________________
કાવ્યકુંજ.
૨૩૫
-
-
- -
परने आळ न देवा विषे हितशिक्षा.
(૨ ભાઈ મહા વિકલ સંસારી એ રાગ) રે ભાઈ આળ મહા દુઃખકારી ચેતન ચેત વિચારી દેખો .
વિષધરવત્ હેલીજન મીલકે, સજજન જનકુ સતાવે; દુષ્ટ કરમ કરનાર છુપાવી, પરને આળ ચડાવે. દે –૧. જંગ મચાવે જગમાં ઝા, ભિન્ન ભિન્ન મતિ બેલે; માયા કેળવી હરપીત થાવે, નાચે ડુબવત ટાળે. દેખો–૨. વાદળ શશી સૂરજ ન છૂપાત, વાયુ ન મેરૂ નચાવે; સત્ય પ્રતિજ્ઞ અને નવ ચળતા, નિર્મળ નામ દીપાવે. –૩. સરખા દીન અપના નવ ધારે, સુખદુઃખ સબકુ આવે; પરને અછતા આળ દઇને, ચેતન હર્ષત થા. દેખ-૪ નિજ મત પરપીડા ભારી, પ્રાણું પલકમાં જાવે; સમજ સમજ મનવા અજ્ઞાની, ભવ ભ્રમણ અતિ વાવે. દે –પ. જે નીજ હીતચીંતક તું માને, આળ દે તુ બીજાને; સત્ય પ્રીતિ કર વચન સુભાષીત, તન્મય થા શુભ જ્ઞાને.
આ શાભ જ્ઞાને. દે . દુર્લભ માનવ ભવ તું પામી, કાળ વ્યર્થ ગુમાવે; પરઉપકારી દયામય થઇને, વેગે શિવપુર જાવે. દે –૭. –---૦૦
– छ लेश्याओ थकी जीवने अमुक गतिए जवानी समजण.
લેખક–પાનાચંદ જેચંદ. માણેકપુર )
હરિગીત છંદ. અતિ રેક પરિણામી નીરંતર કોધિ માંહી ધમધમે, વળી ધર્મ વર્જીત માન મસર કલેશ કરવો બહુ ગમે. નિર્દય અતિશય વર રાખે કૃષ્ણલેશ્યાને ઘણી અતિ કલીષ્ટ ન ગમન કો સહન પડાઓ ઘણી. . જે મંદ બુદ્ધિ આળસુ લલના વિશે રાચી રહે, વિશ્વાસઘાતિ વંચકો માની સદા કાયર અરે; અતિ તિવ મુછએ કરી એકેદી સ્થાવર ઉપજે તે નીલ લેખ્યાના ઘણને સકળ : ભાવ સંપજે શેકે કરી વ્યાકુલ રશી આત્મ પ્રશંસા કરે પરવિંદ ટંટાખોર તે કાપિત લેસ્યાને ધરે, ખર બેલ અશ્વાદિક પશુ પંખી તણું ભવ આદરે; આરાધ ચેતન ધર્મશ્રી પ્રભુવીરને તું પળપળે. વિદ્યા ગુણે પરિપૂર્ણ કાર્યો કાયમમતા પરિહરે, દ્રષ્ટિ દયાળું જેહની પરહિતમાં પ્રિતિ ધરે; લાભે અલાભે મિત્રની પણ પ્રીતડી કાયમ રહે તે નીલ લેમ્પાવંત તેને ભવ મનુષ્યને તે કહે. ૪.
૩.