરાગ્ય સુધરરશે, તમારી માનસિક શક્તિએ અધિક તેજસ્વી થશે. અને તમે જ્યાં જશે ત્યાં સર્વ તમારા પ્રતિ આર્જાશે. દુઃખની નિરંતર જાતે કરવાથી શરીર એડેડળ અને કઠ્ઠુ થાય છે. અને સુખનીજ નિર ંતર વાત કરવાથી શરીરનું સૌંદર્ય વધે છે. વળી સુખની નિરતર વાત કરવાથી જે શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક લાભ તમને થાય છે, તેજ લાભ તમારી સુખ સબંધી વાતે પ્રેમપૂર્વક સાંભળે છે તેમતે થાય છે.
જે
*
*
*
*
*
સુખનીજ વાતે કરે, તે તમારા મનને નિર ંતર પ્રસન્ન રહેવાને અભ્યાસ પડી જશે, તમારા ઉદાહરણથી ખીજા હજારે, સુખતુંજ સક્રિર્તન કરતાં શીખશે. એક દીપક કે ટલા અસખ્ય દીપકો પ્રકટાવે છે, એ શું તમે નથી જાણતા ? ઉત્તમ જીવન ગાળનારે એકજ મનુષ્ય, તેજ પ્રમાણે, પોતાના સંબધથી, દ્ધારાને ઉત્તમ જીવન ગાળનાર કરી મુકે છે.
ખીજાઓને નાહિંમત અને નિરાક્ષ થયેલા જોને તેમના આગળ તેમનામાં હિંમત અને આશા પૂર્ણ વેગથી પુન: પ્રકટે એવી સુખનીજ વાતે કર્યાં કરો. સર્વને માટે ભવિષ્યમાં અસાધારણ સુખ રહેલું હોય છે. તેને વર્તમાનને આણુવાને પ્રયત્ન નહિ કરવાથીજ, ધી મનુષ્ય દુખી રહે છે. તેમના આગળ સુખની વાત કરીને ભાીમાં રહેલાં સુખાને તે જુવે તેમ કરે. જ્યારે મન નિરાશ અને નાહિંમત થયેલુ હાય છે. ત્યારે તે અધ હોય છે તે સ્થિતીમાં તે કેવળ અધકારજ જુવે છે. સુખની વાતે વડે મનમાં જ્યારે પ્રસન્નતાને પ્રકાશ પ્રવેશાવવામાં આવે છે ત્યારે મનતુ અધત્વ નાશ થાય છે અને તેને તેત્ર આવે છે. તે પેાતાના ભાવીમાં રહેલા સુખને જોઇ શકે છે, અને તે પ્રાપ્ત કરવાના પ્રયત્ન આદરી શકે છે માટે સર્વ પ્રસંગે, સર્વ સ્થળે તે સર્વની સાથે સુખનીજ વાત કરે.
發
*
Page #19
--------------------------------------------------------------------------
________________
સુવિચાર રન રાશી.
૨૩૫
હજારો મનુષ્યોના અંતઃકરણનો દુઃખમય અંધકાર ટાળવો અને સુખના માર્ગમાં તેમને પુરી દેવા, એના જેવું ઉત્તમ બીજુ કયું સરળ અને સુગમ સત્કર્મ તમને જણાય છે? આવું સત્કર્મ કેવા અનવધિ કુળને ઉપજાવનારૂ હેવું જોઈએ.” આવું સરકર્મ કરવામાં શું દ્રવ્યની કે એવાજ કઈ અમથી મળનાર સાધનની અગત્ય છે? ના એવા કોઈ સાધનની
અગત્ય નથી. સુખનીજ જ્યાં ત્યાં વાત કરો અને તમને સ્પષ્ટ થશે કે આવું સત્કર્મ તમે નિજ વિના મુદ્દે કરી શકશે ?
કલેશ, કંકાસ, વિપત્તિ કે અવ્યવસ્થાના ભરસમુદ્રમાં તમે બેઠા છે તે પણ સુખનીજ વાત કરશે જેથી કલેશ કંકાસ વિગેરે અલ્પ સમયમાં જ નિવૃત્ત થઈ જશે. દુઃખના વિષયની વાત બદલીને સુખના વિષયની વાતે કાઢવી એ કામ કંઈ અઘરું નથી. કેઈએ પ્રથમ આગેવાની કરવી જોઈએ. તરતજ દુઃખની વાત બંધ પડી જઈને સુખની વાતો ચાલવા માંડશે. સારી વાત ચાલતી હોય છે, એટલામાં કોઈ ભૂતની વાત કાઢે છે, તે તુર્તજ સારી વાતો બંધ પડી ભુતની વાતે ચાલવા માંડેલી શું તમે નથી અનુભવી? દુઃખની વાત બંધ પાડીને સુખની વાતોનો પ્રસાર પણ એવી જ રીતે કરી શકાય છે. જેમાં જાઓ ત્યાં સુખની વાતો કાઢવાની આગેવાની કરવાનું કદી પણ સુકો ને.
કણ દહાડા આવ્યા છે, વરસ વરસને ખાતું આવે છે, ધંધા રોજગારમાં રસકસ નથી વિગેરે વાત જ્યારે નવરા બેઠા હોય ત્યારે કરી વાતાવરણને નિમાલ્ય ને શોકમય ન કરો પણ અભ્યદયની અર્થાત ચઢતીના જ દિવસોની વાતો કરે. વરસ વરસને ખાતુ આવતું હેય ને ધંધા રોજગારમાં રસકસ ન રહ્યા હોય તે મનુષ્ય પોતે જ પોતાના પ્રયત્નથી તેવી સ્થિતી ટાળવાને પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્યમાં સારા દિવસ આવશે. એવી શ્રદ્ધા જે મનુષ્યમાં પ્રકટે છે તે સારા દિવસો આવવાના તે વિચાર કરે છે, તથા તેવા દિવસો માટે તે પ્રયત્નો પણ કરે છે. શ્રદ્ધાથીજ તેના મનમાં આશાના અંકુર ફુટે છે અને તેના પ્રયનને વેગ મળે છે, અને આવી શ્રદ્ધા સારા દિવસો આવવાની, મનુષ્ય આગળ વાતે કરવાથી જ પ્રગટે છે.
આ વર્ષે વૃષ્ટિ ઘણીજ સારી થશે, એવું તેને કહેવાથી તે કે ઉત્સાહમાં આવી જય છે? અને પ્રસન્નતાથી તે ખેતી કરવાનાં સર્વ સાધન એકઠાં કરે છે. એથી ઉલટું વરસાદ નહિ આવવાની વાત તેમના હાથ પગ ભાગી નાખે છે, અને તેના વિચારનું વાતાવરણ ચિંતામય કરી મુકે છે. દુઃખનાં કારણો એકત્ર થઈને જેટલાં દુખે ઉત્પન્ન કરે છે, તેના કરતાં દુઃખને ભય વધારે દુઃખને ઉપાવે છે અને અમ્યુદયની વાતો કરવાથી દુઃખને ભય દૂર કરી શકાય છે
આરોગ્યની જ વાતો જ્યાં ત્યાં કરો. ગામની હવા બગડી છે, હવે પ્લેગ, કોલેરા, તાવ, ચાલશે અને હવે ઢીકણું થશે ને રમકડું થશે–એવી એવી વાત ન કરતાં આરોગ્યની વાતો કરે. એ આરોગ્યનું સર્વોત્તમ ઔષધ છે. બીજા કારણેથી જેટલા વ્યાધી પ્રસરે છે તેના કરતાં મંદવાડની વાતોથી વધારે પ્રસરે છે. લેકો જ્યારે મદવાડની વાત કરતા અને મંદવાડનું ચિન્તવન કરતા બંધ પડી જશે ત્યારે તેમને મદવાડ આવતે પણ બંધ પડી જશે. આરોગ્યની જ વાત કરો અને આરોગ્યનું જ ચિન્તવન કરે તે તમે સ્થિર આરોગ્યને અનુભવ કરશોજ.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૩
બુદ્ધિષભા.
स्त्रीए शा माटे भण?
(લેખક-જસી કાલીદાસ-ડાહીબાઈ પાઠશાળા અમદાવાદ) ભણવાથી અનેક ગુણોની વૃદ્ધિ થાય છે, અને અનેક અવગુણ નાશ પામે છે. જ્યારે જ્ઞાન રૂપી સૂર્યને ઉદય થાય છે, ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે છે. જે સ્ત્રી પોતે ભણેલી હોય તો પિતાનાં છોકરાંને કેળવણી સારી આપી શકે છે અને કેળવણી આપવાથી તે આગળ ઉપર સારે રસ્તે ચઢી શકે છે, ભણેલી સ્ત્રી નિંદા કરતાં બીજાને અટકાવે છે, અને પોતે સારે રસ્તે ચાલી બીજી સ્ત્રીઓને તેવા રસ્તે દોરે છે. જેમ આંબાને કેરી ન આવી હોય ત્યાં સુધી અકડ રહે છે, અને કેરીઓ આવે છે ત્યારે નીચે નમે છે તેવી જ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી મેળવ્યું ત્યાં સુધી અભિમાન રહે છે, અને જયારે જ્ઞાન મેળવાય છે ત્યારે નમ્રતા અને વિનય વિગેરે ગુણો આવે છે. જ્ઞાન ભણવાથી ખરાબ વિચાર ટળી અત્યંત વિશુદ્ધ અધ્યવસાય થાય છે, તેથી સમકિત પ્રાપ્ત થાય છે અને પિતાના હિત અહિતનું સ્વરૂપ જાણી શકાય છે. નાની આદરવા ચોગ્ય આદરે છે અને ત્યાગ કરવા માગ્ય ત્યાગ કરે છે. ચર્મચક્ષુથી તે બાહ્ય વસ્તુ જણાય છે અને જ્ઞાન રૂપી ચક્ષુ પ્રાપ્ત થાય તે અંતરંગની અરૂપી વસ્તુ જણાય છે. જ્ઞાનવાળો જીવ કરાય ન કરે, અને કદાપી કરે તે તરત શમી જાય છે. જ્ઞાનથી દેવ, ગુરૂ, ધર્મ, ઓળખે અને શ્રાવકને દિવસમાં શું કાર્ય કરવાનું છે, તે પણ જાણે. સમકિત સહિત જ્ઞાન, ચારિત્ર, તકાળ મેક્ષનું કારણ છે.
ભણવાથી ચાતુર્ય આવે છે, દરિદ્વીપણું ટળી જાય છે, તેથી કમની નિર્જરા ઘણી થાય છે. ભણેલી સ્ત્રીઓ વખતને કિંમતી માને છે. પોતાનાં છોકરાં પણ તેવાં થાય છે. જે સ્ત્રી ભણેલી નથી તેનાં બાળબચ્ચાં પણ અભણ હોય છે. બાળકને માબાપની કેળવણી સારી હેય તે છોકરાં પણ સારો ઉપજે. કુલક્ષણ શીખે નહિ, અને નાનપણમાંથી ભણતાં શીખે. તેને ગૃહવ્યવસ્થા કઠણ પડતી નથી. પોતાની ફરજ બજાવે છે. અભણ સ્ત્રીનાં છોકરાંને કેટલીક કુટેવો જોવામાં આવે છે, ગાળ દે છે; ખરાબ વચન બોલે છે. ભણવાથી સારો આચરણ આવે છે, ધર્મ ઉપર પ્રીતિ વધે છે અને આત્માનો વિચાર કરી અવગુણને ત્યાગ કરે છે.
સંસારમાં સુખી જીવન ગાળવાની ઈચ્છા રાખનાર દરેક પુરૂ પિતાના વખતને આળસમાં ગુમાવવો નહિ. કારણ કે આળસુ બેસી રહેનારના મનમાં વિચારોના પ્રવાહ આવ્યા કરે છે અને તેથી તે માણસને ચેન પડતું નથી.
દીલગીર માણસને આખુ જગત દુઃખરૂપ ભાસે છે. પીળીઓ થયેલા માણસને દરેક વસ્તુ પીળી જ માલુમ પડે છે.
મમત્વ અથવા હું પણું એજ આત્માને કેદમાં નાખનાર કેદખાનું છે. તે કેદખાનાના દરવાજા ઉઘાડનાર સત્ય છે. માટે જ્યારે તે સત્યરૂપી દેવી તમને બેલાવા આવે ત્યારે ઉઠીને તરતજ તેની પાછળ જજે. કદાચ તેને માર્ગ અંધકારમાં થઈને જવાનું હોય પણ આખરે તે જરૂર તે પ્રકાશમાં લઈ જશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
aava ta
પરદારા મન.
પરલારા ગમન.
૨૩૧મ
{ લેખકઃ--- - શાહ દલસુખભાઇ ગિરધરલાલ માણેકપુરવાળા, પાલીતાણા. )
( અનુસધાન એક ત્રીજાના પૃષ્ટ ૮૮ થી. श्लोक लंकेश्वरो जनक जाहरेन वाली ।
तारापहारकतयाप्यथ कीचकाख्यः || पांचालिका ग्रहणतो निद्यनं जगाम ।
तचेतसपि परदाररर्ति न कांत् ॥ ७ ॥
ભાવાર્થ:~~~~શ્વર એટલે રાવણરાજાનું કુટુંબ જનકરાજાની પુત્રી સીતાનું હરણ કરવાથી નાશ પામ્યું, તારાની અભિલાષાથી વાલીનું મરણ થયું, ડૈપદીની ઈચ્છાથી કિચર, બધુ વર્ગ સહિત નાશ પામ્યા માટે પરદારા ગમનની ઇચ્છા કરવી નહિં ( ૭ )
બન્ધુએ! ! પરારાથી પ્રીત કરવાના લીધે પૈસાની ખુવારી, શરીરને ભયંકર હાની, ધર્મના નાશ, આબરૂમાં ખામી તથા અકાળ મૃત્યુ વિગેરે ભયંકર દુઃખા આવી પડે છે, તે ખમવા છતાં પણ તેના પાસમાં સપડાયેલા કુટિલ મનુષ્યાધી તે નીમત્ કપટયુક્ત ભાષા જાલ મુકી શકાતી નથી. તે તેવા મનુષ્યોને શરમાવા જેવું છે. ગમે તેવું પેાતાનું નિર્મલ ચારિત્ર અને સત્કૃત્યોમાં પ્રેમીપણું હાય છે, પરંતુ જ્યારથી તે પરસ્ત્રીના સંગના રસિક થાય છે ત્યારે તે સર્વ ગૂલી જઈ અવળા માર્ગે પર્યટન કર્યા સિવાય રહેતા નથી તેથીજ જ્ઞાની પુરૂષએ પરદારા સંગતે સર્વ દુ:ખાના મુળરૂપ જાણી બહિષ્કાર કરવાને સદુપદેશ આપેલે છે. પરસ્ત્રીના સેવનથી નિચવ બુદ્ધિ પ્રાપ્ત યતાં તુરત સદ્ગુદ્ધિ, સંત સમાગમ, ધર્મપર પ્રીતિ તથા શુભ કામે કરવાં એ સધળુ નાશ પામે છે જેથી મા ભવમાં પણુ સ્થિરતાને પ્રાપ્ત થતા નથી અને અન્ય ભવામાં એ અનેકવાર તિર્યંચાદિકને પ્રાપ્ત થતાં અત્યંત કષ્ટો ભાગવવાને લીધે શાન્તિ મેળવી શકતા નથી. પોતાના મતને માંકડારૂપ બનાવી અસ્થિર-ચચળ માયામાં ગમન કરવાને દરે છે. છતાં પશુ ઇન્દ્રિયાને દુષ્ટ માર્ગે તૃપ્તિ મળતી નથી જેથી વારંવાર લલચાતા થકા જનસમાજમાં નિદાને પ્રાપ્ત થઈ ઉન્નતિ ક્રમના કાર્યમાં તેનું તે અપલક્ષણ વિધરૂપ થઇ પડે છે. અગાઉ કરેલાં સારાં કામેાની પ્રતિષ્ટા નાશ પામે છે, અને ભવિષ્યમાં આશા રખાતી નથી. આળસરૂપી દુશ્મનને વશ થઇ નાળાને પામે છે, તથા રાજ્યદંડ, લાજ, ભયદડ અને યમદંડના સખ્ત પ્રહારો ખમવા પડે છે; છતાં વ્યભિચારની ઇચ્છા રાખી તે કામમાં આનંદ માનવે તે મેટી અજ્ઞાનતાની વાત છે. સ્વદારા અને પરદારા વસ્તુ સ્વભાવે એકજ છે. કર્મ પ્રમાણે વિવિધ જાતિ પુદ્ગલા ઉત્પન્ન થયેલાં છે. છતાં એકમાં અભાવ અને ખીજામાં મેગ્યતાર્શક પ્રેમ રાખવા તે મૂર્ખ મનુષ્યને દુર્ગતિમાં જવાનું અને દુઃખાધિમાં ડુબવાનુ જ લક્ષણ છે. આ ઉપર પ્રસંગોપાત અત્રે એક ટુંક દૃષ્ટાંત જણાવવામાં આવે છે કેઃ—
એક રાન્ન ઘણા વિષયાસક્ત હતા, તેને ઘણી રાણીઓ છતાં પેાતાની નીચે દાનત એક પ્રધાનની સુંદરી તરફ ખેચાઇ. આ કારણને ઉદ્દેશીને પ્રધાનને મુસાફરી મેાફલ્યે, પછી
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૩૮
બુદ્ધિપ્રભા.
હમેશાં તેને ઘેર સમાચાર પુછવાને બહાને જવા આવવા લાગે. પ્રધાનની પત્ની રાજાને પિતાજી કહીને કહેતી કે સર્વે કુશળતા છે. તે પણ રાજા હમેશાં જઈ જુદી જુદી વાતે કરવા લાગ્યો. આથી તેને શિખામણ આપી ભૂલ ભાગવા ખાતર પ્રધાન પત્નીએ એક તદબીર રચી. રાજાને પિતાના ત્યાં ભજન કરવાને ખેંચ કરી, રાજાને એ જ જોઈતું હતું, તેથી તેણે કબુલ કર્યું. તે વખતે તેને કાળાં, લાલ, કાબરો, સફેદ, પીળાં, એમ વિવિધ રંગનાં વાસણમાં દુધ ભરી રાજા તરફ મૂક્યાં. રાજાએ આ વાસણે જેમાં તે તે ઉપર રૂમાલ ઢાંકેલા તે પણ વાસણના રંગ પ્રમાણે જ હતા. આથી રાજાએ વિસ્મય થઈ પૂછયું કે સધળા વાસણમાં દુધ છે, છતાં વાસણ અને રૂમાલ જુદા જુદા રંગના રાખવાનું શું કારણ છે ? તે સાંભળી પ્રધાન પનીએ કહ્યું કે, કાળી ગાયનું દુધ કાળા વાસણમાં અને ધોળી ગાયનું દુધ ધોળા વાસણમાં છે, એમ જેવા રંગની ગાયનું દુધ છે, તેવું વાસણ રાખેલ છે. રાજા કહે એ તો ઠીક પણ તે તમામ દુધ છે. તે પછી તેમ કરવાને હેતુ શો ? પ્રધાન પત્નીએ કહ્યું તે તમામ દુધજ છે. હે પિતા ! આપ સમજુને વિશેષ શું કહીએ ? કોઇ ઘેલું પુદ્ગલ તે કાઈ કાળુ પુદ્ગલ, એમ જુદા જુદા પુદ્ગલોમાં વસતા આત્માઓનું સ્વરૂપ એકજ જાતનું હોય છે તેના સ્વરૂપમાં કાંઈ રૂપ રંગને બિનને ભાવ છેજ નહિ તેમજ વિષય સુખમાં પણ એક જ જાતને ભ્રમિત આનંદ છતાં અજ્ઞાની મનુષ્યો મુર્ખતાથી સ્વદારા કરતાં, અનંત દુઃખના સ્થાન તથા કપટની ખાણુરૂપ પરધારાને સંગ કરવામાં વિશેષ આનંદ-સુખ માની બેસે છે. રાજા આ ન્યાયથી સમજો અને પોતે આવી ટેવ તથા પદારા ગમનની નીચ વર્તણુંક તજી દઇ પ્રધાન પત્નીની માફી માગી, તેને બ્લેન સમાન ગણ પિતાની સ્વદારાઓથીજ સંપ માનવા લાગ્યો.
વાંચકે! ઉપરોકત ટુંક પણ બોધદાયક દર્શત ખરી રીતથી વિચારવા જેવું છે. પ્રધાન પત્નીએ દીર્ધ દષ્ટિ વાપરીને રાજાને ઉપદેશ કરવા ખાતર બુદ્ધિ વાપરીને સમજાવેલ છે. આપણે પણ તેમાંથી ઉત્તમ બોધ ગ્રહણ કરી પરમમત્વપણું છોડી દેવાની જરૂર છે. એકજ ધાતુ પરથી જુદી જુદી જાતનાં થતાં પાત્રો મુજબ પરિણામે એકજ છતાં પણ વિવિધ જતિનાં હોય છે. તે પછી રક્ત, માંસ અને ચર્મથી વ્યાપ્ત એવા આ નાશકારક અસ્થિર પુદ્ગલોપર સારા ખેટાનું મોહિતપણું રાખી નીચ કાર્યમાં મોહભાવ રાખવો એ વ્યાજબી નથી. બુદ્ધિમાન પુરૂષોએ તો વિચારવું જરૂરનું છે કે પોતાનું પુદ્ગલ પણ સુખ નહિ આપતાં વિપરિત આચરણમાં પ્રવર્તક છે તે પછી અન્ય પુદ્ગલોમાં તે સુખની આશા જ કમાંથી રાખી શકાય? વળી તે બહારના સ્વરૂ૫ સાથે અંતરના સ્વરૂપને ખ્યાલ પણ તપાસવાને છે. એક વિદ્વાન કવિ લખી ગયા છે કે
“મનહર છંદ, પરનારી સારી દેખી, ઝાઝી નવ કરે શેખી, વિચારી જુઓને પેખી, માંહે કામ કેવું છે; રગતથી ખુબ ઠાંસી, ભય હાડ માંસ માંહિ, દેખી મૂર્ખ મોહે જ્યાંહિ, જે નરક જેવું છે. માટે સહુ જન તમે, વિચારોને આવે સમે, મિયા મન શીદ ભમે, ચર્મકંડ જેવું છે; કહે સજજન દાસ, મુકી ને બધી આશ, ધર્મને રાખને પાસ, સુખ દુઃખ હેવું છે.
વળી વિષયવિલાસી અજ્ઞાની બંધુઓને એમ સમજવાનું નથી કે પરદાર ગમનથી સંતોષ વૃત્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં યથાર્થ જણાવેલું છે કે “ વિષય સેવવાથી કંઈ
Page #23
--------------------------------------------------------------------------
________________
પદારા ગમન.
૨૩૮
કામ સમિતિ નથી પણું ઉલટ વધે છે. જેમકે પામર જનોની ધામા (ખસી કંઈ હાથથી ખરજ કરવાને લીધે ઘટતી નથી. એ તે જેમ જેમ વધારે ખવામાં આવે તેમ તેમ ઉલટી વધ્યા કરે છે” તે મુજબ સમજ્યા વગર મિયા ભર્મથી કામને શાંત કરવા ઇચ્છતાં તેને બદલે પ્રજવલિત કરે છે. મદિશ (દારૂ) પાન કરવાથી વિશેષ કેફ ચઢતે જાય છે તેમ તેમ તેનું પાન કરવા કેફી બહુજ લલચાય છે. તે મુજબ વિષય રસને વધારવાથી દિન પ્રતિદિન તેને ચાસ વધતું જાય છે પણ કદાપિ ઘટતા નથી, તેથી તે મોહ મદિરાથી વિષય સુખમાં જ મસ્ત થયેલ મુખે મનુષ્ય સારાસારને વિચાર કરી શકતા નથી. કહ્યું છે કે“નામાં સેવ પરસિઝ કામાંધ કંઈ પણ જાણી શકવા સમર્થ થતું નથી. જન્માંધ વિગેરે બીજા અંધો આ ભવમાં સુખ આપનારા લાજ, આબરૂ વિગેરેથી ફરી તેને છોડતા નથી તેમજ પરભવના કષ્ટોથી પણ ડરતા રહે છે. પરંતુ કામાંધ મનુષ્યો તે બાબત જરાએ લક્ષ નહિ આપતાં પિતાનું આયુષ્ય પશુઓના જીવન મુજબ ગુજારી અમુલ્ય મનુષ્ય ભવ પામ્યા છતાં પણ અવિવેકથી પામયાલ થાય છે. પરદારા સંગથી આ ભવમાં તેમજ બીજા ભમાં અત્યંત દુઃખ પ્રાપ્ત થાય છે. તે માટે આપણને શ્રેય માર્ગે નીતિથી ચલાવવા આપણા પૂજ્ય પુર ઘણું જણાવી ગયા છે અને જણાવે પણ છે કે –
सर्वस्वहरणं बंध, शरियावय वच्छिदां ॥
मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ।। ८ ॥ ભાવાર્થ –પરદારામાં આસક્ત પુરૂષે આ લોક્માં (રાજ તરફથી) સર્વ ધનનું હરણ, બંધન અને શરીરના અવયનું છેદન આદિ દુઃખે પામે છે તથા મરણ બાદ ઘોર નરકમાં જાય છે. તેવું વિચારી પરસ્ત્રી ગમનના નિંદીત કર્મને છેડી દેવું. (૮)
इह विनाश्य आत्मानं, कुलंकलंकयित्वा अकीर्त्याक्रांताः ॥
अति दुस्सह नरक दुःखाग्नि, ताप तप्ताः भ्रमंतिभवे ॥ ९॥ ભાવાર્થ –પરસ્ત્રીની પ્રીતથી છતાં પિતાને બગાડી, કુળને કલંકિત કરી, અપકીર્તિ પામીને બળતા સંસારમાં અતિ નહિ ખમી શકાય એવી દુઃખ રૂપ અગ્નિના તાપમાં તપ્ત થઈ છો ભમ્યા કરે છે. (૯)
लावण्य पुण्यावयवां, पदं सौंदर्य संपदः॥
कला कलापे कुशला, मपिब्रह्मात् परस्त्रीयं ।। १० ।। ભાવાર્થ –લાવતાએ કરી પવિત્ર અવયવાળ, સેંદર્યતાની સંપદાના ઘર સમાન અનેક કલાના સમુદાયમાં કુશલતાવાળી હોય તે પણ પરસ્ત્રીને ત્યાગ કરે. (૧૦)
नासकत्या सेवनी याहि, स्वदारा अप्युपासकैः ॥
आकरः सर्व पापानां किंपुर्नः, परयोषितः ॥ ११ ॥ ભાવાર્થ-આસક્તિ પૂર્વક પિતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તે સર્વ પાપની ખાણ સમાન પરસ્ત્રી માટે તે શું કહેવું? અર્થાત પરસ્ત્રી તે નજ સેવવી. ( ૧૧ ).
नपुसकत्वं तिर्यकत्वं, दौर्भाग्यं च भवेभवे ॥ भवेन्नराणां स्त्रीणां, चाऽन्यकांतासक्तचेतसां ।। १२ ।।
Page #24
--------------------------------------------------------------------------
________________
२४०
બુદ્ધિપ્રભા.
* *
-
-
-
ભાવાર્થ-બીજા પુરૂષોમાં અને બીજી પરસ્ત્રીઓમાં આસકત રહેનાર મનવાળા સ્ત્રી પુરૂષોને ભવોભવમાં નપુંસપણું, તિચપણું, અને દભાગ્યપણું પ્રાપ્ત થાય છે, માટે પરદારા ગમનને ત્યાગ કરવો જરૂરી છે. (૧૨)
બધુઓ! આ જણાવેલા નીતિના શ્લોકમાં જ્ઞાની પુરૂષોએ ઘણું લખ્યું છે. છતાં આપણે સમજવામાં આવતી નથી તે જ કમનસીબની નીશાની છે. નિઃસંદેહ રીતે સર્વ કઈ જણાવી શકશે કે–પરદાર ગમનનું દુષ્ટ વ્યસન મહા નીચ છે તેના પાસમાં સપડાએલા પુરૂષો દુનિયાના સઘળા નીતિમય આચારોથી ભ્રષ્ટ થાય છે, કામાંધ પણુથી પરસ્ત્રીને વશ થઈ ખુશ રાખવા તેના હુકમ પ્રમાણે અનેક કાર્યો કરવાં પડે છે તે એટલે સુધી કે તે પરસ્ત્રી કોઈને વધ કરવા સુચવે તે તે કરવા પણ એ વિષયલોલુપ્ત કામાંધ પુરૂષ ચુકે નહિ. તેથી કુળને કલંક લગાડી અપાર દુઃખને પ્રાપ્ત થાય છે. આજ સુધીના પ્રાચીન દાખલાએથી માલુમ પડે છે કે પરસ્ત્રી ગમનના નિંધ કર્મથી ઘણા મનુષ્યો પિતાના અમુલ્ય જીવનને નાશ કરી વિવિધ કષ્ટોથી છિન્ન ભિન્ન થઈ ગયા છે. પરદાર ગમનના અકર્તવ્યમાં જાણીને તો શું પણ અજાણથી પરિચયમાં આવેલા પુરૂષોએ સુકૃત્યને નાશ થવાથી પોતાની જીંદગીને અંત આણેલે છે. નંદ નામના મહાન તાપસે કામાંધપણુથી ચંડાલણને ભેગાવી છેવટે હૃદય ચક્ષુ ઉઘડતાં પોતાના જીવતરને નીંદી શિલાપર મસ્તક પછાડી પાપી જીવનને અંત આણ્યો હતો, તેમજ ગુજરાતને ધણું કરણરાજા પિતાના પ્રધાન માધવની સ્ત્રી રૂપસુંદરી પર મોહ પામવાથી પ્રધાનને બહાર ગામ મોકલી બળાત્યારથી રૂપસુંદરીને મહેલમાં તેડાવી ગ્રહણ કરી, તે વાત માધવના જાણવામાં આવતાં ક્રોધાન થઈ દિલ્લીના અલ્લાઉદીન બાદશાહ સાથે મસલત કરી ગુજરાત પર હલ્લો કરાવ્યા તેથી અલ્લાઉદીને ગરીબડી પ્રજાને ઘણું દુઃખ આપી, ગુજરાત તાબે કરી કરણ રાજની પટરાણી કોળાદેવીને તથા તેની પુત્રીને બેગમ કરવા પોતાના દેશમાં જોરજુલમથી લઈ ગયે. તેણી કરણ અત્યંત દુઃખને પ્રાપ્ત થયે. તેવી રીતે પ્રાચીન સમયના તેમજ આધુનિક સમયમાં પરદાર ગમનથી મહાન કષ્ટને પ્રાપ્ત થયાના ધણા એક દાખલાઓ ઈતિહાસીક સંપરથી મળી આવે છે તે વાંચીને જાણવા છતાં પણ તેનાથી અલગ ન રહેવું એ કેટલું શોચનીય છે. સધળા સ થી અલંકૃત હોય છતાં એક પરસ્ત્રીયી આસક્તને અવગુણુ હોય તે સધળા ગુણે પર મસીને કુચે ફરી જાય છે. પરસ્ત્રીગમનનું પાપ કેઇ ઉપાયે જોઈ શકાતું નથી અને તેથી આ ભવ અને પરભવ બનેમાં દુઃખદ સ્થિતિએ આવી પડે છે. આ વિષયની પુષ્ટીમાં એક મહાશયે નીચેનું પદ લખી જણાવ્યું છે કે –
પરદાર સાથે, પીતી કરે તે નર હારે; મુઆ પેઠે જમના દૂત, જમપુરીમાં ભારે.. જે પરનારી સાથે યારી, કરી હશે તે હેશે, તે પરનારીને પેટે તું, જરૂર જનમજ લેશે. • પર વ્યભિચારી વામા તે નરને, નાખે રીરન કુંડ; ત્યાં તેને જીવ જંતુ કરડે, રૂએ હવાલે લુટેરે. અનેક બીજા ગુનામાં, ભુલ્યાની માફી માળતી; પણુ આ જાર કરમ ગુનાની, મારી તે નવ વળતીરે.
Page #25
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુંજ,
૨૩૩
काव्यकुंज.
(ટોમસ ગ્રેકૃત “ઇલેજી” ઉપરથી દાહન)
(લેખક–મહેતા મગનલાલ માધવજી જેને બોર્ડીગ-અમદાવાદ)
મંદાકાત્તા
ચાલે ફરવા દીલ મનવવા, વૃક્ષની રાજી પ્રત્યે;
વી લાગ્યો મધુર વનમાં, ગ્રીષ્મની એક સાંજે. ધીમે ધીમે મૃદુ પવન આ, સ્પર્શ કરતો શરીરે; લીલા આહા કુદરત તણી, પૂર્ણ આનન્દ આપે,
ખેડુત સા શ્રમીત થઈને, માર્ગમાં ચાલતા'તા; ઢોરોને સિા અમુક શબ્દ, યાપથી હાંક્તાતા. વૃક્ષો મધ્ય ગમન કરતાં, તેજ સે અસ્ત પામ્યું; શાંતિ મીઠી પ્રસરી ગઈ હા, રાત્રીના આવવાથી.
આવી રહી છે દહન ભૂમિ આ, વહેળીઆની સમીપે, કેવી આહા અદલ ન્યાયી, સર્વને સમ ગણે છે. મોટા નાના ગરીબ ધનીક, સર્વની એક સ્થીતિ; એવું પોતે નીરછવા છતાં, સર્વને સુચવે છે.
મીઠા ટેકા મધુર વાયુ, ઓપતી નભ સુરી; વિવિધ પક્ષી ફલીત વૃક્ષો, રંગ બેરંગી પુષ્પો
સ્વારથીયું આ સગપણ અને, ઉષ્ણુ નિઃશ્વાસ દીર્ધ; નિર્બળ છે એ સઘળી વસ્તુ, ભસ્મની ચેતના.
રે લોભી ધનિક પુરૂષ, કીર્તિને પૂર્ણ લોભી; સત્તાવાનો ગરવી પુરૂષો, સર્વ ભેગપભેગી. ધીકારીના ગરીબ જનનાં, નમ્ર નીર્દોષ સુખ; ધીરોના દીન તણું તે, સરલ વૃતાન્ત ટુંકે.
રાજ રાણુ અમીર પનિક, પ્રોઢ પુરા પ્રતાપી; જાગીરદારો બલીન યુ, “અર્સ ” “બેરન્સ ” “ ડયુક્સ.” સુંદર યુવા લલીત નારી, કુમળાં બાલુડા; એ સર્વેને અમુક દીવસે, તે જ રસ્તે જવાનું.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩૪
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
-
કીર્તિ સ્ત, સ્મરણ તંભા, દેરીઓ ચેતરાઓ; ના દેખો તે ક્ષુદ્ર તરીકે, તેમને દેખતા નહિ. શું સ્તુતિઓ? વિગત, જીવને લાવશે તે ફરીથી; નાના તે કંઈ નહિ, માત્ર ભપકો ઉપરને. ખાળેલા છે પ્રભુત નવરે, અત્ર એકાંત ભૂમાં સુંદર પુષ્પ મરૂભૂમિમાં, સુરબિને ખુવે છે. મોટાં રસ્તે ગભીર રિઆ, ની તો વાસ રાખે; સંજોગે હા? પ્રતિકુલ બન્યા, ખ્યાતિમાં લાવવાને.
૮
હાહા ની દહન ભૂમિ તુ, ગર્વને છેદનારી; મગરૂબીથી છલકતાના, ગાત્ર શિથીલકારી. જે જે આવે તુ પર અરે, સર્વ વૈરાગી બનતા; પસ્તાવાથી નીમીષભર સા, પાપથી શાંત વાતા.
૧૦.
આખરે હું ગૃહપ્રતિ ફર્યો, કાળ ઝાઝે વિત્યાથી; રર માનવ અમર જાણ, ફિક શાને કુલે તું. આયુષ તારે ક્ષણીક જાણી, ધર્મમાં જેડ પ્રીતિ; છેડી દે તું મગન મસ્તી, ઓળખી સારું નરસું.
મારી માના.
(લેખક–ઝવેરી કલ્યાણચંદ કેશવલાલ. વડોદરા) અમે શ્રી વીર પ્રભુના પુત્ર ! પ્રભુ શ્રી વીર સમ થાશું ! ગુરૂ વાણી હુલ્ય ધારી, પ્રભુના ગુણ ગાશું ! તજી ક્રોધ તણી અમ દ્રષ્ટિ, જુઠ વ્યાપાર બધે તજશું ? હમેશ્નાં શુભ કરી કાર્યો, પ્રભુ ગુણને અનુસરશું કરીને મોહને દૂર, ઉપાધિ આદિને હરશું? હૃદયમાં સામ્યતા લાવી, પ્રભુ ધ્યાન જ અમે કરશું ? ત્યજીને દોષની દૃષ્ટિ, ભલા સગુણ ગ્રહણ કરશું! કદિ કંટક પગે વાગે-તથાપિ પન્થમાં ચલણું ! ત્યજીને અન્યની નિન્દા-કરૂણા ગંગમાં ન્હાશે? રહીને સદ્ગુરૂ સંગે, અમારી ઉત્તિ કરશું ! અનંતી આત્મની શક્તિ-પ્રગટ કરશું રહી ધ્યાને ! કરી કલ્યાણ ભક્તિથી-સદાશિવ સુંદરી વરશું ?
Page #27
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુંજ.
૨૩૫
-
-
- -
परने आळ न देवा विषे हितशिक्षा.
(૨ ભાઈ મહા વિકલ સંસારી એ રાગ) રે ભાઈ આળ મહા દુઃખકારી ચેતન ચેત વિચારી દેખો .
વિષધરવત્ હેલીજન મીલકે, સજજન જનકુ સતાવે; દુષ્ટ કરમ કરનાર છુપાવી, પરને આળ ચડાવે. દે –૧. જંગ મચાવે જગમાં ઝા, ભિન્ન ભિન્ન મતિ બેલે; માયા કેળવી હરપીત થાવે, નાચે ડુબવત ટાળે. દેખો–૨. વાદળ શશી સૂરજ ન છૂપાત, વાયુ ન મેરૂ નચાવે; સત્ય પ્રતિજ્ઞ અને નવ ચળતા, નિર્મળ નામ દીપાવે. –૩. સરખા દીન અપના નવ ધારે, સુખદુઃખ સબકુ આવે; પરને અછતા આળ દઇને, ચેતન હર્ષત થા. દેખ-૪ નિજ મત પરપીડા ભારી, પ્રાણું પલકમાં જાવે; સમજ સમજ મનવા અજ્ઞાની, ભવ ભ્રમણ અતિ વાવે. દે –પ. જે નીજ હીતચીંતક તું માને, આળ દે તુ બીજાને; સત્ય પ્રીતિ કર વચન સુભાષીત, તન્મય થા શુભ જ્ઞાને.
આ શાભ જ્ઞાને. દે . દુર્લભ માનવ ભવ તું પામી, કાળ વ્યર્થ ગુમાવે; પરઉપકારી દયામય થઇને, વેગે શિવપુર જાવે. દે –૭. –---૦૦
– छ लेश्याओ थकी जीवने अमुक गतिए जवानी समजण.
લેખક–પાનાચંદ જેચંદ. માણેકપુર )
હરિગીત છંદ. અતિ રેક પરિણામી નીરંતર કોધિ માંહી ધમધમે, વળી ધર્મ વર્જીત માન મસર કલેશ કરવો બહુ ગમે. નિર્દય અતિશય વર રાખે કૃષ્ણલેશ્યાને ઘણી અતિ કલીષ્ટ ન ગમન કો સહન પડાઓ ઘણી. . જે મંદ બુદ્ધિ આળસુ લલના વિશે રાચી રહે, વિશ્વાસઘાતિ વંચકો માની સદા કાયર અરે; અતિ તિવ મુછએ કરી એકેદી સ્થાવર ઉપજે તે નીલ લેખ્યાના ઘણને સકળ : ભાવ સંપજે શેકે કરી વ્યાકુલ રશી આત્મ પ્રશંસા કરે પરવિંદ ટંટાખોર તે કાપિત લેસ્યાને ધરે, ખર બેલ અશ્વાદિક પશુ પંખી તણું ભવ આદરે; આરાધ ચેતન ધર્મશ્રી પ્રભુવીરને તું પળપળે. વિદ્યા ગુણે પરિપૂર્ણ કાર્યો કાયમમતા પરિહરે, દ્રષ્ટિ દયાળું જેહની પરહિતમાં પ્રિતિ ધરે; લાભે અલાભે મિત્રની પણ પ્રીતડી કાયમ રહે તે નીલ લેમ્પાવંત તેને ભવ મનુષ્યને તે કહે. ૪.
૩.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩૬
૫.
બુદ્ધિપ્રભારહેતા અહેનિશ ભાવ ત્યાગી ક્ષમા ધરતા નિમેલી,
જ્યાં શુદ્ધ શ્રી ગુરૂદેવની છે શેવના જેની ભલી, જે સદાનંદિ ઉધમી માતંગ મન વશમાં કરે; થઈ પધ લેભ્યાવંત નર તે દેવ પદ વેગે વરે. જે રાગદેશ વિયુકત થઈ ઝટ શેક નિદા પરહરે, પરમાત્મ ધ્યાને લીન જીવ અત્યંત નિર્મલતા ધરે, તે શુકલ લેસ્યાવંત પ્રાણુ સફળ કર્મોને દહે, ઝટ મૃત્યુ જન્મજરા નિવારી અચળ શિવપદને લહે. પરિણામ ધારા નિર્મલી ત્યાં બંધ ઓછી થાય છે, વિચાર કરી શ્રેણીઓના બંધ તે બંધાય છે; લેસ્યા કહિ વ તેહમાં વસતા કિહાં ચેતન તમે, કર દીર્ધ દ્રષ્ટિ પુર્ણચંદ્ર સકળ દુઃખડાં ઝટ સમે.
૭
કુશ શિક્ષા. (લેખક–પાનાચંદ જેચંદ–મુંબઈ)
તોટક છેદ ૧૨ અક્ષર ૪ સગણ પર નિંદા વિશે જન મન ધરે, પરવિત ખચિત કદી ન હરે; પરનારિ વિકારિન દ્રષ્ટિ કરે, જયવંત સદા સુખ શ્રેષ્ટ વરે. અતિ કલીe કહેથી દુભાય નહિ, આત માનથિ જે હરખાય નહિ; દુરગંધથી જે અકળાય નહિ, ખુશબોથી જરા મકલાય નહિ. નહિ રાગ ધરે નિજ મિત્ર પરે, નાહ દેશ ધરે વળિ શત્રુ પરે; સમભાવ સુભાવ વિષે રમતા, શુભ ગિ ધરે અધિકી સમતા. ચપળા નિજ ચંચળ ચક્ષુ કરે, તવકામિ પતંગ ઉતંગ બળે; નયના કર વાલ વિશાલ પડયા, વિરલા ઉગર્યા શિવપંય ચડયા. પટે મધુરાં વયો વદતી, પતિને વલિ પ્રેમથિ ભેળવતી; વળિ સેહેજ રિસાય અને રડતી, કળિ કેણ શકે મહિલાની ગતી. નવ યોવન વન વિષે વસતા, પણ કામ કુતૂહળથી ખસતા; લયલીન કર્યું ચિત્ત ભ્રમમઈ અલગ દુનિયાથી ઉદાસી થઈ. રસ લોલુપતા મનમાં ન તજી, વાલ સમ્યગ શીખ સદા ન ભજી; નવપાન અધ્યાત્મ સુધીનું કર્યું, તવ આયુષ ફકટ ધુળ ધર્યું. સમજી રમણી નમણું તજતા, શુભ સંયમ શ્રી ઝટ આદરતા;
મદ મોહ કષાય દુર કરતા, શિવ સુંદરિ વેગથી મેળવતા. ૧ લઘુ લઘુ ગુરૂ. ૨ આદરસતકાર,
Page #29
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુંજ,
૨૭
हितशिक्षा
(લેખક–મહેતા મગનલાલ માધવજી. અમદાવાદ જૈનબોડીંગ)
કવાલિ. મુસાફર તુ વિચારી લે, જીવન આ દુઃખને દરિયો, અનંતી વાર તું ભટક, કરી તેને કમાણી કંઇ. ૧ અશાશ્વત છે બધી વસ્તુ, જરૂર આ સ્વપ્નની માયા, સહજ તું સુખ છેડીને, કરી તેને કમાણુ કંઈ. ૨ ગણે જેને અતિ હાલી, નકામી તે બધી વસ્તુ, જગત જંજાળ છેડીને, કરી લેને કમાણું કંઈ. લાલ આ ભરેલો છે, અરે તવઆ આનંદ, છતાં તું શોધતે બીજે, કરી લેને કમાણી કંઇ. ૪ થતે નિષ્ફલ જ્યારે તું, અરે કસ્તુરી મૃગ પેઠે, થત ગમગીન ત્યારે તું, કરી લેને કમાણુ કંઇ. ૫ નહિ કોઇ વસ્તુ સાંસારિક, કરે જે આત્મને ઉદાર, મુસાફર સત્ય શોધોને, કરી લેને કમાણી કંઇ. ભમે શીદ લક્ષ્મીની પાછળ, ક્ષુધાતુર વૃકની માફક, નહિ તે તારી થાનારી, કરી લેને કમાણી કંઇ. દીસે લક્ષ્મી અરે ચંચળ, અરે લંપટ નારી તે, અનિશ્ચલ પુલિ જેવી, તજીને કર કમાણી કઇ. ૮ મુરખ તું કિર્તિ મેળવવા, વૃથા ફાંફાં ઘણું મારે, મળે જે કીતિ તેથી શું, કરી, લેને કમાણ કંઇ. નીતિથી કાર્ય કરજે તું, નીતિ એ સ્વર્ગની સીટી, તજીને તું અનીતિને, કરી લેને કમાણું કંઈ. ૧૦ મહન્ત ભાખતા આવ્યા, નહિં સુખ કયાંઈ સંસારે, છલાછલ કલેશથી દુનિયા, કરી લેને કમાણુ કંઇ. ૧૧ કરી લે સગુરૂ સેવા, અરે સન્માર્ગ મેળવવા, સુસંગ જ પાપ નિવારક, કરી તેને કમાણે કંઇ. ૧૨
રિ ૩ રાતિ, શાંતિ, શાંતિ,
૧ પુદ્ગલ રૂપે અશાશ્વત. ૨ વ૬. ૩ વેરવા.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩૮
બુદ્ધિપ્રભા
कॅटल फार्मनी योजना.
તેની ઉપજ ખર્ચ અને હિસાબ.
મે. સાહેબ,
વિ. કે જામે જમશેદ, સાંજવતમાન, અખબારે સાદાગર, ગુજરાતી પંચ વિગેરે જાણીતાં વર્તમાન પત્રમાં મારા તા. ૧૧-૮-૧૩ તે “આપણા દેશમાં ચોખ્ખું દુધ તથા ઘી મેળવવાની એક યોજના”ના મથાળાવાળા એક આર્ટીકલ પ્રસિદ્ધ થયેલા છે. તે ઉપરથી જામે જમશેદના તા. ૨૦-૮-૧૩ ના અંકમાં મી. આજસ નામની સત્તાવાળા એક ગૃહસ્ય તેના ઉપર લખાણથી વિવેચન કરેલુ છે. તથા મારા આ આર્ટીકલ માટે દરેક રીતે અનુમેાદન આપેલું છે, તે માટે તે ગૃહસ્યને હું ઉપકૃત થયા છું. તે ઉપરાંત આ આર્ટીકલ કેટલાએક વાંચનારાઓ ઉપર એટલી બધી અસર કરી છે કે તેમાંના અમુક ગૃહસ્થાએ આ બાબત માટે મારા સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યાં છે તે ઉપરથી તેઓ આ યેાજના હાથ ઉપર ધરી તેના કાયદાઓના લાભ લેવા તૈયાર થઇ ગયા ાય એવું જણાય છે. ખરેખર આવી રીતે કેંટલ ફાર્મ કાઢી જાતવરાને બચાવવા માટે તથા તેની ઓલાદ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવ તે! તેથી જાનવરનું રક્ષણુ થવાથી આપણી ખેતીવાડીને ઘણા ફાયદા થાય તેમજ બી, દહીં, દુધ, આદિ ભેળસેળવાળા પદાર્થો મળે છે તે પદાર્થોના ઉપયોગથી આપણી તંદુંરસ્તીને જે સહન કરવુ પડે છે. તેમાંથી બચવાને આપણે પણ તક મેળવી શકીએ તેમાં જરા પણું શક નથી. તેષી જોશ્રીમંત ગૃહસ્થે આ સવાલ ઉપયોગના જાણી તેના ઉપર વિચાર ચલાવી ફેંટલ ફાર્મ ઉઘાડવાની યોજના હાથ ધરશે તે તેથી તે મેટા નફા મેળવી શકશે. ઉપરાંત હારી જાનવરનું રક્ષણ કરી શકશે તેમાં જરા પણ શક નથી. આપણા લોકગીય અને ઉમદા વીચારના નામદાર ગવર્નર સાહેબ બહાદુર લાર્ડ વેલીંગડન સાહેબના પ્રમુખપણ નીચે પુના ખાતે ભરાયલી ખેતીવાડીની કેન્ફરન્સની તા. ૧૫-૮-૧૩ની મીટીંગમાં પણ આ વિષય ઉપર તેમાં ભાગ લેનારા વિદ્વાન સભ્યાએ આ સવાલ અગત્યને ગણ્યા છે અને નામદાર દયાળુ ગવર્નર સાહેબે પણ ભેળસેળવાળાં દુધ વીગેરે મળવાનાં મુખ્ય બે કારણેામાંનું એક મુખ્ય કારણુ જાનવરાની થતી કતલને આભારી હોવાના પોતાના અભિપ્રાય આપી તે કતલ બંધ કરવા માટે તથા આવાં ઉપયોગી ખાતાં ઉધાડવા માટે તે નામદારે ભલામણ કરી છે, કે જેને અન્ન તે નામદાર ગણેશખીંડ ખાતે કરી બતાવી લેકાને જાનવરાતી ઞલાદ સુધારવા તથા તેના રક્ષણુ કરવાથી ધતાં કાયદા... Practical રીતે દર્શાવી આપવા તે નામદાર દયાળુ નરવીરે કમર કસી છે અને તે નામદારના વિચારે તે દેશી રાજાએ! પણ અમલ કરે તે દેશની આબાદાનીમાં ધણા વધારે થાય, કારણ કે આ વિષય ઉપર ચર્ચા કરતાં પેાતાની એડીટેરીયલ નોંધમાં માંજવર્તમાન પાતાના તા. ૧૭-૮-૧૩ના અંકમાં દારાને બચાવવા માટે ભાર દઈને જનસમાજને ભલામણ કરે છે, અને કસાઇની ક્રુર છરીથી ઉછરતી આ લાદના કચડઘાણું નીકળી જાય છે અને તેથી ભવિષ્યમાં ઢારાની અછત જણાય છે તેથી સાવચેત રહેવા તથા તેવાં નિર્દોષ જાતરા, તથા વાછરડાં અને નાના પાડાના સેાહીની નદી વહેતી બુધ કરવા માટે પગલાં ભરવા સાંજ વર્તમાનના ધ્યાળુ એડીટર સાહેબે આપણુ લક્ષ ખેચ્યું છે કે જેના ઉપર વિચાર કરી તેને અમલ કરવાની ખાસ જરૂર છે. જાનવરના રક્ષણને સવાલ બાજુ ઉપર મુકી માત્ર પોતાના સ્વાર્થ અને પેાતાના દેશની આખાદી ખાતરજ આ સવાલ દરેક હિંદીવાસીએ હાથ ધરવે એ ડહાપણ ભરેલુ ગણાશે તેમાં જરા પશુ શક નથી.
1
ચાખ્ખો ની સેંકડે ટકા ૨૫.
Page #31
--------------------------------------------------------------------------
________________
કેટલ ફાર્મની જના.
મેટા પાયા ઉપર જો આવું ફાર્મ ઉપાડવું હોય તે શરૂઆતમાં ૧૦૦૦ ભેંસે ખરીદવી જોઈએ કે જેની દરેકની રૂ. ૧૦૦) પ્રમાણે કીંમત ગણુતાં રૂ. ૧૦૦૦૦૦) થાય અને તે ઉપરાંત રૂ. ૫૦૦૦૦) બીજા પ્રાથમીક ખર્ચના જોઈએ તેથી કુલ રૂ. ૧૫૦૦૦૦) ની થાપણથી શરૂઆતમાં આવું ફાર્મ ઉધાડવું હોય તો તેથી નીચે પ્રમાણે ઉપજમાંથી ખર્ચ બાદ જતાં સેંકડે ટકા ૨૫) ને ચોખે અને દેખીતે ન થવા પામે.
શરૂઆતની થાપણું (Capital) રૂ. ૧૫૦૦૦૦) ની રકમમાંથી નીચેના અડસટા (Estimate) પ્રમાણે તેને ઉપયોગ થઈ શકે.
૧૦૦૦૦૦ ભેંસે ૧૦૦ ની ખરીદી દરેકની કીંમત રૂ. ૧૦૦) પ્રમાણે. ૨૦૦૦૦ ભેંસે માટે ૫૦૦ વીઘાં જમીન લેવી પડે તેના.
૫૦૦૦ પાડા ૫૦ ની ખરીદીના દરેકના રૂ. ૧૦૦ પ્રમાણે. ૧૦૦૦૦ પરાં વગેરે બાંધવાના ખર્ચના.
૩૦૦૦ પરચુરણ સામાન વગેરે ખર્ચના. ૧૨૦૦૦ મોસમમાં માલ, ઘાસ, વગેરે ખરીદવા બદલ થાપણના (Reserve Fund) ૧૧૦૦૦૦
એ રકમમાંથી જે ઉપજ તથા ખર્ચ થાય તેની માહીતી મેળવવા વાંચનાર ગૃહસ્થને હું નીચેના હીસાબને અડસટ (Estimate) વાંચવા વિનતિ કરે છું.
ખર્ચ
| ઉપજ.
૧૦૦૦૦) પાડા તથા પાડીઓની ઉપજના ૧૦૦૦) દરવરસે ભેંસને ચરવા માટે બીડના ૫૦) ભામની ચામડાના
૫૦૦) બીડના વેરા વગેરે ખર્ચના ૨૦૦૦) ઉપરની જમીનના પેદાશના ૧૦૮૦૦) ભેસને સુ તથા લીલુંધાસ દીવસના ૧૨૦૦૦૦) દુધ, ઘી, ઈત્યાદી દર ૫૦૦ ઢોર દીઠ ૪૦૦૦) ઘાસ તલ ૧૦ પ્રમાણે રાતના રૂ. ૧) પ્રમાણે
૪૫૦૦૦) અનાજ ખોળ વીગેરેના ૫૬૨૫) ખાતર દરેક જાનવર દીઠ પત્રણ પ્રમાણે ૭૦૦૦) વિહાય ત્યારે ગોળ વગેરેના ૧૮૭૫) પરચુરણ ઉપજ તથા Reserve ૫૦૦૦) મરણની નુકસાનીના સેંકડે ટકા Fund નું વ્યાજ.
૫ પ્રમાણે
૮૦૦૦) નેકર ૫૦ને દર માસે રૂ. ૧૫) ૧૪૦૦૦૦ કુલ ઉપજ.
પ્રમાણે માસ ૧૨ ના ૧૨૦૦૦ ખર્ચ બાદ,
૧૦૦૦) મહેતા વિગેરે તથા ડેડસ્ટોક
૪૦૦૦) થાપણ (Capital) રૂ.૧૫૦૦૦૦ ઋ૮૦૦૦ ન.
નું વ્યાજના ૭૦૦) અણધાર્યા ખર્ચના ૮૦૦૦) પાડાના ખર્ચના ૫૦૦) કન્ટીજન્ટ ખર્ચના ૫૦૦) વાસણો સુધારવા તથા રીપેર ખર્ચના ૧૨૦૦) વેટરીનરી સર્જન તથા કમ્પાઉન્ડર
અને ડેસરના પગારના ૨૮૦૦) દવાદારૂ ખર્ચના
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૪૦
બુદ્ધિપ્રભા.
શરૂઆતમાં એ રીતે રૂ. ૧૫૦૦૦૦) ની થાપણું ઉપર આપણે રૂ. ૩૮૦૦૦) ને ન મેળવી શકીએ અને બીજે વર્ષે જ્યારે ઢેરો લેવાની જરૂર ન પડે તેમજ બીજ ઢોરે વેચાય તેની ઉપજ થવા લાગે તેથી દર વર્ષે ઉપજમાં વધારો થાય તેમાં પણ શક નથી. વળી આ જે આંકડે અત્રે રજુ કરવામાં આવ્યું તે તમામ બહુ જ વધારેમાં વધારે પ્રમા
માં હિસાબ રજુ કરીને મુકવામાં આવ્યો છે. જેથી ૧૫૦૦૦૦ ની થાપણ ઉપર ૪૦૦૦૦) રૂપીઆ વાર્ષીક ન થવાને દેખીતી રીતે સંભવ છે. વળી કાઠીઆવાડમાં ગીર, પ્રદેશ કે જેણે દુષ્કાળના છેલ્લા વર્ષમાં મુંબઈ ઈલાકાને ઘાસ પુરું પાડેલું છે તે દેશમાં જે આવું ફાર્મ ખેલવામાં આવ્યું હોય તો ઘાસચારો અને પાણી તથા નેકર, માણસે બહુજ સસ્તા મળે અને રૂ. ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ ન થાય, કારણ કે ગીરમાં ઘાસચારો અને પાણું પુષ્કળ મળે છે. ગુજરાતમાં વડોદરા, ડાકોર, ધરમપુર, વાંસદા વિગેરે સ્થળે પણ ઘાસની પુરી છુટ છે. . ' જેવી રીતે નામદાર ગવર્નર લોર્ડ વેલીંગ્ટન સાહેબ બહાદુરે આ અગત્યની જના હાથ ધરેલી છે તેવી રીતે પિત પિતાના રાજ્યની આબાદી માટે દરેક કેળવાયેલા રાજ્ય કર્તાઓએ પણ આ સવાલ અગત્યને ગણું પિતાના રાજ્ય તરફથી આવાં કેટલ ફાર્મ ઉઘાડવાની ખાસ જરૂર છે. મારા આસી. મેનેજર રા. ર. છગનલાલ વિ. પરમાનંદદાસ નાણાવટી કે જેઓ બે વર્ષ ઉપર સ્વ. જુનાગઢમાં ડીસ્ત્રીકટ વેટરનરી ઓફીસર તરીકે કામ કરતા હતા તેઓના કહેવા ઉપરથી જણાય છે કે સ્વ. જુનાગઢના નામદાર એડમીનીસ્ટ્રેટર બહાદુર મી. એચ. ડી. રેન્ડેલ સાહેબે પણ આવું ખાતું જુનાગઢ રાજ્યમાં ખોલ્યું હતું કે જેના ઉપર દેખરેખ રાખવા માટે એક વેટરનરી સર્જનને ખાસ બહાલ કરવામાં આવ્યા હતા. મતલબ એ રીતે તે રાજ્યમાં કંટલ કંમ્પની પેજના છેલ્લા બે ત્રણ વર્ષથી રારૂ થઈ છે. તેવી જ રીતે બીજા દેશી રાજ્યો તેમજ શ્રીમંત પ્રહસ્થોની મોટી યોજનાથી માંડી એક એક સાધારણ ગ્રહસ્થની થોડી મુડીના વેપારમાં પણ ઘણો ફાયદો થાય તે કોઈ પણ રીતે અવાસ્તવિક નથી. મતલબ આ દેખીતા નશાવાળા વેપારને લાભ દેશના જુદા જુદા શહેરોથી માંડી ન્હાનાં ગામડાંવાળાઓએ પણ લેવો જોઈએ.
છેવટે ખેતીવાડીની ખીલવણ અર્થે તેમજ ભેળસેળવાળાં દુધ, ઘીથી તંદુરસ્તી બગડવાને જે ભય છે તેમાંથી દેશના વતનીઓને બચાવી લેવા અર્થે અને ગરીબ બીચારાં નિર્દોષ અને નિરાધાર ઉપકારી પ્રાણુઓના રક્ષણ અર્થે દયાળુ રાજ્યકર્તાઓ, શ્રીમંત શેઠીઆઓ, અને સાધારણ સ્થિતિવાળા રહો આ વાત ધ્યાનમાં લઈ તેને અમલ કરવામાં પાછી પાની ભરશે નહિ એવી આશા સાથે આ નિબંધ સમાપ્ત કરવા રજા લઉં છું. ૩૦૮ શ્રાફ બજાર, મુંબઈ નં. ૨ ) લલુભાઈ ગુલાબચંદ ઝવેરી. શ્રી જીવદયા જ્ઞાન પ્રચારક ફંડ
- એન. મેનેજર. - તા. ૧-૧૦-૧૩.
5 શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડ-મુંબઈ કોઈને દુઃખી જોઈ આપણે દુઃખી નહિ થવું, પણ બેને દુઃખમાંથી બચાવાને માટે પ્રયત્ન કર
જે પુત્રને મહાન અને સગુણી બનાવવા હોય તે પ્રથમ માબાપે ઉત્તમ અને સટ્ટટણી બનવું જોઈએ, કારણ કે બાળકોમાં અનુકરણીય ગુણ શ્રેષ્ઠ પદ ભોગવે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
+ અ
+
અ
+
અ ૧,
૧
૧
-
વર્ષ ૫ મું.
તા. ૧૫ નવેમ્બર સન ૧૯૧૩,
અંક ૮ મે,
दुःखी दुनिया.
દુનિયા. ૧
દુનિયા. ૨
હાલા વેગે આરે એની લય, દુનિયા સર્વ દુઃખીરે, કોઈ ન વાતે સુખીરે; અનુભવ્યું જ્ઞાનથી હોજી, સુખના ચટકાં ટળી જાતાં ક્ષણવાર. શોધી શોધી થાક્યારે, વયોવૃદ્ધ પાકયારે; નિસાસા અંતે નાખીયા હજી, બોલ્યા હાય સુખ ન મળીયું જરાય. ભમરાળા ભેગી લોકરે, પડે અને પેકોરે; હાય સુખ નહિ મળ્યું છે, એળે આયુ ગાળ્યું કહી પસ્તાય. દુગ્ધામાં દોનું ખોએરે, ખરેખર મેહેરે; ભવા ન ભગવંતને હોજી, બાજીગર બાજી અને તે ધુળની ધૂળ. ચક્રવર્તી રાણરે, અંતે સહુ પસ્તાણા; સુખ ન સાચું બાહ્યમાં હેજી, બુદ્ધિસાગર પ્રભુ ભજનથી સુખ.
દુનિયા. ૩
દુનિમા. ૪
દુનિયા. ૫
Page #34
--------------------------------------------------------------------------
________________
२४२
બુદ્ધિપ્રભા
પ્રાઇઝ ગાવો.”
jકે પુંઠ. ૨
પંઠે પુંછે. ૨
વ્હાલા વેગે આરે એ રાગ, પંડે ઉંડે ત્યારે શ્રદ્ધા ભકિત લાવો રે.. આ શિર ધારીને હેજી, માને મન ભક્તાધીન ભગવાન હૈડે હિમ્મત ધારો-કામ ક્રોધ મારોરે, સરખા દેખો સર્વને હેજી; આશાવણ સાની કર શુભ સેવ. રાખ રૂડી રીતિરે–શુદ્ધ પ્રોતિ નીતિરે, વિશ્વને ઘર માનશો હેજી; વિ સાની સાથે જીવની સમાન. સમતા નિત્ય રાખોરે, સાચું પ્રિય ભાખરે, રમા ચિત્ત આત્મમાંહજી; કર્મ પગી પૂરી બને નિષ્કામ, સૌનું સારું ભારે, દયાનગંગ હારે; વૈરાગે ચાલે વાટમાં હોજી, બુદ્ધિસાગર પ્રભુ મળ્યાને જમાન.
પંઠે પુંછે. ૫
व्हालां पुस्तको.
આહા મુરતિ મેહનારી ચિદાનંદ મહાવીર તારી—એ રાગ. હાલાં પુસ્તકે ( આમ ) અમારાં, ઘણાં પ્રાણ થકી મારાં, ઘણાં પ્રાણ થકી પ્યારાં ઘણું વહાલા; સાને સમજાવીને સાચું, શિખામણ દેનારાં, પાચમણિથી અનંત અધિકા, શુદ્ધ રૂપ કરનારાં. વહાલાં. ૧
ધરૂપ અમૃતને આપી, સુખ દિલમાં ભરનારાં, સાચું જૂ ૐ સર્વ બતાવી, વિવેકને દેનારાં.
હાલા. ૨ સાખી. મન મિત્રતા ધારીને, રહે પાસે નિશદિશ, વિસામે એકાન્તનાં, ભાનું વિશ્વાવીશ; સાચા સમકિતને દેનારાં, સર્વ દુર્ગુણો હરનારાં. હાલા. ૩
Page #35
--------------------------------------------------------------------------
________________
લેખકો અને લેખે.
૨૪૩
વ્હાલા. ૪
વહાલા. ૫
અતર્ બાહ્ય મુસાફરી, કરાવનારાં બેશ, જીવનનાં સાથી બની, સમજણ આપો હમેશ; મોટા જગમાંહી મીનારા, નાની કરકમલે ફરનારો. પુસ્તક સ્વર્ગગા ભલી, પુસ્તક વર્ગ વિમાન, માનસ દિવ્ય સવરો, આનન્દસૃષ્ટિ તાન; ચેતન ઉપવન ખીલવનારાં, આનન્દા રસમાં ઝીલવનાર. સર્વ તત્ત્વ સમજાવીને, ઉધાડે દિલદાર, આનન્દ રેલમછેલમાં, સાથી સદા તૈયાર; મનની ચિન્તા સહુ હરનારાં, ધર્મ શાનિતને કરનારાં ખટપટ ઉપાધિ વિના, કરતાં મનથી વાત, દર્શન જ્ઞાન ચારિત્રની, દેખાડે શુભવાટ; બુદ્ધિસાગર પ્રેમી સારાં, ભવોભવમી આધાશે.
વહાલાં.
વ્હાલાં. 9
लेखको अने लेखो.
- લ– લેખકઃ-ગનિક મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ.
લેખકોમાં સમાનતા ગુણું જે જે અંશે ખીલ્યો હોય છે તે તે અંગે તેઓ પિતાના લેખોમાં સમાનતાને પોષી શકે છે અને અન્યની સાથે સમાન ભાવથી વર્તી શકે છે.
લેખકોમાં ગુણાનુરાગ નામનો ગુણ ખીલ્ય હેય છે તો તેઓ “Trtવાનો સારાં અને તાનાં વોર રો” એવી પક્ષપાતતાને ધારણ કરી શકતા નથી. ગુણાનુરાગી લેખક અન્યોના ગુણેને રામ ધારણ કરી શકે છે અને કેઈના સંબંધી કંઇ લખતાં પહેલાં તેની તેનામાં રહેલા ગુણો પર પહેલી નજરે પડે છે, અને દપર અલ રહે છે. ગુણાનુરાગી લેખમાં ગુણોને ગુણરૂપે જોવાની શક્તિ પ્રગટવાથી ગમે તેવા પતિકુલ પ્રસંગોમાં પણ તે અના ગુણોને પરૂપે દેખી શકતા નથી અને તેમ લખી શકતા નથી. ગુણાનુરાગી આખી દુનિયામાંથી ગુણોને જેવા સમર્થ થાય છે અને તેને ગુગોમાં સંયમ હોવાથી તેની આંખ આગળ ગુણની મૂર્તિ ખડી થાય છે. ગુણાનુરાગી લેખક કેઇન લેખ વા ગ્રન્થની સમાલોચના કરવા માંડે છે તે તેમાં રહેલા ગુણોનું સારી રીતે પ્રકટ કરી શકે છે, અને
કેની આગળ ગુણોની શોધ કરીને મૂકે છે તેથી લોકોને ગુણને ભાગ પ્રહણ કરવામાં ઘણે પરિશ્રમ પડતા નથી. દેવાનુરાગી લેખક ખરેખર ગુણાનુરાગી લેખકથી વિરૂદ્ધ પ્રકૃતિને હોય છે. દેષાનુરાગી લેખક કોઈના સંબંધી કંઈ લખે છે તેમાં દોષોને ચિતરવામાં તેની દષ્ટિ રહે છે અને કોઈ ગ્રન્ય વા લેખની સમાલોચના કરે છે તેમાં તે લેખ્ય ગુણે તરફ દષ્ટિ ન ફેંકતાં લેખ્ય દોષ તરફ પિતાની દષ્ટિ ફેકે છે તેમજ છતા વા છતા દે વડે ગ્રન્ય કર્તાની મૂર્ખતા બતાવવા પ્રયત્ન કરે છે. આ દુનિયામાં કોઈ લેખક સર્વજ્ઞ નથી. લેખકો પ્રિન્થોની રચના કરતાં ભૂલ કરી શકે તેઓને તે ભૂલો ચોગ્ય સુશબ્દોમાં વિવેકપૂર્વક બને તો જષ્ણવવી જોઈએ પણ નિષ્ફર શબ્દોથી તેની ઝાટકણી કાઢીને તેની જાતિ નિન્દા થાય
Page #36
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
એવા હુમલાઓ ન કરવા જોઇએ, કાઇ પ્ણ લેખકે કંઈ પણુ લખતાં પહેલાં મારાથી કયા કારણથી શું લખાય છે તેને વિચાર કરવા જોઇએ. ક્રોધ વગેરેના જી આજ્યેા હોય તે વખતે લેખકે શાન્ત રહેવું જોઇએ. કોઇ લેખકે કંઇ પણ નુસ્સાથી એકદમ લખ્યું તેને એકદમ ન છપાવતાં કેટલાક દિવસની વાર કરવો અને પશ્ચાત, તે લેખ વાંચી જવા અને તે વખતે વિવેકથી યોગ્ય વિચાર કરીને યોગ્ય લાગે તે ખાવવું.
લેખક મધ્યસ્થ હોય છે તે તે કેઇ પણ બાબતના પક્ષપાતમાં પડયા વિના દરેક આયતમાંના મધ્યસ્થ દૃષ્ટિધી વિચાર કરી શકે છે અને જે સત્ય લાગે છેતેને લખવા પ્રવૃત્ત થાય છે. મધ્યસ્થ લેખક કાઇ પણ બાબતના પક્ષપાતમાં પડતે નથી અને તે દરેક વસ્તુએની સત્યતાપૂર્વક પરીક્ષા કરી શકે છે. મધ્યસ્થ લેખક સાચું તે મ્હારૂં એ સૂત્રને અનુસરી ચાલે છે. પક્ષપાતના અભાવે તે સત્યને સમજવાને અને સત્યતે લખવા સમર્થ થાય છે. મધ્યસ્થ મનુષ્ય અને તરને વિચાર કરે છે અને તેમાં સત્યાસત્ય શું રહ્યું છે. તેને પક્ષમાં પડયા વિના વિચાર કરી શકે છે, અને કેાઇના પક્ષમાં પડયા વિના મધ્યસ્થપણાથી સત્યને લખી શકે છે. લેખકના શબ્દોમાં તે મધ્યસ્થતા હોય છે તેા તેના લેખ સાક્ષરોમાં પ્રથમ નબરે આવે છે. મધ્યસ્થ લેખક શાન્તિથી સ્વપરનું હિત થાય તેવે માર્ગ લખી શકે છે અને પક્ષપાતી લેખક પેાતાનું ખરૂં પારકામાં કઇ પણ ખરૂં નથી એવુ રામાંધણાથી લખી દે છે તેથી દેખતી દુનિયા તેની પરીક્ષા ઝટ કરી શકે છે. મધ્યસ્થ મનુષ્ય પેાતાના મગજને કાળુમાં રાખીને અને મગજની સમતાલ દશા જાળવીને લેખ્ય વિષ્ણુને લખે છે અને તે જે લખે છે તેમાં સત્ય દલીલોને આગળ કરીને લખે છે તેથી તેમાં ઘણે સયતા બાગ ઝળકી શકે છે. મધ્યસ્થ લેખક બનવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ કાર્ય છે. અનેક લાલચેાને અને હૃષ્ટ સબધાની દરકાર કરવામાં નથી આવતી ત્યારે મધ્યસ્થપણાથી લખી શકાય છે. આ પારકું અને આ મ્હારૂં એવી પક્ષપાત બુદ્ધિ ટળે છે ત્યારે હૃદયમાં સત્ય બુદ્ધિનો પ્રકાશ થાય છે અને તેથી મધ્યસ્થ લેખકના લેખથી દુનિયાને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. મધ્યસ્થ લેખાને ભલે પક્ષપાતી લેખકો વા પક્ષપાતી વાચકો હિંસાખમાં ન ગણે તેથી કંઇ મધ્યસ્ય લેખ અને મધ્યસ્થ લેખકની મહત્તામાંની ન્યૂનતા થતી નથી. મધ્યસ્થ લેખક આખી દુનિયામાં પેાતાના સત્ય લેખ પ્રકાશવા ભાગ્યશાળી બને છે.
૨૪૪
લેખકમાં સહનશીલતા નામના ગુણુ હાવા જોઈએ. જે લેખકમાં સહનશીલતા નથી તે મગજ ખાઇને કારણુ પ્રસંગે આડું અવળું કથનું કંઇ લખી દે છે અને તેથી તે પાછળથી પશ્ચાત્તાપ આદિ પાત્ર બને છે. સામાન્ય લેકેમાં એવી કહેણી ચાલે છે કે “ સા વાર ભખવું અને એકવાર લખવું” સાવાર ખેલવું અને એકવાર લખવું-સેકવાર ખેલવું પણ લખવું હોય ત્યારે સેંકડાવાર વિચાર કરીને એકવાર લખવું-લેખકને દુશ્મની હોય છે. આ જગમાં કાઈને દુશ્મન નથી એવું તે કોઇ હોતું નથી. લેખ લખતી વખતે પેાતાના પ્રતિપક્ષીએ સામે ખરાબ દિષ્ટ ન હાવી જોઇએ. પાતાનાધી વિરૂદ્ધ પક્ષીએ હોય તેના સંબધી ખુરૂં લખવાના વિચારો કદિ કરવા ન જોઇએ. પ્રતિપક્ષીઓમાં જે જે કંઈ સારૂ હોય તેના કર્દિ અનાદર ન કરવા ભેઇએ. લેખિની ઉપાડતાં પૂર્વે સર્વ જીવાપર કરૂણા અને મૈત્રી ભાવના ભાવવી અને અસહન શીલતાને દૂર કરી ક્ષમા ધારણુ કરી જે કંઇ લેખ્ય હોય તે લખવા પ્રવૃત્ત થવું જોÉએ.
Page #37
--------------------------------------------------------------------------
________________
લેખક અને લેખ.
૨૪૫
લેખકોએ રજનું ગજ કરીને લખવાની ટેવ ન રાખવી જોઈએ. રજનું ગજ કરીને લખનારા લેખકનું પ્રમાણિકપણું રહેતું નથી. રજનું ગજ કરીને લખનાર પિતાના માથે અસત્યતાને
સ્થાપન કરે છે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે લખનાર લેખક ખરી પ્રતિકાને પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ્ બાબતમાં રજનું ગજ કરીને લખવાથી રજ જેટલું જે મૂળ હોય છે તેની સત્યતા સંબંધી વાચકોને શંકા પડે છે અને તેથી તે લેખક ગમે તેવું સત્ય લખે તેપણુ વાચકોને એકદમ તેના લખેલા ઉપર વિશ્વાસ આવતો નથી.
લેખકમાં અવલોકન શકિત દેવી જોઈએ. જે લેખકમાં અવલોકન શક્તિ નથી તે વસ્તુનું પુરેપુરું સ્વરૂપ લખી શકતું નથી. લેખકે જે જે પદાર્થો સંબંધી કંઈ લખવું હેય તેનું અવલોકન કરવું જોઈએ. જેણે કમળની ઘણી જાતને અવકી નથી તે કમળના વર્ણનમાં શું લખી શકે !!! જેણે ઘણું અવલોકન કર્યું છે તે પિતાના લેખને ઉત્તમ બનાવવા સમર્થ થાય છે. લેખકમાં બહુ શ્રત નામને ગુણ હોવો જોઈએ. જેણે દરેક બાબત સંબંધી આ પુ પાસેથી ઘણું ઘણું સાંભળ્યું હોય છે તે જે બાબત સંબંધી લખે છે તેમાં ઘણું જાણવા 5 લખી શકે છે. જે લેખકો બહુત હતા નથી તેઓ જે વસ્તુ સંબંધી કંઇ લખે છે તેમાં વિશે જાણવા યોગ્ય બાબત લાવી શકતા નથી. જે લેખકે ઘણું પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને ઘણાં પુસ્તકો વાંચ્યાં હોય તે લેખક જે બાબતનો ઉલ્લેખ કરે છે તેમાં ઘણી જાણવાની બીને લખે છે. લેખકે જે કંઈ લખવું તે સાદી ભાષામાં આ બાલવૃદ્ધ પુરૂ લાભ લઈ શકે એવી રીતે લખવું જોઈએ. કેટલાક લેખકે પિતાની વિદ્વતાનો અન્યો પર આભાસ પાડવા માટે કિલટ શબ્દોનો પ્રવેગ કરે છે અને શબ્દોમાંના અપરિચિત શબ્દનો પ્રયોગ કરીને વાચકોને શ્રમ કરાવે છે. જે જે પૂર્વે મહા પુરો થઈ ગયા છે તેઓએ સરલ પરિચિત શબ્દોમાં પોતાના જ્ઞાનને મનુષ્યોની આગળ હિતને ખાતર રજુ કર્યું છે.
સાની લેખકો સરલ પરિચિત શબ્દો અને વાકયોથી પિતાના લેખ્યને લેખમાં લખે છે. સંસ્કૃત ભાષામાં સાક્ષર લેખક તરીકે ભગવાન ઉમાસ્વાતિજીનું દષ્ટાંત આપવું તે ખરેખર એગ્ય છે. પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ વાચકે તસ્વાર્થ સૂત્રોના શબ્દોને સરલ અને પરિચિત શબ્દોમાં ગંધ્યાં છે. સંસ્કૃત ભાષાના સામાન્ય વિદ્વાન પણ સહેજે એમના રચિત સૂત્રના શબ્દાર્થને જાણવા શક્તિમાન થાય છે. જ્ઞાની મહાત્માઓ સરલ પરિચિત સાદા શબ્દમાં અપૂર્વભાવ લાવી શકે છે. અલ્પ શબ્દ અને ભાવ ઘણે એજ જ્ઞાનીઓની અગાધ બુદ્ધિનું પરિણામ છે. શ્રી સુધર્માસ્વામી રચિત આવશ્યક સૂત્રમાં માગધી ભાષાના સરળ પરિચિત શબ્દો દેખવામાં આવે છે પણ તેને અર્થ તે અનંતગણે થાય છે. આગમાં સરલ શબ્દો અને બહુ અર્થ દેખવામાં આવે છે. જ્ઞાન લેખક સામાન્ય લોકો પોતાના લખેલા ભાવાર્થને સારી રીતે સમજી શકે અને તેનો સદુપયોગ થાય એજ દષ્ટિથી લેખને સાદી પરિચિત સરલ ભાષામાં લખે છે. શ્રી હેમચંદ્ર સૂરિ મહાવિદ્વાન હતા. ચાર ખંડના વિદ્વાનો તેમની વિદ્વતા એકી અવાજે કબુલ કરે છે. તેમણે સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું છે. તેમાં જેમ બને તેમ પરિચિત અલિષ્ટ શબ્દો વાપરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી ગંભીરાર્થ જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે તેમ તેમ માલુમ પડે એવી રીતે તેની રચના કરી છે. શ્રી હેમચંદ્ર પ્રભુએ યોગશાસ્ત્ર, પરિશિષ્ટ પર્વ, અને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત વગેરે ગ્રન્થોમાં સાઘ પરિચિત શબ્દોને વાપર્યા છે. જે તેમના મનમાં એવી ઈચ્છા થઈ હતી કે મારા ગ્રન્થોમાં ક્લિષ્ટ અને અપરિચિત શબ્દો વાપરું અને લેખને કૂટ કરી દઉં. આ પ્રમાણે
Page #38
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ ભા. જે ધારત તે ફટલિષ્ટ પદાર્થ શૈલીયુ જે લખી શકત, પણ એ શિલી શિષ્ટાચારયુક્ત અને જગતના વાચકોને લાભ દેનારી નહોતી માટે તેનો ત્યાગ કરીને સરલ પરિચિત એગ્ય એવા શબ્દોથી પ્રજાને લખી જગત પર તેમણે અનવધિ ઉપકાર કર્યો છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓ પણ સરલ પરિચિત સાદા શબ્દ લીધાં અલંકૃત થએલી અવલોકવામાં આવે છે. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજની કૃતિયામાં પણ ઉપર પ્રમાણે સરલ પરિચિત ત્વરિત અર્થનું ભાન કરનારા શબ્દો અને વાળ અવલોકવામાં આવે છે. ગુર્જર ભાષામાં લે લખનારા લેખકોએ પૂર્વે સાદા શબ્દોને ઘણો ઉપયોગ કર્યો છે. નરસિંહ મહેતે, પ્રેમાનંદ, દયાનન્દ, ભાભગત, અખે, સામલ, ધીરે વગેરે જે હિન્દુ ગુર્જર ભાષા લેખકવો થઈ ગયા છે તેમણે ક્લિક શબ્દોને પાયા ઉપગ કર્યો નથી. સામાન્ય પ્રાકૃત મનુષ્ય પણ જે લેબો-ગ્રને સહેલાઈથી વાંચી શકે એમ લખવા ઉત્તમ લેખકો લા રાખે છે અને એ લાભપ્રદ શિષ્ટાચાર છે એમ તેઓ માને છે. જેમાં શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ યશોવિજયજી, શ્રીમદ્ વિનયવિજયજી, શ્રીમદ્દ દેવચંદ્રજી, શ્રીમદ્ જિનલ, શ્રીમદ્ ભાનવિજય, શ્રીમદ જ્ઞાનવિમલસૂરિ વગેરેએ વા, સજા, રાસાઓ વગેરે લખ્યા છે તેમાં પરિચિન સરલ શબ્દોને ઘણે ઉપયોગ કર્યો છે અને તેઓએ શબ્દોની કિલતા કરીને ફટ પાંડિય દર્શાવવા પ્રયત્ન કર્યો નથી. શ્રી ઉદયરત્ન અને શ્રી મણિચંદ્રજી વગેરેની સજઝાયોને સામાન્ય અભ| પ્રાકૃત મનુષ્યો પણ સહેલાઈથી સમજવા શકિતમાન ધાય છે અને તેમાં વૈરાગ્યરસથી લદબદ એવાં વાક્યોરૂપ મિષ્ટાન્નાને જમીને પિતાના આત્માની વૃદ્ધિ કરે છે. લિ શબ્દો વાપરીને કેટલાક લેખકો પોતાના લેખને બિવ જેવા બનાવી દે છે. બિલ્વફલનો ગર્ભ તેને પકાવી ભાગી ખાતાં એટલે કંટાળો પડે છે તેટલેજ કિલષ્ટ લેખમાંથી ભાવાર્થ ખેંચવાને સામાન્ય વાચને કંટાળો થાય છે. સરલ પરિચિત શબ્દોમાં ઘણે ભાવ લાવનારા લેખકોના લેખો શેલડી, લાડુ અને દુધપાકને જેવી ઉત્તમતાને ધારણ કરી શકે છે, વ્યાસ મુનિની રચેલી ભગવદ્ ગીતમાં કિલક શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યો નથી તેમાં સરલ શો, સરલ વાકો અને સટ્સ સમાસો દેખાય છે. કાલીદાસ પંડિતના કાવ્યમાં સરલ શબ્દો, પરિચિત શબ્દો, સરલ સમાસ દેખાય છે તેથી તેમાં સામાન્ય સંસ્કૃત ભાષાના વિદ્વાને પણ પ્રવેશ કરી શકે છે અને તેથી સર્વ કાવ્યની આધમાં રધુવંશ કાવ્ય ભણવાને સર્વત્ર રીવાજ પ્રચલિત અવલોકવામાં આવે છે.
સામાન્ય રીતે સંપથી પૂર્વની શિરજની રૂઢીનાં દષ્ટાંત ઉપર પ્રમાણે જણાવીને કહેવું પડે છે કે લેખક બંધુઓએ સર્વ મનુષ્યો સરલતાથી સમજી શકે એવી રીતે સદાને પ્રયોગ કરવો જોઈએ. જે લેખમાં શબ્દ કાઠિન્ય આદિ કિલતા હોતી નથી તે લેખક શિષ્ટાચાર અને જગતના હિતને જ્ઞાના છે એમ અવબોધવું. કેટલાક લેખકે દેખાદેખીએ પિતાને વિધાનમાં ખપાવવાને ખાતર મારી ફરીને કિલર અપરિચિત શબ્દોના ખીચડાને લેખમાં ઘટાટોપ દેખાડવા ભરી દે છે. પિતાની સ્વાભાવિક બોલવાની ભાષામાં જે જે શબ્દો આવતા હોય તેના કરતાં લેખમાં અત્યંત અપરિચિત દુઃસાધ્યાર્થ કિલષ્ટ શબ્દને મારી મચડી લાવવાથી કંઇ વિધવાની પદવી પ્રાપ્ત થઈ શકતી નથી.
લેખકે કોઈ પણું પદાર્થનું વિવેચન કરતાં પૂર્વ તેની ભૂત દશા અને વર્તમાન દશાપર પૂર્ણ વિચાર કરવો જોઈએ. સાટાર લેખકો જે વસ્તુ સંબંધી કંઈ લખવા ધારે છે તેમાં સરલ શબ્દોમાં અપૂર્વ ભાવ લાવવા પ્રયત્ન કરે છે. ઉત્તમ લેખકોના લેખોમાં ઉંડા ઉતરીને અવકીએ છીએ તે તેમાં અપૂર્વ ભાવ રહે છે એમ માલુમ પડે છે. (૪ )
Page #39
--------------------------------------------------------------------------
________________
મહત્વકાર્ય સમીક્ષા.
महत्वकार्य समीक्षा.
૨૪૬
(લેખક શેઠ જયસિંહ પ્રેમાભા‰, કપડવણજ.)
શું વિશ્વમાં એક મનુષ્ય મહત્વનું કાર્ય કરી શકે તેમ છે ? હા, એકજ મનુષ્ય મહત્વ કાર્ય કરી શકવા સમર્થ છે. જે મનુષ્ય ધારે તે કાર્યને કરી શકે છે. દાખલા તરીકે-એડીસન તરફ દ્રષ્ટિ ફેરવા તે એકલાજ શેાધ કરે છે. વિચારના તેના મંદિરમાં કેટલા મનુષ્ય મદદ કરતા હોય છે ! તે એકલાજ વિચાર કરે છે અને શોધ આગળ ચલાવે જાય છે, તેવીજ રીતે ચેગના સામર્થ્યને પ્રગટ કરનાર પેલા યેાગીની તરક દ્રષ્ટિ વા. ત્યાં કાણુ કાણુ છે ? તે એલેજ માલમ પડે છે. અને તે એકલેજ અલૈકિક સામર્થ્યને પ્રાપ્ત કરી શકે છે, એક લેખક તરફ દ્રષ્ટિ ફેરવે. તે એકલે અનેક પ્રકારનું જ્ઞાન મળે એવા ત્રયને રચે છે અને અનેકને હિત થાય એવા વિચારેને દર્શાવે છે. દાખલા તરીકે મી. મલબારીએ અનેક સંસાર સુધારાના વિચાર કરી પાત્ર એકલાનાજ પ્રયત્નથી અન્યના હૃદયમાં તેમજ સરકારના હૃદયમાં પણ ઠસાવાને પાતાના વિચારને અમલમાં મુકવાતે સર્વે ક્રૂરજ પાડી અને તે પોતે એકલેન્ટ તેમ કર્યું. તેમણે ધાર્યું તેા પોતે એકલે પાર પાડયું. અનેક પ્રથા દ્વારા, માસીકદારા તેમજ પેાતાના સબંધીઓ દ્વારા. તેવીજ રીતે ગેાખલેો દાખલો લઇએ, તેમના દેશહિતના વિચારને તે કેવા પોતે એકલાજ પાર પાડે છે તે તરફ દ્રષ્ટિ કરશ. તેવીજ રીતે રોઝશાહ મહેતાને દાખલેો લઇ શકાય, તેવીજ રીતે હાલના તેમજ પૂર્વના એટલે કે પ્રથમ થઇ ગયેલ અનેક મહાન પુરૂષના દાખલા તપાસે. તેએએ ધારેલાં કાર્ય પાતે એકલાજ પાર પાડવા સમર્થ થઈ શકયા છે અને એ રીતેજ અનેક મહત્વના કાર્યના નીવડેા આવેલ છે અર્થાત્ જો મનુષ્ય ધારે તે અનેક મહત્વનાં કાર્યો પોતે એકલેન્ડ પાર પાડવા સમર્થ થઈ શકે તેમ છે. સૂર્ય એકલોજ સત્ર પ્રકાશને આપે છે. કળીકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે એકલાએજ સર્વત્ર ધર્મને ઘોષ પ્રસરાવી દીધા હતા. એક એન્ટ સખ્યા પૂર્ણ છે તેમાંજ ધૃતા રહેલ છે અનેકના ભાગ થઇ શકે છે પશુ એકતા વિભાગ છે નહિ. અનેક અનુપરમાણું પણ એકધાજ રારૂ થાય અર્થાત જે મૂળ શોધવા માંડીએ તે એક આવી અફવું પડે છે. તેવીજ રીતે એક મનુષ્યજ સર્વ કરવા સમર્થ છે.
પ્રીય વાંચક! તમે પ્રત્યેક એક ડાા છતાં તમે તે કાર્ય કરી શકવા સમર્થ છે. તેમજ સર્વોત્તમ મહાન કાર્યને કરી રકા છે. એ ઉપર આધાર ન રાખે! અત્યંત ખીજાના આ ધારની કંઇ જરૂર નથી, તમે એકલાજ સર્વથી અધીક છે. અર્થાત્ તમે એકલાજ સર્વ હેતુ સિદ્ધ કરી શકેા તેમ છે. માટે તમે એક છે! એમ જાણી પ્રસન્નતાનેજ સેવે
કોઇ પણ મહાન કાર્ય કરવાને સંખ્યાબંધ મનુષ્યેાની જરૂર નથી. જ્યારે એક મનુ” ખ અનકના ઉપરી થવાને લાયક છે તેા પછી અધીક મનુષ્યાજ મેટું કામ કરી શકે એમ કેમ કહી શકાય. તારા તા અનેક હોય છે પણ્ એકજ ચંદ્ર સર્વત્ર અધકારને નાશ કરી નાંખે તેમજ એકલા ચંદ્રે સર્વત્ર તિમિરનો નાશ કર્યો.
જેને કાઇ પણુ મારું કાર્ય કરવાના ઉત્સાહ, હાંસ અને વેગ છે તે મનુષ્યને ખીજાની
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૪ ૮
બુદ્ધિપભા.
સહાયની અપેક્ષા રાખવાની જરૂર નથી. તેવા મનુષ્ય અને મનુષ્યની મદદની વાટ જેવી નહિ.
યથાર્થ ઉધાગી મનુષ્ય અમુક મારી મદદમાં આવે તોજ મારાથી ફલાણું કાર્ય સિદ્ધ થાય તેવો વિચાર પણ કરવો નહિ.
તમારે અન્યના આશ્રયની જરૂર નથી. તમે તમારા સામર્થનું જાણપણું પૂર્ણ રીતે ન હોવાથીજ તમને આશ્રય લેવા વૃત્તિ થાય છે. તમારા સામર્થ્યને જાણો પછી તમે એકલાજ ગમે તે કાર્ય કરી શકવા સમર્થ છો. તમારામાં રહેલ શક્તિઓને જાગ્રત કરો તે કરનાર પણ કેવલ તમે જ છો. તમારે દ્રઢપણે માનવું કે પ્રત્યેક કાર્ય કરવાનું સામર્થ્ય તમારામાં રહેલ છે. આમ માની પ્રત્યેક કાર્ય કરવામાં ઉત્સાહથી આગળ વધે. તમે જે કાર્ય કરવા ધારે તે અવશ્ય કરી શકશો. બદ્ધાપૂર્વક માની કાર્ય કરવા આરંભ કરો. કાર્યની સિદ્ધિને અર્થે પ્રત્યેક ક્ષણે મનુષ્ય આગળ ને આગળ વધ્યા જવું. કોઈ પણ પ્રકારની શંકાને મનમાં સ્થાન આપવું નહિ. ઘણુ મનુષ્ય કાર્ય કરવામાં આગળ ન વધતાં શંકા અને ભયને ધરી વારંવાર પાછુ જુએ છે અને આમ થતાં કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી. માને કે એક દોડવાની સરત રમાય છે. હવે જે એ દોડે છે તેઓ જે પાછું વળી જુએ તે પાછળ પડી જાય છે. તેમજ કાર્યમાં જેઓ પાછું વળીને જુએ અર્થાત શંકાને
સ્થાન આપે તેઓ કાર્ય સિદ્ધિ કરી શકતા નથી માટે આગળ ને આગળ વધે. ભય, વિપત્તિ કે વિઘના વિચારને ન કરે. વિઘ આવે તેને મારી હડાવવું એજ મનુષ્યને ગ્ય છે. વિદ્યા અને વિપત્તિ કરતાં તમારામાં વિષેશ બળ છે એમ સમજી તેમને તમારા ઉપર ન ચઢી બેસવા દેતાં તમો તેમના ઉપર ચઢી બેસે. આવે વખતે વૈર્ય રાખી તમારા કાર્યમાં આગળ ને આગળ વધે. માનીએ જે પ્રયત્નમાં પાછળ ડેકી કર્યો હોત તો શું તારના દેરડા વિનાના સંદેશાની વિધા અસ્તીત્વમાં આવી હતી કે? વિજયની દિશા આગળ છે. પરાજયની દિશા પાછળની છે. ઉદયની દિશા પૂર્વની છે. અસ્તની દિશા પશ્ચિબની છે. વિજય ઇડછી આગળ ને આગળ જવું. નેત્ર આગળ છે પણ બોચીએ નથી માટે આગળ ને આગળ જુઓ. પાછળ વાળી જેવું એ વિજયથી પાછા પડવાનું છે. લડાઈમાં સો ભેગાએજ લડાય છે. અને જે પીઠ ફેરવે છે તેઓ જરૂર પરાજય પામે છે. કદાચ પાછા હઠવાની જરૂર છે તેવા પ્રસંગે બે... સામે મોટેજ પાછા લંડ પણ પીઠ ફેરવતા નથી. તેમજ તમે આગળ ને આગજ દ્રષ્ટિ રાખો. આજ કાલ મનુષ્યો કેટલાંક કાર્ય કરવા પહેલાં વિઘના વિચારને કરે છે તેથી અનેક કાર્યો તે કરી શકતાં નથી. કાર્યને આદર, વિઘને મારી હઠાવો, તમે એકલા જ અનંત બળવાળા છે. તમો ધારો તે કાર્ય પાર પાડી શકશે. આમ છે ત્યારે એને એકલો જ મનુષ્ય મહત્વના કાર્ય પાર પાડી શકે તેમ છે.
પુસ્તક પર પ્રેમ-જે મનુષ્ય પુસ્તકો પર પ્રેમ કરે છે તેને વિશ્વાસુ મિત્રોની, હિતકર ઉપદેશકની, આનંદી સંબંધીઓની અને શાંત્વન કરનાર પુરૂની કદી પણ જરૂર પડતી નથી, પુસ્તકોના અભ્યાસથી, વાંચનથી અને મનનથી સર્વ કાળમાં, સર્વ અવસ્થામાં દરેક મનુષ્યને તેના વડે પિતાનું મનોરંજન કરવાનું બની શકે છે.
( Bery) જે મને હિંદુસ્થાનની સંપત્તિ આપવાને કોઈ કહે તે પણ હું મારો વાંચનને છંદ કોઈને આપું નહિ.
( Giban )
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪૮
માણસો શું છે અને માણસ ધર્મ શું છે? माणसो शुं छे अने माणस धर्म शुं छे ?
- ૯(લેખક –વકીલ વર્ધમાન સ્વરૂપચંદ–અમદાવાદ)
બે કાન, બે આંખ અને એક નાકવાળે તે માણસ નહિ, કારણ કે તે તે વાંદરાને પણ છે જ. બેલી શકે તે માણસ નહિ કારણ કે નિર્જીવ વાજી અને પશુ પક્ષીઓ પણ બોલે છે.
ભાર ઉપાડે, ને એકથી બીજે ગામ જાય તે ખરે માણસ નહિ કારણ કે તે તે ભારવાહક પ્રાણીઓ આખી જીદગી પર્યત કરીને પિતાના જીવનને ભોગ આપે છે.
એકાદા શેઠની નોકરી કરી પેટ ભરનારો ખરે માણસ નહિ કારણ કે સ્વાન પણ ભરવાડના વાડાને સાચવી સુખે પેટ ભરે છે.
માંસાહારીઓ સામે દ્રષ્ટિ રાખી વનસ્પતિ આહારની ઉત્કૃષ્ટતામાં જુલાઇને અમો ખરા માણસ છીએ એમ માનનાર પણ ખરે માણસ નથી કારણ આખી જીંદગી સુધી માંસને નહી પૂર્ણ કરનારાં (ખાનારાં) અનાજનાં ધનેર-(કલાં) ઢીંકડાં, વાંદરાં, ખીસકોલી વિગેરે કેવળ વનસ્પતિ આહારીજ હોવા છતાં તેઓ ખરાં માણસ કહેવાતાં નથી. માણસજાત વનસ્પતિ આહારને માટે જ સરજાયા છતાં માંસાહારના કુળ પરંપરાથી ભુલાવામાં પડી મનુષ્યપણાને વ્યર્થ ગુમાવે છે તે ખાતે દયા કરવા જેવી છે કારણ કે તેઓને હજુ ખરું જ્ઞાન થયું નથી.
લાખા વર્ષ સુધીનું અનુભવેલું સ્વપ્ન આંખ ઉઘડયા પછી જેમ જતું રહે છે તેમ કુલ પરંપરાના ભુલાવામાં ચાલતી ભુલ ખરું જ્ઞાન જ્યારે થશે ત્યારે તેઓ માંસાહારને જરૂર ભુલીજ જનારા છે.
આ વાતને ખરે મર્મ નહિ સમજનારાઓ માંસાહારીઓ પ્રત્યે નફરત કરતા દેખાય છે. તેઓ પોતે અજ્ઞાની હોવાથી દયા કરવા જેવા છે.
સામાના જ્ઞાનનું ઓછાપણાને, અગાનને, કે ભૂલના સ્વરૂપને નહિ સમજી શકનારા પણ બળજીના જેવા જ જ્ઞાન વિનાના હોવાથી તેઓ નફરતખોર અને અભિમાની હોવાથી તેમની પણ દયા કરવી ખાસ જરૂરી છે.
નવરત, ધિક્કારની લાગણી, સામાને હલકે ગણવો, પિતાની પ્રશંસા કરવી, પોતે પણ અજ્ઞાની હેવા છતાં નાનીપણાનો વ્યર્થ સંતોષ માનનારા બાળકોમાં આ લક્ષણો જણાય છે તેઓ સામાને દુઃખી કરનારા અને પોતે દુઃખી થનારા હોય છે.
તેવા ઘાડા અજ્ઞાનમાં ભૂલા પડેલાઓને ખરા જ્ઞાનમાં લાવવાને પશ્ચિમાન્ય પ્રજા પૈકીના સમર્થ વિદ્વાને નિરંતર અગાધ પ્રયત્ન કરી રહ્યા છે, અને તેમની ફતેહમંદીમાં દિનપ્રતિદીને આગળ વધતા જાય છે.
પરિણામ પણ એજ આવ્યું છે કે દીનપ્રતિદીન માંસાહારી વર્ગમાંથી બદલાઈને સંખ્યાબંધ લેકે વનસ્પતિ આહારને સ્વીકારે છે એટલું જ નહિ પણ માંસાહારને જન્મ પતના માટે ત્યજે છે.
આધુનિક તેવા વિદ્વાન કરતાં હિંદના ધર્મગુરૂઓ વધે તેવા જણાતા નથી, નિશાળના
Page #42
--------------------------------------------------------------------------
________________
ઋદ્ધિપ્રબા.
રસ્તાપર આપણે નેઇશું તે! આપણને એ ખબત જોવાને મળે છે. તેમાંની એક તે એકે કેટલાક કિરાઓ જેએ પાતાની લાયકાત ઉંચા દરજ્જવાળી વધારવાની કીમત સમજ્યા છે. તેઓ હર્ષભેર ઝપાટાથી નિશાળ ભણી જાય છે અને ખીજી બાબત એ જણાય છે કેઉંચા દરજ્જાની લાયકાતની કીંમતને નહિ સમજનારા ખાળવા નિશાળે જવાની જરા પણ ઇચ્છા જણુાવતા નથી, એટલુંજ નહિં પણુ તે નિશાળે જવાની ના પાડે છે, તેમનાં વાલી તેમને ઘસડીને રાતાંને કકળતાં નિશાળમાં જબરજસ્તીથી મુકી આવે છે ત્યાં પશુ તેમને ગમતું નથી. ત્યાં અપાતા શિક્ષણપર પણ તે લક્ષ આપતા નથી અને તેમના જેવાજ અજ્ઞાન સેખતીએની સાથે વાર્તા વિમેદની ગમ્મતમાં કુલ ટાઈમ પુરા કરે છે. પરિણામ
આવે છે કે તેમનાપર પુરતું રક્ષણ રહે છે તે તેઓને તેમની ભુલ સમજાય છે, વિચારે બદલાઇ જાય છે, અને વિદ્વાન યતાં પેાતાની બાળપણની નાદાની તરફ તેમને ધિક્કાર આવે છે. લાયકાત વિના ઉન્નતિ થતીજ નથી. ઉદ્યોગ અને કષ્ટ વેઠયા વિના લાયકાત પ્રામ પતી નથી અને અજ્ઞાનીઓને ઉદ્યાગ અને તેમાં પડતી તકલીફ પસંદ પડતી નથી તેથી ઉન્નતિને પાત્ર થતા નથી.
તે
૨૫૦
આપણે ગતિમાન છિયે. અત્યંત કાળથી સ્થિર થયાજ નથી. ઉંચી, નીચી કે આડી હરકાઈ ગતિમાં આપણે નિરંતર ગતિમાન થયા કરીએ છીએ.
ચુલાપર મૂકેલા ખદખદતા પાણી ભરેલા વાસણમાં આરેલા ઞાખા નિરતર ગતિમાન જોઇએ છીએ તેમ સર્વ પ્રાણી આ દુનિયામાં અસ્થિર પણે બાજ કરે છે. જે ઉંચે જતા નથી તેએ આડા કે નીચા જનારા છે. એ નિર્વિવાદ છે. તેવીજ રીતે માયુસ ઉંચા દરજ્જર જનારા નથી. તેઓ આડા કે નીચે જનારા છે. આડા જનારા વક્ર કહેવાય છે અને નીચે જનારા નીચ કહેવાય છે.
વજ્રના ઉપર કાળુ ચલાવવાની વિદ્યાતામાં શક્તિ છે અને તે તેમના સોંગમાં રહી વિદ્યાના પ શકે છે.
નીચ માણુસે! પણ ઘણા સારા સંધમાં આવે તા ઘણી મુશ્કેલીઝે કઇક વધુ વખત જતાં પણ તેઓ લાયકાત ધરાવનારા ઉંચા દરજ્જાવાળા થઇ શકે છે. જેને કાન છે તે પ્રાણીઓ બચ્ચાંને નથી અને છુપી આકૃતિવાળા કાન જેને આપનારાં નથી.
જન્મ આપનારાં છે અને જેને કાન દેખાત તેઓ ઈંડાં મુકે છે પણ તે બચ્ચાંને જન્મ
વનસ્પતિ આહારી પ્રાણીઓનું ઓળખાણ જેએ ખે હાર્ડ વડે ચુસીને પાણી પીનારાં છે વાની લાયકાત ધરાવનારાં છે અને જીભ વડે મહાન ક્રુર પ્રકૃતિનાં જંતુથી ભયંકર પ્રાણી નહિ અને ગાકલપણે ભરાંસા રાખી બેસે તે આવી પડવાના ભયજ કાયમ રહે છે.
કરાવનારા એક કુદરતને કાયદા છે કેઃ
તે વનસ્પતિના ઉપરજ નિર્વા કરી શકચાટીને પાણી પીનારાં છે. તેખે માંસાહારી, ગણાય છે, તેમને ભરાંસા રાખી શકાયજ હરકોઇ વખતે ઠંગાળના એટલે કે ોખમમાં
ચાટીને પાણી પીનારાં કુતરાં ખીલાડાં જેએ માણુસાતના નિકટના સબંધમાં રહેનારાં હોવાથી-ો તેએક વનસ્પતિ આહારી માધ્યુસના સંસર્ગમાં રહે છે તે તે એકાદ જીજ્ઞાસુ ઉમેદવારની પેઠે પેતે માંસાહારની પક્તિમાં સરાયેલ હાવા છતાં વનસ્પતિ આહારપર નિર્વાહ કરીને પોતાની લાયકાત ઉંચા દરજ્જાવાળી વધારવાની ખરી કીંમત સમજેલા
Page #43
--------------------------------------------------------------------------
________________
માણસે શું છે અને માણસ ધર્મ શું છે?
૨૫૧ સભ્ય વિધાર્થી તરીકે હી ભર્યું અને માન ભર્યું જીવન–આ કુદરતની નિશાળમાં પુરૂ કરતા જણાય છે.
પિતાની ઉન્નતિને નહિ સમજી શકનારાં બાળ પ્રાણીઓ કે જેઓ વક્ર અને નીચ ગતિને અખત્યાર કરનારાં છે તેઓ આ કુદરતની નિશાળમાં સતત ઉધમ અને પરિશ્રમ વેઠીને વીર પુરૂષની પડે ઉન્નતિના માર્ગને અખત્યાર કરવાને અશક્ત અને નાદાન છે. તે પ્રાણુઓ એ કે વનસ્પતિ આહારને માટે સરજાયેલાં હોય તેટલી ઉન્નતિ પામ્યાં છે છતાં માંસાહાર કુટુંબમાં જન્મના કારણસર તેમના સંસર્ગ દોષે તેઓ પણ ઉન્નતિ માર્ગના અજાણ્યા રહેવામાં આનંદી હોય છે, કદાચ તેમને ઉન્નતિના માર્ગ ઉપર ચઢવાને માર્ગ બતાવવામાં આવે તે તેઓને હીલા નિશાળીઆની જેમ દુરાગ્રહ ભરેલી હઠ કરે છે અને વક્ર કે નીચો માર્ગ પસંદ કરે છે.
પ્રાચીન ઇતિહાસ વાંચનારાઓની જાણમાં છે કે –આ દુનિયા પર એવાં પણ રાજપ કોઈ કોઈ સ્થળે થઈ ગયાં છે કે તેઓ પિતાના રાજયમાં માંસાહારને સંત નજરથી જોતા હતા અને માંસાહાર બંધ પાડવા માટે કાયદાના બળથી સઘળાં કતલખાના બંધ પાડવામાં આવતાં હતાં, એટલું જ નહિ પણ કોઈ જાતની જીવ હિંસા થાય તેવા પ્રકારનો “અમર પડદ” એટલે સર્વ પ્રાણીને અભય વચન ડાક વખતના માટે પણ આપવામાં માન સમજતા હતા. અને જે રાજય અભયદાન આપવાના દીર્ધકાળનાં પ્રસંગોને અહેભાગ્ય માનવું હતું તેને જ સાર્વભોમ અથવા ચક્રવર્તિ રાજ્ય એ નામથી તેમના તરફ ઘણું જ માન ભરી પૂજય લાગણી પ્રજા વર્ગની કાયમ થતી હતી.
શા કારણથી માંસાહારની બદી જગતમાં પ્રસરી તેનું કારણ તપાસતાં ઘણું કારણે નજરે આવે છે.
કોઈ પણ પ્રાણીની અંદગી-જીવન નાશ કર્યા વિના માંસ મળી શકે નહિ.
આપણા જીવનને સવારમાંથી બપોર સુધી ક્ષણીક વખિ આપી ટકાવી રાખવા માટે એકાદ બીજા પ્રાણીના જીવનને સદંતરના માટે નાશ કરે -એ શું સ્વાર્થીપણું નથી ? કોઈને જીવનનો નાશ કર્યા છતાં પણ બપોર થયા કે સાંજે તે પાછા ભુખ્યા થવાય એટલે ફરીથી બીજા જીવનને નારા કરવો તે કઈ રીતે ન્યાયીપણું કહેવાય ? એકાદ વખતના ક્ષણીક ભજનની તપ્તિ માટે કોઈને મરણનું દુઃખ આપવું તે શું હેટામાં હોટે ગુન્હા નથી ? જ,
કોઈ પ્રાણ પિતાના એકાદ વખતના આહારના માટે આપણા એકાદ દીકરાનો વધ કરી પિતાને આહાર કરે, પછી બીજા ટંકના ખોરાક માટે આપણું બીજા દીકરાનો વધ કરે તે શું આ રીતે આપણે પસંદ કરશે ? નહિ જ.
વીરત્વ અને ગાંભીર્યમાં ઉદ્ધતાઈ અને સિતમગીરી હેય નહિ.
બીજાં પ્રાણુઓને દુઃખ આપવાની ઉદ્ધતાઈ અને સિતમગીરી જ્યાં જણાતી હોય ત્યાં વીરવ કે ગાંભીર્ય ગણાતું જ નથી.
વીરત્વ, અને ગાંભીર્યને દયાનો શણગાર હોય તે જ તે ગુણ શોભા આપે છે. દયા વિનાનું વીરત્વ તે ખરું વીરત્વ નથી પણ તે નિર્દયત્વ છે. દયા વિનાનું ગાંભીર્ય તે ખરું ગાંભીર્ય નથી પણ તે બાયલાપણું છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૫૨
બુદ્ધિપ્રભા.
સમર્થની આગળ સઘળાં અસમર્થ પ્રાણીઓ ગરીબ છે, ગરીબને મારોસ કરવી તે વીરત્વ નહિ પણ નાદાની, નીચ, વક્રતાનું પરિણામ છે.
અસમર્થ માણસને સમર્થ માણસે, સારણ, વારણા ઇત્યાદિ આકરા લાગે તેવા ઉપાથી પણ તેમને સમર્થ બનાવવામાં તેમને તે આઘાત પણ તેમને હિતકર લેવાથી ઉત્તમ છે.
એવા ઉત્તમ ઈલાજે અખત્યાર કરવા તે માણસનું ભૂષણ છે તે પણ પૂર્ણપણે તેને ખ્યાને ગરીબને ત્રાસ આપ તે તે દુધણજ છે.
ધપણનો જ સુધી ત્યાગ કરે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી. નીચ અને વપણું જયાં સુધી તજે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી.
નીચા સ્થળમાં-એટલે કે નીચમાં પ્રવૃત્તિ કરનાર પાણીને કુવારાના બળથી ગમે તેટલે ઉચે ચઢાવવામાં આવે તો પણ પાછું ભય પર પડી નીચાણના પ્રદેશમાં જ જવાની પ્રવૃત્તિ કરે છે. તેમ કુદરતના ક્રમમાં ઉચી ગતિએ ફેંકાયેલા (ભાણસ તરીકે ઉન્નત રિયતિએ સરજાયેલા) પ્રાણીઓમાંથી પણ કેટલાકે માંસાહારી કુટુંબના સંસર્ગો માંસાહારી પશુ અને પક્ષી જેવા હલકા અને નીચ સ્થાનની એગ્યતાનું સેવન કરે છે. તેમને વારંવાર વિદ્વાને પિતાની જીંદગીને ભોગ આપીને પણ સમજાવે છે. છતાં હઠાગ્રહને છોડતા નથી. તે તેમનું પ્રદ્ધપણું સુચવાય છે.
કેટલાંક પ્રાણીઓ પેટે ચાલનારા, ભુજાથી ચાલનારાં, ચાર પગે ચાલનારાં, આકાશમાં ઉડનારાં અને જળમાં તરનારાં છે. તે માં માણસ જાત એ તદ્દન વિલક્ષણ જાતનું પ્રાણી છે, તે વિલક્ષણતા એ છે કે-તે સઘળા પ્રાણી આડાં ( – આ લીટી જેવાં) રહેનારાં છે. અને માણસ સીધે-- | આ લીટી જેવો) રહેનાર છે. આડાં ચાલનારાં જળચર, સ્થળચર, બેચર એ નામથી ઓળખાય છે તે પણ સ્થળચર પછી માણસજાત સીધો ટટાર રહેવાને પાત્ર છે.
. જે કુદરતમાં સી રહેવાને પાત્ર છે તેણે સંપૂર્ણ સીધા થવું જોઇએ, સધળી જાતની વક્રતા અને નીચતા જેમ બને તેમ દૂર કરવી જ જોઈએ. તે દૂર કરવામાં સતત ઉધોગ અને પરિશ્રમ સહન કરવાની શક્તિને વીરત્વનું લક્ષણ કહે છે. વીરત્વ એજ મનુષ્યત્વ છે.
ખરા વીરત્વનાં લક્ષણ નીચે મુજબનાં છે. (૧) સઘળું નીચ, અને વક્રતા દુર કરી સંપૂર્ણ ઉન્નતિના શિખર પર આરૂઢ થઈ પૂર્ણ માણસ બનવું. (૨) પરોપકાર દષ્ટિથી બીજાઓને તેવા પૂર્ણ માણસ બનાવવાની સતત કોશિશ કરવી. તેમાં સઘળાં સંકટો અદીનપણે સહન કરવાં. (૩) આ બે અથવા બેમાંનું એકે અને થોડું પણ ન બની શકે એવી સ્થિતિમાં મુકાય ત્યારે મહેતની રાહ જોયા વિના તેમજ ખાધા પીધા વિના બીજી દુનિયામાં ચાલ્યા જવું.
• વિધી નિષેધ માર્ગ શબ્દ પ્રહારાદિક આકરા ઇલાબેને ઉપગ જે માત્ર હિત બદ્ધિઓ વિદ્યાર્થી પ્રત્યે માવતરની જેમ કરવામાં આવતા ઉપાશે. આ ચાર ઉપાય છે. સારણ (વિધી વારણ. નિષેધ ચિયનું ઉદાહરણ અને પ્રતિયણ. (વારંવાર ઉદાહરણ આપવાં તે.) આ બધા આપવાના ચાર ઉપાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
રહસ્ય.
૨૫૩
रहस्य.
( લેખક-શેઠ જયસિંહ પ્રેમાભાઈ. કપડવણજ. ) ગમે તેવા ગુમ રહસ્યને મનુષ્યજ શી કાઢવાને સમર્થ છે અર્થાત જે તે પ્રયત્ન કરે છે તે ગમે તે વસ્તુને સાધ્ય કરી શકે છે. પૂર્વે અનેક ગુમ ગણતી વસ્તુઓ આજે પ્રકટ થઇ છે. કુદરતી નિયમે કશું પણ ગુપ્ત રહી શકે તેવું છેજ નહિ. મનુષ્ય જે રહસ્ય જાણવા પ્રયત્ન કરે છે તે રહસ્યને પ્રકાશ ધીમે ધીમે તેના અંતઃકરણમાં પડે છે. દાખલા તરીકે–વૈધ વિદ્યામાં પૂર્વ અને રોગ અસાધ્ય મનાતા તે આજે ડાકટરોએ પ્રયાસ કરી સિદ્ધ કરી આપ્યું છે કે સાધ્ય છે અને આ દાખલો ફક્ત અંગ્રેજી માન્યતાને લઈને અત્ર મુકયો છે. તેઓ પ્રથમ કોલેરા તથા પ્લેગને અસાધ્ય રોગ તેમજ ભયંકર રોગ ગણતા. જો કે તે ભયંકર તે જ પણ અસાધ્ય નથી રહ્યા. તેવી જ રીતે સાયન્સ વિદ્યાની બાબતમાં પણ બન્યું છે. આ સર્વ શાથી બન્યું છે ? પ્રયત્નથીજ. માટે પ્રયત્નથી જ સર્વ સાધ્ય થઈ શકે તેમ છે. અમુક તે થાય તેવું નથી ” એ વાક્ય કાયરને માટે જ છે. પ્રયત્નશીલને તે સર્વ થાય તેવું જ છે. “ અમુક વાર્તા તે આપણા જીવથી થાયજ નહિ ” એ વાક્ય પ્રયત્નશીલ મનુષ્યના મુખમાં શોભે નહિ. દુર્બલ અને હીન મનુષ્યના મુખમાં ભલે શાશે. અખંડ પ્રયત્નથી જ સર્વજ્ઞ થઈ શકવા સમર્થ છે. મનુષ્યમાં સર્વ જાણવાની શક્તિ રહેલ છે. કોઈ પહેલી ચાપડી જ જાણે છે તે બીજે સો પડી જાણે છે. વળી કોઈ બી. એ. એલ. એલ. બી. એ પ્રકારે સર્વ આગળ આગળ જ્ઞાનમાં જાણે છે. આપણે જાણીએ છીએ કે અનેક મનુષ્યોએ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલ હતું તે શાથી ? પ્રયત્નથી જ. જો તેઓ પ્રયત્ન સેવ્યા વિના બેસી રહ્યા હતા તે શું તેઓ તે મેળવી શક્યા હોત કયારે શું તેઓના અને આપણા આત્મામાં ફેર છે? નહિ–બીલકુલ નહિ. આત્મા તે સર્વને સત્તાએ એક સરખો જ છે ફક્ત તેના ઉપરના કર્મના વાદળાંથી તેની મુળ શક્તી દબાઈ ગઈ છે તે પ્રયત્નથી કર્મના લીઆ છૂટે તેમ છે. જે પ્રમાદની સોડ તાણી સુતા તે તેમાંનું કાંઈ જ બને તેમ નથી. પ્રયત્નથી ગમે તેવા નકાચીત કર્મના બંધને પણ તેડી શકવા મનુષ્ય સમર્થ છે. ગમે તેવા ભાગ્યને ફેરવવા મનુષ્ય સમર્થ છે. પ્રયત્નથી અને તેના જ્ઞાનથી આ સર્વ થઈ શકે તેમ છે.
દાખલા તરીકે એડીસને ફેનોગ્રાફ જાણવા યત્ન કર્યો તે તેનું જ્ઞાન તેને મળ્યું. પિતાની ધમાં વીજ્ય થયો. લ્યુથરે જે કૃપી શાસ્ત્રનું જ્ઞાન જાણવા યત્ન કર્યો છે તેથી તે તે સંબંધી જ્ઞાન મેળવી આજે કષી શાસ્ત્રમાં અનેક પ્રકારે વિજયી નીવડશે. જેવા કે-ગુલાબને કાંટા વિનાનું બનાવવું–શેરને કાંટા વિના બનાવવા અને તેનો ઉપયોગ કરાદીકને ખાવા માટે કરાવ. અમુક પ્રકારનાં ઝાડને સંગી નવાં ઝાડ ઉત્પન્ન કરવાં વિગેરે તે ધારે તે કરી શકે છે–પોતાની ઈચ્છા પ્રમાણે જ ઝાડને જ ઉછેરે છે. આ સર્વ શાથી? તેનું જ્ઞાન મેળવવાથી અને પ્રયત્ન કરવાથી, પ્રયત્નજ અસત્યને સત્ય કરવા સમર્થ છે એટલે કે જે અસત્ય, ન થઈ શકે એવું ગણાતું હોય છે, તે સત્ય, શક્ય થઈ શકે એવું ગણાય છે. પર્વે રેલ્વે અસત્ય હતી આજ સત્ય છે એ આદી અનેક દાખલા કહી શકાય.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રભા.
શાસ્ત્રો તથા અનુભવીઓને ઉકત વિચાર સંબંધી શો મત છે એ જાણી તેના ગુમ રહેલ રહસ્યને તેની સિદ્ધિના નીયમને પ્રકટ કરવા એ મનુષ્યનું કર્તવ્ય છે. જાણેલું જાણીને બેસી રહેવું એ મનુષ્યનું ભુષણ નથી. નવીન જાણવું અને પ્રકટ કરવું એજ મનુષ્યનું ભુષણ છે. પ્રથમ તે દીર્ધ વિચાર, અખડિત વિચાર,સ્થિર વિચાર એ કોઈ પણ રહસ્ય જાણવામાં ઉપયોગી છે. વિચાર, અંતરમાં ઉતરી, આત્માની નીકટના પ્રદેશમાં પ્રવેશી અમુક રહસ્ય જાણવાની આતુર ઈચ્છાવાળા, સંકલ્પ રહિત આત્મામાં લીન થવું એ જ મોટામાં મોટા અને અજ્ઞાન જગતમાં અસંભવીત મના. યેલા રહસ્યને જાણવાનું પગથી છે. શાસ્ત્રમાં જે દેવી સામર્થ્યનાં વર્ણન છે તે વાંચતાં આપણને મુખમાં પાણી આવે છે પણ તેને અનુભવ શી રીતે થાય એ જાણવા એનું ગુપ્ત રહસ્ય જાણવા પ્રયત્નથી મનુષ્ય સમર્થ છે. અસંભવિત મનાતા કોઈ પણ વિચારને હસી કધાડે નહિ. અસંભવ એ શબ્દને તમારા હદય પ્રદેશમાંથી બાતલ કરો. અશક્ય શબ્દ ઉપર હડતાલ મારો. યોગ્ય પ્રયત્નને આદરો અનેક જ્ઞાનરૂપી ગુન ભંડારોની કુંચી તમારા હસ્તગત છે તેને પ્રયત્નથી ઉઘાડી સૂર્યના પ્રકાશથી પણ અધીક પ્રકાશીત કરો.
स्वतंत्रता.
(લેખક-ધારા કઇ છે.) સર્વ પ્રાણી માત્ર સ્વતંત્રતા ઇચ્છનાર હોય છે. મેટા મનુષ્યને સ્વતંત્રતા મેળવવાને જેટલી ઇચ્છા હોય છે તેટલી જ નાના મનુષ્યને હોય છે. મોટા મનુષ્ય સ્વતંત્રતા મેળવવાને જેમ ક્રિયા કરે છે તેમજ નાના મનુષ્ય પણ કરે છે, તેમજ આ ઈછા કાંઇ અગ્ય નથી પણ મ્યજ છે. જગતમાં સ્વતંત્ર રહેવાને સ્વભાવિક ગુણ છે તેથી જ તેવી ઈચ્છા સદા મનુષ્યના હૃદયમાં રહે છે. સ્વતંત્રતા મેળવવી એ અગત્યની છે. પ્રાણી માત્ર તે જ્યાં સુધી મેળવી નથી ત્યાં સુધી તે પૂર્ણ થતો નથી તેથી એ મેળવવા માટે આ મનુષ્ય જન્મ છે એમ ધીકારીએ. હવે તેના બે પ્રકાર પડી રહે. એક સ્કૂલથી અને અન્ય કર્મથી. મનુષ્ય જન્મ એ એવું જીવન છે કે જે જીવનથી બંને પ્રકારનાં બંધન તોડી શકાય તેમ છે. આજ ઘણું મનુષ્યનાં જીવન કેવળ પરવશ સરખાં નજરે પડે છે તે શું ઓછું શોચનીય છે? : મનુષ્ય જન્મ પામી કમરૂપ પરતંત્રતાની બેડીને તેડી સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે એ મનુષ્ય જીવનને સાર્થક છે. આ કર્મરૂપ બેડીને તેડવાને કોઈ પણ પ્રકારના સ્થૂલ સાધનની અગત્ય છે એમ નથી. સાધનના દુરૂપયોગથીજ આપણે કર્મરૂપ પરતંત્રતાની ધુસરીમાં બધુ ઘસડાઇએ છીએ. તેજ સાધનને જે સદુપયોગ થાય તો જ તે ધુસરીમાંથી મુક્ત થવાય તેમ છે.
મનુષ્ય વ્યવહાર અને પરમાર્થની જે જે ક્રિયાઓ કરે છે તે સ્વતંત્રતાને માટે જ હોય છે પણ અયોગ્ય ઉપયોગ થવાથી સ્વતંત્રતાને મળતાં જ પરતંત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ બંધ વધે છે ને ઈતિએ જે વૃત્તિ અને જે મનના સદુપયોગથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેમ છે તેજ ઇંદ્ધિઓ તેજ મન, તેજ વૃત્તિઓના દુરૂપયોગથી બંધન પ્રાપ્ત થાય છે. જાતિના, વિવેકના, ધર્મના એ આદિ અનેક પ્રકારે સ્વતંત્રતા મેળવવાને જ રચાએલ છે પણ તેજ નિયમનું યથાર્થ રહસ્ય જાણી તેનું યથાર્થ પાલન ન થવાથી જ બંધનમાં મુકાઈએ
Page #47
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્રતા,
૨૫૫ છીએ. એક જ માર્ગ છે તો પણ તેમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અગર બંધ વધારવા એ મનુષ્યના હાથમાં જ છે. માર્ગ તે ખરેખર સ્વતંત્રતા અર્પવાને આજ રચાયેલ છે પણ તેને યથાર્થે ઉપયોગ ન કરી શક્તા મનુષ્ય બંધને જ વધારે છે. બંધ કે સ્વતંત્રતા એ બેમાંથી એક પણ પિતાની મેળે આવી તે મનુષ્યને પ્રાપ્ત થતાં નથી. મનુષ્ય જેને આવકાર આપે છે તે તેને મળે છે. મનુષ્યને બંધન અનાયાસે આવી મળતું નથી પ જે તેનું ગ્રહણ કરે છે. તેને જ તે મળે છે. મનુષ્ય જન્મ સ્વતંત્રતા મેળવવા મળે છે. પણ તે ન જાણતાં તેને ન જાગ્રતમાં રાખતાં મનુષ્ય તેને મેળવી શકતું નથી. મનુષ્ય નિરંતર બંધનને જ આવકાર આપેલ છે અને તેથી બંધનમાં જ તે પડી રહે છે. આપણે
છવ છીએ માટે આપણે બંધન હાવાં જ જોઈએ” એ માનવું ભૂલભરેલ છે. હા એ તો સત્યજ છે કે આપણને કરૂપી બંધન છે પણ તેને છોડવાને આપણે સમર્થ છીએ. બાકી આવા વિચારને લઈને જ મનુષ્ય બંધન વધારતા જાય છે. જેવાકે—આપણે બંધનમાં જન્મીએ છીએ અને બંધનમાં જ ભરવાના, એવા આપણે કયાંથી સુકૃત કે આપણે તેને તેડી શકીએ. મેટા મેટા મહારમાં જનેને બંધન હોય તે આપણે કોણ માત્ર ! આમ સ્વીકારવું એ તો તદન ખોટું જ છે ને કૃત્ય કરીએ છીએ તે આપણે જ કરીએ છીએ એટલે કે સારા કૃત્ય કરવાને પશું આપણે જ સમર્થ છીએ તે પછી આપણાં એવાં કયાંથી સુકૃત કે આપણે બંધનને તોડીએ એ શું માનવા લાયક કહી શકાય. બીલકુલજ નહિ. પિતે બંધનને લાયક છે એમ દઢપણે અંતરથી માનીને જ મનુષ્ય નિરંતર વધુને વધુ બંધનને પ્રાપ્ત થાય છે. મનુષ્ય પિતાના મનની દુર્બળતાને લઈને જ બંધનને પાપ્ત થાય છે જ્યારે બળવાન અને આગ્રહી મનવાળા તે સ્વતંત્રતાનેજ મેળવવા પ્રયત્ન કરે છે. જે બળવાન છે તેજ પાર પાડી શકે છે. દાખલા તરીકે કાગળની હોડીથી કાંઈ નદી પાર ઉતરાય નહિ પણ લાકડાની હોડી તે કામ પાર પાડે તેમજ મનને જે કાગળ જેવું નિર્બળ રાખવામાં આવે તે યથેચ્છ સિદ્ધિ થાય નહિ પણ જ્યારે તેને લાકડાના જેવું કઠણ, બળવાન, વજી જેવું બનાવવામાં આવે ત્યારે જ યથેચ્છ લાભ મેળવી શકાય. માટીના વાસણમાં જેમ સિંહણનું દુધ ટકતું નથી તેમ નિર્મળ મનમાં સ્વતંત્રતા મેળવવાની શક્તિ ટકી શકતી નથી. .
અમુક પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થતાં ગ્લાની, ખેદ, દુઃખ ઇત્યાદિક જે તેઓ ધરે છે તેઓ નિબળા મનના જ હોય છે. દુર્બળ અંતઃકરણ મનુષ્પાજ-ભય, શેક, ચિન્તા, ક્રોધ, વિકાર, પ વિગેરેને ધારણ કરે છે અને તેથી જ બંધનને પ્રાપ્ત થાય છે. બળવાન અંતઃકરણવાળાને આમાંનું કશું થતું નથી અને તેથી તેજ બંધન રોકવા અને તોડવાને જ સ્વતંત્રતા મેળવવા સમર્થ થઈ શકે છે.
જે અંતઃકરણ વારંવાર શુદ્ર પ્રસંગથી પણ શોક, મોહ, ભય, ચિન્તા, ક્રોધ, અયા, ઇડ્યાં વિગેરે વિકારોને ધારણ કરે છે તે મનુષ્યજ તેથી બંધનને મેળવે છે. ઉપર્યુકત વિચારોજ અંતઃકરણના બંધન છે. આવા વિકારવાળા અંતઃકરણની સ્થિતિ દુર્બળ મન કહી શકાય. - દુર્બળ મનને લઈને બંધન વધે છે અને જેમ જેમ બંધન વધતા જાય છે તેમ તેમ તેઓની સ્થિતિમાં મુકાતો જાય છે કે બંધનજ વધ્યાં જાય અને તેમ તેમ તેનું મન પણ અધીક દુર્બળ થતું જાય છે અને આપણે તે સ્વતંત્રતાના ઇચ્છુક છીએ માટે આપણું અંત:કરણે બેળ ન કરવું અને દુબળ ન બને એવી સાવધાનતા રાખવી. અંતઃકરણ જેમ સ્વતંત્ર રહે છે તેમ પ્રસન્ન રહે છે તેથી તે વિશાળ દષ્ટિવાળું બનતું જાય છે. બળ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૫,
વાન, દ્રઢ આગ્રહી અંતઃકરણજ સુખના, શાંતિના, જ્ઞાનના, પ્રેમના એ આદિ અનેક શુભ વિચારને એવી શકે છે. આત્મા કે જે સત્તાએ પરમાત્મા છે તેથી પરમાત્માપણું પ્રાપ્ત કરવા અર્થે એવી વાતે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અર્થે અંતઃકરણને બળવાન, દ્રા, આગ્રહી તેમજ નિર્વિકારી બનાવો. આમ થશે તેજ તમે સ્વતંત્રતાને મેળવી શકશે.
ખરેખર અમુક ક્રિયા છેટી નથી એવું જાણવા છતાં પણ તે ન કરતાં, અર્થાત તે તે ન સેવતાં બંધનને સેવો છે. અત્ર બંધનની વ્યાખ્યા ઉપર જેને બંધન કહેલા છે તેથી જુદી છે. અર્થાત અત્ર એવી વ્યાખ્યા કરી બંધન શબ્દ મુકેલ છે કે પ્રચલીત રૂઢીને અથવા તે કરીએ છીએ તે જ ઠીક છે એવા બંધનને આ પ્રકારનું બંધન તમારી ઉન્નતિના કમનાં વિનકારી છે. તેથી તેવા બંધનનો ત્યાગ કરે અગત્યનો છે, અથવા બંધનનો ત્યાગ કરી સત્ય ક્રિયા કે જેને તમે ખરેખર સત્યરૂપે કરવા યોગ્ય છે એવું જાણો છે તેને આદરે કે તત્કાલ તમને સુખનું ભાન થશે. અજ્ઞાનતાએ કરીને ઉપરના બંધનને તમો તજી શકતા નથી અને તેથી તમે તમારૂ ખરૂ હિત સાધી શકતા નથી અને આવા બંધનને તમને સ્વીકારો છો અને તમારા અંતઃકરણને દુર્બળ બનાવો છે આમ છતાં તમારા વિકાસમાં તેમજ ઉન્નતિમાં પણ વિલંબને સેવે છે. આમાં બંધનને જ્યાં સુધી નીવારવામાં નહિ આવે ત્યાં સુધી અંતઃકરણમાં ખરૂ બળ પણ પ્રકટ થશે નહિ. આવાં બંધનેએ જગતમાં કેટલા બળને નાશ કર્યો છે તે જગતમાં કોણ સમજી શકે તેમ છે ?
હું સ્વતંત્રતા મેળવવા માટે અંતઃકરણમાં જે બળની જરૂર છે તે બળ આવા બંધનના સેવનથી નાશ થાય છે અને જ્યાં સુધી અંતઃકરણમાં બળ પ્રકટતું નથી ત્યાં સુધી જ્ઞાન તથા યથેચ્છ સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આવા બંધન પણ શેક તથા ભયના વિચારને લઈનેજ થઈ ગયેલ હોય છે તે આ પ્રકારે કેઅમુક હું કરીશ તે મારી હાંસી તે નહિ થાય ને અથવા અપવાદ તે નહિ આવે એ આદિ અનેક પ્રકારે મનુષ્યનું મન અવ્યવસ્થીત રહે છે. કોઈ પણ કારણ વિનાના નિશ્ચયી અનેક પ્રકારે મનુષ્ય બાંધે છે. તેના હેતુને બુદ્ધિમાન વિચાર કરે છે ત્યારે અંદર કજ તત્વ હોતું નથી તેમ છતાં કરવા યોગ્ય ક્રિયા ન કરવા યોગ્ય મનાયેલી વાતને લઈને તેઓ કરવાની હીંમત કરી શકતા નથી. કદાચ તેમાંથી વિકાસ અગર ઉન્નતિ થાય તેમ હોય તોપણું પ્રયોજન વિનાની ક્રિયા કરી સાથેમાંથી ધટાડે કરે છે. સુક્ષ્મપણે અવલોકન કરતાં જણાય છે કે મનુષ્ય અનેક ક્ષેત્ર બંધનને સેવે છે અને યોગ્ય ક્રિયા સાધતો નથી અને તેથી આ જન્મની ઉન્નતિ સાધી શક્તો નથી તેમજ કર્મ બંધનને પણ વધારતે જ જાય છે. જગત જે કે તત્વને, વિધાના, કલાના દેશેાદય, સ્ત્રીશીક્ષણ, બાલ કેળવણી, ગાયનકલ, શાસ્ત્રવિધા વિગેરે અનેક બાબતમાં આગળ વધેલ છે ૫ણું આવા શુદ્ર બંધનને તોડવા હજુ જોઈએ તેવું કોઈ ભાગ્યેજ સમર્થ થાય છે.
આવા પ્રકારની બાહ્ય સ્થલ સ્વતંત્રતા પણ હજુ તે મેળવવા જ્યારે જગત આગળ હાલમાં વધેલ માલમ નથી પડતું તે પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા તે કયાંથી આગળ પ્રયને વધેલ હેય! પૂર્વે કદાચ ભલે જગત તે બાબતમાં આગળ વધેલ હશે પણ ચાલુ સમયમાં તે જગત તે બાબતમાં પછાતજ માલમ પડે છે. કદાચ કઈ વીરલા પુરૂષો પ્રયત્નને સેવતા હશે પણ સર્વ સામાન્ય આવા ધુલ ભયજ જ્યાં સુધી મનુષ્યનું અંતઃકરણ કારણ કરે છે ત્યાં સુધી તે દુલ મનને જ છે તેથી અનેક નિર્દોષ બાબ
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્રતો.
૨પ
તમાં પણ તે લોક ભયથી ડરી આગળ વધી શકતો નથી. દાખલા તરીક-ધારે છે એક મનુષ્યને રૂપાની થાળમાં નીલ જમવાની ઇચ્છા છે તેમજ તે પ્રમાણે કરવાને તે શક્તિમાન છે તેમજ તેની પાસે તે ચીજ પણ છે છતાં તે લોક ભયથી ડરી તેમ કરતે નથી. જો કે તે કોઈ પણ જાતના દરૂપ નથી તોપણ અજ્ઞાન લોક ભયથી કરી આમ પિતાનું ધારેલ કાર્ય નથી કરતા. કહે આથી શું વધુ મનુષ્યની નીર્બળતાને દાખલો આપીએ? મનુષ્યોને પિતાની વૃત્તિઓ અને નિર્દોષ ક્રિયા કરવાનું હોય છે પણ તેમના મનની દુર્બળતાને લઈ પાછો પડે છે. નિર્દોષ ઇચ્છાએથી અનેક બળને ક્ષય થાય છે અને ઉન્નતી થઈ શકતી નથી. માટે આવા બંધનને તેડવાજ અને પિતાની નિર્દોષ ઈચ્છાઓને ક્રિયામાં મુકવા, લોક ભયને વિચાર તે મનમાં રાખવો નહિ એટલે કે લોક ભયને ત્યજ અને આવા બંધનું સેવન ન કરવું પણ પોતાની નિર્દોષ ઈચ્છાઓનું ઘણુજ ઉત્સાહ, વેગ, આગ્રહ વિગેરેથી સેવન કરી પાર પાડવી. કર્મનાં બંધનજ એકલાં મનુષ્યને હાની કરે છે એમ નહિ પણ આવાં પ્રકારનાં લોક બંધન પણ મનુષ્યના ઉન્નતિ તેમજ વિકાસક્રમમાં હાનીને કરે છે એ ઉપર્યુક્ત સત્ય સિદ્ધ થયું. મનુષ્યનું સર્વોત્તમ હિત કરનાર સદા તેનું આંતરજ છે. તે કદી અહિતકરને પ્રગટ કરતું નથી. નિરંતર તે તે હિતકર ઈચ્છાએજ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. આમ છે માટેજ અંતર નિર્દોષ ગણાય છે અને તેથી તેની ખરી નિર્દોષ ઇચ્છાઓને અટકાવવી એ મહા પાપ છે. બહારના સંબંધને લઈને ખોટી વૃત્તિ કરવા તરફ મન આકર્ષાય છે પણ તે ઉપલક વિચારજ હોય છે. ખરેખર અંતર તે અંદરથી ડંખે છે. આ વખતે અન્ય સંબંધીએ બેવડિ રિતે તેને હિતબોધ આપો ઘટીત છે. કેટલીક વખતે અમુક અંશે લોકભવ હિતકર હોય છે પણ તે દરેક બાબતમાં તે નહિ જ. નિર્દોષ ઇચ્છાઓને પાર પાડવામાં જે લોકભયથી અટકાવજ થતું હોય તો તેને ત્યાગજ કરવો.
અમ પ્રકારે વર્તવાથી, અઘટીત માગે વહન કરવાથી કાંઈ વતંત્રતા મળી શકતી નથી અથવા એવું કૃત્ય કરી કહેવું કે હું મારી સ્વતંત્ર ઇચ્છને પિવું છું તે તદન ખોટું છે. તે ઇચ્છાઓ તે સ્વતંત્ર ઇચ્છા નથી પણ કર્મના બંધનરૂપ હે પરતંત્ર ઇચ્છાઓ છે એટલે કે નીચ કર્મોદયને લઇને તેવી ઈચ્છાઓ થાય છે. ભલેને તે કર્મને તેડી ખરેખર સ્વતંત્રાજ પ્રાપ્ત કરવી છે તે આવી અગ્ય ઈછાઓને દાબી દેવી. આ જગતના સર્વ પદાર્થના સંબંધેજ કરી કંઈ પૂર્ણ સ્વતંત્રા મેળવી શકાય નહિ. જેવા કે ધન, ગૃહ, સગાં, સંબંધી,
સ્ત્રી, પુત્ર આદિ પરિવાર સ્વતંત્રતા મેળવવાને માટે તે મુળ ગુણ, જ્ઞાનદર્શન અને –ચારિત્રરૂપ ત્રણ રત્નનું જ સેવન કરવું જોઈએ તેજ આદરણીય છે કારણ કે ખરેખર સ્વતંત્ર આત્મા જ છે અને તેના મુળ ગુણનાજ સેવનથી તે નામાકૃતિ રમતી રાખવાથી અને તેને જ સાર ગ્રહણ કરવાથી ખરી સ્વતંત્રતા મળે છે. તેમજ આ જન્મ પણ સુખમાં આનંદમાં અને શાન્તિમાં પસાર થાય છે, ઉચ્ચ તત્વ પ્રાપ્ત થાય છે અને એ જ પ્રમાણે નિવૃત્તિથી અંતે શુદ્ધતત્વ, પરમતત્વ પ્રાપ્ત થાય છે ત્યારે જ આત્મા કઈ પણ બંધન વિનાને હોય છે. ત્યાંજ તે ખરે જ્યોતી રૂપે સ્થીત થાય છે અને પિતાના મુળ સ્વભાવિક ગુણમાંજ રમણ તે તત્ર હોય છે. અંતરમાંથી કુલ ક્રિયા જ નીર્દોષ હોય છે કારણ કે તેને કોઈની પરવા હેતી નથી. એજ ક્રિયા કરવાથી લાભ તેમજ હીત થાય છે અને તેથી બળ વધે છે-સામર્શ વધે છે. જેઓને અંતર આત્મામાં વિશ્વાસ નથી તેઓ જ ઉન્નતિ સાધી શકતા નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૫૮
બુદ્ધિપ્રભા
જેઓ આ બહારના પૂલ પદાર્થ ઉપર આધાર રાખે છે કે જે પદાર્થ કદી પણ પૂર્ણ સુખમય છે નહિ કે જેથી સુખને તે ઉન્નતિને અર્ષિ કે તેથી તેઓ વિકાસને ન સાધે એમાં શી નવાઈ ! અંતરઆત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો. તત્ર તે સંબંધે શંકાનું સ્થાન ન આપે. તમારી સર્વ ઈચ્છાઓ તેનાજ આશરામાં સિદ્ધ થાય છે. એના આશરાથી ભય પામવાનું કંઈજ કારણ નથી. તે પ્રેમ સ્વરૂપ છે ને તમારા અંતઃકરણનું બલ જાણે છે અને તે પ્રમાણે તમો કરી શકો તેટલાજ સામર્થ્યની ઈચ્છા પ્રકટાવે છે અને તેથી તે ઈચ્છાને પાર પાડવી એજ હિતસ્પદ છે. આત્મા જ પૂર્ણ સ્વતંત્ર છે તેથી તમે તેના નીકટના સંબંધને સેવો તો તમે પણ તેજ ગુણને પ્રાપ્ત કરો તેમાં શી નવાઈ! નાનું બાળક જેમ મારાથી વેગ હોય છે ત્યારે ભયને પામે છે પણ નીકટમાં તે નીર્બયને જ ધારણું કરે છે તેમજ તમો પણ આત્માના નીકટ સંબંધેજ નીર્ભય રહી શકે તેમ છે અને જે તેના સંબંધથી દુર ને દૂર નાસશે તે ભયજે તમારામાં વા કરશે. જે બંધન સેવવાથી કશે લાભ જ નથી એવાં કાપ બંધન તેમ જગત વ્યવહાર રૂ૫ બંધનને એવી કો બુદ્ધિમાન ઈસીનાર્થ સિદ્ધ કરી શકે તેમ છે? લોકિક ઉન્નતિ તેમજ વિકાસ જગતના વ્યવહારિક બંધન તોડી તમારા બળ ઉપર મુમતા હશો તેજ મળશે; તેમજ અલોકિક સુખ, અનંત સુખ, આનંદ, અનંત સંપત્તિ, નીરાબાધ સુખ પણ કર્મ બંધનને તોડવાથી જ મળશે. તમે જે નીર્દોષ કોયાને સેવો તે તમારૂ હિત કરશે એટલું જ નહિ પણ અન્યનું અહિત કરવા સમર્થ થઈ શકે તેમ નથી કારણ તમારી ઈચ્છા અન્યનું અહીત કરવા પર નથી અર્થાત તમે કોઈનું પણ અહીત ઇચ્છતા નથી. આ સાથે લક્ષમાં રાખવા લાયક બાબત એ છે કે સત્સમાગમ, સદ્ગરને મેળે અવ યથેચ્છ લાભને પ્રાપ્ત કરવા અર્થ વધુ હીતકર હોઈ શકે તેમ છે. માટે તમે વિવેકી તેમજ વિનયી બની સસમાગમથી ગુરૂનું સેવન કરતા રહેશે. સજજન પુરૂ કોઇના અહિત કરવા તરફ હેતા નથી તેમજ જ્ઞાનવંત હેઈ અયોગ્ય ઇચ્છાઓને પણ પિતા નથી તમે પણ તેમના સંબંધેજ અત્યંત લાભ મેળવશે અને આ રીતે તેમનો સંબંધ હીસ્કર નીવડશે. ક્રોધ, મોહ, દેશ, આદિ દુર્ગણોને ત્યજી સગુણે જેવા કે પ્રેમ, સંતોષ, સદ ઉદ્યમ આદિનું સેવન કરો. અંતઃકરણને બળવાન બનાવે દુર્બળતાને નાશ કરો. તેવા વિચારને તમારા હૃદય પ્રદેશમાં થાન આપશો નહિ અને નિશ્ચય માનજો કે એથી તમારો ઉદય જ, ઉન્નતિજ થશે.
પ્રિય વાચક! આ વિષય ગહન હે ઉપલક વાંચી જવાથી તેનું રહસ્ય સમજાય તેમ નથી. માટે તેનું મનન પૂર્વક તમારા અંતર આત્માના ઉંડાણ પ્રદેશમાં ઉતરી વિષયનું રહસ્ય જાણવા પ્રયત્ન કરશે. તમો તે જાણવા સમર્થ છો પણ ઉપર્યુક્ત તેનું અંતર આત્મામાં મનન કરવાથી જ.
અત્ર વિષય તાત્પર્ય એ છે કે વ્યવહારમાં તેમજ મનનાં બંધનને એવી તમારી ઉન્નતિને ગુમાવતા નહિ. નિર્દોષ ક્રિયા કરતાં સંકોચવું નહિ, વિવેકનું વિસ્મરણ ન કરવું તેમજ સમુદાય અને જનસંગને અહિતકર ન હોય અથવા તેવા કૃત્યથી અન્યનું અહિત ન થતું હોય તેવા કૃત્યોનું સ્વતંત્રપણે પાલન કરવું. શ્વિનિ તેમજ સમયને વિવેક પણ રાખ, પ્રિય વાંચક! વ્યવહારિક તેમજ કર્મનાં બંધનને તેવા પ્રયત્નને આદરો ને તમારા જીવનની, મનુષ્ય જન્મની સાર્થકતા કરે.
Page #51
--------------------------------------------------------------------------
________________
કાવ્ય જ.
રપટ
काव्य कुंज.
સ્તવન (લેખકઃ મી. હરિ. કુંજવિહાર ચકલાસી. )
(મહેમાન ... એ લય.) હે નાથ તમે મુજે સ્વામી,
તારો મને આ ભવથી (૨) પ્રભુ આપ તમારી સેવા, ભક્તિ કરવા દે દેવા; આપી શીળ વધુ મેવાશે.
તારો, પ્રભુ સાચા તમે છે સ્વામી, મુને ઘો ગુણ અંતરજામી; નથી આપ (માં) ખામીરે.
તારો વાલમજી રહેલા વળીએ, “હરિ’ હાથ પ્રભુએ ગ્રહીએ; (જેથી) પાપ સરવે આળોઈએરે.
તારો
मदद करने मद्द करने. (“ધાયનેબર” નામની ઇગ્લીશ કાવ્યના આધારે) રચનાર--મહેતા મગનલાલ માધવજી-જૈન ઈગ-અમદાવાદ,
કવાલી, હૃદયમાં અધિથી ચકચુર, શરીરે વ્યાધિથી ભરપુર; નથી આરામ લવાજ, નથી આધાર કદ જેને; ભમે જે દુઃખને માર્યો, નહિ સુઝ કંઈ પડે જેને, ખરેખર સ્નેહી તે તારે, મદદ કરને મદદ કરને. ગબડતે હા ! ગરીબ પેલે, થયેલો ભીડથી ભારે, સુધાના ઉગ્ર તાપે જે, થયો દુર્બળ શરીરવાળો; ગૃહે છે અટન કરતે, અરે છે અને માટે, ખરેખર મિત્ર તે તારો, મદદ કરને મદદ કરને. અ! ઓ ! છ જન પેલે, વળી ગઈ છે કમર જેની, થશે જે ભક્ષા વ્યાધિ, ઉપાધિ જેહને વળગી; ગણે જે વર્ષ પિતાનાં, થયાં ગાત્રો શિથિલ જેનાં, ખરેખર બન્યું તે તારે, મદદ કરને મદદ કરને. સંબંધીથી વિખુટે જે, નિરાશ્રીત એકલે ભટકે, ગરીબડી ગામ વિધવાઓ, સકળ સુખથી વિહીન જે. બચારાં છોકરાં જેઓ, પીતામાતાથી વિહીન રે, ખરે તે તે કુટુમ્બીઓ, મદદ કરને મદદ કરને. દુઃખી નિભળી ગુલામો, ગુલામીમાં મચ્યા જે, પરાધીન છે વિરોમાં, શરીર પણ બેડીમાં જેનું;
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૦
બુદ્ધિપ્રભા.
નહિં સ્માશા ક જેતે, ખરેખર ભ્રાત તે તારા, મનુજ તું જે કદી દેખે, દશાના છે થયા જે બક્ષ, વિવેકી થઇ વિચારી ને, ખરેખર ભાંડુ તે તારા, નહિ તરહેડ નાંહુ તરછાડ, વિસામેા થા દુ:ખીતા તું, દુ:ખીને આપ એસડ, થઇને એમ કૃતકૃત્ય,
दैव प्रतिकुळ अष्टक.
(લેખક પાનાચંદ જેચંદ, ઝવેરી બાર મુખાઇ. ) દેખા ભાજી ખરા વિકલ સસારી-એ દેશી.
મરણ જેનું સમીપજ છે, મદદ કરને મદદ કરી. ઉતરતા તુથી કઇ માં; નશીબે જેહને પટકયે, અરે તે ક્ષુદ્ર પ્રાણી છે, મદદ કરને મદદ કરને. અદા કર ક્રૂરજ તારી તું, લઇ કંઇ ભાગ દુઃખમાં તું; નિગીને ન આપીશ તુ, મનમાં તું સદા રહેજે.
દેખા ભાઈ કર્મતણી ગતિ ન્યારી, ચૈત્રુ સફળ જતે થાય લકમાં; ભાગ્ય દશા બલિહારી, દેખા ભાઇ–એ ટેક. નિર્મળ હાય કલીત જગમે,
ઘર પર ભાત ખુવારી; મિત્ર સુમિત્ર થાય. પ્રિયાનિજ,
અન્ય પુરૂષકી યારી. સફળ સંબંધ પ્રતિષ્ફળ ભાસે, નિર્ધન આતહી લાચારી; ઠામ મળે નહીં શાન્ત થવાને,
દુઃખ સાયર સંસારી. સન કે જગમાં પ્રીરતે, ચેારાદિક સરું ધારે;
- દુ;ખી, અસાગી. ૨ કે ૩ સહદેવ.
વધ સાદિક ભયટી આપ૬, કાણુ કરમ વારે. નાચ નચાવે નાટકીયા રે, લજ્જા હિત બનાવે; કાણુ ટકી શકે કર્મ દાવા નલે, હરિ હરને ધાવે. સત્યવત હરિશ્ચંદ્ર, તારામતિ, ચંદન રાય કરાવે;
દેખેા ભાઇ. ૧
દેખે: ભાઇ. ૨
રખો ભાઇ. ૩
દેખા ભાઇ. ૪
19
Page #53
--------------------------------------------------------------------------
________________
કાવ્ય કુંજ,
૨૬૧
દેખે ભાઇ, ૫
દેખો ભાઈ. ૬
સાયર નીર સતિ મલયાગિરી, કાયગલી ભાન ભુલાવે. શાણી અંજના વન ભટકાવે, કલાવતિ કરને કરાવે; સુદરતિને આળ ચડાવે, કર્મ શું રેટ કિરાવે, ગ્રહ અવળા મતિ અવળી થા, લાભ ત્યાં હાની જણાવે; વિશ્વાસી થઈએ જેના તે, તુરત કલેશ કરાવે. સુખિયા પરની પીડ ન જાણે, જાણે પ્રસુતા નારી; અનુભવ ગમ્ય વિચાર કરે તવ, પાનાચંદ ભય ભારી.
દેખો ભાઈ. ૭
દેખે ભાઇ. ૮
अथिर संसार. અત્યંત ઉપદેશિક હવાના લીધે પ્રાચિન કૃતિ ઉપરથી (સંશોધક:-દિલખુશ છવ શાહ, માણેકપુરવાળા મુ. પાલીતાણા)
શ્રી જનધર્મ જાણ કરી, ભવિ બુઝરે, આ સંસાર અસાર, ભવિક પતિ રે;
એ ટેક. સાર નહિ ઈણિમે કિ, ભવિ. દુઃખના એ ભંડાર. ભવિક (1) અધિર પદાર્થ ઉત્પન્યા, ભવિ. દિસે તે સહુ જાય; ભવિક જલ પટાની પરે, ભવિ. ક્ષણમેં ખેરૂ થાય. ભાવિક ધન ધન કરતા સો ગયા, ભવિ. ધન ન ગયું કિણ સાથ; ભાવિક કે રાણા કોણ રાજવી, ભવિ૦ ગયા પસારી હાથ. ભવિક કાયા પણ આ કારમી, ભવિ. વિસંત નહિ વાર; વિક સડે પડે ક્ષણ એકમાં, ભવિ. જેમ સતત કુમાર, ભવિક. (૪) નારી એ છે બાહરી, ભવિ. મન કે જાણે એમ; ભવિક નિજ સ્વારથ અણપૂગતે, ભવિ. તેડી નાખે પ્રેમ. ભાવિક
નેહ ઘણો માયડી તણો, ભવિ. જીવ થકી પણ હૈય; ભાવિક ચલ્લણી માંડ મારવા, ભવિ. બહાદતને જેય. ભવિકા વાલે લાગે પુત્રને, ભવિ. જન્મ સંબંધે બાપ; ભાવિક અવયવ છેવા પુત્રના, ભવિ. કનકેતુ કિયે પાપ. ભવિક પિતા પુત્રને કારણે, ભવિ૦ સુખના કરે ઉપાય; ભવિકટ વૈર વિશે ખૂ૫ રેણિકે, ભવિ હણીઓ શ્રેણિક રાય. ભવિક(૮) ૧ હસ્તી સરખાનું.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૬૨
બુદ્ધિપ્રભા,
નેહ ન કીજે કારમો, ભવિ. કિહીશું ચિત્ત લાય; ભવિકટ વાહા તે વેરી હવે, ભવિ. તાય, ભાય કે માય. ભવિકા મનુષ્ય જન્મ પામી કરી, ભવિ છોડી સયલ ઉપાધિ; ભવિક દુઃખકારક જાણી સહુ ભવિ૦ મનમાં ધરો સમાધિ. ભાવિક માનવ જન્મ દુર્લભ છે, ભવિ વલીજિનભાષિતધર્મ, ભવિક સામગ્રી પણ દેહલી, ભવિ૦ તજ મિથ્યા બર્મ. ભવિક આવખું સે વર્ષનું, ભવિ અદ્ધ રાત્રિમાં જાય; બવિક તદર્દ બાળ યુવાન, ભવિ. જરા વ્યાધિ દુઃખ માંય. ભવિક નિષ્ફળ જાયે આવખું, ભવિ. ધર્મ વિના પણ રીત; ભવિક પણ પ્રાણી જાણે નહિ, ભવિ. મોહ મગન મદ પ્રીત. ભવિક (૧૩) એક જનમ સુખ કારણે, ભવિ૦ નસ્કાયુષ કલ્પાંત; ભવિક તે કિમ પાતક કીર્થે, ભવિ૦ ભય છાંડી નિશાંત. વિક પાતકના ફલ પાડુઆ, ભવિ. જન્મ મરણ દુઃખ હેય; ભવિક ભમે ઘણે સંસારમેં, ભવિ. શરદ ન થાયે કોય. ભવિકા (૧૫) રાણું એક જિનધર્મનું, ભવિ. હેટા એહ મહં; ભવિક જેહથી દુર્ગતિ નવિ પડે, ભવિ. પામે ગુખ અનંત. ભવિક (૧૧ ધર્મ કરે જેમ નિસ્તરે, ભવિલ કહે સદગુરૂ અમ; ભવિક ધ્યાન ધરો નિજ હઈશું, ભવિ. જિમ પામે સુલેમ. ભવિષ૦ (૧)
૬ હ ? ? ? ? ? ? ?
महात्माना वचनमां पण अपूर्व सत्य समायेलुं छे.
(મે. હરિ. કુંજવિહાર ચલાશી ) આજના સુધારાના સમયમાં જેમ આપણે મહાન પૂર્વમાં ગુરૂ શ્રદ્ધા-એટલે કે ગુરૂઓના વચન ઉપર અત્યંત શ્રદ્ધા-હતી તેવી શ્રદ્ધા ભાગ્યે થેડા માણસોમાં જ હોય છે. અલબત ઘણા ભાવી પુ હશે-ઘણું ભક્તો હશે પણ આગળની શ્રદ્ધા-ખરા અંત:કરણની શ્રદ્ધા કવચિતજ હાલમાં માલુમ પડે છે. હાલના જમાનાના સુધરેલા ગૃહસ્થ જેને ગુજરા તો ગાડરીઓ પ્રવાહ કહે છે તેવી જ શ્રદ્ધા વિષે હું બોલું છું તેઓ જણાવે છે કે આજના જમાનામાં આપણા ગુજરાતી બંધુઓ ધર્મમાં અંધ શ્રદ્ધા રાખીને જ બધા વિષયમાં આગળ પડે છે. જે જે કામો તેઓ કરે છે તે તે સઘળાં કામે પોતાની ઇચ્છા વિરૂદ્ધ પાનું ફરીને અનુસરીને તેઓ કરે છે. હું આ બાબત વિષે કાંઈ પણ ચર્ચા ચલાવતો નથી પણ ગુરૂઓ જે જે વચન કહે છે તેમાં અતુલ ગૂઢ રહસ્ય સત્ય સમાયેલું છે તે વિષે હું બોલવા માગું છું. આ વિષે હું એક હારે અનુભવની અને એક પ્રસંગે બનેલી ખરી વાત કહેવા માંગું છું તે નીચે પ્રમાણે છે.
એક સમયે એમ બન્યું કે એક શેઠ લોટ લઈને ભાગોળે ગયા હતા. આ ગામની એક બાજુએ એક નાનો ઝરો વહેતો હતો. ભાગેથી પાછા વળતા પિતાના હાથ પગ ઘેવાને અને માંજવાને તેઓ ઝરામાં ઉતર્યા. ત્યાં કીનારા ઉપર તેઓ લો માંજ
Page #55
--------------------------------------------------------------------------
________________
મહાત્માના વચનમાં પણ અપૂર્વ સન્મ સમાયેલું છે.
૨૬૩
વાના કામમાં પડયા હતા તે સમયે એક સાધુ યેગી પણ ઝરાના તટે પિતાને લોટો માં જતા હતા. શેઠને સંતન્નાગી પુરૂવામાં પુષ્કળ શ્રદ્ધા હતી. તેમના દરેક વયનામાં ઘણું સત્ય સમાયેલું છે તે તે શેઠ ખરા મનથી માનતા હતા. હવે એમ બન્યું કે ઝરાની તટે એક બગલો એક પત્થર ઉપર સંભાળથી પોતાની ચાંચ ઘસો હતા. વચમાં વચમાં થોડું થોડું કરામાંથી પાણું લઈને આડી ને સીધી બાબર રીતે પોતાની ચાંચ બગલ ઘસતો હતે. આથી તે મહાત્મા જે લેટા માંજતા હતા તેમના મુખમાંથી અચાનક નીચેના શબ્દો નીકળ્યા -
ઘસત ઘસત તુમ હેત ઘસત હૈ, ધસત લેકર પાણી; કીસ કારણ તુમ હેત ઘસત છે, ઓહી વાત મેં જાણી,
રામા ! ઓહી વાત મેં જાણી.” આ શબ્દો સાંભળી શે વિચાર કર્યો કે આ સાધુ મહારાજ હારા વિષે બોલ્યા માટે હારે તે મનન કરવા લાયક છે. આવું સમજી શકે તો તે દુહે મોટે ગોખવા માંડ્યો અને રસ્તામાં જતાં જતાં તેમને તે શબ્દો મોઢે થઈ ગયા અને ઘેર ગયા ત્યાં નાહતાં પિતાં બેસતાં ઉઠતાં આના આજ શબ્દ બોલવા લાગ્યા ઘરના માણસોએ જાણ્યું કે શેઠ તે ગાંડા જેવા થયા છે અને લવરી કર કર કરે છે.
- હવે એમ થયું છે કે શેઠને ત્યાં બે સ્ત્રીઓ છે; તેમાં એક નવી અને બીજી જુની. પિતાની જુની સ્ત્રીથી કાંઈ સંતાન ન હેવાને લીધે શેઠે ફરીથી લગ્ન કર્યું હતું. સ્વાભાવિક એ નિયમ છે કે જુની સ્ત્રી કરતાં નથી સ્ત્રીનું ઘરમાં ચલણ વધારે હોય છે અને જ્યાં એકથી વધારે સ્ત્રીઓ ઘરમાં આવી કે તરતજ ધરમાં કંકાસ થાય છે. જુાં સાચાં સાંભનવાં પડે છે. એક બીજાની સ્ત્રીઓ અદેખાઈ કરે છે અને પિતે સારી દેખાઈ બીજને જ્યારે હલકી પાવું એવી તે દરેક સ્ત્રીઓને ઈચ્છા હોય છે. જ્યાં છોકરાની વહુ કે દેરાણી જેઠાણું કે નણંદ ભોજાઈ વચ્ચે એવું હોય છે તે બન્ને શોક વચ્ચે જ્યાં એકજ ઘરમાં રહેવાનું હોય તેમાં કાંઈ નવાઈ નથી, આમ હોવાથી શેઠના ઘરમાં નવીનું ચલણ વધારે હતું અને જુનીને કોઈ હિસાબમાં ગણતું નહિ. આથી બીયારી જુની બૈરી રોજ પિતાની શક્યને કે શેઠને હેરાન કરવાને લાગ શોધતી હતી. આમ ઘણું દીવસ વીતી ગયા પણ કાંઈ પણ લાગ જુનીને મળે નહિ, ત્યારે તેણે શેઠના હજામ રામાને સા. રામો બહુ બાહોશ હજામ હતા અને એવી સફાઈથી હજામત કરતો કે હજામત કરાવતી વખતે હજમત કરાવનારને ખબર નહિ પડતી કે રામાએ હજામત કરી છે. હવે ગાંજાભાઈ ને તેમાં આ હુશીયાર ગાંય જો તેમાં વળી કહેવું છે? શેઠાણીએ રામાને બોલાવ્યો. ઓરડી ચાકરડી કને બંધ કરાવી અને સમજાવવા માંડયો. પૈસા દેખી મુનીવર ચળે તો ગાંજાભાઈનો શો હિસાબ? શેઠાણીએ રામાને રૂપીઆ પાંચની લાલચ બતાવી, અને કહ્યું કે જ્યારે તું શેઠની હજામત કરવા આવે ત્યારે એવી સાઈથી શેઠના ગળા ઉપર અ મુકી દે કે જે શેઠને ખબરજ પડે નહિ અને જે કામ સહીસલામત પાર ઉતર્યું તે રૂપીયા પાંચસેની પાઘડી બંધાવીશ. રામા લલચા અને કામ પુરવાર કરવાનું વચન આપ્યું. વળી શેઠાણીએ સલાહ આપી કે વાત કેઇના કાને જાય નહિ ત્યારે રામાભાઈ બેલ્યા “વાહ વાહ! એ શું બેલ્યાં? વાત તે કાંઈ કોઈના મોઢે થાય? એતો તમે ને હું બેજ જાણુએ,”
Page #56
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપભા.
*-
-
v=
vvv -
ઉપર પ્રમાણે નક્કી કર્યા પછી રામે ઘેર ગયો. રવીવાર આવ્યું ને શેઠને હજામત કરાવવાની એટલે રામો સવારમાં બગલમાં કથળી મારી મેડા ઉપર ચઢ. શીયાળાને દીવસ અને શેઠ, એટલે ટાઢ વાયજ. વાતે અગાશીમાં ગયા. શેઠે ઝીણું ધોતીયું એાઢયું અને હજામત કરાવવા બેઠા. રામે આજે પાંચસે પીછા મળવાના છે તેના વિચારમાં જ નીચે બેઠે. કોથળી છોડી, અંદરથી પથરી ને અ કાર અને અસ્ત્ર ઘસવા માંડયું. વચમાં પાણી લે અને અસ્ત્રાને ઘસે. આ વખતે શેઠના મુખમાંથી મહાત્માએ કહેલી કડી નીકળી.
* ધસત ધસત તુમ હેત ઘસત છે. ” રામાએ જાણ્યું કે મહારા વિષે કહે છે તેથી એને મકલાત મકલાત ઘસવા જ લાગે. હાથનાં આંગળા ઉપર ધારને તપાસે ને અસ્ત્રાને ઘસે, વચમાં થોડું પાણી પણ લે એટલે શેઠે આગળ ચલાવ્યું
ધસત ધસત તુમ હેત ઘસત હૈ, ઘસત લે કર પાણી;
કીસ કારણ તુમ હેત ઘસત છે.” આ શબ્દ સાંભળીને રામાનાં તે હાંજા ગગડી ગયા. તે વિચારવા લાગ્યો એ શેડ શું કહે છે? રખેને વાત જાણી ગયા હોય. મકારા તે રૂપીઆના રૂપીઆ જશે ને છોકરાં વિના કારણે ભૂખે મરશે. છે માટે શેઠ, ઓ તેમાં વળી દરબાર સરકારમાં લાગ વગવાળ ! રખેને મામાની કોટડીમાં પુરાવે નહિ ! ત્યાંતે શેઠે ગાન વધાર્યુંજ તે –
ઘસતા ઘસત તુમ હેત ઘસત હૈ, ઘસત લેકર પાણી; કીસ કારણ તુમ બહેત ઘસત હૈ, એહી વાત મેં જાણી;
રામા ! એહી વાત મેં જાણી.” બિચારા રામાના હાથમાંથી અો ને પથરી ભેંય પડી ગયાં. આખા શરીરે થરથર ધ્રુજવા લાગે અને બેજ “બાપજી ! એમાં હારે શું? હેટી શેઠાણીએ પાંચશે રૂપીઆ આપવાના કર્યા હતા તેથી હું લલચા, પણ હું શું જાણે કે તમે તે જાણતા હશે? બાપજી ફરીથી હું કદી આવું કરીશ નહિ? મને સરકારમાં લઈ જશે? કહેતા હો તે શેઠાણીને પણ પુછાવું?”
શેઠે ઠાવકું હે રાખી બધું સાંભળ્યું. મનમાં સમજ્યા કે કોઈ ગોટાળે છે. શેઠાણીનું નામ આવ્યું એટલે વધારે હેમે ભરાયા અને ઘણું વધારે ચાંપવા વિચાર કર્યો. અને મનની વાત મનમાં જ રાખી બોલ્યા:
બેલ, હરામખેર ! શું છે આ બધું? કહીદે સાચે સાચું નહિ તે બોલાવું છું. પટાવાળાને ?
- અમે ગભરાય. જે વાત બની હતી તે અથથી ઇતિ સુધી કીધી અને શેઠને કરગરી પશે. શેઠને દયા આવી અને જવા દીધો પણ સાથે ધમકી પણ આપી કે આવું કામ કદી પણ કરવું નહિ. પિતાનામાં શેઠે વિચાર કર્યો કે “વાહ ભાઈ, વાહ ! શું મહાત્માની કૃપા ! તેમના એક એક શબ્દમાં શું રહસ્ય રહેલું છે? જે તે મહાત્માના શબ્દો મેં સાંભ
Page #57
--------------------------------------------------------------------------
________________
કવિતા લખનાર રોખિન મહાશયોને પ્રાર્થના અને ગુજરાતી પિંગળનો અનુવાદ. ૨૬
ળ્યા ન હતા અને સાંભળ્યા પછી મોટે ન કર્યા હતા તે હું આજે આ દુનીયા ઉપર હતો નહ થઈ જાત! ધન્ય મહાત્મા ધન્ય ! હું તમારા વિષે જેટલું માન ન રાખું એટલું ઓછું ! બાપજી બધાને આમજ ઉપદેશ આપજો.”
આ વાત ઉપરથી શું સાર લે એતો વાચકવૃદથી અજાણ્યું નથી તો પણ બે બેલા કહીએ તો પ્રાસંગિક કહેવાશે, જેને આપણે ધર્મપદેશક કહીએ, જેઓ સદા આપણી આપણા ધર્મની ઉન્નતિ કરવા તત્પર છે એવા મહાત્માના પછી ભલે તે ગમે તેવું કહે તોપણું વચને ઉપર શ્રદ્ધા રાખવાથી અને તે સાંભળી તેને મનન કરવાથી આપણને માલમ પડશે કે તેના એક એક અક્ષરમાં પણ ઘણું જ સત્ય સમાયેલું હોય છે. ઉપરના જેવાં ઘણએ દ્રષ્ટાંત શાસ્ત્રોમાંથી મળી આવશે અને તે ઉપરથી આપણને એમ જણાશે કે મહાત્માના દરેકે દરેક શબ્દમ-તે અર્થવાળા હોય કે પ્રસંગ શિવાય બોલાયેલા હોય તો પણ તેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે.
જેઓ સુધારાવાળા થયા છે–જેઓને મુખ્ય આશય બીજા ધર્મના સભ્યોને પોતાના ધર્મમાં લાવવા પછી ભલે તે ધર્મના સિદ્ધાંત સમજતો હોય કે ના હોય પણ પોતાના જે કરો તેવા લેકના કહેવા ઉપર બીલકુલ આધાર નહિ રાખતાં પિતાનાજ ધર્મના સિદ્ધાતેમાં કાળને અનુસરીને સુધારે વધારે-કરી પિતાના ધર્મને વધુ ને વધુ ફેલાવવામાં સધળા મથે એવી આ લેખકની અંતઃકરણપૂર્વક વાચકન્દ પ્રત્યે પ્રાર્થના છે. પિતાનો ધર્મ સુધારો પોતાના કુટુંબીઓની-પિતાના સગા-વહાલાની–પોતાના મિત્રોની-અને પિતાની ન્યાત અને પછી પોતાના દેશની ઉન્નતિ કરવામાં દરેક માણસ મળે એવી વાચકન્દને પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉન્નતિ કયારે થાય કે જ્યારે પિતામાં પિતાના ધર્મ પ્રત્યે–પિતાના ધર્મગુરૂ પ્રત્યે પૂજ્યભાવ થાય ત્યારેજ અને તે પૂજ્યભાવ ક્યારે ઉપજે કે જ્યારે તે ગુરૂ મહામાના શબદ ઉપર આપણી પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે જ ! ! !
વાતે હે પ્રિય વાંચક! તું ત્યારે ગુરૂ પ્રત્ય-ધર્મ પ્રત્યે--માનની લાગણીથી-અને પૂજાભાવળી--અપૂર્વ શ્રદ્ધાથી જે !!!
-
-
-
कविता लखनार शोखिन महाशयोने प्रार्थना अने
गुजराति पिंगळनो अनुवाद.
(લેખક પાનાચંદ જેચંદ-મુંબાઇ.) વર્તમાનપત્રો, માસિકે, ચોપાનિયાં વિગેરે માં આવતી કેટલીએક કવિતાએ દ્રષ્ટિગોચર કરતાં મથાળે ગોટક, ભુજંગી, ઉપજાતિ, વસંતતિલકા વિગેરે છંદનાં નામ આપવામાં આવે છે અને તે અક્ષરમેળ માત્રામેળ એમ બે પ્રકારે છંદ શૈલિથી તપાસતાં લખનાર મહાશ્રય બિલકૂલ તે થકી અજાણ છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. અમુક માસિકપર કવિતા મોકલી આપનાર અને કવિતા દાખલ કરનાર બન્નેને છંદ શાસ્ત્રનું પુરતું જ્ઞાન હોય તે સેનું ને સુગધ કહેવાય પણ અન્ય જને પાસે નામીચાં અને સારા વિદ્વાનોના પરિચયવાળાં માસિકો વિગેરે હાંસીપાત્ર થાય તે શરમાવા જેવું છે. કદાચ લખનાર મડાશયોના ઉચ્ચાર મનરંજક તથા અનુપ્રાસ મળતા હોય છે પણ કંદ નામ કર્યું તો છંદ શૈલીની પણ કાળજી રાખવાની જરૂર છે. છંદ એલીની માહીતી નથી ને તેવાજ રાગમાં કાવ્ય લખવું છે તે જરૂરથી છંદ
Page #58
--------------------------------------------------------------------------
________________
r
બુદ્ધિપ્રભા
શબ્દને બદલે ચાલ એ શબ્દ મુકવામાં આવે તે લખનારની બિલકુલ ભુલ ગણુવામાં આવતી નથી જેમકે હરિગીત છંદ તેને ખલે હરિગીતની ચાલ એમ લખવું.
ર. સરકૃતમાં કાવ્ય રચવાને માટે જુદા જુદા ગ્રંથો રચાયા છે તેમાંથી ઉધારી દક્ષપતરામ કવિએ ગુજરાતી પીંગલ ચિ છે તેને અનુવાદક અત્રે મહાશયાના લાભને માટે કિંચિત્ત આપવામાં આવે છે.
૩ પ્રથમ લઘુ ગુરૂની સમજણુ,
129=
૬ ૩ ને સાકાર ई ऊ ने आ
દીર્ઘ=
જેમકે ક ખ ગ કિ ખિ ગિ કુંખુ ગુ
કા ખા ગા કી ખી ગી ૐ ધૂ ઝૂ એ ગુરૂ અક્ષર કહેવાય.
એ પ્રકારે દરેક અક્ષરમાં સમજી લેવું પણુ એટલું વિશેષ છે કે જોડા અક્ષરની પહેલાં જો હ્યુ હોય તેા લઘુના ખલે ગુરૂ થાય છે.
(ધર્મ) એ શબ્દમાં રેકને 'મ' જોડા અક્ષર તે તેના પહેલાં રહેલા લઘુ જે ધ' તેના ગુરૂ થાય છે.
લઘુ ગુરૂ ઉપરથી માત્રાઓની સમજણ,
લઘુની એક માત્રાને ગુરૂને એ માત્રા ગણવી. માત્રામેળ છંદમાં માત્રા ગણીને તપાસવી અને તેના ચૈતાળ તપાસવા.
1
ર
3
४
૫
'
७
'
આ ગુણ છપ્પા.
માતાજી તે મગણ નગર તે નગણુ પ્રમાણી, ભાજન તે ભણુ ભગણુ જગાત જગણુ વળિ નણા. સમતા તે ગુણ સક્ષ્ણ યશસ્વી યગણું ગણી જે, રામજી ગણે રગણુ તગણુ તાતાર ભણીજે.
મગણુ
નગણ્
ભગ
જથ્થુ
એ લઘુ અક્ષર કહેવાય. એ ગુરૂ અક્ષર કહેવાય. એ સરવે લઘુ અક્ષર કહેવાય.
સગણુ
મગણુ
રણુ
તમણું
માંતાજી
નગર
ભેજન
જગાત
સમતા
યશસ્વી
રામજી
તાતાર
લઘુ લઘુ ગુરૂ
લઘુ ગુર ગુરૂ
ગુરૂ લઘુ ગુરૂ ગુરૂ ગુરૂ લઘુ
પ્રથમ અક્ષર મેળ છઠ્ઠું બનાવવાની રીત.
ગુરુ ગુરુ ગુરૂ
લઘુ લધુ લઘુ ગુરૂ લઘુ લગ્નુ
લઘુ ગુરુ લઘુ
ટક છંદ અક્ષર ૧૨ ૪સગણુ ૪
પર નિંદ વિશે જત જ્ઞાન ધરે, પર ચિત્ત ખચિત્ત કદી ન હ. પર નારિત્રિકારિન કર્યાં કરે, જયવત્ત સદા સુખ શ્રેષ્ટ વરે.
૧ દરેક માત્રા મેળ છંદમાં તાળ આવે છે તે માત્રા મેળ છંદ કહીશું.
૨ ત્રણ અક્ષર મળીને ણ કહેવાય.
૩ ખેડા અક્ષર પહેલાં લઘુ છે તે ગુરૂ થયે.
૪ ઋજુ વધુ તે ગરૂ.
Page #59
--------------------------------------------------------------------------
________________
દિલખુશ ઉપદેશક પદ.
२५७
દરેક પાદમાં બાર અક્ષર ગણી લેવા, પછી ચાર ગણું કીધા છે તેના માટે પાંચમે ગષ્ય જો તેમાં સમતા એમ છે તે બે લધુને એક ગુરૂ (જે ઠેકાણે બે લઘુ ને એક ગુરૂ હેય ત્યાં સગણ છે એમ સમજી લેવું) એ પ્રમાણે ચારે સગણ સાથે આવે, ત્યારે કદ રચાય, ત્રણ અક્ષર મળીને ગણું કહેવાય એવા ચાર ગણના બાર અક્ષરે કરીને ત્રાટકદ રચી શકાય.
બીજ પાદમાં વિ અને ચિ એમને ગુરૂ માનવા. આગળ આવી ગયું છે કે જેડ અક્ષર પહેલાં જે લઘુ હોય તે લઘુ ગુરૂ થાય છે. ત્રીજા પાદમાં ન લધુ છે પણ ગુરૂ થાય છે. છ ગુરૂ છે પણ તે ઠેકાણે અર્ધચંદ્રાકાર ચિન્હ છે તે લધુ જણાવવા નિમિત્તે મુકેલું છે કારણકે દષ્ટી શબ્દ દીર્ઘ ઈકારાન્ત છે. સંસ્કૃત કેશમાં આકારાન્ત, અકારાન્ત, દીર્ધ ઇકારાત, ઉકારાન્ત, દીર્ધ ઉકારાન્ત દરેક શબ્દોમાં ખુલે જણાઈ આવે છે જેથી કરી દરેક શબ્દો ગોઠવવામાં સવળ પડે છે પણ ભાષામાં દરેક શબ્દને માટે કંઈ ચેકસ કહી શકાતું નથી પણ ઉચ્ચાર થકી હર ઈકરા કે દીર્ઘ ઈકારાન્ત વિગેરે લક્ષમાં લઈ ગોઠવવાની કાળજી રાખવી પડે છે.
(અપૂર્ણ)
दिलखुश उपदेशीक पद.
(લેખક–ડી. જી. શાહ માણેરપુરવાળા મુ. પાલીતાણા )
ઝુલણા છંદ. ઉઠ લ્યા જીવડા જંજાળથી જગીને, કેમ ઉંઘી રહ્યો અધિર જગમાં; પાંથા તું આવી જઈશ તું ક્યાં વળી, પ્રશ્ન પુછજે તુજ હૃદયમાં. ઉ. ૧ સંસારના ખેલમાં સત્ય કયા દેખતે, કાર્ય કીધું તે શું અહીં આવી; લાડીને ગાડીમાં મેજ તું માણત, અજ્ઞાનથી દુઃખને સુખ લાવી, ઉઠ, ૨ મોહ વેરી તણું પાસમાં તું પડે, માત પિતા અને પ્રેમી દારા; બ્રાત ભગીની વળી કુટુંબ આ મેહનું, બંધાવશે કર્મના તુજ ભારા; ઉઠ. ૩ સ્વાર્ધ સૌ સાધવા પ્રેમ બતલાવતા, માન માયાની લગની લગાડી; લાગે અમૃત સમુ અજ્ઞાનતા ભાસથી, કેમકે પાસ નાંખે ભગાડી. ઉઠ. ૪ જીવિત આ જાણ નું સ્વપ્ન સમ લાગતું, સમય આવે જરૂર જવું; આવીને જમ તણું તેડું ઉભુ રહે, તે સમે દુ:ખ દરિએ ડુબાવું. ઉઠ. ૫ આવી તે સમે એકલો તું હતું, છેડી પણ એકલા તારે જાવું; ધર્મ એક આવતા મિત્ર પરભવ તો, તે વિના કષ્ટ આવે અકારું. ઉઠ. ૬ કુટુંબ વૈભવને પરિવાર પ્રેમી સહુ મુકીને છવડે ચાલી જાશે; ધર્મ કીધો નહિ લાભ લીધે નહિ, દ્રવ્ય અધર્મનું ધૂળધાણી થાશે. ઉઠ. ૭ પુણ્ય વિષ્ણુ પ્રાણીઓ જમ તુને ઝાલશે, મુળરો મારશે કશે આપી; અવનીમાં તે જઈ કામ ભંડાં કર્યા, પાસ અધર્મમાં નીતિને ઉથાપી ઉઠ. ૮ કહે અલ્યા મૂરખા કામે તું શું , અહીંથી ધારીને મૃત્યુ કે, ધર્મના બહાને તું ઠગ થયે જગતમાં, છાડીએ નહિ હવે રડીશ પોકે. ઉઠ, , માટે વિચારીને હિત હૈયે ધરી, કર ધર્મની સેવાના શુભ થાશે; યુષિ સંગથી “દિલખુશ” આ કહે, ધર્મ સદા ભવદુઃખ જશે. ઉઠ. ૧૦
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૬૮
તે
બુદ્ધિપ્રભા. दंपती जोडु. (લે. પાનાચંદ જેચંદ મુંબાઈ.)
(ગજલ). સંસારે સુખ દુમાં, પતિ પત્નિ સદા સ્નેહી; રહે સમભાવમાં સાથે, પૂરણ પુજે મળે છે. શુભાશુભ કર્મના લીધે, જીવન શાતા અશાતામાં; નચાવે દેવ શું કરવું, પુરણ પુજે મળે છે. પતિ નહિ અન્ય પત્નિથી, સતિ પણ તિમહીજ ધારે; વહે છત્તિ સદા ધર્મ, પુરણ પુજે મળે જ. ઉંબર રાણા હતા કુશ, સતિ મયણુત સ્વામિ, કસોટી હેમની કીધી, પુરણ પુજો મળે છે. મહિયારી વેશને ધારી, પતિને અને મેળવવા; સુખી તે જેટલું જગમાં, પુરણ પુજે મળે છે. સુધારે કંતને નારી, સુધારે કંત નારીને; વિશયવાછ કરે અળગી, પુરણ પુજે મળે છે. વિજયવિજયા અચળ કિર્તી, મનોબળ જેહનું જબરૂ; ઈચ્છિત વસ્તુ મળે ક્ષણમાં, પુરણ પુજે મળે જે.
૬
૭
माध्यमिक केळवणी.
(અનુસંધાન ગત અંક ૬ ના પાને ૧૨ મે થી.)
(લેખક એક શિક્ષક-ગેધાવી.) A man who takes up any-pursuit without knowing what advances others have made in it works at a great disadvantage.
De Quincey. ડી કવીન્સી કહે છે કે “અન્ય મનુષ્યોએ તે વિષયમાં કેટલી પ્રગતિ કરી છે તે જાણ્યા વિના જે મનુષ્ય કોઈ પણ કામ માથે લે છે તેને ઘણો ગેરલાભ થાય છે.”
દરેક ધંધાદારીએ પોતાના ધંધામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તે ધંધામાં જે મહાન સુધારકો અને વિદ્વાને થયા હોય તેમના વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેઓએ પોતાના ધંધામાં જમાનાથી જે પ્રગતિ અથવા સુધારા વધારા થયા હોય તે વિષે માહિતિ મેળવવી જોઈએ. જ્યારે પ્રસ્તુત સત્ય દરેક ધંધાદારીને લાગુ પડે છે તો પછી શિક્ષણુને ધંધે જેમાં પક્ષ વસ્તુ જે વિદ્યાર્થીના મન સાથે શિક્ષકને સંબંધ છે એવા અગત્યના વિષયમાં તે તે ખાસ આવશ્યક થઈ પડે છે. શિક્ષણને અભ્યાસ ન કરેલ હોવાથી તે વિષયનાં મૂળતત્વના જ્ઞાનના અભાવે અશિક્ષિત untrained શિક્ષકની દષ્ટિ ટુંકી થઈ જાય છે. તે નજીવી બાબતને પ્રાધાન્ય આપે છે અને તેનું પરિણામ એ થાય છે કે અગત્યની બાબત રહી જાય છે. અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના અભાવે તે ગ્રેડમાં પડે છે અને તેનું શિક્ષણ યાંત્રિક અને
Page #61
--------------------------------------------------------------------------
________________
માધ્યમિક કેળવણી.
૨૬૮
-
-
-
નિરસ થાય છે. ઘણીખરી બાબતમાં તે એવી ભૂલ કરે છે કે જે ભૂલે શિક્ષણના નિયમો વડે ભૂલ તરીકે સિદ્ધ થઈ હેય છે. અન્ય કેઈ પણ વિષય કરતાં કેળવણીના વિષયમાં જે વસ્તુ (બાળકનું મન) સાથે શિક્ષકને કામ કરવાનું હોય છે તેની લાયકાતનો ખ્યાલ તેને હેવાની ખાસ અગત્ય છે. શિક્ષકને શિષ્ય વગના મન સાથે અને મનને શરીર સાથે સંબંધ હોવાથી પરોક્ષ રીતે શિષ્ય વર્ગના શરીર સાથે પણ સંબંધ હોવાથી એ આવશ્યક છે કે શિષ્ય વર્ગની શારીરિક અને માનસિક શક્તિઓને તથા જે નિયમાનુસાર તેમને વિકાસ થઈ શકે તેનો ખ્યાલ હેવાની જરૂર છે. આથી દરેક શિક્ષકે માનસશાસ્ત્ર Psychology નું ખાસ અધ્યયન કરવું જોઈએ. પ્રસ્તુત શાસ્ત્રના નિયમને અનુસરીને શિક્ષકે વિચારવું જે ઇએ કે કઈ પદ્ધતિના ઉપયોગથી તે અલ્પ અમે પિતાનું કાર્ય સિદ્ધ કરી શકે અને શિક્ષણને રસિક અને સરળ બનાવી શકે. પ્રસિદ્ધ વિદ્વાન લેડન કહે છે કે “He who shortens the way to learning lengthens life.“જે શિક્ષક જ્ઞાન મેળવવાને મા સરળ અર્થાત સંક્ષિપ્ત કરે છે તે શિષ્યની અંદગી લંબાવે છે. જે રિક્ષણ પદ્ધતિસરનું નહેાય તે પરિણામ એ થાય છે કે વિદ્યાર્થી શ્રમિત થઈ કંટાળે છે અને શિક્ષકને પણ શ્રમ પડે છે. વિધાર્થી શ્રમથી સુસ્ત થાય છે. જે શિક્ષક માર્ગના જ્ઞાન વિના આ મીચીને પ્રયાણ કરે છે તેને કંટાળવું પડે છે અને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પિતાની ભૂલને સુધારવી પડે છે અને પ્રસ્તુત મૂના અને તેના પરિણામરૂપ નિષ્ફળતાના અનુભવથી તેને વારંવાર શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને સુધારો કરવો પડે છે. આ રીતે અનુભવ મેળવતાં તેને ઘણો સમય નિરર્થક વ્યતિત થાય છે અને તે છતાં ઘણે સમયે પણ તેને લાભ બહુજ અદા થાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે “Experience teaches fools” “અનુભવ–મહાવરે મૃબંને શીખવે છે. ” અહિ અનુભવ શબદ–મહાવરા Mere practice ના અર્થમાં વપરાયેલ દષ્ટિગોચર થાય છે. કોઈ પણ બાબતને અભ્યાસ કર્યા વિના તે કાર્ય કરવા ઘણા સમય સુધી યત્ન કરવો તેને મહાવરો practice એ નામથી વ્યવહારમાં આપણે ઓળખીએ છીએ. છતાં અનુભવ experience એ શબ્દો કેટલાક લોકે બેટ અર્થ કરે છે. તેઓ કોઈ પણ વિષયના મહાવરાના જ્ઞાન impiricism ને અનુભવ experience એ નામથી વ્યવહારે છે. આ ભૂલના યોગે empiric ઉંટ વૈવ અને experienced અનુભવી બન્નેની સમાન ગણના થતી દષ્ટિગોચર થાય છે. આનું પરિણામ એ થાય છે કે શિક્ષણના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા સ્વાભાવિક રીતે થતી જોવામાં આવે છે.
માર્ગ જાણ્યા વિના તે (અજાણયા માર્ગે પ્રયાણ કરવું અને તે અજ્ઞાનના પરિણામ રૂપ સર્વે મુશ્કેલીઓનો અનુભવ મેળવે અને ત્યારબાદ તેથી દૂર રહેતાં શીખવું તે કરતાં તે માર્ગના ભોમીયાની સલાહ પ્રમાણે વર્તવું એ ગુન પુરૂષોને માટે વ્યાજબી અને હિતકર છે. સુર પુરૂષો અનુભવથી શીખવાને પસંદ કરતા નથી. તેઓ શરૂઆતથી જ તે વિષયને લગતી સર્વે ઉપયોગી બાબતેની માહીતિ મેળવે છે, જેથી તેમની મુસાફરી સરળ અને સુગમ થાય છે. શિક્ષણના વિષયમાં પણ ઉપરનું સત્ય એગ્ય રીતે લાગુ પડી શકે છે. જે શિક્ષકે
અગાઉથી શિક્ષણશાસ્ત્રનું અધ્યયન કરીને તે પ્રમાણે મહાવરો પાડયો હોય તે તે પિતાની અગાઉ થઈ ગયેલા વિદ્વાનો અને સુધારાના અનુભવ, ચતુરાઈ અને શાધનો લાભ પ્રાપ્ત કરી શકે અને પિતાના ધંધામાં જલદી સફળતા મેળવી શકે ! તે પોતે આનંદ મેળવી, શિષ્યવર્ગને બેજે ઓછા કરી શકે. પરંતુ આધુનિક સંગે જેનાં માધ્યમિક અને ખાસ કરીને આ ગુજરાતી) શિક્ષણના ધંધામાં કોઈ પણ પ્રકારની તાલીમની કે ધંધાને
Page #62
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
લગતી બાબતના અભ્યાસની અગત્ય એગ્ય રીતે મનાતી નથી. પ્રોફેસર લેન્ડન કહે છે કે - The strange thing is that teaching is about the only art, which is supposed not to need earnest study and constant painstaking practice to learn efficiently. There are still many, it is to be feared, who see nothing in teaching beyond simply telling children what they have to learn, and who look upon knowledge of a subject as the only necessary condition for teaching it. No amount of earnestness or exertion will enable a person, who has not learned by laborious efforts how to do so, to paint a picture or play a musical instrument. Why should it be expected that teaching alone will come by intuition ? And the matter becomes stranger still when we consider the immense importance of the issues at stake; and take into account the terrible waste of time and efforts and the mischief done to young minds as a result of bad teaching.
એ વિસ્મયજનક છે કે માત્ર શિક્ષણને જ ધંધા એવો છે કે જેમાં ગ્ય જ્ઞાન મેળવવાને સતત અને ઉગી મહાવરાની અને આતુર અભ્યાસની અગત્ય મનાતી નથી. એ ભયભરેલું છે કે અધાપિ પર્ષત ઘણુ મનુ છે કે જેઓ શિષ્યને શીખવવાના વિષયને તેની આગળ માત્ર બેલી જવા ઉપરાંત તેમાં કાંઈ વિશેષતા હોય એમ માનતા નથી. તેઓ (શીખવવાના) વિષયના જ્ઞાનને શિક્ષણ (શીખવવાને ) એગ્ય સ્થિતિમાં હોય એમ માને છે. સપ્ત પ્રયત્ન ચિત્રકળાને કે વાધ યંત્ર વગાડવાનો અભ્યાસ કર્યા વિના ગમે તેટલી આતુરતા રાખવાથી કે ઉધોગ કરવાથી કઇ પણ મનુષ્ય ચિત્ર કાઢવામાં કે વાધ યંત્ર વગાડવામાં સરળ થતો નથી તે શિક્ષણકળાનું જ્ઞાન સ્વતઃ સ્વાભાવિક અને પ્રાપ્ત થઈ શકે
એવી કલ્પના કરવી તે નિરર્થક છે. આ ઉપરાંત કેળવણી જેવા મુદ્દાના સવાલની અત્યંત ઉપયોગિતા વિષે અને ખરાબ શિક્ષણના પરિણામે કુમળા મગજને જે નુકશાન થાય છે તેને અને સમય અને બળને જે ભયંકર મિથ્યા વ્યય થાય છે તેને વિચાર કરતાં શિક્ષણ કળાનું જ્ઞાન સહજ પ્રાપ્ત થઈ શકે એવી કલ્પના કરવી એ વિશેષ વિસ્મયજનક જણાશે.” પ્રોફેસર લેન્ડને મહાવરાના સિદ્ધાંતના પક્ષકારોને મેગ્ય શબ્દમાં ન્યાય આપેલ છે. સિદ્ધાં. તોના જ્ઞાન વિનાનું શિક્ષણ ખરાબ નીવડે છે જે બાળકના કુમળા મગજને નુકશાન કરે છે, ખરાબ શિક્ષણથી શિષ્ય અને શિક્ષક ઉભયને સમય અને બળ નકામાં ખરચાય છે.
“ Teachers no less than doctors must go through a course of professional training, Froebel” કાબેલ કહે છે કે “વૈધ કરતાં શિક્ષકને ધંધાની તાલીમ લેવાની કાંઈ ઓછી અગત્ય નથી.”
“ The teacher has immense influence, and that to turn this infuence to good account he must have made a study of his profession and have learnt " the best that has been thought and done" in it. Every occupation in life has a traditional capital of
Page #63
--------------------------------------------------------------------------
________________
સુવિચાર રનરાશિ.
૨૭
knowledge and experience, and those who intend to follow the business, whatever it may be, are required to go through some kind of training Mulcaster.
શિક્ષની અસર બહુ ઉંડી થાય છે તેથી તે અસરવડે સારે લાભ ઉત્પન્ન કરવાને તેણે પોતાના ધંધાને અભ્યાસ કર જોઇએ અને તે વિષયમાં જેઓએ શ્રેષ્ઠ વિચારો અને જે ઉત્તમ કાર્યો કર્યા હોય તેની તેને માહીની હોવી જોઈએ. અંદગીના દરેક ધંધામાં અનુભવ અને જ્ઞાનનું પરંપરાગત ભંડોળ હોય છે અને જેઓને અમુક ધંધે કરવાને હેય છે તેમણે તે ધંધે ગમે તે પ્રકાર હોય તે પણ તેની કોઈપણ પ્રકારે તાલીમ લેવી જોઈએમલ્કર. આ પરથી ધંધાની કેળવણી લેવાની અગત્ય સિદ્ધ થાય છે છતાં મહાવરાના સિદ્ધાંતના પક્ષકારો એમ કલ્પના કરે છે કે “ Practice makes a man perfect” “મહાવરાવડે માણસ સંપૂર્ણ થઈ શકે છે.” પ્રસ્તુત કહેવતના આધારે તેઓ એવી કલ્પના કરે છે કે ઘણા વર્ષના મહાવરાવડે અનુભવ પ્રાપ્ત થઈ શકે છે કે જે અનુભવ ધંધાના શાસ્ત્રીય જ્ઞાનની ગરજ પણ સારી શકે છે પરંતુ મહાવરા વડે સંપૂર્ણતા મળી શકે એમ કહેવા કરતાં એમ કહેવું એ ન્યાયયુક્ત થઈ શકે કે ખરાબ રીતે કાર્ય કરવાના મહાવરાવો માત્ર અકુશળ કારીગરીરૂપી કલ્પિત સતિષની પૂર્ણતાજ પ્રાપ્ત કરી શકાય! લોર્ડ બેકન કહે છે કે "I doubt not but learned man with mean experience would ence! men of long experience without learning and outshoot them in their own bow.
મને સદેહ નથી કે અલ્પ અનુભવવાળા વિદ્વાને જ્ઞાન વિનાના પણ દીર્ધ અનુભવવાળા મનુષ્ય કરતાં એક હોઈ શકે અને તેમના ઉદ્દેશમાં તેઓ શ્રેષ્ઠતા મેળવી શકે!
aluma “ Remote but superficial generalities do but offer scorn to practical men.
(Lord Bacon.) - દૂરના અને ઉપચોટીયા અનુમાને રૂઢિવાળા મનુષ્યોમાં જ્ઞાન માટે તીરસ્કાર ઉત્પન્ન કરે છે. શાળાની રૂઢીથી ટેવાયેલા શિક્ષકે એક પ્રકારના નુકશાનકારક ગ્રેડમાં પડે છે, અને જે શિક્ષક ઉક્ત રૂટીથી ઘણા સમય સુધી ટેવાઈ ગયેલા હોય છે તેમની દષ્ટિની મર્યાદા બંધાઈ જાય છે.
(અપૂર્ણ)
सुविचार रत्नराशि. (અનુસંધાન ગતાંક ૨૩૫ પૃષ્ટ થી.)
(લેખક-વીરબાળક-મણિમંદિર-પાદરા.) જયારે તમારા મિત્રો કે સંબંધીઓ પોતાના કે બીજાઓના મંદવાડની લાંબી લાંબી કથાઓ ભારે રસથી તમને કહેવા માંડે ત્યારે તત્કાળ આરોગ્યની વાત કાઢીને ડહોલાયેલા પાણીને સ્વચ્છ કરે. આરોગ્યનીજ વાતે માત્ર કહેવાનું અને સાંભળવાનો આગ્રહ ધરો. મંદવાડ કરતાં આરોગ્ય વધારે વ્યાપેલું તથા વધારે બલવાન છે અને તેથી વાત કરવા માટે, અત્યંત મહત્વનો વિષય તે છે એ સિદ્ધ કરે. જેનું પ્રમાણ અધિક હોય, તેનાજ પક્ષ
Page #64
--------------------------------------------------------------------------
________________
કર્
બુદ્ધિપ્રભા
અલવાન ગણાય છે. માડ કરતાં આરાગ્યનું પ્રમાણુ અધિક છે માટે આરેગ્ય બળવાન છે. આરેાગ્યની વાતાવર્ડ આરેઞતા અધિક પ્રમાણુને, વિશેષ અધિક કરી.
*
*
*
*
જ્યારે જગતમાં દુર્ગુા અને દુરાચાર, અધિક પ્રમાણમાં જોવામાં આવ, ત્યારે સદ્ગુ ણુને સદાચારનીજ વાતા કરી. જ્યારે સદ્ગુણુ અને સદાચાર વધુ પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધીક પ્રમાણમાં, સદ્ગુણ ને સદાચારની વાતે કરે. સદ્ગુણુની વાતે! કરવાથી, લોકેા સદ્ગુણુ સબંધી વિચારા કરતા થશે. તેએ સદ્ગુણના લાભનું ચિંતવન કરતા થશે, વિચારને ચિન્તવત કરવા માંડતા ચોડાજ સમયમાં તેને સદ્ગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થશે, અને મનુષ્યને સદ્ગુણી થવાની જ્યારે ઇચ્છા પ્રકટે છે ત્યારે તેએ સદ્ગુણી થવાના પ્રયત્ન કરે છે અને અંતે તે સદ્ગુણી થાય છેજ,
*
*
*
*
*
*
નિર'તર સદ્ગુણની વાતે કરવાથી, તમે હજારા મનુષ્યનાં મન શુદ્ધ કરી શકશા અને આ હજારા પાછા ખીજા લાખેાનાં મન તેવીજ રીતે શુદ્ધ કરશે. આથી સદ્ગુનીજ વાતા કરવાથી તમે જગતનું જે કલ્યાણ કરે છે, તેની સિમાજ નથી.
*
*
*
**
*
જ્યારે જગત્ અસત્ય અને છાપ્રપચથી ભરેલું જાય અને ધાર કળિકાળ પ્રસરી રહેલા ભાસે ત્યારે પણ સત્યનુજ અને સત્યના મહિમાનુજ ગાન કરે. અસત્ય વ્યાપવાથી, સત્ય કઈ નાશ પામતું નથી. સત્યતા સર્વત્ર, સર્વ સામર્થ્યયુક્ત વ્યાપીજ રહ્યું છે, તેને દ્રષ્ટિએ આણુવા માટે તેનીજ વાત કરે. અસત્યનાં તે પ્રપંચનાં ચિત્રા લોકો આગળજ ધરે કારણકે અસત્ય ને છળપ્રપંચતાં ચિત્રે નિરંતર તેમની આગળ ધરવાથી તેમના હૃદયપર તેની છાપ પડે છે, અને અજાણપણે તેમના મનને માર્ગમાં દારાય છે. લેાકેાના વિચારેના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિર્ ́તર સદ્ગુણુની વાતેા કર્યાં કરવાથી, સમગ્ર મનુષ્ય પ્રજાને, સદ્ગુણુમાં પ્રીતિવાળા તમે કરી શકશેા, અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તેલા જોશે.
*
*
M
વિચારાનું આરોગ્યપર દ્રઢ પરિણામ થાય છે. જે વિચારોને ઉદ્ભવ થવા માંડે છે તેનેાજ રક્તાભિસરણના પ્રયાગ વિચારીને સાનુકુળ થઇ વહેવા માંડે છે. સુખતા વિચારે સુખના ભરેલા ને દુ:ખના વિચારો તે દુઃખના ભરેલા રક્તાબિસરણને જોરથી શરૂ કરે છે. માટે જ્યાં જાઓ ત્યાં હમેશાં અખિલ વિશ્વમાં સુખ સુખ ને સુખ પ્રસરાવવા સારૂ, સુખનાજ વિચારે ફેલાવા ને તમે સુખ પ્રસરાવનાર, પ્રકાશ પાડનાર—સૂર્યકીરણ થશે.
*
*
*
*
હમેશાં સ્મરણમાં રાખશે કે તમે જે પ્રકારે વાતા કરે છે, તે પ્રકારે તમે મનુષ્યના મનને દેરી શકા છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે તે દિશામાં તેનું મન ગયા વાય રહેતુંજ નથી. દેષની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાતે કર્યાં કરે। અને બા મનુષ્યા તે તરફ તણુાયા જવાતા. સદ્ગુની, સદાચારની, આરોગ્યની અને સપત્તિની વાતે કર્યાં કરે અને ઋણા મનુષ્ય સદ્ગુણુ, સદાચાર, આરોગ્ય તે સ ંપત્તિ તરફ આકર્ષાઇ તે પ્રાપ્ત કરવા મથવાના, અને આ પક્ષમાં તે વિચારા દર્શાવનાર તમે પેતે પણ તે વિચારાના પરિામના કુલથી વિમુખ રહેવાના નહિજ.
Page #65
--------------------------------------------------------------------------
________________
पररीक्षा लेखथी थाती.
કવ્વાલિ
પરીક્ષા ખેાલથી થાતી, હૃદયમાં તે બહિર્ આવે, અસાધુસાધુલાકાની, પરીક્ષા લેખથી થાતી. હૃદયમાં કલેશની હાળી, બળે ઈર્ષ્યા યમાં જે, પ્રગટ થાતી ગમે ત્યારે, પરીક્ષા લેખથી થાતી. ચઢાવે દ્વેષનાં ચશ્મા, જાતુ સર્વમાં કાળુ, લખાતું લેખમાં કાળુ, પરીક્ષા લેખથી થાત.
રાગથી સારૂં,
થાતી.
સ્વપક્ષે સત્યતા ભાસે, લખાતું સ્વપક્ષરાગીલેખકની, પરીક્ષા લેખથી થાતી. લખાતું દ્વેષથી જૂ પરીક્ષા લેખથી થાતી. બુરાઈ કેટલા અશે, પરીક્ષા લેખથી વિચારક કેટલા અશે, પરીક્ષા લેખથી થાતી, ગુણાનુરાગ છે વા નહીં, પરીક્ષા લેખથી થાતી. રહ્યું ઉદ્ધૃતપણું મનમાં, પરીક્ષા લેખથી થાતી. અહી મધ્યસ્થ છે વા નહીં. પરીક્ષા લેખથી થાતી. જગને હાનિ કરનાશ. પરીક્ષા લેખથી થાતી. થા પરીક્ષા
લખાતું રાગથી જૂ, લખાતુ અનુથી બ્લૂ હૈં, સુજનતા કેટલા અંશે, રઘુ શું ચિત્તમાં તેની, સત્તા કેટલા અંશે, ગુણી વા દુર્ગુણીની તા, હધ્યતે ખાદ્યમાં શુ છે, ખરેખર દેાષદ્રષ્ટાની, હૃદયમાં શાન્તતા છેવાના, અશાન્તિ લેખકાની તેા, ચહે છે અન્યને વા નહીં, જગા મિત્ર છે વા નહીં, જગતના લાભ દેનારા, ભણ્યાપણનહીંગણ્યાતેની, થયે એ કામમાં ભાનુ, થયા શું ભાટ વા ગપ્પી, અન્યા અન્યાયી વા ન્યાયી, ઉછાંછળિયા અડ્ડા ધીરા, ઘણા છે શ્વાનના જેવા, ઘણા છે હુંસના જેવા, ઘણા છે કાગડા જેવા,
જાણુ છે વાનહીં,
લેખથી થાતી. ઘણા છે ભુંડના જેવા, પરીક્ષા લેખથી થાતી. ધણા છે રાક્ષસેા જેવા, ધણા છે ભૂતના જેવા, પરીક્ષા લેખથી થાતી.
સમયને
પરીક્ષા
લખીને કલેશ કરનારા, પઃપૂરા જોનારા, પરીક્ષા હસાહસ ખૂબ લખનારા લખીને પેટ ભરનારા, ઘણા છે તેાપના જેવા, ઘણા છે. દુગ્ધના જેવા, લખીને શાન્તિ કરનારા, સદા સારૂ જ લખનારા, નયેાની હુ અપેક્ષાએ, જણાવી મુદ્દયબ્ધિ સાધુ લેખકની,
પરીક્ષા
વા ધૂમકેતુ એ, લેખથી થાતી.
ધમાધમ ખૂબ લખનારા,
લેખથી થાતી. સાસપ લેખ લખનારા, પરીક્ષા લેખથી થાતી.
ઘણા પરીક્ષા
છે દારૂના જેવા,
લેખથી
થાતી. લખનારા,
થાતી; સત્ય લખનારા, લેખથી થાતી.
રહી મધ્યસ્થ પરીક્ષા
લેખથી
૧
૩
४
૫
७
८
鬼
૧૦
૧૧
જ છું મ ય ર
૧૫
૧૭
૧૯
૨૦
Page #66
--------------------------------------------------------------------------
________________ જાહેર ખબર. જેન વેતાંબર મૂર્તિપૂજક કામને ખબર આપવામાં આવે છે કે ખરતર ગચ્છમાં થએલા અને તપાગચ્છની ક્રિયા કરનાર પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલજીના શિષ્યામાં બે મતભેદ પડયા છે. મુનિરાજશ્રી જશમુનિ, મુનિશ્રી કેશરમુનિજી વગેરે ખરતરગચ્છ સ્વીકારે છે અને પંન્યાસહર્ષ મુનિજી વગેરે તપાગચ્છની ક્રિયા કરે છે. ખરતરગચ્છને માનનારા મુનિશ્રી જશમુનિજી કે જેમણે આચાર્ય પદવી લીધી છે તેમની આજ્ઞામાં શ્રી કેશરમુનિજી વગેરે છે. શ્રીયુત કેશરમુનિએ ભારવાડમાં એક છોકરાને દીક્ષા આપી તેનું બુદ્ધિમુનિ નામ પાડયું છે. શ્રી કેશરમુનિજીને ચેલે બુદ્ધિમુનિ એવા નામથી જૈનકામમાં પ્રસિદ્ધ છે છતાં જ્યારે તપાગચ્છ વગેરેની માન્યતાઓ વિરૂદ્ધ તેઓ છપાવે છે ત્યારે તેઓ બુદ્ધિમુનિનું છાપામાં બુદ્ધિસાગર નામ આપીને લેખ છપાવે છે અને તેથી તેમની ધારણા એવી છે કે જૈન કોમમાં યોગનિક મુનિ બુદ્ધિસાગરજી એ લખે છે એમ કેટલાક લોકો જાણેઅને વહેમમાં પડે અને કહે કે આના લખનાર તો ગુજરાતમાં પ્રસિદ્ધ તપાગુછીય મુનિ બુદ્ધિસાગરજી છે. આથી લોકોમાં જુદી જુદી લાગણી ફેલાય. ઈત્યાદિ અને ખરતરગચ્છની સિદ્ધિ થાય, તથા શ્રી જશમુનિજી તથા કેશરમુનિજીનું કોઈ નામ જાણે નહિ. આવી કપટ ભાવનાથી કામ લેનાર મુનિરાજ યશામુનિસૂરિજી અને કેશરમુનિજીને અમારે જણાવવાનું કે આવી રીતે કપટ કળાથી બુદ્ધિમુનિનું બુદ્ધિસાગર નામ છપાવીને તમારું કાર્ય સાધવા માગે છે. તે સિદ્ધ થવાનું નથી; અને તેમજ તમે જુદાં જુદાં નામ પાડીને શ્રી મોહનલાલજી મહારાજના પરિવારની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી શકવાના નથી. કેશરમુનિજીના બુદ્ધિમુનિનું ખંડન વખતે ભયના માય બુદ્ધિસાગર એવું નામ તેમના ગુરૂ તરફથી આપવામાં આવે છે એમ ગુજરાત વગેરે દેશના જૈનાએ જાણી લીધું છે, અને એ બધી ખટપટ કરાવીને શ્વેતાંબર કામમાં અશાંતિ ફેલાવવા તરીકે શ્રી યશામુનિસૂરિજી તથા શ્રી કેશરમુનિજીનું નામ આગળ આવે છે. શ્રીયુત કેશરમુનિજીને માલુમ કે નાટકના પડદામાં વેષ લાવનાર ભિન્ન નામધારીની પેઠે ગુપ્ત નામ પાડી છપાવી ખરતરગચ્છની ઉન્નતિ કરવી અને પોતાના મત જમાવવા એ આ વિજ્ઞાન જમાનામાં બની શકે તેમ નથી. તમારા પોતાના નામથી બહાર કેમ આવતા નથી ? ક્ષલક બુદ્ધિ મુનિનું ભિન્ન નામ પાડીને કેમ ભિરૂતા બતાવે છે ? પેાતાના ખરા નામથી જાહેરમાં શાસ્ત્રાર્થ કરો અને લેખ લખી છપાવે એજ સિંહના જેવા હોય તેને ઉચિત છે. તમારામાં શક્તિ હોય તો અમદાવાદમાં આવી તપાગચ્છીય સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી નિર્ણય કરો. અને જે શક્તિ ન હોય તે પોતાનું ચારિત્ર પાળા-ગોની ચર્ચાઓ કરી માંહી માંહે કુસંપ કરવાનો આ વખત નથી. પોતાના ચેલાનું બુદ્ધિ મુનિ નામ છે છતાં કપટથી બુદ્ધિસાગર એમ નામ હવે ફરીથી આપશે તે વિજ્ઞપ્તિ સાથે નક્કી સમજી લેશે કે અમારી તરફથી પણ યશામુનિસુરિ, કેશરમુનિ, ભાવમુનિ વગેરે નામેથી ખરતરગચ્છ વિરૂદ્ધ લેખા બહાર પડશે અને તેમાં તમારે શાચવું પડશે. જેન કામમાં શ્રાવક રત્ન રાયબહાદુર બદ્રિદાસજી વગેરે ખરતરગચ્છના શ્રાવકોએ પોતાના સાધુઓને કલેશ ન થાય અને પરસ્પર સંપ રહે એવી સલાહ આપવી જોઈએ. પુષ્પમાળાના લેખકને પ્રત્યુત્તર, a જૈનશાસનના અઠવાડિક પત્રમાં બુદ્ધિપ્રભામાં ગુપ્ત નામથી લેખ લખવાની સૂચના કરનાર સ બધી જે ઉલ્લેખ છે તે ઉલ્લેખને પ્રત્યુત્તર તો જૈન શાસનમાં ગુપ્ત નામથી પુષ્પમાલાદિ લેખ લખનાર લેખકેએ વિદ્યાને વાવટા ફરકાવી સિદ્ધ કરી બતાવ્યું છે તેથી પુષ્પમાલામાં આવેલા ગુપ્ત અને તેથી શોભીતા ટાઈટલ કોને શોભે તે સ્વયં વિચારી લેવું. લેખક પુષ્પમાલાના માળી.