________________
ne
બુદ્ધિપ્રભા.
પશુને અમે થયા શિવાય રહેશે નહિ. ઝીણા જંતુએ અને જુદી જુદી જાતની માછ લી પેાતાનાં ઈંડાં ગમે ત્યાં મુકે છે અને તેમની તે દરકાર લેતા નથી. બીજાં પ્રાણીઓ જેવાં કે સાપ-મગર અને શાહમૃગ પેાતાના બચ્ચાંઓને માટે સુખદાયક જગ્યા શેાધે છે અને ત્યાં ઈંડાં મૂકે છે. બીજા પક્ષીઓ માળા બાંધે છે અને પેાતાનાં ઇંડાં શેવે છે અને જ્યાં સુધી તે ઉડતાં શીખે છે ત્યાં સુધી તેમનું રક્ષણ કરે છે.
*
*
*
*
વડીલ પક્ષીઓમાં જ્યાં સુધી પ્રેમ ચાલે છે ત્યાં સુધી ઘણા જુસ્સાવાળાં હોય છે અને
તે પ્રેમને જુસ્સા નાના પક્ષીના રક્ષણને જેટલી જરૂર નવાઈ જેવું નથી, પણ પક્ષીઓમાં આ કુદરતી પ્રેમ બીજા માં હોય છે. અને કુદરતે એટલી પણ સભાળ રાખી છે કે માટે ઉપયેગી થાય અને પછીથી વડીલ પક્ષીને તેમની રાખ્યા છે કારણુ બાળક પક્ષી જ્યાં સુધી ઉડવા શીખ્યું મેળે પાતાતુ રક્ષણુ કરી શકે નહિ ત્યાં સુધી તેમની મા તેમની સંભાળ લે છે; પણુ તે ઉડતાં શીખે અને પેાતાના ચારા લાવવાને શક્તિવાન થાય કે તરતજ મા તેમને ધકેલી મુકે છે, અને આ પ્રેમ એ થઈ જાય છે.
હોય ત્યાં સુધીજ રહે છે. એ કઈ પ્રાણીઓ કરતાં ઘણુાજ પ્રમાણુઆ પ્રેમ બચ્ચાંએના પેપણતે દરકાર વધારે રહે નડિએટલેાજ નથી, અને જ્યાં સુધી પેાતાની
*
.
માણસની જીંદગીના દરેક ભાગમાં બુદ્ધિની અા જાય છે, અને જનાવરા–પ્રા ણીમાં આવી બુદ્ધિ હોતી નથી. ઘણા યેાડા વિષયામાં પ્રાણીઓ માણુસ કરતાં વધારે ચતુરાઇ જણાવે છે. આનાં દૃષ્ટાંત તરીકે આપણે એક દાખલે લઇએ.
“ પેાતાનાં બચ્ચાંઓ માટે એક સુરધી અવાજ અને અવર જવર વિનાની જગ્યા માળે આંધવાને કેવી સંભાળથી શેાધે છે ? પતે તેમને ઢાંકી શકે એવી રીતે ઇંડાં મુક્ય પછી તેમને કેવી ચતુરાથી દરેક ખાજુએ ફેરવે છે કે જેથી તેમના દરેક ભાગને ગરમી લાગે. જ્યારે પેતે યારે ચરવા જાય છે ત્યારે તે ઠંડા થઇ ન જાય અને તેમાંના વ મરણને શરણુ ન થાય માટે કેવી નિયમિત રીતે પાછી કરે છે. ઉનાળાના સમયમાં લગભગ એ કલાક સુધી પોતાના બચ્ચાં પાસે આવતી નથી; પણ શીયાળામાં જ્યારે ઈંડાં ચેડા સમ યમાંજ ઠંડાં થઇ જાય છે ત્યારે તે ઘણી ઉદ્યોગી બને છે અને પ્રથમના કરતાં અડધા સ મયજ બહાર રહે છે. જ્યારે બચ્ચાંઓને બહાર નીકળવાને સમય થાય છે ત્યારે કેવી કાળજીથી અને ધ્યાનપૂર્વક તે ઈંડુ કાર્ડ છે! તે કેવી ચતુરાષ્ટ્રથી જુદી જુદી ઋતુઓમાં પેાતાનું રક્ષણ કરતાં, પોતાને વાસ્તે ચારે લાવવા, અને જ્યારે પોતે હારી જાય ત્યારે પોતાના માળા ન છેડવાનુ મહેનત લ શીખવે છે.
“ ઉપર ખતાવેલા વિષૅમાં બીજી જાતનાં ધણાં પક્ષીએ અસાધારણ ચતુરાઈ અને ડહાપણ વાપરે છે. મુરધી પણ પોતાનાં બચ્ચાંને વાસ્તે ધણી ચતુરાઇ વાપરે છે પણુ તેમને ઉશ્કેરવા શિવાયની ખીજી પ્રેરણા બુદ્ધિ તેને ઘણુ ઘેડા પ્રમાણમાં હોય છે. એક ચેકના કકડાને તે પોતાનું ઈંડુ માની લે છે અને તેના ઉપર બેસે છે. પાતાનાં મુકેલાં ઈંડાં કાંઇ વધારા કે ઘટાડે થાય તે તેને માલમ પડતું નથી. પેાતાના ઇંડામાં અને બીજા પ્રાણીના ઈંડામાં કાંઇ પણ તફાવત તે શેાધી શકતી નથી, અને કદાચ કોઈ ઈંડામાંથી ખીજી જાતનું પક્ષી નીકળે તે તે ચેાતાના ખચ્ચા પ્રમાણે પાળે છે ! ”