Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૩૧
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીકઅo'વાદ
વિમ્યક
સંદરજી બે
-- અનુવાદ-શ્રેણીના સર્જક ની/શ્રી
: ૭/શ્રી આશાપરણ)
પાર્થનાશ ન
મુનિ દીપરત્નસ"
૨તી
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્વાર
૨૦૬૬ કા.સુ.૫
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦
૦ શ્રી કૃત પ્રકાશન નિધિ ૦
Kસંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, - ખાનપુર, અમદાવાદ.
8િ1/11
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમશ સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૩૧ માં છે...
૦ આવશ્યક મૂલર-૧ ની -૦- નિર્યુક્તિ-૧ થી
આરંભીને -૦- નિર્યુક્તિ-૫૬૩-સુધી
અધ્યયનની ભૂમિકા
– x-x-x – – – –
* ટાઈપ સેટીંગ ક
- મુદ્રક - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. ઘીકાંટા રોડ, અમદાવાદ. | (M) 9824419736 IN Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
૨
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે આવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક
પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાદ્યંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
3
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૧] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના
- સમુદાયવર્તી આ સાળી શી રાણીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર આ શ્રી ભગવાનનગનો ટેકરો, જેનસંઘ
અમદાવાદ
--
ASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #15
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #18
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 - X - X - X - X - X - X - X - X - X -
મૂળ સુમનો આરંભ તો છેક નિયુક્તિ-૮૮૬ પછી થાય છે. અમારા આ ભાગ-૧માં આવશ્યકdી નિમુકિરણ-થી ૪૬૩મો જ સમાવેશ કરેલ હોવાથી આ આખા ભાગમાં ક્યાંય મૂળમૂક આવશે જ નહીં. અહીં ફક્ત પીઠિકા અને ઉપોદઘાત નિયુક્તિ તથા તેની વૃત્તિનો જ સમાવેશ કરેલો છે.)
| ભાગ-૩૧૪૦ આવશ્યક-મૂલ સૂત્ર ૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે આવશ્યક નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં માથાવ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “આવશ્યક” નામે જ ઓળખે છે. તેના છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે, પરંતુ તેની નિયુક્તિની સંખ્યા ૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ વિસ્તૃત થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, પૂ.મલયગિરિજી કૃત વૃત્તિ, બૃહત્ ભાષ્ય આદિ બધું જ સાહિત્ય સાથે રાખવામાં આવે તો તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તાસ્વાળું થઈ જાય.
મૂળ આવશ્યક સૂત્રમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણાદિ છ વિષયો છે, પણ નિયુક્તિ સહિતની ચૂર્ણિ અને વૃત્તિઓ સાથે ગણતાં તો જૈન વાકુમય બની જાય તેટલી વિષય વસ્તુઓ અને કથા-દષ્ટાંત વડે આ આગમ પ્રચુર માહિતીનો સ્રોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, જિનદાસગણીકૃત ચૂર્ણિ અને હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્ય, તેની ટીકા, પૂ. મલયગિરિજીની વૃત્તિ આદિ પણ ભૂલવા જેવા નથી.
અમારી રચેલી આગમશ્રેણિમાં મારામસુત્તળ - મૂલ, તેનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ, 1THસુખ સવજં પણ જોડે રાખી શકાય અને માત્ર મૂળ વિષય જોવા માટે આગમવિષયદર્શન પણ જોવું.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો ક્યાંક ન્યાય, વ્યાકરણ, વાદ આદિને છોડી પણ દીધા છે. કથા-ન્દષ્ટાંતોમાં પણ ક્યાંક દટાંતની વાક્યપૂર્તિ વડે તે મોટા થયા છે, તો ક્યાંક સંક્ષેપિત પણ કર્યા છે, પુરી કથા જાણવા અમારું “આગમ કથાનુયોગ” જોવું. અમે આ આગમને અહીં ચાર ભાગોમાં નિયુક્તિના આધારે વિભાજીત કરેલ છે. [31/2]
છે આવશ્યક સત્ર-પીઠિકા છે
- X - X - X - X – • જિનવરેન્દ્ર વીરપ્રભુ, શ્રુતદેવતા, ગુરુ અને સાધુઓને નમસ્કાર કરીને હું ગુના ઉપદેશથી આવશ્યક સૂત્રની વૃત્તિને કહીશ..
0 ટીપણાઈ - આના વડે અભિષ્ટ દેવતાની સ્તવના કહી. નિન - અવધિ જિન આદિ, તેમાં શ્રેષ્ઠ તે કેવળી, તેમના ઈન્દ્ર તે જિનવરેન્દ્ર. વિદન દૂર કરવા વડે માન્ય થાય તે અભિમત દેવતા-શાસન દેવતા, શ્રુતદેવતા - શ્રુતની અધિષ્ઠાત્રી દેવતા, શ્રત રૂપા દેવતા તે શ્રુતદેવતા એવો વિગ્રહ કરીએ તો અભિમત દેવતાપણું ન થાય, પણ અધિકૃત દેવતાપણું થાય.
તેમને નમસ્કાર જ્ઞાનાવરણીયના ક્ષયોપસમસાધકવચી અનુચિત નથી. અથવા ઈત્યાદિ વચનથી તે યોગ્ય છે. • x • x • સાધુ શબ્દથી ઉપાધ્યાય, વાયનાચાર્ય, ગણાવચ્છેદક આદિને નમસ્કાર કર્યો છે.
૦ આ આવશ્યકસૂત્રની વૃત્તિ મેં તથા બીજાએ કરેલી છે, તો પણ સંડ્રોપથી તેવી રચિવાળા જીવોના અનુગ્રહ હેતુથી મેં આ પ્રયાસ કરેલો છે.
0 શ્લોકની વૃત્તિ - આ આવશ્યક ટીકાનો પ્રયાસ પ્રયોજનાદિના અભાવથી કાંટાની શાખા મરડવા માફક નકામો છે, ઈત્યાદિ શંકાને નિવારવા પ્રયોજનાદિ પ્રથમ કહે છે. કહ્યું છે – વિદ્વાનોની પ્રવૃત્તિ માટે ખુલ્લી રીતે ફળ વગેરે તથા મંગળ શાસ્ત્રના આરંભી ઈષ્ટાર્થની સિદ્ધિ માટે બતાવવાં જોઈએ ઈત્યાદિ. તેથી પ્રયોજન, અભિધેય, સંબંધ અને મંગલ યથા અવસર કહીશું.
તેમાં પ્રયોજન - પર અને અપર એમ બે ભેદે છે. વળી તે એકૈક કર્તા અને શ્રોતાની અપેક્ષાથી બે ભેદે છે. તેમાં દ્રવ્યાસ્તિકાયના મતે આગમતા નિત્યવથી કતનિો જ અભાવ છે. કેમકે આ દ્વાદશાંગી કોઈ વખત ન હતી તેમ નથી, કદાચિત નહીં હોય તેમ પણ નથી, નહીં હશે તેમ પણ નથી એવો નંદીસૂત્રનો અભિપ્રાય છે. પર્યાયાસ્તિક નયના મતે અનિત્ય હોવાથી કર્તા સંભવે છે.
તવ વિચારણાથી તો સૂત્ર-અર્થ બંને રૂપે આગમના અર્થની અપેક્ષાથી નિત્ય હોવાથી તેનું કતપણું નથી. સૂત્ર સ્થનાની અપેક્ષાથી અનિત્ય હોવાથી તેનું કંઈક કતપણું સિદ્ધ થાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
તેમાં સૂકાંતિ પમ મોક્ષપદની પ્રાપ્તિ છે અને ‘અપર'-તે જીવોના ઉપકારને માટે છે. તેના અર્થનું પ્રતિપાદન કરનારને શું પ્રયોજન છે તેમ પ્રશ્ન થાય. તો ઉત્તરે છે - કંઈપણ નહીં. કેમકે તે જિનેશ્વરો કૃતકૃત્ય છે.
પ્રશ્ન જો તેમને પ્રયોજન નથી તો આ અર્થ પ્રતિપાદન પ્રયાસ અયુક્ત છે. [ઉત્તર] ના, એમ નથી. કેમકે તેમને તીર્થકર નામ ગોત્રકર્મનો આ વિપાક છે. તે વાત નિર્યુક્તિ-૧૮૫ માં પણ આગળ કહેશે કે –
તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અગ્લાનપણે ધર્મદિશના આદિ વડે. શ્રોતાને અપર લાભ તે અર્થનો અધિગમ છે. “પર’ લાભ તે મોક્ષ છે. કઈ રીતે ? જ્ઞાન અને ક્રિયા બંને વડે મોક્ષ છે, તેનાથી યુક્ત આ આવશ્યક સૂત્ર છે. આવશ્યક સત્રના અર્થ શ્રવણ વિના વિશિષ્ટ જ્ઞાન અને ક્રિયા પ્રાપ્તિ થતી નથી. શા માટે ? તેના કારણે વિશિષ્ટ જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ થાય. તેની પ્રાપ્તિમાં પરંપરા મોક્ષ સિદ્ધ થાય છે. તેથી આ આવશ્યક સૂત્રના અર્થના પ્રારંભનો પ્રયાસ છે.
આવશ્યક સૂત્રમાં અભિધેય શું છે? સામાયિકાદિ આવશ્યક.
સંબંધ - ઉપાય અને ઉપેય ભાવના લક્ષણવાળા તકનુસારી છે. કેવી રીતે ? ઉપેય - તે સામાયિકાદિ પરિજ્ઞાન છે અને પર પ્રયોજન મોક્ષ છે. ઉપાય તો આવશ્યક સણ જ વચનરૂપે રચાયું છે. આ આવશકના શ્રવણથી જ સામાયિકાદિના અર્થનો નિશ્ચય થાય છે. તે પ્રાપ્ત થવાથી સમ્યગદર્શન આદિની નિર્મળતા થાય છે અને ક્રિયા કરવાનો પ્રયત્ન થાય છે. તેનાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અથવા ઉપોદઘાત નિર્યુક્તિમાં “ઉદ્દેશા પ્રમાણે નિર્દેશો" ઈત્યાદિ ગ્રંથમાં યુક્તિ સહિત પોતે જ કહેશે.
કોઈ પૂછે – શાસ્ત્ર અને અર્થ ભણેલાઓ જાતે જ પ્રયોજનાદિનું પરિજ્ઞાન મેળવી લેશે. શાસ્ત્રની આદિમાં પ્રયોજન કહેવું નિરર્થક છે ? ના, તેમ નથી. શાસ્ત્રાર્થ ન ભણેલાને તે શાસ્ત્ર પ્રવૃત્તિનો હેતુ છે તેથી તેના પ્રયોજનનો પ્રયાસ જરૂરી છે. પ્રશ્ન કદાચ પ્રયોજનાદિ પૂર્વેથી કહેશો તો પણ શાઅને જાણ્યા વિના તેના નિશ્ચયની ખાતરી નહીં થાય, કેમકે તેમાં સંશય રહેવાથી પ્રવૃત્તિનો અભાવ થવાથી તમારો ઉપન્યાસ કરવો નિરર્થક થશે ? ના, તેમન નથી. સંશય પડે ત્યાં પણ લાભ માટે પ્રવૃત્તિ દેખાય છે. જેમ ખેડૂતો જમીન ખેડે છે.
મંગલને કહે છે - કેમકે ઉત્તમ કાર્યમાં ઘણાં વિનો હોય છે. કહ્યું છે - મોટા પુરુષોને પણ સારા કાર્યો કરતાં ઘણાં વિઘ્નો આવે છે, કેમકે અકાર્યમાં પ્રવર્તેલાને કયાંય પણ વિજ્ઞ કરતાં અટકાવ નથી.
આ આવશ્યકનો અનુયોગ મોક્ષની પ્રાપ્તિના બીજભૂતપણે હોવાથી શ્રેયરૂપ જ છે. તેથી આરંભમાં જ વિન કરનારાની ઉપશાંત માટે મંગલને બતાવે છે. તે મંગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમ અને અંતે ઈચ્છે છે.
પ્રશ્ન] આ શાસ્ત્ર જ સંપૂર્ણ મંગળરૂપ છે, કેમકે તપ માફક નિર્જરા કરાવનાર છે. તેથી તે મંગળ કાયમ રહો. તેથી ત્રણે મંગળનો સ્વીકાર અયુકત છે. કેમકે તેવા મંગલના પ્રયોજનનો જ અભાવ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ [ઉત્તર] તેવું નથી. પ્રયોજનનો અભાવ છે, તેવું સિદ્ધ થતું નથી. કેમકે તે બતાવ્યા વિના નવા શિષ્યો કઈ રીતે વિવક્ષિત શાસ્ત્રાર્થનો વિના વિને પાર પામશે ? માટે પહેલાં જ અર્થનો ઉપન્યાસ જરૂરી છે. તે વિના ભણેલું સ્થિર કેમ થશે ? શિષ્યપ્રશિષ્યાદિ વંશમાં અવિચ્છિન્નપણે ઉપકારક કેમ બનશે ? એમ છેવટનું મંગલ પણ આવશ્યક હોવાથી તમારો પ્રશ્ન નકામો છે..
તેમાં મffrofથનાdf ગાયામાં આદિ મંગલ કહ્યું. UT Fત્તિ - આદિ મધ્યમંગલ છે, કેમકે વંદન વિનયરૂપ છે, તે અત્યંતર તપનો ભેદ છે, તપના ભેદપણાથી મંગલપણું છે તથા “પચ્ચકખાણ” ઈત્યાદિ છેલ્લું મંગલ છે. કેમકે તે બાહ્ય તપના ભેદરૂપ છે.
[પ્રશ્ન આ ત્રણે મંગલો શાથી જુદા છે કે એકપણે છે? જો તે ભિન્ન છે તો શારા અમંગલ છે, અન્યથા તેનો ભેદ ઉત્પન્ન ન થાય. જો અમંગલ છે, તો બીજા સો મંગલ કરો તો પણ તે મંગળ થાય નહીં. તેથી મંગલને બતાવવું વ્યર્થ છે. મંગલના ઉપાદાનથી પણ ઈચ્છિત સિદ્ધિ નહીં થાય. જેમ પૂર્વે અમંગલ માટે મંગલ કહ્યું તેમ બીજું પણ મંગલ કહેવું જોઈએ. કેમકે આધ મંગલ કહેવા છતાં શાસ્ત્ર તો અમંગલ જ રહ્યું. એ રીતે ફરી ફરી કહેવા છતાં પણ ભિન્ન હોવાથી અમંગલ મંગલ થશે નહીં.
જો તેને અભિન્ન માનો તો શાસ્ત્ર પોતે જ મંગલ થયું, તો અન્ય મંગલ બતાવવું નકામું થયું, કેમકે મંગલભૂત શાસ્ત્ર છતાં અન્ય મંગલ બતાવો છો ! એમ મંગલ માટે બીજું મંગલ બતાવો તો એ રીતે અનવસ્થા દોષ આવશે. હવે જો અનવસ્થા ન ઈચ્છો તો મંગલના અભાવનો પ્રસંગ આવશે. કઈ રીતે ? મંગળભૂત શાસ્ત્રને અન્ય મંગળની અપેક્ષા રાખવી પડે તો મંગલના અભાવે અમંગળપણું આવશે. • X - એ રીતે મંગલનો અભાવ સિદ્ધ થયો.
(સમાધાન) ભિન્ન પક્ષમાં કહેલ દોષનો અભાવ છે, કેમકે અમે તે ભિ પટ્ટા માનતા જ નથી. કદાચ ભિન્ન પક્ષ માનીએ તો પણ લવણ અને પ્રદીપ આદિની જેમ
સ્વ-પરને અનુગ્રહ કરવાથી તમે કહેલ દોષોનો અભાવ થયો. અભિપક્ષમાં પણ મંગલનું ઉપાદાન અનર્થક નથી. શિષ્યની મતિના મંગલને ગ્રહણ કરવા માટે શાસ્ત્રાનું મંગલવ બતાવવાથી જ તે લાભ છે. આનો ભાવાર્થ એ છે કે- આ શાસ્ત્ર જ મંગલ છે, તેમ શિષ્ય કેમ જાણે ? એ રીતે આ શાસ્ત્ર મંગલ છે, તેમ કહેવાય છે.
[પ્રશ્ન કદાચ આ શાસ્ત્ર મંગલ છે, તેમ શિષ્ય ન જાણે તો પણ સ્વતઃ મંગલરૂપપણે હોવાથી પોતાનું કાર્ય સાધવા માટે પર્યાપ્ત છે, પછી મંગળ બતાવવું અનર્થક કેમ નહીં ? (સમાઘાન] ના, અમારો અભિપ્રાય તમે જાણતા નથી. સાધુની જેમ મંગલને પણ મંગલબુદ્ધિએ માનતાં તે મંગલકારી થાય છે. જેમકે - સાધુ મંગલભૂત હોવા છતાં પણ મંગલબુદ્ધિથી સ્વીકારતા પ્રશસ્ત ચિત્તવૃત્તિવાળા ભવ્યને તે કાર્ય પ્રસાધક થાય છે. જો તે પ્રમાણે ન માને તો કાળા હૃદયવાળા કપટીને સાધુ લાભ ન કરે. તેમ શાસનું પણ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
[પ્રશ્ન] જો તેમ હોય તો અમંગલને પણ મંગલબુદ્ધિએ માનતા તે લાભદાયી થાય. એ તો અનિષ્ટ છે. [સમાધાન] એમ નથી. અમંગલ તો સ્વરૂપથી જ અમંગલ હોવાથી સ્વબુદ્ધિ અપેક્ષાએ મંગલ માનવા છતાં લાભ ન કરે. જેમ કોઈ માણસ સોનાને સોનું સમજી વ્યવહારમાં લે તો ઈષ્ટ સિદ્ધિ થાય, પણ પીતળને સોનું માનીને લે તો. - ૪ - કાર્ય સિદ્ધ ન થાય.
૨૧
[શંકા] ત્રણ મંગલો મધ્યે વચ્ચેનું મંગલ, અમંગલ થઈ જશે ? ના, એમ નથી. કેમકે તત્ત્વથી આખું શાસ્ત્ર જ મંગલરૂપ છે. કેમકે આખા શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમ લાડુના ત્રણ ભાગ પાડો તો કોઈપણ ભાગમાં તેમાં લાડુ ન હોય તેવું ન બને, તેમ આ શાસ્ત્ર આખું મંગલરૂપે છે. તેનું મંગલત્વ કર્મની નિર્જરા કરે છે. અનુમાન - આ વિવક્ષિત શાસ્ત્ર મંગલ છે, નિર્જરાહેતુ છે, તપ સમાન છે.
[શંકા] આનું નિર્જરાપણું કઈ રીતે છે ? જ્ઞાનરૂપે હોવાથી અને જ્ઞાન, કર્મ નિર્જરાનો હેતુ કહેલો છે. કહ્યું છે – નાસ્કીનો જીવ કરોડો વર્ષે જે કર્મ ખપાવે તે ત્રિવિધે ગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રમાં ખપાવે છે.
[શંકા] એમ હોય તો પણ મંગલ ત્રણની કલ્પના વ્યર્થ છે ? ના, એમ નથી. અમે તેનો ઉત્તર કહી દીધેલ છે. તેથી આ નક્કી થયું કે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં મંગલ ઉપાદેય છે.
મંગલ શબ્દનો અર્થ શો છે ? - ૪ - ૪ - જેના વડે હિત મંગાય, સમજાય કે સધાય તે મંગલ છે અથવા મંળ એટલે ધર્મ, ના એટલે લેવું. - ૪ - ૪ - જે ધર્મને લાવે કે ધર્મનો ઉપાદાન હેતુ છે, તે મંગલ છે અથવા મને ભવથી અર્થાત્ સંસારથી બચાવે કે દૂર લઈ જાય તે મંગલ.
[* મંગલના અર્થમાં ચૂર્ણી જુદી જ રીતે અર્થ પ્રકાશે છે, તે જરૂર જોવું અને વિશેષાવશ્યક ભાણ્ય-ટીકામાં તો અતિ વિસ્તારથી મંગલનો અર્થ છે.
મંગલ, નામ આદિ ચાર ભેદે છે – નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તેમાં - x - જે જીવ, અજીવાદિ વસ્તુનું નામ હોય, જેમકે – કોઈ ગોપાલના બાળકનું નામ ઈન્દ્ર હોય, તે પરમાર્થથી દેવોનો સ્વામી ઈન્દ્ર સાથે મળતું આવે છે છતાં તે દેવોનો સ્વામી ન કહેવાય. પણ દેવોનો ઈન્દ્ર તો ગુણથી નામ છે. ઐશ્વર્યપણાથી ઈન્દ્ર, 'વ' ધાતુનો અર્થ પરમ ઐશ્વર્ય થાય છે. તે તેમાં ઘટાવાય. ગોવાળપુત્રમાં નહીં.
પર્યાયો વડે – શક, પુરંદરાદિ નામો કહેવાય છે. તેની સાથે ઈન્દ્ર નામના ગોપાલ પુત્રનું નામ ન સરખાવાય, અહીં ફક્ત નામ અને નામવાળો એ બેમાં અભેદ ઉપચાર કરવાથી ગોવાળીયો વસ્તુ જ લેવાય તથા બીજા સ્થળે ન વર્તતુ કંઈ પણ 'હિત્ય' આદિ માફક ઈચ્છા પ્રમાણે નામ હોય. ત્ર શબ્દથી તે નામ દ્રવ્ય હોય ત્યાં સુધી રહે.
-
સૂત્રમાં જે નામં આવહિય કહેલું છે – નામ છેવટ સુધી રહે, તે અમુક દેશમાં જે સંજ્ઞા ચાલતી હોય તે નામને આશ્રીને જાણવું.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ નામ સાથે મંગલ જોડતાં ‘નામ મંગલ’ શબ્દ થયો. તેમાં કોઈ જીવ કે અજીવ કે બંનેનું નામ મંગલ રાખ્યું હોય તે છે જેમ જીવને આશ્રીને સિંધુ દેશમાં અગ્નિને મંગલ કહે છે, અજીવને આશ્રીને લાટ દેશમાં વાળેલી દોરીને મંગલ ગણે છે ઈત્યાદિ - ૪ -
૨૨
સ્થાપના મંગલ - જે વસ્તુ ભાવ, ઈન્દ્ર આદિ અર્થ રહિત હોય, છતાં તેમાં તેનો અભિપ્રાય-બુદ્ધિ હોય, તે ઈન્દ્ર વગેરેની આકૃતિ લેય્યાદિ કર્મકૃત્ હોય અથવા આકૃતિ વિના પણ અક્ષ આદિમાં સ્થાપના નિક્ષેપ-કર્યો હોય તે સ્થાપના ઈત્તર કે અલ્પકાળની હોય. = શબ્દથી કેટલીક સ્થાપના વગેરે તે વસ્તુ રહે ત્યાં સુધીની હોય છે, સ્થપાય તે સ્થાપના. સ્થાપના એવું આ મંગલ તે સ્થાપના મંગલ. તેમાં સ્વસ્તિકાદિ
સ્થાપના મંગલ છે.
ભૂતસ્ય ગાથાનો અર્થ – અતીત કે ભાવિ પર્યાયોનું જે નિમિત્ત લોકમાં હોય છે, તેને દ્રવ્ય કહે છે. તે દ્રવ્ય તે-તે પર્યાયોને પામે છે, માટે તેને દ્રવ્ય કહે છે. તત્ત્વજ્ઞ-તીર્થંકરો કહે છે, તેમાં સચેતન દ્રવ્ય તે જે પુરુષને તે પદાર્થનું લક્ષ્ય ન હોય, મોઢેથી બોલતો હોય, તો તે દ્રવ્ય જ છે અને અચેતન દ્રવ્ય તે જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેવું બીજું કંઈ દ્રવ્ય હોય તે. આ પ્રમાણે બતાવેલ છે. તે દ્રવ્ય સાથે મંગલ જોડતાં દ્રવ્યમંગલ કહેવાય છે. આ દ્રવ્યમંગલ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી.
તેમાં આગમથી - આગમની અપેક્ષાએ, નોઆગમથી - તેનાથી વિપરીતને આશ્રીને. આગમચી - મંગલ શબ્દને જાણતો હોય પણ તેમાં ઉપયોગ ન હોય, તે દ્રવ્ય મંગલ. નોઆગમથી ત્રણ ભેદે છે – (૧) જ્ઞશરીરદ્રવ્યમંગલ, (૨) ભવ્યશરીરદ્રવ્ય મંગલ, (૩) તે બંનેથી વ્યતિક્તિ દ્રવ્ય મંગલ.
તેમાં ૧ - જાણકાર, તેનું શરીર - સડે તે શરીર. આ જ્ઞશરીર એ જ દ્રવ્ય મંગલ હોય તે જ્ઞશરીરદ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર તે દ્રવ્યમંગલ એવો સમાસ કરવો. અર્થાત્ મંગલપદાર્થનો જ્ઞાતા, તેનું આત્મારહિત જે શરીર, તે અતિતકાળે અનુભૂત ભાવની અનુવૃત્તિથી સિદ્ધશિલા-મોક્ષમાં ગયેલ છતાં ધૃત-ઘટાદિ ન્યાયથી નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યમંગલ કહેવાય છે. કેમકે તેનું મંગલનું જ્ઞાન શૂન્ય છે. અહીં નો શબ્દ
સર્વથા નિષેધવાચી છે.
માદ્ય - યોગ્ય, મંગલ પદાર્થને ભવિષ્યમાં જાણશે, પણ હાલ તે જાણતો નથી તે, તેનું શરીર તે ભવ્ય શરીર. ભવ્ય શરીર જ દ્રવ્યમંગલ છે અથવા ભવ્ય શરીર અને દ્રવ્ય મંગલનો સમાસ કરવો. તેનો ભાવાર્થ આ છે – ભાવિ વૃત્તિને અનુસરીને મંગલ ઉપયોગના આધારભૂતપણાથી ભાવિમાં આ ઘડામાં મધ ભરાશે એમ ખાતરી થવાથી તે મધનો ઘડો કહેવાય. તેમ બાળ આદિનું શરીર તે ભવ્યશરીર દ્રવ્ય મંગલ જાણવું. અહીં પણ નો શબ્દ નિષેધવાચી છે.
જ્ઞ શરીર અને ભવ્ય શરીર, બંનેથી જુદું તે દ્રવ્ય મંગલ સંયમ તપ નિયમ ક્રિયા અનુષ્ઠાનનો કરનારો અનુયુક્ત હોય તે. તેને આગમથી ઉપયોગરહિત માફક જાણવો. અથવા જે શરીર કે આત્મદ્રવ્ય પૂર્વે કરેલાં સંયમ આદિ ક્રિયા
Page #21
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
પરિમાણવાળો છે, તે ઉભય વ્યતિક્તિ દ્રવ્ય મંગલ છે જ્ઞ શરીર દ્રવ્યમંગળવત્ છે. તથા જે ભાવિ સંયમાદિ ક્રિયા પરિણામ યોગ્ય શરીર કે આત્મ દ્રવ્ય છે, તે બંનેથી જુદું છે તે ભવ્ય શરીર દ્રવ્યમંગલવત્ જાણવું. તથા જે સ્વભાવથી શુભ વર્ણ, ગંધાદિ ગુણયુક્ત સુવર્ણ, માળા આદિ છે તે પણ ભાવમંગલ પરિણામના કારણપણાથી દ્રવ્ય મંગલ છે. અહીં પણ નો શબ્દ સર્વ નિષેધવાચી છે. એ પ્રમાણે દ્રવ્ય મંગલ કહ્યું.
ભાવો વિવક્ષિત ગાથાનો અર્થ - થવું તે ભાવ છે. તે બોલવા માટે ઈષ્ટ ક્રિયાના અનુભવ લક્ષણવાળો સર્વજ્ઞોએ કહેલ છે. ઈન્દ્રના ક્રિયા અનુભવનાર ઈન્દ્ર માફક જાણવો. તેમાં ભાવથી મંગળ તે ભાવમંગલ અથવા ભાવ તે જ મંગલ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે. તેમાં આગમથી તે મંગલના જ્ઞાનથી ઉપયુક્ત તે ભાવ મંગલ છે.
૨૩
[શંકા] ભાવ મંગલના ઉપયોગ માત્રથી કેવી રીતે તન્મયપણું ગણાય ? કેમકે અગ્નિના જ્ઞાનથી ઉપયુક્ત માણવક અગ્નિ માફક દહન, પચન, પ્રકાશન આદિ અર્થ ક્રિયાના સાધકત્વના અભાવયુક્ત જ છે.
[સમાધાન] ના, તેમ નથી. અમારો અભિપ્રાય તમે જાણતા નથી. કેમકે સંવિત્, જ્ઞાન, અવગમ, ભાવ એ બધાં શબ્દો એકાર્થક છે અને એકાર્યક પ્રત્યયો સરખા નામવાળા છે. તે બધાં વાદીઓને એક સરખું માન્ય છે. અગ્નિ એવા જ્ઞાનથી અવ્યતિક્તિ જ્ઞાતા, તેના લક્ષણવાળો ગ્રહણ કરાય છે. અન્યથા તેના જ્ઞાનમાં અતન્મય હોવાથી પદાર્થને ન જાણે. અંધના હાથમાં દીવો અંધને કામ ન લાગે. એકનું જાણેલ બીજો ન જાણે. જો જ્ઞાન અને પદાર્થ એક રૂપે ન હોય તો પદાર્થ પણ ન સમજાય. તે જ્ઞાન અનાકાર પણ નથી. કેમકે તેમ ન માનતા અનુભવેલો પદાર્થ પણ ન જણાવાનો પ્રસંગ આવશે અને બંધનો અભાવ થશે. તથા જ્ઞાન, અજ્ઞાન, સુખ-દુઃખના પરિણામનું અન્યપણું થશે. તે આકાશ માફક જાણવું. પણ અગ્નિ માફક હંમેશાં બાળવાની ક્રિયાવાળો નથી. - ૪ -
હવે નોઆગમથી ભાવમંગલ કહે છે – શ્રુતજ્ઞાનને છોડીને બીજા ચાર જ્ઞાન ભાવ મંગલ છે. નો શબ્દ સર્વથા નિષેધવાચી છે અથવા સમ્યક્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ ઉપયોગ પરિણામ જે છે તે માત્ર આગમ [શ્રુત] નથી પણ અનાગમ પણ નથી. માટે મિશ્રવચનપણાથી નો શબ્દ જોડતાં નો આગમથી જાણવું અથવા અર્હત્ નમસ્કારાદિ ઉપયોગ આગમના એક દેશપણાથી નો આગમથી ભાવમંગલ છે.
[શંકા] નામ, સ્થાપના અને દ્રવ્યમાં વિવક્ષિત ભાવના શૂન્યત્વથી દ્રવ્યપણું સમાન વર્તે છે, તો તેમાં શું વિશેષ છે ? જેમ સ્થાપના ઈન્દ્રમાં ઈન્દ્રનો આકાર દેખાય છે અને કર્તાના હૃદયમાં સાચા ઈન્દ્રની બુદ્ધિ થાય છે જોનાર પણ આકારથી આ ઈન્દ્ર છે, તેમ નિશ્ચય કરે છે. ફળના અર્થી નમસ્કાર બુદ્ધિથી તેમને સ્તવે છે. કેટલાંક, દેવના અનુગ્રહથી ધન આદિ ફળને પામે છે તેવો લાભ એકલા નામ કે દ્રવ્ય ઈન્દ્રથી થતો નથી તે અહીં વિશેષતા છે.
વળી દ્રવ્ય ઈન્દ્ર ભાવ ઈન્દ્રના કારણપણાને પામે છે, તેમજ ઉપયોગની
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અપેક્ષામાં પણ, તેની ઉપયોગતાને ભાવિમાં પ્રાપ્ત કરશે. તે પ્રમાણે નામ અને સ્થાપનામાં થતું નથી. તે દ્રવ્યમંગલમાં વિશેષ છે.
[શંકા] નો પછી ભાવમંગલ એ જ એક યુક્ત છે, કેમકે પોતાનું કાર્ય સાધે છે. તે નામ આદિ ન સાધી શકે. જેમ પાપ કંઈ સારું ફળ ન આપી શકે તેમ. [સમાધાન] એમ નથી. નામ વગેરેનું પણ ભાવમાં વિશેષપણું છે. કેમકે અવિશિષ્ટ ઈન્દ્રાદિ વસ્તુ ઉચ્ચાવા માત્રથી નામાદિ ચાર ભેદવાળી જણાય છે અને ભેદો તે જ પર્યાયો છે અથવા નામાદિ ત્રણે ભાવમંગલના અંગો છે, કેમકે તેના પરિણામના કારણરૂપ છે તથા મંગલાદિનું અભિધાન તે સિદ્ધ આદિનું અભિધાન સાંભળીને તથા અર્હત્ પ્રતિમા સ્થાપનાને જોઈને, તથા ભૂતયતિ ભાવ, ભવ્યયતિ શરીરને જોઈને પ્રાયઃ સમ્યક્ દર્શનાદિ ભાવમંગલ પરિણામો ઉત્પન્ન થાય છે. - ૪ -
૨૪
નોઆગમથી અર્હત્ નમસ્કારાદિ ભાવમંગલ કહ્યું, અથવા નોઆગમથી ભાવમંગલ તે નંદી છે. તેમાં આનંદ તે નંદી અથવા ભવ્ય જીવોને જેના વડે આનંદ મળે તે નંદી આ નંદી પણ મંગલની માફ્ક નામ આદિ ચાર ભેદે છે, તેમ જાણવું. નામ, સ્થાપના પૂર્વવત્ દ્રવ્ય નંદી બે ભેદે - આગમથી અને નો આગમથી આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને ઉભય વ્યતિરિક્ત - દ્રવ્ય નંદી તે બાર પ્રકારના વાજિંત્રોનો સમુદાય - ભંભા, મુકુંદ, માઈલ ઈત્યાદિ. ભાવ નંદી બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી જ્ઞાન પાંચ પ્રકારે, તે આ –
• નિયુક્તિ-૧
આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદે જ્ઞાન છે.
• વિવેચન-૧ :- [ચૂર્ણિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી વ્યાખ્યા છે.
અર્થાભિમુખ નિયત બોધ થાય તે આભિનિબોધિક - x - અથવા અભિનિબોધમાં થાય કે તેના વડે થાય કે તેવા રૂપે થાય કે તેનું પ્રયોજન હોય ઈત્યાદિ બધું આભિનિબોધિક છે. તે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ છે. તેના સ્વસંવિદિતરૂપત્વથી ભેદોપચારાદિ છે અથવા જેના વડે અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેના આવરણ કર્મનો ક્ષયોપશમ અથવા જેમાંથી અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેમાં તે કર્મના આવરણનો ક્ષયોપસમ જ છે. અથવા જેમાં અભિનિબોધ થાય ઈત્યાદિ તે આભિનિબોધિક.
જે સંભળાય તે શ્રુત. એટલે શબ્દ જ. ભાવશ્રુતના કારણપણે તે શબ્દ છે અથવા જેના વડે સંભળાય તે શ્રુત. તેના આવરણરૂપ કર્મનો ક્ષયોપશમ તે શ્રુત અથવા જેનાથી સંભળાય તે શ્રુત, તે પણ આવરણનો ક્ષયોપશમ જ છે, જેમાં સંભળાય તે ક્ષયોપશમ શ્રુત છે અથવા જે સાંભળે છે, તે સાંભળનાર આત્મા જ ઉપયોગના એકમેકપણાથી શ્રુત છે. શ્રુત એવું તે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ત્ર શબ્દ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની તુલ્યતા બતાવે છે. કેમકે તે બંનેમાં સ્વામીનું સામ્યપણું
Page #22
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧
છે. જે મતિજ્ઞાનનો સ્વામી છે, તે જ શ્રુતજ્ઞાનનો સ્વામી છે. જ્યાં મતિજ્ઞાન છે, ત્યાં શ્રુતજ્ઞાન અવશ્ય હોય જ.
૨૫
મતિજ્ઞાનની સ્થિતિ જેટલી જ શ્રુતજ્ઞાનની સ્થિતિ છે. પ્રવાહની અપેક્ષાથી અતીત-અનાગત-વર્તમાનમાં બંને સાથે જ હોય છે. એક જીવને આશ્રીને કાયમ રહે તો ૬૬-સાગરોપમથી અધિક કાળ રહે છે. તે માટે ભાષ્યકારશ્રી કહે છે – બે વખત વિજ્યાદિમાં કે ત્રણ વખત અચ્યુતમાં વચ્ચે મનુષ્યભવ કરીને જાય તો આટલો કાળ થાય. મતિની જેમ શ્રુતજ્ઞાન પણ ક્ષયોપશમ-હેતુક જ છે. બંને સર્વ દ્રવ્યાદિ વિષયક
છે. બંને પરોક્ષ જ્ઞાન જ છે. કેમકે તે ઈન્દ્રિયો કે મનદ્વારા કાર્ય કરે છે. - ૪ - ઞવ - નીચે, નીચે વધારે વિસ્તારથી જણાય માટે અવધિ છે. અથવા અવધિમર્યાદાથી જણાય તે. અવધિજ્ઞાન પણ ક્ષય-ઉપશમ રૂપ જ છે અર્થાત્ તે અવધિજ્ઞાનાવરણ ક્ષયોપસમનો હેતુ છે. અથવા જેનાથી મર્યાદા બંધાય તે અવધિ. જેમાં મર્યાદા બંધાય તે અવધિ. ભાવાર્થ પૂર્વવત્. અવધાન અર્થાત્ વિષયનું જ્ઞાન તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. - શબ્દ અનંતરોક્ત બંને જ્ઞાનના
સાધર્મ્સ-સ્થિતિ આદિના સમાનપણાને જણાવે છે.
કેવી રીતે? જ્યાં સુધી મતિ અને શ્રુતનો સ્થિતિકાળ છે, તે પ્રવાહની અપેક્ષાએ તથા અપ્રતિપતિતપણું એક જીવના આધારની અપેક્ષાથી પૂર્વવત્ સાધિક ૬૬-સાગરોપમ છે. તેથી સ્થિતિ સાધર્મી કહ્યું. વળી મતિ - શ્રુતના વિપર્યયજ્ઞાનની માફક અહીં પણ મિથ્યાર્દષ્ટિનું વિભંગજ્ઞાન છે તે વિપર્યય સાધર્માંતા છે. એ રીતે સ્વામીપણાનું સાધર્મ્સ પણ છે. વિભંગ જ્ઞાની દેવ આદિને સમ્યગ્દર્શન થતાં એક સાથે ત્રણ જ્ઞાનનો લાભ થાય છે.
અવધિ પ્રમાણે મનઃ પર્યવજ્ઞાન છે, તેનો ભાવાર્થ આ છે - સર્વથા ભાવમાં ગમન, વેદન વગેરે પર્યાયો છે. તે બે મળતાં પર્યવ છે. અથવા પર્યવન તે પર્યવ. મનમાં કે મનનો પર્યવ તે મનઃપર્યવ. સર્વથી પરિચ્છેદ-બોધ થાય તે. તે જ મન:પર્યવ સંબંધી જ્ઞાન છે. અથવા મનના પર્યાયો તે મન:પર્યાય - ભેદો, ધર્મો. જે બાહ્ય વસ્તુના આલોચનાના પ્રકારો છે, આ બધાં એક અર્થમાં છે. તે સંબંધી જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. આ જ્ઞાન ૨સા દ્વીપ અને ૨-સમુદ્રની અંદર રહેલાં સંજ્ઞી મનોગત દ્રવ્યોના આલંબનથી જ આ જ્ઞાન થાય. 'તથા' શબ્દ અવધિજ્ઞાનની સાથે મન:પર્યવ જ્ઞાનનું સરખાપણું બતાવે છે.
કેવી રીતે ? બંનેના સ્વામી છાસ્થ છે. બંનેમાં પુદ્ગલ માત્રનું આલંબન છે. બંને ક્ષાયોપશમિક ભાવમાં છે. પ્રત્યક્ષ જ્ઞાનની સામ્યતા છે.
મત્યાદિ ચારેથી નિરપેક્ષ તે શુદ્ધ કે કેવલ. તેના આવરણરૂપ કર્મમલ કલંકથી રહિત છે. અથવા સંપૂર્ણ તે કેવળ. તે ઉત્પત્તિ સમયથી જ સંપૂર્ણ આવરણના અભાવવાળું છે. સંપૂર્ણ ઉત્પત્તિ છે અથવા અસાધારણ છે. અનન્ય સર્દેશ છે. અનંતપણાને જાણવાથી અનંત છે. યથાવસ્થિત સંપૂર્ણ ભૂત-વર્તમાન-ભાવિ સ્વભાવભાસી છે. કેવલ એવું તે જ્ઞાન. ત્ર શબ્દ ઉક્ત જ્ઞાનના સમુચ્ચય રૂપ છે. કેવળજ્ઞાન પાંચમું
૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે અથવા અનંતર અભિહિત જ્ઞાનસારૂપ્ય પ્રદર્શક છે. અપ્રમત્ત ભાવયતિના સ્વામીપણાથી તેનું મનઃ પર્યવજ્ઞાન સાથે સાધર્મ્સ છે અને આ બંને જ્ઞાનમાં વિપર્યય ભાવનો અભાવ છે. [પ્રશ્ન] મતિ અને શ્રુતજ્ઞાનમાં શો ભેદ છે ? ઉત્પન્ન અવિનષ્ટ અર્થ ગ્રાહક અને વર્તમાનકાળ વિષયક તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક ઉત્પન્ન વિનષ્ટ અથવા અનુત્પન્ન પદાર્થનું ગ્રાહક છે. બંનેનો ભેદ છે તે જે તેની વિશેષતા છે. તેથી મતિજ્ઞાનના ૨૮ ભેદો છે. શ્રુત અંગ અને અનંગ ભેદે છે. અથવા મતિજ્ઞાન આત્મપ્રકાશક છે, શ્રુતજ્ઞાન સ્વ અને પર બંને પ્રકાશે છે.
[પ્રશ્ન] આ જ્ઞાનોનો આવો અનુક્રમ કેમ લીધો છે ? પરોક્ષપણું આદિના સરખાપણાથી તથા મતિ-શ્રુતના સદ્ભાવમાં બીજા જ્ઞાનોનો સંભવ હોવાથી મતિ અને શ્રુત જ પહેલાં લીધાં છે.
[પ્રશ્ન] મતિને શ્રુતની પહેલાં કેમ લીધું ? ભાવદ્યુત મતિપૂર્વક હોય છે. - x - પ્રાયઃ મતિ શ્રુતપૂર્વક હોય અને પ્રત્યક્ષપણાનું સાધર્મ્સ હોવાથી પછીના ત્રણ જ્ઞાનનો ઉપન્યાસ છે. તેમાં પણ કાળ, વિપર્યયાદિ સામ્યથી તુરંત જ પછી અવધિ લીધું. પછી છાાસ્મિકપણાના સામ્યથી મનઃપરવજ્ઞાન લીધું. પછી ભાવમુનિત્વના સામ્યથી કેવળજ્ઞાન લીધું.
હવે ઉદ્દેશ પ્રમાણે નિર્દેશના ન્યાયથી પાંચ જ્ઞાનમાં પહેલાં આભિનિબોધિક જ્ઞાનના નિર્દેશથી તેનું સ્વરૂપ કહે છે – તે આભિનિબોધિક જ્ઞાન બે ભેદે છે – (૧) શ્રુતનિશ્રિત, (૨) અશ્રુતનિશ્રિત. અવગ્રહાદિ લક્ષણવાળું શ્રુતની અપેક્ષાએ વર્તે છે તે, તથા તેની અપેક્ષા વિના વર્તે છે તે. સંસ્કારી મતિ વિના જ જે ક્ષયોપશમ જ કુશળતાવાળો હોય, તે ઉત્પાતિકી આદિ રૂપ થાય છે તે શ્રુત વડે અનિશ્રિત છે. તિવસુત્તત્વ આદિ વચનથી બુદ્ધિમાં પણ શ્રુતોપકર છે, તે શા માટે અશ્રુતનિશ્રિત કહો છો ? અવગ્રહાદિમાં શ્રુતનિશ્રિત કહેવાથી અને ઉત્પાતિકી બુદ્ધિમાં અવગ્રહાદિ હોવાથી અશ્રુતનિશ્રિત યથાયોગ છે તેમ જાણવું પણ સર્વથા નથી. ભાવાર્થ એ કે – શ્રુતથી કરેલા ઉપકારથી નિરપેક્ષ જે જ્ઞાન છે, તે ઔત્પાતિકી આદિ અશ્રુતનિશ્રિત પ્રતિભા છે. તેમાં વૈનેયિકી ન લેવી. બુદ્ધિના સમાનપણાથી તેને પણ નિર્યુક્તિકારે સાથે લીધી, તેમાં કંઈ ખોટું નથી. હવે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ
બતાવે છે –
• નિયુક્તિ-૨
અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ભેદ સંક્ષેપથી આભિનિબોધિક જ્ઞાનના છે, તેમ જાણવું.
• વિવેચન-૨ :
સંપૂર્ણ કે વિશેષને છોડીને સામાન્યથી અર્થને એટલે રૂપ આદિને અવગ્રહેસમજે તે અવગ્રહ. તેના અર્થ વિશેષની આલોચના તે ‘ઈહા' પ્રક્રાંત અર્થનો વિશેષ નિશ્ચય તે ‘અવાય'. = શબ્દ પૃથક્ પૃથક્ અવગ્રહાદિ સ્વરૂપ સ્વાતંત્ર્ય જણાવવા માટે છે, અવગ્રહાદિના ઈહાદિ પર્યાયો થતાં નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૨
સમજેલા અને વિશેષ પ્રકારે હૃદયમાં ધારવો તે ‘ધારણા' છે. કાર ક્રમ જણાવવાનું છે. આ પ્રમાણે ચાર જ ભેદો થાય છે. અભિનિબોધિક જ્ઞાનને ભેદે છે માટે ભેદો, વિકો, અંશો એ પર્યાય શબ્દો છે. તે જ વસ્તુઓ ભેદ વસ્તુઓ છે. કઈ રીતે ? અવગ્રહણ વિના ઈહિત ન થાય. નિશ્ચય વિના ધારણા ન થાય. અથવા આ પ્રમાણે મતિજ્ઞાનના સંક્ષેપથી અવિશિષ્ટ અવગ્રહ આદિ ભાવ સ્વરૂપની અપેક્ષાયો બતાવ્યા. હવે વિસ્તારથી ભેદ કહે છે.
• નિયુક્તિ -3 -
આર્થોનું આવગ્રહણ તે અવગ્રહ, વિચારા તે ઈહા, અર્થ નક્કી કરવો તે અપાય, તેને ધારી રાખવો તે ધરણા.
• વિવેચન-3 -
જે શોધાય છે, પમાય છે, સમજાય છે તે રૂપ વગેરે અર્યો છે. તે અર્થોનું દર્શન થયા પછી તુરંત ગ્રહણ થાય તે અવગ્રહ કહેવાય છે.
પ્રિ વસ્તુના સામાન્ય વિશેષાત્મકપણાથી અવિશિષ્ટપણાથી પહેલાં દર્શન છે, પણ જ્ઞાન નથી. એમ તમે દર્શન કેમ બતાવ્યું ? જ્ઞાનને પ્રબળ આવરણ છે અને દર્શનને ઓછું આવરણ છે, તેથી દર્શન પહેલાં કહ્યું. તે અવગ્રહ બે ભેદે - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
વ્યંજનાવગ્રહ એટલે શું? દીવા વડે ઘડો દેખાય તેમ જેના વડે પદાર્થ જણાય તે વ્યંજન. તે ઉપકરણ ઈન્દ્રિય સંબંધી બોધ અથવા શબ્દ આદિ પરિણત દ્રવ્ય સંઘાત છે. ઉપકરણ ઈન્દ્રિય વડે જે સમજાય તે શબ્દાદિ પરિણત દ્રવ્ય તે વ્યંજન છે, તેઓનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મનને વજીને જાણવો. કેમકે આંખ અને મનને પદાર્થોનો દૂરથી જ બોધ થાય છે. તે સંબંધી અપાયકારિત્વ પાંચમી ગાયામાં કહેશે. જેમકે – શબ્દ સૃષ્ટને સાંભળે છે, ઈત્યાદિ.
વ્યંજનાવગ્રહના છેલ્લા સમયથી જે શબ્દાદિ અર્થનો બોધ ગ્રહણ થયો તે અથવિગ્રહ છે. અર્થાત્ સામાન્ય માત્ર નિર્દેશ વિના ગ્રહણ થાય, તે એક સમય સંબંધી બોધ છે. તે અથવગ્રહ પછીની વિચારણાને ઈહા કહે છે. અર્થાત અવગ્રહ પછી અને અવાય પૂર્વે સભૂત અર્થ વિશેષના ઉપાદાન અભિમુખ અને અસભૂત અર્થ વિશેષના ત્યાગરૂપ છે. જેમકે પ્રાયઃ મધુરવાદિ શબ્દો શંખના હોવા જોઈએ, પણ ખર, કર્કશ, નિષ્ફરતાદિ રણશીંગાના શબ્દો નથી એવી મતિ વિશેષ તે ઈહા છે.
વિશિષ્ટ અવસાય અર્થાત્ નિર્ણય, નિશ્ચય કે અવગમ તે અવાય કહેવાય છે. જેમકે - આ રણશીંગડાનો જ અવાજ છે, એવી અવધારણા. શબ્દ વ કારના અર્થમાં છે. તે અવધારણ અર્થે છે.
પછી તે વિસરાઈ ન જાય અને યાદ આવે માટે તેને ધારી રાખવું તે ધારણા છે. પુન: શGદ 4 કાર અર્થમાં છે. - x • ધારી રાખવું તે જ ધારણા કહેવાય છે. આના વડે શાસ્ત્રનું પરતંત્રપણું કહ્યું. એમ તીર્થકર અને ગણધરો કહે છે.
આ પ્રમાણે શબ્દને આશ્રીને શ્રોમેન્દ્રિય નિબંધન અવગ્રહાદિ પ્રતિપાદિત કર્યા
૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે. શેષ ઈન્દ્રિય નિબંધન પણ રૂપાદિ ગોચર ઠુંઠ, પુરષ, કોઠપુટ, સંમૃત, માંસ, કમળની નાલ આદિમાં તે પ્રમાણે જાણવું. એ રીતે મનના પણ સ્વપ્નમાં શબ્દાદિ વિષય અવરહાદિ જાણવા. અન્યત્ર સ્વપ્નમાં ઈન્દ્રિય વ્યાપારના અભાવમાં મન દોડે તે જાણવું.
વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે, કેમકે આંખ અને મનને લઈને છે. અથવગ્રહ છ ભેદે છે – કેમકે તે બધી ઈન્દ્રિયોમાં સંભવે છે. એ પ્રમાણે ઈહા આદિ પણ પ્રત્યેકના છ પ્રકારો જ છે. એ પ્રમાણે બધાં મળીને ૨૮ મતિજ્ઞાનના ભેદો જાણવા. બીજા આચાર્ય કહે છે - અર્થોના અવગ્રહણમાં અવગ્રહ નામે મતિજ્ઞાનનો જ ભેદ છે, એમ ઈહાદિમાં પણ યોજવું. * * * * * * * હવે અવગ્રહાદિનો કાળપ્રમાણ જણાવે છે -
• નિયુક્તિ -૪ :
અવગાહ એક સમયનો, ઈહા અને અપાય અંતર્મુહૂર્તનો અને ધારણાનો કાળ અસંખ્યાત કે સંખ્યાત કાળ જાણવો.
• વિવેચન-૪ : મૂર્ણિમાં અહીં બે સુંદર દેટાંતો મૂકેલ છે.].
તેમાં પૂર્વોક્ત લક્ષણવાળો અર્થાવગ્રહ નિશ્ચયથી એક સમયનો છે. તે કાળ એ પરમનિકટ સમય કહેવાય છે. તે પ્રવચનમાં કહેલ-કમળના કોમળ સેંકડો પાંદડા કોઈ બળવાનું મનુષ્ય તીણ ધારથી છેદે કે જુનું કપડું ફાડતાં ત્યારે એક પત્ર કે તાંતણાને તોડતા જેટલો કાળ થાય, તેમાં સંખ્યાત સમય જાય, તેમાંનો એક સમય લેવો. સાંવ્યવહારિક અથવગ્રહ કે વ્યંજનાવગ્રહ તો પૃથક પૃથક્ માત્ર અંતર્મુહૂર્ત લેવો. ઇહા અને અપાય પણ તેમજ જાણવા. - X - X - અહીં ઇહા અને અપાય પ્રત્યેક અઘમુિહૂર્વના છે. મુહૂર્ત શબ્દથી બે ઘટિકા પરિમાણ કાળ જાણવો. તેનું અડધું તે મુહiઈ. ‘તુ' શબ્દથી મુહાઈ એ વ્યવહાર અપેક્ષાથી છે. તેવથી
તમુહૂર્ત છે. બીજા આચાર્યો કહે છે, અહીં મુહૂર્તાન્ત શબ્દ છે, તેનો અર્થ અંતર્ તે મધ્ય છે. તેથી ઇહા અને અપાય અંતમહdના જ જાણવા.
કલન તે કાળ. જેની હદ પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિના આટલા માપવાળી નથી. તે અસંખ્ય કાળ છે તે પલ્યોપમાદિ લક્ષણ રૂપ છે. જે ગણાય તે સંખ્યા. આટલી સંખ્યા પક્ષ, માસાદિ ગણાય. એ રીતે સંખ્યાનું માપ છે. સંખ્યા સાથે ૨ શબ્દથી અંતમુહર્તાની ધારણા થાય છે. એમ જાણવું. તેનો ભાવાર્થ આ છે - ‘અવાય’ પછીનો ઉત્તકાળ અવિસ્મૃતિરૂપ અંતર્મુહૂર્ત છે એ પ્રમાણે સ્મૃતિનો પણ કાળ છે. પણ વાસનારૂપ તો તેના આવરણના ક્ષય-ઉપશમ નામે સ્મૃતિ ધારણાના બીજરૂપે સંચેય વર્ષના આયુવાળા જીવોની અપેક્ષાએ અસંખ્યય કાળ છે અને તે પોપમાદિ આયુવાળા જીવોની અપેક્ષાચી છે.
અવગ્રહાદિ કહીને હવે શ્રોબેન્દ્રિયાદિનો વિષય કહે છે - • નિયુક્તિ -૫ :સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, રૂપ અ ને જુએ, ગંધરસસ્પર્શ ત્રણે બદ્ધ
Page #24
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ પ અને ઋષ્ટને જાણે છે.
• વિવેચન-૫ :
વ્યંજનાવગ્રહના નિરૂપણાના દ્વારમાં શ્રોમેન્દ્રિયાદિનું પ્રાપ્તપ્રાપ્ત વિષયપણું બતાવ્યું જ છે, તો અહીં ફરી શા માટે કહો છો? ત્યાં તે ગાથાના વ્યાખ્યાન દ્વાર વડે કહ્યું અને અહીં સૂત્ર ગાથાથી કહ્યું માટે દોષ નથી. પૃષ્ટ એટલે શરીરમાં ધૂળ ચોટે તેમ. સાંભળે - પર્યાયો ગ્રહણ કરે. [શું ?] જેના વડે અવાજ થાય તે શબ્દ. શબ્દને પ્રાયોગ્ય દ્રવ્ય સમૂહ. અર્થાત્ તે કાન ઈન્દ્રિયમાં સૂક્ષમત્વ તથા ભાવુકવ હોવાથી અને પ્રયુર દ્રવ્યપણે હોવાથી શ્રોબેન્દ્રિયનું બીજી ઈન્દ્રિયો કરતાં પ્રાયઃ વધુ પટવ હોવાથી સ્પષ્ટ માત્ર જ શબ્દ દ્રવ્યના સમૂહને ગ્રહણ કરે છે.
ન દેખાય તે રૂ૫, તે રૂ૫ આંખે પુદ્ગલો સ્પર્યા વિના જ અનાલિંગિત જ દેખાય છે. પણ ગંધાદિવત્ સંબદ્ધ નથી. તુ શબ્દનો અર્થ નિશ્ચય છે. રૂપ અસ્પૃષ્ટને જ જુએ છે, કેમકે ચક્ષનું અપાયકારિત્વ છે. પુન: શબ્દથી “યોગ્ય સ્થાનમાં રહેલું જ" જુએ, દેવલોકાદિ નહીં.
સુંઘાય તે ગંધ, સ્વાદ લેવાય તે રસ, સ્પર્શાય તે સ્પર્શ. - x - બદ્ધ સૃષ્ટ • નવા શરાવલામાં પાણી નાંખતા એકરૂપે થઈ જાય, તેમ આત્મા સાથે પુદ્ગલો એકમેક થઈ જતાં ગંધાદિ જણાય છે. • x -
ગંધ આદિ બદ્ધનો જ સ્પર્શ થાય છે, અસ્પષ્ટનો બંધ થવો અયોગ્ય છે, તેથી સ્કૃષ્ટ શબ્દ ઉચ્ચારવો, પણ તે ગતાર્થપણાથી અનર્થક છે ? સર્વ શ્રોતા સાધારણવથી શારંભે આ દોષ નથી. ત્રણ પ્રકારના શ્રોતા છે. કેટલાંક ઉદ્ઘાટિતજ્ઞ, કેટલાંક મધ્યમબુદ્ધિ અને પ્રપંચિતજ્ઞ. તેમાં આ બીજાના અનુગ્રહને માટે કહ્યું છે, માટે દોષ નથી અથવા વિશેષણ સમાસ કરવાથી અદોષ છે. તેથી પૃષ્ટ-બદ્ધ સમાસ કર્યો ઈત્યાદિ - ૪ -
(શંકા એમ વિચારતાં પણ પૃષ્ટ ગ્રહણ કંઈક વધુ છે, કેમકે જે બદ્ધ છે પૃષ્ટવ સાથે આવ્યભિચારી છે. ઉભયપદ વ્યભિચારમાં જ વિશેષણ - વિશેષ ભાવ જોયેલો છે, જેમકે નીલકમળ, પણ બદ્ધ પૃષ્ટમાં તેવો વ્યભિચાર નથી. સમાધાન એવો દોષ નથી. કેમકે એક પદના વ્યાભિચારમાં પણ વિશેષણ-વિશેષ્ય ભાવ જોયેલો છે. • x - x - આલિંગિત આંતરા વિના આત્મપદેશોએ ગ્રહણ કરેલ ગંધાદિ બાદરપણાથી, અભાવકવણી, અલ્પ દ્રવ્યરૂપવંચી ઘાણાદિના આપદુત્વથી ગ્રહણ કરે, પછી ધાણેન્દ્રિય તેનો નિશ્ચય કરે. આ પ્રમાણે ગાથાની વ્યાખ્યા કરવી.
શંકા આપે કહ્યું કે - યોગ્ય દેશમાં રહેલ રૂપને જુએ છે. પણ અયોગ્ય દેશમાં રહેલને નહીં. તેમાં આંખનો યોગ્ય વિષય કેટલો ? અથવા દૂWી આવેલા શબ્દાદિને કાન વગેરે કેટલાં દૂરથી ગ્રહણ કરે ? કાન જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગણી અને ઉત્કૃષ્ટ બાર યોજનથી સાંભળે. રૂપ જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી એક લાખ યોજન સુધી જુએ. ધાણ, સ, સ્પર્શ ઈન્દ્રિયો જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલું ગ્રહણ કરે છે. આ
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોજન આમાંગલથી જાણવો.
પ્રિન] આથી વધુ પ્રમાણમાં ચક્ષુ આદિ રૂપાદિને કેમ ન ગ્રહણ કરે ? સામર્થ્યનો અભાવ છે. બાર યોજન તથા નવ યોજનથી વધુ દૂરથી આવેલા શબ્દાદિ દ્રવ્યોમાં તેવા યોગ્ય પરિમાણનો અભાવ છે અને મન સંબંધી તો ફોગ સંબંધી વિષયનું પરિમાણ જ નથી, કેમકે પુદ્ગલ મગના વિષયના નિબંધનનો અભાવ છે. મનને પુદ્ગલનો નિબંઘન થતો નથી તથા તેને વિષયનો પરિણામ નથી. જેમકે કેવળજ્ઞાન. પણ જેને વિષય પરિમાણ છે, તેને પુદ્ગલનું નિબંધન નિયત છે, જેમ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું છે, તેમ અહીં જાણવું.
પ્રશ્ન આપે જે હમણાં કહ્યું કે- આંખ અને મનનું પ્રાપ્તકારીત્વ છે, તથા સ્કૃષ્ટ શબ્દને સાંભળે તે આગળ કહીશું. તો હવે તે કહો - આંખ યોગ્ય દેશમાં રહેલ અપ્રાપ્ત પદાર્થને મન માફક દૂરથી જાણે તે એવી રીતે કે જો પ્રાપ્ત થાય તો તેના અનુગ્રહથી ઉપઘાત થાય છે, માટે આંખ દૂરથી પદાર્થને જુએ છે, સ્પર્શન ઈન્દ્રિયનો આ વિપક્ષ છે.
[પ્રશ્ન સૂયદિ જોતાં ઉપઘાત થાય છે માટે તમારો હેતુ સિદ્ધ છે • x - x- [સમાધાન] અમારા પ્રાપ્તિ નિબંધન નામક હેતુને વિશે પણ અર્થ નિરાકૃત કરેલો છે ઈત્યાદિ [આ વાદનો વિષય છે, અમે અમારા કાર્યક્ષેત્રમાં તેનો સમાવેશ કરેલો ન હોવાથી અનુવાદ કરતાં નથી.)
|[પ્રશ્ન આંખના કિરણો આંખથી બહાર નીકળીને તે પદાર્થને ગ્રહણ કરે છે, તેઓના તેજવ અને સૂક્ષ્મત્વથી અગ્નિ આદિના સ્પર્શ થવા છતાં પણ દાહ આદિનો અભાવ છે, તેનું શું ? (ઉત્તર) તમે અમારા હેતુને પૂર્વે અનુગ્રહ ઉપઘાતના ભાવ સંબંધી કહ્યું, તે અયુક્ત છે. આંખના કિરણો પડદાની બહાર જતાં નથી, માટે ઉપપતિથી ગ્રહણ કરવા અશક્ય છે.
પ્રિન પડદામાં રહેલ પદાર્થની ઉપલબ્ધિ ન હોવાથી તેનું અસ્તિત્વ નથી? [ઉત્તર] વ્યાં પડદામાં રહેલ ચીજને જોવા તો ક્ષયોપશમ આત્માને નથી, તેથી દેખાતી નથી. •x• x - ઈત્યાદિ લાંબી ચર્ચામાં વાદ અને પ્રતિવાદ છે, જે અમારા કાર્યક્ષેત્રમાં અમે સ્વીકારેલ નુણી, વળી મધ્ય અનુવાદથી તે સમwnય પણ નક્કી છે તેના તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવું પડે માટે અમે તે સમગ્ર વૃત્તિ અહીં છોડી દીધેલ છે.)
પ્રસ્તુત વિષય - શબદ પૃષ્ટ થયેલો જાણે છે, ઈત્યાદિ. શબ્દના પ્રયોગથી ઉત્કૃષ્ટ થયેલ જ ફક્ત શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે તેનાથી ભાવિત થયેલા બીજાને કે બંને મિશ્ર થયેલા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે ? માત્ર ઉત્કૃષ્ટ દ્રવ્યોને નહીં. પણ તેમના વાસકપણાથી તેને યોગ્ય લોકના દ્રવ્યોના આકુળપણાથી મિશ્ર કે વાસિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે બતાવે છે –
• નિયુક્તિ -૬ :
ભાષાની સમશ્રેણિમાં રહેલ શબ્દ જે સાંભળે છે, તે મિશ્ર શબ્દ સાંભળે છે. વિશ્રેણીમાં રહેલ જે શબ્દ સાંભળે છે, તે પરાઘાત થયાં પછી સાંભળે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬
• વિવેચન-૬ :
બોલાય તે ભાષા, મોઢેથી શબ્દપણે છોડેલ દ્રવ્ય પુદ્ગલનો સમૂહ, તેની સમશ્રેણિ તે ભાષાસમશ્રેણિ છે. વિશ્રેણિ ભેગી ન લેવા માટે સમશ્રેણિ લીધી છે. અહીં શ્રેણિ-ક્ષેત્ર પ્રદેશની પંક્તિઓ. તે બધાં વક્તાની છએ દિશામાં હોય છે. જેમાં ઉત્કૃષ્ટ થયેલ ભાષા પ્રથમ સમયે જ લોકના અંત સુધી દોડે છે. તે શ્રેણિ સાથે ભાષા સમશ્રેણિ એકમેકપણે રહેલી છે. જેના વડે અવાજ થાય તે શબ્દ - ભાષાપણે પરિણત પુદ્ગલ સશિ. તે શબ્દ જે પુરુષ, અશ્વ આદિ સંબંધી સાંભળે - ગ્રહણ કરે - ઉપલબ્ધ કરે એ બધાં પર્યાયિો છે તેનાથી મિશ્ર શબ્દને સાંભળે છે. પરમાર્થ એ કે - મુખથી નીકળેલ તથા તેનાથી ભાવિત વચમાં રહેલા શબ્દ દ્રવ્યો તેનાથી મિશ્ર થયેલને સાંભળે..
વિશ્રેણિમાં રહેલ શ્રોતા તો મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જતાં જોડેના દ્રવ્યોને તેવા શબ્દ પરિણામ સ્થાપવા માટે નિયમથી પરાઘાત કરે, તેથી સાંભળે અથતુિ વાસિત શબ્દો સાંભળે, મુખતી નીકળેલા નહીં. શા માટે ? મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જાય, કાનમાં પ્રતિઘાત ન કરે અથવા વિશ્રેણિમાં રહેલો જ વિશ્રેણિ કહેવાય. જેમ સત્યભામાને ભામા કહે છે, તેમ અહીં પણ જાણવું. હવે કયા યોગે આ વાદ્રવ્યોનું ગ્રહણ તથા મૂકવું થાય છે અથવા કેવી રીતે થાય છે ? તે કહે છે -
• નિયુક્તિ-૭ :
કાયયોગથી દ્રવ્યો ગ્રહણ કરે, વાક્રયોગથી તેને છોડે છે. એકાંતરે તેને ગ્રહણ કરે છે અને એકાંતરે તેને મૂકે છે.
• વિવેચન-૭ :
કાયાથી નિવર્સે તે કાયિક, યોગ-વ્યાપાર, તેના વડે ક્રિયા કે કર્મ થાય છે. વક્તા કાયા વડે શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે, વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેનો
વ્યવહિત સંબંધ છે, એટલે કાયા વડે જ લે છે, ઉત્પન્ન કરે છે - સર્જે છે - મૂકે છે. વક્તા વચનયોગથી તે પુદ્ગલોને મૂકે છે.
કેવી રીતે લે છે અને મૂકે છે ? પ્રત્યેક સમયે કે આંતરે આંતરે ? એકાંતરે જ લે છે અને મૂકે છે. તેનો ભાવાર્થ આ છે - દરેક સમયે લેવની અને મૂકવાની ક્રિયા સાથે જ થાય છે. જેમ એક ગામથી બીજે ગામ તે ગામાંતર કહેવાય. તેમ એક પુરષથી બીજો પુરુષ તે પુરુષાંતર કહેવાય. એ પ્રમાણે એકાંતર એટલે પ્રત્યેક સમયે એવો અર્થ કરવો.
(પ્રજ્ઞાકાયા વડે જ ગ્રહણ કરે તે યુક્ત છે, કેમકે તેમાં આત્માનો વ્યાપાર છે, પણ વાચા વડે મૂકે છે કઈ રીતે ? અથવા આ વાયોગ શું છે ? શું વાક્ય જ વ્યાપારથી ઉત્પન્ન થયેલ છે કે તેના વિસર્ગનો હેત કાય સંરંભ છે ? જો પહેલાંનો વિકલ્પ હોય તો તે અયુક્ત છે. તેનું યોગપણું સ્વીકારતા નથી અને એકલો વા જીવનો વ્યાપાર નથી. કેમકે તે પુદ્ગલ માસના પરિણામરૂપે સ વગેરે માફક છે અને
૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોગ તો શરીરવાળા આત્માનો વ્યાપાર છે, તે ભાષા વડે શબ્દના દ્રવ્ય સમૂહરૂપે ભાષા ઉત્પન્ન ન થાય અને તમે તો પૂર્વે કહ્યું કે તે ભાષા જ મૂકે છે, જો બીજો પક્ષ લો, તો તે કાયિક વ્યાપાર છે, કાયિક વડે જ મૂકે છે એમ સિદ્ધ થાય ?
| [સમાધાન] એમ નથી. તમે અમારો અભિપ્રાય જાણ્યો નથી. કેમકે જે શરીરનો યોગ છે, તે જ વાગ્યોગ અને મન સાથે મનોયોગ છે. જો કાય વ્યાપાર ન હોય તો સિદ્ધની માફક વાચાનો અભાવ જ થઈ જાય. આત્માનો શરીર વ્યાપાર થતાં જેના વડે શબ્દ દ્રવ્યનું ઉપાદાન કર્યું તે કાયિક યોગ છે કાયા સંરંભ વડે એ જ પુદ્ગલ મૂકે તે વાચિક યોગ છે. કાયા મનના દ્રવ્યોને ગ્રહણ કરે તે માનસ યોગ છે. • x - આમ અમારું વચન નિર્દોષ છે.
એકાંતરે લે અને મૂકે તેમાં કેટલાંક આચાર્યો એવો અર્થ કરે છે કે રત્નાવલી માફક એક મોતી, બીજું રત્ન, વળી મોતી એ ક્રમ છે. પણ તેમ માનવામાં સૂમ વિરોધ છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે- “પ્રત્યેક સમયે આંતરર વિના લે છે.” એ વિધાનમાં વાંધો આવશે.
(પ્ર] આંતરે નીકળે, નિરંતર નહીં. એક સમયે ગ્રહણ કરે, એક સમયે નીકળે, તેથી તમારા વચનમાં વિરોધ આવે છે. [ઉત્તર) • x • અહીં પ્રથમ સમયથી આરંભીને પ્રતિસમયે ગ્રહણ કરે છે, તેમ મૂકવાનું નથી, કેમકે પ્રથમ સમયે લીધા વિના ક્યાંથી મૂકે ?
[પ્રશ્ન નિસર્ગની અપેક્ષાએ ગ્રહણ પણ સાંતર બતાવે છે ? [ઉત્તર) ના, તેમ નથી. કેમકે ગ્રહણ સ્વતંત્રપણે છે, મૂકવાનું લીધા પછી હોવાથી પરસંગ છે. કેમકે જે લીધેલું નથી તે મૂકાતું નથી. તેથી જ પૂર્વ પૂર્વ ગ્રહણ સમય અપેક્ષાથી આંતરાનો વ્યપદેશ છે. તથા એક સમયે ગ્રહણ કરે અને એક સમયે મૂકી દે. તેનાથી એમ કહે છે - પહેલાં સમયે જે દ્રવ્યો ગ્રહણ કર્યા તે બધાં જ બીજા સમયે છોડી દે છે અથવા એક સમય વડે જ ગ્રહણ કરે છે, પહેલાં સમયે મૂકતો નથી તથા છેલ્લા સમયે છોડે છે, પણ ગ્રહણ કરતો નથી. વચ્ચેના સમયમાં ગ્રહણ અને મૂકવું અર્થ પ્રમાણે છે.
પ્રિન] આત્માના ગ્રહણ અને નિસર્ગ એ બે પરસ્પરવિરોધી પ્રયત્નો એક સમયે કેવી રીતે થાય ? [ઉત્તર] આ દોષ નથી, કેમકે એક સમયે કર્મનું આદાન નિસર્ગ ક્રિયાવતું તથા ઉત્પાદ-વ્યય ક્રિયાવ તથા અંગુલિ આકાશ દેશ સંયોગવિભાગ ક્રિયાવત્ બે ક્રિયાના સ્વભાવની ઉપપત્તિ થાય.
કાયા વડે ગ્રહણ કરે તે કાયિક યોગ પાંચ પ્રકારે છે - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. તે પાંચ પ્રકારે કાયા વડે ગ્રહણ કરે છે કે બીજી રીતે તે શંકાને નિવારવા માટે કહે છે –
• નિયુક્તિ -૮ -
ત્રણ પ્રકારના શરીરમાં જીવના જીવ પ્રદેશો હોય છે. જેના વડે ભાષાના દ્રવ્ય સમૂહને ગ્રહણ કરી, બોલનાર ભાષા બોલે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૮
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૮ :
ત્રણ પ્રકારે. જે સડે તે શરીર. ઔદારિકાદિ પાંચમાંથી કોઈ એક જીવે છે તે જીવ. તેના પ્રદેશો તે “જીવ પ્રદેશો”, એમ કહેતા ભિક્ષનું પણ ભિક્ષથી જુદું છે, તેવી જુદાપણાંની શંકા ન થાય, માટે તે પ્રદેશો જીવ સાથે એકમેકપણે છે. આ કથન વડે
જીવોમાં પ્રદેશપણું નથી” તેવા વાદીના મતને નિરાકૃત કર્યો. જો નિuદેશવ ન હોય તો એક જ જીવના શરીરમાં હાથ, પગ, ઉરૂ, ગર્દનાદિના સંસર્ગનો અભાવ થાય, તેનું એકપણું થઈ જાય.
કેવી રીતે? હાથ આદિથી સંયુકત જીવના પ્રદેશોનો ઉત્તમાંગ આદિ સંબદ્ધ આત્મપ્રદેશથી ભેદભેદ વિકતાની ઉપપત્તિ ન થાય.
પ્રિન] જીવ પ્રદેશો વડે શું કરે છે? ગ્રહણ કરે છે. તુ શબ્દથી જણાવે છે - સર્વદા ગ્રહણ કરતો નથી. પણ ભાષા બોલવી હોય ત્યારે ગ્રહણ કરે છે. * * * આ કથનથી નિષ્ક્રિય આત્મવાદનું ખંડન કરેલ છે. જો તે નિષ્ક્રિય હોય તો ચાપટુત, અનુNat, સ્થિર, એકરૂપપણે રહેવાથી બોલવાના અભાવનો પ્રસંગ આવે. આમાં શું બોલ છે ? ભાષા બોલે છે.
પ્રશ્ન ભાષા બોલે છે.” કહેતા જ સ્પષ્ટ છે, પછી “ભાષા બોલે છે” એ અતિતિ પદની શી જરૂર ? (ઉત્તર) એમ નથી, અમારો અભિપ્રાય તમે જાણ્યો નથી. કેમકે બોલાય તે જ ભાષા કહેવાય, પૂર્વે કે પછી નહીં. આ અર્થ બતાવવા ભાષા શબ્દ લીધો. તેથી દોષ નથી.
હવે ત્રણ શરીર કયા કયા છે ? તે સમજાવે છે. • નિયુક્તિ-૯ :
ઔદારિક, વૈક્રિય, આહાક શરીરી ભાષા ગ્રહણ કરે છે અને મૂકે છે સત્ય, સત્યામૃષા, મૃણા અને અસત્યામૃષા ચાર ભેદે ભાષા છે.
• વિવેચન-૯ :- [નિયુક્તિદીપિકામાં ઘણાં વિજાપસ્થી છે.]
દારિક શરીરવાળો આત્મા સાથે અભેદપણે લેવાથી કે પ્રત્યય લોપથી દારિક શરીરવાળો એમ જાણવું. તે રીતે વૈક્રિય શરીરવાળો, આહારક શરીવાળો લેવું. આ ત્રણેમાંથી કોઈપણ ગ્રહણ કરે છે અને મૂકે છે. તે શબ્દના પ્રાયોગ્યપણે તેના ભાવે પરિણત થયેલ દ્રવ્ય સમૂહરૂપ જે ભાષા છે, તે બોલાતી હોવાથી ભાષા કહેવાય.
તે ભાષા કેટલા ભેદે છે? ચાર – (૧) સજ્જનોનું હિત કરે તે સત્ય. સંત એટલે મુનિ, તેને ઉપકાર કરનારી અથવા મૂળ અને ઉત્તરગુણ તે સંત, તેને ઉપઘાત ન કરે માટે સત્યા અથવા સત્ત તે જીવાદિ પદાર્થો, તેનું હિત કરનાર કે ખાતરી કરાવનાર જનપદ સત્યાદિ ભાષા તે સત્યાભાષા.
તેનાથી વિપરીત ક્રોધાશ્રિતાદિ ભેદ વાળી તે મૃષાભાષા. તે બંને સ્વભાવવાળી વસ્તુના એક દેશની ખાતરીવાળી તે ઉત્પન્નમિશ્રાદિ ભેદવાળી તે સત્યામૃષા ભાષા. તે ત્રણેથી જુદી, શબ્દમાત્ર સ્વભાવવાળી - આમંગણી આદિ ભેદયુક્ત તે અસત્યામૃષાભાષા છે. તે બધું સૂત્રથી જાણવું. [31/3]
પ્રિન] દારિકાદિ શરીરી ભાષા ગ્રહણ કરે અને મૂકે છે, તે મૂકેલી ભાષા ઉત્કૃષ્ટથી કેટલે દૂર જાય ? સમસ્ત લોક સુધી જાય.
પ્રિન] પાંચમી ગાથાના અર્થમાં કહ્યું કે બાર યોજનથી વધુ દૂરથી આવેલો શબ્દ ન સાંભળે, કેમકે દ્રવ્યોનું પરિણામ મંદ પડી જાય છે, તો શું દ્રવ્યો તેનાથી દૂરથી પણ આવે ? અને આ સંબંધે નિરંતર તેની વાસનાનું સામર્થ્ય છે, તો તેથી બહાર પણ થાય છે કે ?
[ઉત્તર) તે વાત સાચી છે કે ભાષા બહાર પણ જાય છે, કેટલાંકને આશ્રીને સમસ્ત લોક કે લોકાંત સુધી જાય છે. જો એમ છે તો -
• નિર્યુક્તિ-૧૦ :કેટલાં સમયે લોક ભાષાથી નિરંતર ઋષ્ટ થાય છે. લોકના કેટલામાં ભાણે ભાષા છે? ભાષા કેટલામો ભાગ છે? • વિવેચન-૧૦ ;
જે જોવાય તે લોક. કેટલાં સમયે ભાષા વડે ૧૪-રાજ ક્ષેત્રલોકમાં વ્યાપ્ત થાય છે ? ભાષા નિરંતર સૃષ્ટ, વ્યાપ્ત, પૂર્ણ થાય છે. લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ?
• નિયુક્તિ -૧૧ -
ચાર સમયમાં લોક ભાષા નિરંતર ધૃષ્ટ થાય છે. લોકનો ચરમત પૂરાતા, ભાષાનો પણ છેડો આવે છે.
• વિવેચન-૧૧ :
ચાર સમયમાં આદિ સૂગાવતું. [પ્રશ્ન સર્વથા ભાષા વડે કે કોઈ વિશિષ્ટ ભાષા વડે ? વિશિષ્ટ ભાષા વડે. [શા માટે ?] કોઈ મંદ પ્રયત્ન વકતા હોય છે, તે અભિન્ન શબ્દ દ્રવ્યોને જ છોડે છે, તે મૂકેલાં ભાષા દ્રવ્યો અસંખ્યય સ્કંધો રૂપે હોવાથી અને સ્થળરૂપે હોવાથી તે ભૂદાઈ જાય છે, ભેદાયેલા સંગાતા યોજન જઈને શબ્દનું પરિણામ ત્યજી દે છે, અને કોઈ મહાપ્રયનવાળો લેવા-મૂકવાના પ્રયનો વડે ભેદીને જ છોડે છે, તે સૂક્ષ્મ અને બહુપણે હોવાથી અનંત ગુણવૃદ્ધિએ વધતાં છો દિશામાં લોકાંત સુધી પહોંચે છે. બીજા દ્રવ્યો તેના પરાઘાતથી વાસિત થઈને વાસના વિશેષથી સમસ્ત લોકને પૂરે છે.
અહીં ચાર સમયના ગ્રહણથી ત્રણ અને પાંચ સમયનું ગ્રહણ તુલા આદિના મધ્યમ ગ્રહણ માફક જાણવું.
ત્રણ સમયમાં કેવી રીતે આંતરારહિત ભાષા વડે લોક ધૃષ્ટ થાય ? લોકના મધ્ય રહેલ વક્તાય પુરપથી નીકળેલ ભાષા દ્રવ્યો પહેલાં સમયે છ એ દિશામાં લોકાંતમાં દોડે છે. કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલની અનુશ્રેણિ ગતિ છે. બીજા સમયે છ એ દંડરૂપે ચારે દિશામાં વધતાં મંથાનના દાંડારૂપે થાય છે. બીજા સમયે જુદા જુદા આંતરા પૂરવાથી પૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. એ ત્રણ સમય આશ્રીને કહ્યું. પણ જો બોલનારો લોકાંતે રહેલ હોય, તે ચારે દિશામાં કે કોઈપણ દિશામાં કસ નાડી બહાર
Page #27
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૧
હોય, તે ચાર સમયે પૂરે તે બતાવે છે. કઈ રીતે ? એક સમયમાં લોકની અંતર્નાડીમાં પ્રવેશે છે, બાકીના ત્રણ સમયમાં પૂર્વવત્ જાણવું. જો વિદિશામાં રહેલ હોય, તો તે બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિએ ગમન હોવાથી બે સમયે અંતર્નાડીમાં પ્રવેશ કરે છે, બાકીના ત્રણ પૂર્વવત્ થતાં પાંચ સમયે લોકમાં સૃષ્ટ થાય છે.
૩૫
બીજા કેવલી સમુદ્ઘાતની ગતિએ લોકને પૂરે છે તેમ કહે છે. તેમના મતે પ્રથમ સમયે ભાષાનું ઉર્ધ્વગમન તથા અધોગમન થવાથી મિશ્ર શબ્દના શ્રવણનો સંભવ નથી. અવિશેષથી કહ્યું છે – ભાષા સમશ્રેણિએ જે શબ્દ સાંભળે તે મિશ્ર સાંભળે છે, ઈત્યાદિ - ૪ - ૪ - મત કહ્યો. એ મતે ત્રણ સમયે લોકનું પૂરણ સંભવે છે, પણ ચાર સમયનો સંભવ ન થાય. પહેલાં સમય પછી તુરંત બધી દિશામાં પરાઘાત દ્રવ્યનો સંભવ છે, બીજા સમયમાં મંથાનની સિદ્ધિ થાય છે અને ત્રીજા સમયમાં આંતરા પૂરી દે છે.
[પ્રશ્ન] કેવલી સમુદ્દાત માફક ચાર સમયે જ પૂરે તો શું દોષ ? [ઉત્તર] એમ નથી, કેમકે તમને સિદ્ધાંતનું જ્ઞાન નથી. અહીં જૈન સમુદ્દાત મધ્યે પરાઘાત થનાર
વાસ્ય દ્રવ્યનો સંભવ નથી, પણ તેમાં સકર્મક જીવનો વ્યાપાર છે, તેથી બીજે સમયે દંડ અને કપાટ થાય છે. પણ શબ્દ દ્રવ્યોનું અનુશ્રેણિએ ગમન થવાથી પરાઘાત દ્રવ્ય વયમાં વાસકપણે હોવાથી બીજે સમયે જ મંયાન થઈ જાય છે. અચિત્ત મહાસ્કંધ પણ
વૈશ્રસિક હોવાથી અને પરાઘાતના અભાવથી ચાર સમયે જ પૂરે છે. પણ શબ્દનું તેમ નથી. કેમકે તે સર્વત્ર અનુશ્રેણિ ગમનાવાળો છે. - x -
તમે પૂછેલું કે લોકના કેટલામાં ભાગે કેટલો ભાગ સ્પર્શે ? તે કહે છે. ક્ષેત્ર ગણિતની અપેક્ષાથી લોકના અસંખ્યેય ભાગે સમગ્ર લોકવ્યાપીર ભાષાનો અસંખ્યેય ભાગ થાય છે. - ૪ - તત્વ અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે વિવિધ દેશના શિષ્ય સમૂહને સુખે જણાવવા કહે છે –
• નિયુક્તિ-૧૨
ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા એ સર્વે આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે.
• વિવેચન-૧૨ :
રૂ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. વિધમાન પદાર્થોના અન્વય અને વ્યતિરેકની પર્યાલોચના છે. આ ઈહાના પર્યાયો કહ્યા. અપોહ-નિશ્ચય. વિમર્શ તે ઈહા પછી થાય છે. પ્રાયઃ માથુ ખણવા વગેરે મનુષ્યના ધર્મો છે એમ ઘટે છે, એવો સંપ્રત્યય તે વિમર્શ છે. અન્વયધર્મની અન્વેષણા તે માર્ગણા છે. વ્યતિરેક ધર્મની આલોચના તે ગવેષણા છે. સંજ્ઞાન તે સંજ્ઞા. વ્યંજન અવગ્રહથી ઉત્તકાળ ભાવિ મતિ વિશેષ છે. સ્મરણ તે
સ્મૃતિ, પૂર્વાનુભૂત અર્થનું આલંબન તે પ્રત્યય છે.
મનન તે મતિ છે. કોઈ અંશે અર્થનો બોધ થવા છતાં પછીથી સૂક્ષ્મધર્મની આલોચનારૂપ તે બુદ્ધિ છે. પ્રજ્ઞાન તે પ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયઉપશમથી ઉત્પન્ન થયેલ પ્રભૂત વસ્તુગત રથાવસ્થિત ધર્મના આલોચનરૂપે મતિ છે. આ બધું આભિનિબોધિક
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
મતિજ્ઞાન છે.
આ પ્રમાણે કંઈક ભેદથી ભેદ બતાવ્યો. તત્વથી તો તે બધાં મતિના પર્યાય
વાચકો છે. - X - મતિજ્ઞાન સ્વરૂપ કહ્યું, હવે અનુયોગ દ્વારો વડે ફરીથી તેનું નિરૂપણ કરવા કહે છે –
♦ નિયુક્તિ-૧૩ થી ૧૫ :
સત્ પદ પ્રરૂપણા, દ્રવ્યમાણ, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ એ નવ દ્વાર જાણવા... ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કપાય, વૈશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, યિ, સૂક્ષ્મ, સંી, ભવ્ય, ચરમ એ ગતિ આદિ સ્થાનોમાં પૂર્વપન્ન અને પ્રપધમાન મતિજ્ઞાનીની વિચારણા થશે.
* વિવેચન-૧૩ થી ૧૫ :
(૧) સાચું પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદ પ્રરૂપણા, તેનો ભાવ તે સત્યપ્રરૂપણતા છે. તે ગત્યાદિ દ્વારો વડે આભિનિબોધિક જ્ઞાન સંબંધી કહેવું. અથવા સત્ વિષય સંબંધી પદ તે સત્પદ.
[પ્રશ્ન શું સત્પદની પ્રરૂપણા પણ થાય છે? કે જેથી તમે કહો છો કે – સત્યદની પ્રરૂપણા કરીએ છીએ. [સમાધાન] ખર-વિષણાદિ અસત્ પદો પણ છે, તેથી સનું ગ્રહણ કર્યુ. અથવા આવા પણ પદો છે કે ગતિ આદિ સત્પદોમાં જેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા કરાય છે.
(૨) દ્રવ્યપ્રમાણ - તે જીવનું દ્રવ્યપ્રમાણ બતાવવું. એક સમયમાં કેટલાં જીવો મતિજ્ઞાન પામે છે કે બધાં પામે છે તે.
(૩) ક્ષેત્ર - કેટલાં ક્ષેત્રમાં મતિજ્ઞાન સંભવે છે, તે ક્ષેત્ર બતાવવું. (૪) સ્પર્શન - તે કેટલું ક્ષેત્ર મતિજ્ઞાનીઓ સ્પર્શે છે, તે કહેવું. [પ્રશ્ન] ક્ષેત્ર અને સ્પર્શનામાં શો ભેદ ? અવગાહ છે તે ક્ષેત્ર છે, અને સ્પર્શના
તો બાહ્યથી પણ હોય છે. એટલો ભેદ છે.
(૫) કાળ-સ્થિતિ, (૬) અંત-પ્રતિપત્તિ આદિ આશ્રીને કહેવું. (૭) ભાગ - બીજા જ્ઞાનીની અપેક્ષાએ મતિજ્ઞાની કેટલામે ભાગે છે ? (૮) ભાવ-કયા ભાવમાં મતિજ્ઞાની છે ? (૯) અાબહુત્વ કહેવું.
[પ્રશ્ન ભાગ દ્વારથી આ અર્થ આવી જાય છે, ફરી શા માટે બતાવ્યો? [સમાધાન] ના, તમે અમારો અભિપ્રાય જાણતા નથી. અહીં મતિજ્ઞાનીમાં જ પૂર્વે પામેલા અને નવા પામતાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહેવું. • x -
હવે ઉક્ત ગાથા ૧૪,૧૫માં આભિનિબોધિક જ્ઞાનની સત્પદ પ્રરૂપણાના દ્વારોનો અવયવાર્થ કહે છે. [તે આ પ્રમાણે—]
(૧) ગતિદ્વાર - આભિનિબોધિક જ્ઞાન છે કે નહીં, જો છે તો ક્યાં છે? ગતિને આથ્રીને તે વિચારીએ, તે ગતિ ચાર પ્રકારે છે – નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં આભિનિબોધિક જ્ઞાનને પૂર્વે પામેલા જીવો નિયમથી છે, નવા
Page #28
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૩ થી ૧૫
પામતા તો વિવક્ષિત કાળે કદાચ હોય - કદાચ ન હોય. આ નવા પામતા તે એ છે કે જેઓ પ્રથમથી જ આભિનિબોધિક જ્ઞાન પામતા હોય, તે સમય જ લેવો. બાકીના સમયમાં તો જે છે તેઓ પૂર્વ પ્રતિપન્ન જ ગણાય.
(૨) ઈન્દ્રિયદ્વાર - ઈન્દ્રિયને આશ્રીને વિચારાય તે. તેમાં પૂર્વે પામેલા પંચેન્દ્રિયો તો અવશ્ય હોય છે, નવા પામતા પૂર્વદ્વારવત્ કહેવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાલા પૂર્વ પ્રતિપન્ન સંભવે છે, પણ પ્રતિધમાન સંભવતા નથી. એકેન્દ્રિયો ઉભયથી રહિત
હોય છે.
39
(૩) કાયદ્વાર - કાયને આશ્રીને વિચારાય. તેમાં ત્રસકાયમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય. પ્રતિષધમાન વિકલ્પે છે. શેષ કાયોમાં પૃથ્વીકાયાદિ ઉભયનો અભાવ હોય છે.
(૪) યોગ દ્વાર - ત્રણે યોગ સાથે લેતા પંચેન્દ્રિય માફક કહેવું. મન રહિત વાક્યોગમાં વિકલેન્દ્રિયવત્, કેવળકાયયોગમાં ઉભયનો અભાવ.
(૫) વેદદ્વાર - ત્રણે વેદોમાં વિવક્ષિતકાળમાં પૂર્વે મતિજ્ઞાન પામેલા અવશ્ય હોય, પ્રતિપધમાન હોય કે ન પણ હોય.
(૬) કાયદ્વાર ક્રોધ, માન, માયા, લોભ એ ચારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ભેદે છે. તેમાં અનંતાનુબંધી ક્રોધાદિમાં બંને પ્રકારે અભાવ છે. બાકીના પંચેન્દ્રિયવત્ જાણવા.
(૭) લેશ્મા દ્વાર - આત્માને આઠ પ્રકારના કર્મોથી લેપે - ચોટે તે લેશ્યા. કાચા આદિના કોઈપણ યોગવાળાને કૃષ્ણાદિ દ્રવ્ય સંબંધથી આત્મ પરિણામો તે લેશ્યા છે. તેમાં તેજો-પદ્મ-શુક્લમાં પંચેન્દ્રિયવત્ કહેવું અને કૃષ્ણાદિ ત્રણમાં પૂર્વપત્તિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં.
(૮) સમ્યકત્વદ્વાર - સમ્યક્દષ્ટિની વિચારણા બે નયથી -૧- વ્યવહારનય :સમ્યગ્દષ્ટિ પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિષધમાનક ન હોય. આભિનિબોધિક જ્ઞાનના લાભવાળાને સમ્યગ્દર્શન, મતિ, શ્રુત ત્રણેનો સાથે લાભ થાય છે. અન્યથા આભિનિબોધિક પ્રતિપત્તિ અનવસ્થા પ્રસંગ થાય.
-૨- નિશ્ચયનય - સમયષ્ટિ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપધમાનક બંને હોય. કેમકે આભિનિબોધિક જ્ઞાનવાળાને સમ્યગ્દર્શન સહાયક છે. કેમકે તેમાં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બંનેનો અભેદ છે. જો ભેદ માનીએ તો ક્રિયાના અભાવના અવિશેષત્વથી નવી વસ્તુ ઉત્પન્ન જ ન થાય.
(૯) જ્ઞાનદ્વાર - જ્ઞાન પાંચ ભેદે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. અહીં પણ વ્યવહાર અને નિશ્ચય ભેદે વિચારાય છે.
૧- વ્યવહારનય - મત્યાદિ ચાર જ્ઞાની પૂર્વપત્તિપન્ન હોય પણ પ્રતિપધમાનક ન હોય. કેમકે મત્યાદિ જ્ઞાનીને સમયગ્દર્શન સહચારી છે. પણ કેવળી તો પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિષધમાન એકે ન હોય, કેમકે તે ક્ષાયોપશમિક જ્ઞાનથી અતિત હોય છે. મત્યાદિ ત્રણે અજ્ઞાન વિવક્ષિત કાળે પ્રતિધમાન હોય પણ પૂર્વપ્રતિપન્ન ન હોય.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
૨- નિશ્ચયનય - મત્યાદિ ત્રણ જ્ઞાની નિશ્ચયથી પૂર્વપત્તિપન્ન હોય. પ્રતિપધમાન પણ સમ્યગ્દર્શન સહચારિત્વથી મત્યાદિનો લાભ સંભવે છે. અહીં પણ ક્રિયાકાળ નિષ્ઠાકાળ અભેદ છે. મન-પર્યવજ્ઞાની તો પૂર્વપ્રતિપન્ન જ હોય, કેમકે તે ભાવ યતિને જ થાય. કેવલીને બંનેનો અભાવ છે. મત્યાદિ અજ્ઞાની બેમાંથી એકે ન હોય, કેમકે પ્રતિપત્તિ કાલમાં અભેદત્વ હોય છે. અજ્ઞાનના અભાવમાં પ્રતિપત્તિ ક્રિયાનો અભાવ છે.
36
(૧૦) દર્શનદ્વાર - દર્શન ચાર ભેદે ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ. દર્શનલબ્ધિસંપન્ન પણ દર્શનનો ઉપયોગ કરનારા નહીં, કેમકે “બધી લબ્ધિ સાકારોપયોગ ઉપયુક્તને હોય. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. વિવક્ષિત કાળે પ્રતિપધમાનક હોય કે ન પણ હોય. પરંતુ અવધિદર્શનવાળા તો પૂર્વ પ્રતિપન્ન જ હોય.
કેવળદર્શનવાળા બંનેથી રહિત હોય.
-
(૧૧) સંયતદ્વાર - સંયત પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિધમાન નહીં.
(૧૨) ઉપયોગ દ્વાર - ઉપયોગ બે ભેદે - સાકાર અને અનાકાર. સાકાર નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપધમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. અનાકાર ઉપયોગી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિપધમાન નહીં.
(૧૩) આહાકદ્વાર - આહાસ્કો નિયમથી પૂર્વપતિપન્ન હોય, વિવક્ષિત કાળે પ્રતિપધમાન હોય કે ન હોય. અનાહારકો વિગ્રહગતિમાં પૂર્વપતિપન્ન સંભવે છે, પણ
પ્રતિપધમાન ન હોય.
(૧૪) ભાષક દ્વાર - ભાષાલબ્ધિસંપન્ન તે ભાષક. તે બોલતા કે ન બોલતા હોય, તેઓ નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, વિવક્ષિતકાળે તેઓ પ્રતિપધમાન હોય કે ન હોય. તેવી લબ્ધિ રહિત બંને પ્રકારે ન હોય.
(૧૫) પરીતદ્વાર - પ્રત્યેક શરીરી નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. સાધારણ જીવો ઉભયરહિત છે.
(૧૬) પર્યાપ્તકદ્વાર - આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત તે પર્યાપ્તક. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનની વિવિક્ષત કાળે ભજના. અપર્યાપ્તક છ પર્યાપ્તિની અપેક્ષાથી પૂર્વપત્તિપન્ન સંભવે, બીજા નહીં.
(૧૭) સૂક્ષ્મદ્વાર - સૂક્ષ્મ બંને પ્રકારે ન સંભવે, બાદર નિયમા પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનક વિવક્ષિત કાળે હોય કે ન હોય.
(૧૮) સંજ્ઞીદ્વાર - દીર્ઘકાલિકી ઉપદેશથી સંજ્ઞી લેવા. તે બાદર માફક જાણવા. અસંજ્ઞી પૂર્વપ્રતિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં.
(૧૯) ભવદ્વાર - ભવસિદ્ધિકોને સંજ્ઞીવત્ જાણવા, અભવસિદ્ધિકો-અભવ્યો
તો બંને પ્રકારે ન હોય.
(૨૦) ચરમદ્વાર - જેનો છેલ્લો ભવ થશે તે જીવ, અભેદ ઉપચારથી તે ચરમ છે. તે નિયમા પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિધમાનની ભજના, અચરમ તો બંનેથી રહિત હોય છે. હવે આભિનિબોધિક જીવ દ્રવ્ય પ્રમાણ કહે છે –
Page #29
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૩ થી ૧૫
૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
તેમાં પ્રતિપતિને આશ્રીને વિવક્ષિત કાળે હોય કે ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંય ભાગ પ્રદેશની સશિતુલ્ય હોય. પૂર્વ પ્રતિપન્ન જઘન્યથી કંઈક વિશેષ જાણવા.
હવે ક્ષેત્રપ્રમાણ - તેમાં વિવિધજીવો અને એક જીવને આશ્રીને ક્ષેત્ર કહે છે. બધાં મતિજ્ઞાની લોકના અસંખ્યય ભાગમાં વર્તે છે. એક જીવ તો ઈલિકાગતિથી જતાં ઉંચે અનુત્તર દેવમાં શ૧૪ ભાગમાં વર્તે છે. અથવા ત્યાંથી આવે છે. નીચે છઠ્ઠી નાચ્છીમાં જતાં-આવતાં ૫ ભાગમાં વર્તે છે. કેમકે ત્યાંથી નીચે મતિજ્ઞાની આશ્રીને અપોલોક નથી. સમ્યક્દષ્ટિ ત્યાંથી નીચે સાતમી નારડીમાં ન જાય. પ્રિ સાતમી નરકમાં પણ સમ્યગ્દર્શનનો લાભ બતાવ્યો છે, માટે આવતા જીવને Is થી અધિક ક્ષેત્ર કેમ ન સંભવે ? [ઉત્તર] ના, કેમકે સાતમી નારકીથી સમ્યકવીનું આગમન ના થાય. કેમ ન થાય ? ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં જ આવે છે. * *
સ્પર્શનાદ્વાર - પૂર્વે કહ્યું છે કે – અવગાહ તે ક્ષેત્ર છે, સ્પર્શના તેથી અધિક જાણવી. જેમકે - પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ, સાત પ્રદેશ સ્પર્શના.
કાળદ્વાર - ઉપયોગને આશ્રીને એક કે અનેક જીવોનો ઉપયોગ કાળ અંતમુહર્ત જ છે. તેની લબ્ધિને આશ્રીને જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમથી અધિક - x - પૂર્વવત્ જાણવું. પછી વયમાં બીજી ગતિમાં ન જાય તો અવશ્ય મોક્ષ થાય. જુદા જુદા જીવોને આશ્રીને તો સર્વકાળ મતિજ્ઞાની જીવો છે. પણ મતિજ્ઞાન હિત લોક કોઈ કાળે નથી.
અંતરદ્વાર - એક જીવને આશ્રીને મતિજ્ઞાનનું અંતર જઘન્યથી તમુહૂર્ત છે, કેમકે સમ્યકત્વ પામે અને વમે, પાછું અંતર્મુહૂર્તમાં જ્ઞાન આવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન પામે. ઉત્કૃષ્ટથી તો ઘણી આશાતના કરીને અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળ રખડીને પામે. કેમકે તીર્થકર, શ્રત, પ્રવચન, આચાર્ય, ગણધર, મહર્તિક સાધુની ઘણી આશાતના કરે તો જીવ અનંત સંસારી થાય, વિવિધ જીવ અપેક્ષાથી આંતરાનો અભાવ છે.
ભાગદ્વાર - મતિજ્ઞાની, બીજા જ્ઞાનીના અનંતમાં ભાગે વર્તે છે. ભાવદ્વાર - મતિજ્ઞાની ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. - ૪ -
અલાબહત્વ - મતિજ્ઞાનીમાં પ્રતિપધમાનક અને પૂર્વ પ્રતિપક્ષની સાપેક્ષાથી આ વિભાગ છે. સદ્ભાવ હોય ત્યારે સર્વથી થોડાં પ્રતિપધમાનક છે, પૂર્વપતિપન્ન તો જઘન્યથી પણ તેમનાથી અસંખ્યાતગણાં છે. ઉત્કૃષ્ટ પદવાળા તેનાથી પણ વિશેષાધિક છે. હવે મતિજ્ઞાનના ભેદો –
• નિયુક્તિ-૧૬ પૂર્વાદ્ધ :અભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિઓ હોય છે. • વિવેચન-૧૬ પૂર્વાદ્ધ :
પૂર્વોક્ત - મન અને આંખને છોડીને બાકી વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. અથવિગ્રહ બધી ઈન્દ્રિયો અને મનનો સંભવે છે, તે જ પ્રકારે છે ઈહા, અપાય,
ધારણા પ્રત્યેકના છ-છ ભેદો, એમ કુલ-૨૮ ભેદો થયા.
પૂર્વે અવગ્રહાદિ કહેલાં જ છે, તો ફરી અહીં કેમ કહો છો ? ત્યાં સૂત્રમાં સંખ્યા નિયમથી કહી નથી, અહીં તે કહી, માટે તેમાં વિરોધ નથી.
આ મતિજ્ઞાન ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી - સામાન્ય આદેશથી મતિજ્ઞાની સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જાણે, પણ વિશેષાદેશથી ન જાણે. ક્ષેત્રથી લોકાલોકને, કાળથી સર્વકાળને, ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવોને અને સર્વ ભાવના અનંત ભાગને જાણે.
મતિજ્ઞાન કહ્યું, હવે શ્રુતજ્ઞાન કહે છે – • નિયુક્તિ-૧૬ ઉત્તરાદ્ધ :શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ હવે વિસ્તારથી કહીશ. • વિવેચન-૧૬ ઉત્તરાદ્ધ :- x • શ્રુતજ્ઞાનને કહીને, અવધિ જ્ઞાનને સોપથી કહીશું. • નિયુકિત-૧૭ :
લોકમાં પ્રત્યેક અક્ષરો અને તેના જેટલાં સંયોગો થાય, તેટલી પ્રકૃતિઓ શ્રુતજ્ઞાનની હોય છે, તેમ જાણવું.
• વિવેચન-૧૩ :
એકૈક પતિ તે પ્રત્યેક. મેં કારાદિ અક્ષરો અનેક ભેદે છે. જેમકે સાનુનાસિક કે નિરનુનાસિક મ કાર. વળી તે એકૈક હૂહ, દીર્ધ, પ્લત એવા ત્રણ ભેદે છે. વળી તે ઉદાત, અનુદાત્ત, સ્વરિત ભેદે છે. એમ ૧૮-ભેદો છે. તે પ્રમાણે ' કારદિમાં ભેદો યથાસંભવ બતાવવા. અક્ષરોના સંયોગો તે બે વગેરે મળીને સંયોગ થાય છે. તે ઘટ, પટ વગેરે છે. વાઘ, હસ્તિ આદિ આ અનંતા સંયોગો છે. તે દરેક સ્વ-પર પર્યાયિ અપેક્ષાએ અનંતા છે.
[પ્રશ્ન એ કારાદિ સંખ્યય અક્ષરોના અનંતા સંયોગો કેવી રીતે થાય ? કહેવા યોગુ પુદ્ગલાસ્તિકાયાદિ પદાર્થો અનંતા છે, તે દરેક પદાર્થના કંઈક ભિન્નપણાંથી ભેદો છે, તે પદાર્થોનાં નામ અનંતા હોવાનું સિદ્ધ થવાથી અનંત સંયોગસિદ્ધિ છે. હવે અભિધેયનું અનંતપણું બતાવે છે –
એક પરમાણુ, બે પ્રદેશવાળો, અનંતપ્રદેશવાળો સ્કંધાદિ ભેદો છે. અથવા એક્ટ પણ અનેક અભિધાનની પ્રવૃત્તિના અભિધેય ધર્મ ભેદો છે. જેમકે પરમાણુ નિરંશ છે, નિપ્રદેશ, નિર્ભેદ, નિવયવ આદિ છે. આ બધાં સર્વથા એક અભિધેયના વાચક ધ્વનિઓ નથી. કેમકે બધાં શબ્દોમાં કંઈક અંશે ભિન્ન પ્રવૃત્તિ નિમિતપણું છે. એમ બધાં દ્રવ્ય પર્યાયોમાં યોજવું. સૂત્રમાં પણ કહ્યું છે કે – અનંતા ગમો, અનંતા પર્યાયિો છે. આ જ અર્થને અક્ષરોમાં આરોપીને કહે છે - આટલાં પરિમાણવાળા પ્રવૃત્તિના નિમિતપણાથી સર્વે ભેદો શ્રુતજ્ઞાનમાં થાય છે.
સામાન્યથી બતાવેલ અનંત શ્રુતજ્ઞાનની પ્રકૃતિને યથાવ બતાવવાના આત્માનાં સામર્થ્ય અભાવે થોડામાં બતાવે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૮
• નિયુક્તિ-૧૮ :
શુતજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ બતાવવાને મારી કેટલી શક્તિ? તો પણ શ્રુતજ્ઞાનને વિશે ચૌદ પ્રકારે નિક્ષેપને હું કહીશ.
• વિવેચન-૧૮ :
સૂત્રાર્થ મુજબ * * * * તે શક્તિ કેમ નથી ? અહીં જે શ્રતગ્રંથ અનુસારિણી મતિ વિશેષ છે, તે પણ શ્રત રૂપે વર્ણવી છે. કહ્યું છે - મતિના વિશેષ ભેદો શ્રુતજ્ઞાનાનુસાર જાણવા. તે ભેદો ઉત્કૃષ્ટથી મૃતધર પણ સર્વ અભિલાય ભેદોને પણ તેઓ અનંત હોવાથી કહી ન શકે. કેમકે આયુ પરિમિત પ્રમાણ હોય છે. બોલવું ક્રમે કરીને થાય. માટે અશક્તિ છે.
તેથી ચૌદ પ્રકારે નિક્ષેપ - નામાદિ વિન્યાસ શ્રુતજ્ઞાન સંબંધી બતાવે છે. સ્ત્ર શબ્દથી શ્રુતજ્ઞાનનો વિષય પણ બતાવશે. ઉપ શબદ વડે તે બંનેના સંબંધી ભેદો પણ બતાવશે. શ્રુતજ્ઞાનમાં સમ્યકશ્રુત અને શ્રુત અજ્ઞાનમાં અસંજ્ઞીનું અને મિથ્યાશ્રુત તથા ઉભયશ્રુત તે દર્શનના વિશેષ અભિગ્રહથી છે. અક્ષર-અનાર મૃતાદિ ભેદો કહીશ. • x -
• નિયુક્તિ-૧૯ :
અક્ષર, સંત, સમ્યક, સાદિ, સપર્યવસિત, ગમિક, ગપવિષ્ટ એ સાત અને તેના પ્રતિપક્ષી સાત એમ ચૌદ ભેદે શ્રુત છે.
• વિવેચન-૧૯ :- [આવશ્યક મૂર્ણિમાં ઘણો વિસ્તાર કરેલ છે.)
અહીં શ્રુત શબ્દ બધાં સાથે જોડવો. તેમાં (૧) અક્ષર શ્રુત - ક્ષર એટલે ખરે, ન ખરે તે અક્ષર, જ્ઞાન એટલે ચેતના. અર્થાત્ ઉપયોગ ન હોય ત્યારે પણ ઐવિત થતું નથી. કેમકે આ ભાવ અઢારનું કારણ છે. મેં કાર આદિ પણ અક્ષર કહેવાય છે. અથવા અર્થોને ખેચ્છે છે, પણ પોતે ખરતો નથી તે અક્ષર, તે સંક્ષેપથી ત્રણ ભેદે છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લધ્યક્ષર. - સંજ્ઞાક્ષર - અક્ષરનો આકાર વિશેષ, જેમ ઘટિકાના આકારવાળો ‘ઇ' કાર છે અને આ આકારો લિપિ વિધાનથી અનેક પ્રકારે છે... વ્યંજનાક્ષર-દીવા વડે અંધારામાં દેખાતા ઘડાની જેમ જેના વડે અર્થને ઓળખાવાય છે, તે આ બધાં જ બોલાતા » કારથી ૪ કાર સુધીના છે. કેમકે તે બોલાતા શબ્દના અર્થ પ્રગટ કરનારા છે. જે અક્ષરનો ઉપલંભ - બોધ થાય તે લબ્ધિ અક્ષર. તે જ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિતે શ્રતગ્રંથ અનુસરીને થાય. અથવા તેનું આવરણ ફાય-ઉપશમ થાય તે છે.
અહીં સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, દ્રવ્ય અક્ષરો કહ્યા. તે શ્રુત જ્ઞાન નામે ભાવ અક્ષરનું કારણ હોવાથી કહા. પણ ભાવ અક્ષર તો લબ્ધિ અક્ષર જ છે. કેમકે તે વિજ્ઞાન સ્વરૂપ છે. અહીં અક્ષરાત્મક શ્રુત તે અક્ષર શ્રત છે. તે દ્રવ્ય પક્ષને આશ્રીને છે. અથવા અક્ષર તે જ શ્રત તે અક્ષરદ્ભુત છે. તે ભાવઅક્ષરને આશ્રીને છે. હવે અનક્ષરગ્રુત કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુકિત-૨૦ :
ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાંસી, છીંકવું, નાકથી અવાજ કાઢવો કે નાસિકાથી નીકળતો અનુસ્વાર મોઢું બંધ રાખી કરાતો અવાજ તે બધું આનાક્ષર શુત છે.
• વિવેચન-૨૦ :- મૂર્ણિમાં આ સૂમની સુંદર વ્યાખ્યા કરેલ છે.]
સૂત્રાર્થ મુજબ - x - અનુસ્વાર માફક અનુસ્વાર છે એટલે તે અક્ષર નથી. છતાં તેનો ઉચ્ચાર હુંકાર કરવાની જેમ થાય છે. • x • આ ઉચ્છવાસ આદિ અનક્ષકૃત માત્ર દ્રવ્યશ્રત છે, કેમકે તેમાં માત્ર ધ્વનિ થાય છે અથવા શ્રુતનું જેને વિજ્ઞાન છે, તેવો શ્રુતજ્ઞાનવાળો કોઈ પણ જીવનો બધો વ્યાપાર છે, તેના ભાવ વડે પરિણત થવાથી શ્રુતજ્ઞાન છે.
[પ્રશ્ન છે તેમ છે, તો તેનો ઉપયોગ રાખનારની ચેષ્ટાને શા માટે શ્રુત કહેતા નથી કે શ્વાસ લેવો વગેરે જ કહો છો ? [ઉત્તર] રૂઢિથી. અથવા સાંભળીએ તે શ્રત. અવર્ય સંજ્ઞાને આશ્રીને ઉચ્છવાસાદિ શ્રુત કહેવાય છે. પણ ચેષ્ટામાં અવાજ ન સંભળાવાથી અનાર શ્રત ન કહ્યું. અનુસ્વારાદિમાં અર્થ સમજાતો હોવાથી શ્રુત કહ્યા. - - હવે સંજ્ઞીદ્વાર કહે છે –
સંજ્ઞી એટલે સંજ્ઞાન. સંજ્ઞા જે હોય તે સંજ્ઞી. તે ત્રણ ભેદે છે – દીર્ધકાલિકી, હેતુવાદ, દૃષ્ટિવાદોપદેશથી. જેમ નંદીસૂત્રમાં બતાવી છે. સંજ્ઞીજીવનું શ્રુત તે સંજ્ઞીશ્રુત. અiીનું શ્રુત તે અસંજ્ઞીશ્રુત.
- સભ્ય શ્રુત- અંગ અને અનંગપ્રવિષ્ટ, આચાર અને આવશ્યકાદિ. મિથ્યાશ્રુત • પુરાણ, રામાયણ આદિ. આ બધું જ સમ્યગ્દર્શનવાળનું શ્રુત સમ્યક્ શ્રુત છે. અસમ્યક્ દર્શનવાળાનું તે મિથ્યાશ્રુત છે.
સાદિ સાંત, અનાદિ અનંત - નયાનુસાર જાણવું. દ્રવ્યાસ્તિક નય મુજબ અનાદિ અપયવિસિત (અનંત છે. કેમકે અસ્તિકાય માફક નિત્ય છે. પર્યાયાસ્તિક નય મુજબને સાદિ સાંત છે, કેમકે નાકાદિના પર્યાયોવત્ અતિત્ય છે. અથવા દ્રવ્યાદિ ચતુથી સાદિ, અનાદિ વગેરે જેમ નંદીસૂત્રમાં બતાવ્યું છે, તેમ જાણવું. ખલુ શબ્દ નિશ્ચયાર્થે છે.
આ સાત જ પ્રતિપક્ષવાળા છે, પણ પક્ષાંતર નથી, કેમકે તે સાતથી વિરુદ્ધ સાત મળી કુલ ચૌદ ભેદ થાય છે.
ગમિક શ્રુત : રામ (આલાવા) જેવા વિધમાન છે, તે ગમિક. તે પ્રાયઃ દષ્ટિવાદમાં છે. અગમિક - ગાથાદિ અસમાન ચનાવાળો ગ્રંથ તે ગમિકશ્રત છે. તે પ્રાયઃ કાલિક શ્રુત છે. અંગ પ્રવિણ તે ગણધરવૃત્ “આચાર' આદિ છે. અનંત પ્રવિણ તે અવિરકૃત આવશ્યકાદિ છે. - * - સત્પદ પ્રરૂપણાદિ મતિજ્ઞાનવ યોજવી. શ્રુતજ્ઞાન અર્થથી બતાવ્યું.
હવે વિષયદ્વારથી બતાવે છે - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર પ્રકારે છે. શ્રુતજ્ઞાની દ્રવ્યથી બઘાં દ્રવ્યોને જાણે છે, પણ જોતો નથી. એ પ્રમાણે શ્રોત્રાદિમાં પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૨૦
૪૪
જાણવું.
અશ્રુતજ્ઞાન સવતિશય રૂ૫ રનોના સમુદ્ર સમાન છે. પ્રાયઃ ગુરુ પાસેથી મળતું હોવાથી પરાધીન છે. તેથી શિષ્યાનુગ્રહાર્થે જેને જે લાભ થાય તે દર્શાવતા કહે
• નિયુક્તિ-૨૧ :
આઠ બુદ્ધિના ગુણો વડે આગમશાસ્ત્રોનું ગ્રહણ કર્યું. તેને પૂર્વ વિશારદ વીરપુરુષો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કહે છે.
• વિવેચન-૨૧ :
૩ - અભિવિધિ કે મર્યાદા અર્થમાં છે. આગમન તે આગમ. ગામ - પરિચ્છેદ [બોઘ). તે આગમ છે, તે કેવળ, મતિ, અવધિ, મન:પર્યવ લક્ષણ હોય છે. તે ખુલ્લું બતાવતા કહે છે - જેના વડે શીખવાય તે શાસ્ત્ર, શાસ્ત્ર એ જ શ્રત. આગમ ગ્રહણ, ષષ્ટિમંત્રાદિ કુશાસ્ત્રના વ્યવચ્છેદાર્ગે છે કેમકે તે આગમ નથી. કેમકે તેમાં સમ્યક બોધપણાંનો અભાવ છે, છતાં તે લોકમાં ભાગરૂપે રૂઢ છે. આગમ એ જ શાસ્ત્ર છે આગમ શાસ. તેનું ગ્રહણ. હવે પછી બતાવાનાર આઠ ગુણો વડે શ્રુતજ્ઞાનનો લાભ દેખેલ છે, તે ગ્રહણ કરવાનું બતાવે છે. કોણ બતાવે છે ?
પૂર્વોમાં વિશારદ અને વ્રતપાલનમાં સ્થિર એવા ધીરપુરુષો. બુદ્ધિના આઠ ગુણો કહેલા છે, તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૨૨
સુશ્રુષા, પ્રતિકૃચ્છા, સાંભળવું, ગ્રહણ કરવું. જહા-વિચારવું, પછી પોહનિશ્ચય કરવો, પચી ધારવું, તે મુજબ સમ્યફ કરવું.
• વિવેચન-૨૨ -
વિનયયુક્ત થઈ શિષ્ય, ગુરુ મુખેથી સાંભળવાની ઈચ્છા કરે, ફરી પૂછે-પૂછીને તે શ્રતને અશક્તિ કરે. ફરી કહેવાય તે સાંભળે, સાંભળીને ગ્રહણ કરે, ગ્રહણ કરીને ઈહા કરે - પર્યાલોચના કરે કે શું આ આમ છે કે બીજી રીતે છે ? 4 શબ્દ સમુચ્ચય મટો છે. ઉપ શબ્દથી પરલોચન કરતો કંઈ સ્વબુદ્ધિથી પણ ઉપેક્ષા કરે. ત્યારપછી અપોહન કરે - એ પ્રમાણે આચાર્યએ જે આદેશ કર્યો છે. પછી તે અનેિ તે પ્રમાણે ધારી રાખે. તે મુજબ સમ્યક અનુષ્ઠાન કરે, કેમકે તેમાં કહેવાયેલ અનુષ્ઠાન પણ શ્રુતપ્રાપ્તિનો હેતુ થાય છે. કેમકે તે અનુષ્ઠાનો જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમાદિના નિમિત પણે છે. અથવા ગુરુ જે-જે આજ્ઞા કરે છે, તેને સમ્યમ્ અનુગ્રહ માનતો સાંભળવાને ઈચ્છે છે તે શુષા કહેવાય છે.
પૂર્વે આજ્ઞા કરેલ સર્વે કાર્યો કરીને ફરી પૂછે તે પ્રતિકૃચ્છા.
ફરી આદેશ કરાય તેને સારી રીતે સાંભળે. બાકી પૂર્વવતું. [આ સુઝની વ્યાખ્યા મૂર્ણિ અને નિયુક્તિ દીપિકામાં વધુ વ્યવસ્થિત છે.]
• નિયુક્તિ -૨૩ - મૌન, હુંકાર, ગાઢ રીતે બોલે, પ્રતિકૃચ્છા, વીમ, પછી સર્વે પદાર્થોના
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અર્થમાં પારંગત થાય, પછી પરિનિષ્ટ થાય તે સાતમું.
• વિવેચન-૨૩ :
(૧) મૂંગા થઈને સાંભળે, અર્થાત્ પહેલાં શ્રવણમાં શરીર સંયત કરી, મૌન થઈને રહે. (૨) પછી હું તારો આપે - વંદન કરે. (3) બાઢકાર કરે અર્થાત્ તે તેમજ છે, બીજી રીતે નથી. (૪) સાંભળીને પૂર્વાપર સૂp અભિપાયથી કંઈક પ્રતિપૃચ્છા કરે કે આ કેવી રીતે છે ? (૫) મીમાંસા કરે - તેના પ્રમાણની જિજ્ઞાસા કરે. (૬) શ્રવણમાં તેના ઉત્તર ઉત્તર ગુણ પ્રસંગ અને પારગમન થાય. (૩) શ્રવણમાં પરિનિષ્ઠા થાય અર્થાતુ ગુરુએ કહેલને અનુભાષણ કરી શકે. શ્રવણ વિધિ કહી.
હવે વ્યાખ્યાન વિધિ કહે છે - • નિયુક્તિ-૨૪ :
પહેલા સૂત્રનો અર્થ, બીજું નિયુક્તિ સહિત મિશ્ર અર્થ કહેવો. બીજુ સંપૂર્ણ [પસકત કે અપસક્ત] કહેવું. આ અનુયોગ વિધિ કહી છે.
• વિવેચન-૨૪ :
સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ જ માત્ર જે અનુયોગમાં પ્રતિપાદિત કરાય તેને સૂત્રાર્થ કહેવાય. અથવા સૂત્રાર્થ માત્ર બતાવનાર મુખ્ય અનુયોગ તે સૂગાથે. • x • ગુરુએ પહેલાં સૂત્રનો અર્થ માત્રના નામવાળો અનુયોગ કહેવો, જેથી નવા શીખનારની મતિ સંમોહ ન પામે. બીજો અનુયોગ સૂત્ર પર્શિક નિયુક્તિ સહિત કરવો. એ પ્રમાણે જિનેશ્વર અને ચૌદ પૂર્વી કહે છે. ત્રીજો સંપૂર્ણ અત્િ પ્રસક્ત કે અનુપસક્ત પણ જ્યાં લાગુ પડે તેવું બધું કહી બતાવે, આવો ત્રણ પ્રકારનો વિધિ જિનાદિએ બતાવેલો છે.
ક્યાં ? સૂગના પોતાના અભિધેય સાથે અનુકૂળ યોગ તે અનુયોગ અર્થાત્ સૂગનું વ્યાખ્યાન. - x • શ્રુતજ્ઞાન સમાપ્ત. હવે અવધિજ્ઞાન -
• નિયુક્તિ -૫ :
અવધિજ્ઞાનની બધી પ્રવૃતિઓ ખરેખર અસંખ્યાત છે. કેટલીક ભવપત્યયિક છે અને કેટલીક ક્ષાયોપથમિક છે.
• વિવેચન-૨૫ -
ગણાય તે સંખ્યા, તે સંગાથી અતિત તે અસંખ્યય. તે સંખ્યાતીતમાં અનંત પણ થાય છે. તેથી તે અનંત પણ છે. ઈસુ વિશેષણ અર્થે છે. તેથી ક્ષેત્ર અને કાળ નામક પ્રમેય અપેક્ષાથી જ સંગાતીત છે. દ્રવ્ય અને ભાવથી અનંતા છે. અવધિજ્ઞાનની પ્રકૃતિ-ભેદ કે અંશો છે. અર્થાત્ –
અવધિજ્ઞાની લોકક્ષેત્રના અસંખ્યય ભાગથી આરંભીને પ્રદેશની વૃદ્ધિથી અસંમેય લોક પરિમાણ ઉત્કૃષ્ટ આલંબનથી x કહ્યું. કાળથી આવલિકાના અસંખ્યય ભાગથી માંડીને સમય વૃદ્ધિએ અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કહ્યો છે. શેયભેદથી જ્ઞાનભેદ છે. તેથી સંખ્યાતીત તેની પ્રવૃતિઓ કહી છે. તૈજસ વાકદ્રવ્યમાં અપાંતરાલવર્તી વર્ગણાઓ અનંત પ્રદેશવાળા દ્રવ્યોથી લઈને વિચિત્રવૃદ્ધિથી સર્વે મૂર્ત દ્રવ્યો ઉત્કૃષ્ટથી જુએ, તે વિષય પરિમાણ કહ્યું. પ્રતિવસ્તુગત અસંખ્યય પયય
Page #32
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિક ૨૫
વિષયમાન છે. તેથી પગલાસ્તિકાય તથા તેના પયયોને અંગીકાર કરીને ડ્રોયના ભેદથી જ્ઞાનના ભેદો અનંતા છે.
તેમાં કેટલાંક ભેદો - જે ભવમાં કર્મવશવર્તી પ્રાણીઓ વર્તે છે, તે નારકાદિ લક્ષણ ભવ આશ્રયી - ભવપત્યયી પ્રકૃતિઓ છે. જેમ પક્ષીનું આકાશમાં ઉડવું. તેમ નાક અને દેવોને ભવપ્રત્યયી અવધિજ્ઞાન હોય. ગુણ પરિણામ પ્રત્યયી તે ક્ષયોપશમથી કોઈ તિર્યંચ કે મનુષ્યને થયેલ છે.
પ્રશ્ન - અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવે બતાવ્યું છે, પણ નાકાદિ ભવ ઔદયિક છે. તો તે પ્રકૃતિમાં તે ભાવ કેવી રીતે ઘટે ?
[ઉત્તર] તે પણ ક્ષયોપશમ નિબંધન જ છે. પણ આ ક્ષયોપશમ નારક અને દેવના ભવમાં જ ઉદયમાં આવે છે. માટે ભવપ્રત્યયી કહી.
સૂત્ર-નિયુક્તિકાર - x • અપાયુને કારણે સામર્થ્ય દશવિ છે – • નિયુક્તિ-ર૬ :
અવધિજ્ઞાનની સર્વ પ્રકૃત્તિ વર્ણવવાની મારી શકિત કેટલી ? તેથી ચૌદ ભેદ નિક્ષેપ કરીશ અને ઋદ્ધિ પ્રાપ્તને હું કહીશ
• વિવેચન-૨૬ :
આયુષ્ય મર્યાદિત અને ક્રમથી બોલવાનું હોવાથી અવધિજ્ઞાનની બધી પ્રકૃતિ વર્ણવવાની મારી શક્તિ ક્યાંથી હોય? તેથી શિષ્યોના અનુગ્રહને માટે અવધિજ્ઞાનને ચૌદ પ્રકારે કહીશ. અવધિ સંબંધી આમર્પોષધિ આદિ લક્ષણ પ્રાપ્ત ઋદ્ધિ જેનાથી છે, તે પ્રાપ્ત ઋદ્ધિ. - x • હું કહીશ. તે આ -
• નિયુક્તિ -૨૭,૨૮ :
૧- અવધિ, ર- ક્ષેત્ર પરિમાણ, 3- સંસ્થાન, ૪- અનુગામિક, ૫- અવસ્થિત, ૬- ચલ, ૩- તીવ-મંદ, ૮- પ્રતિપાત-ઉત્પાદાદિ, ૯- જ્ઞાન, ૧૦- દશન, ૧૧વિભંગ, ૧૨- દેશ, ૧૩- ક્ષેત્ર, ૧૪- ગતિ અને પ્રાપ્ત દ્ધિ અનુયોગ.
- વિવેચન-૨૭,૨૮ -
અહીં અવધિથી ગતિ સુધીના ચૌદ દ્વાર અને પંદરમું ઋદ્ધિ કહ્યું. બીજા - ‘અવધિ’ પદ છોડીને આનુગામુક - અનાનુગામુક સહિત અર્થથી લઈને ૧૪-દ્વારો કહે છે. કેમકે અવધિ પ્રકૃતિ નથી. - x - તેથી ૧૪ વિક્ષેપ કહ્યાં. બંને પક્ષમાં અવિરોધ છે. તેમાં પ્રથમ અવધિના નામાદિ ભેદ ભિન્ન સ્વરૂપ કહેવું. અવધિ શબ્દ બે વાર આવૃત્તિ પામશે તેમ વ્યાખ્યા કરવી. પછી ક્ષેત્ર પરિમાણ વિષયક અવધિ કહેવું. એ રીતે સંસ્થાન વિષય કહેવું અથવા અવધિનું જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદવાળું ક્ષેત્ર પ્રમાણ કહેવું આદિ.
આનુગામુક દ્વાર - અનુગમનના સ્વભાવવાળું તે આનુગામુક છે. તેનો વિપક્ષ તે અનાનુગામુક અવસ્થિતદ્વાર - દ્રવ્યાદિમાં કેટલો કાળ પડ્યા વિના ઉપયોગથી અને લબ્ધિથી અવસ્થિત રહે છે. ચલ અવધિ તે અવસ્થિત ન રહે છે. તે વધતું અથવા ઘટતું પણ હોય. તીવ્ર મંદદ્વાર - તીવ્ર, મંદ તથા મધ્યમ અવધિ બતાવ્યું. તીવ્ર
૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિશુદ્ધ છે, મંદ અવિશુદ્ધ છે, મધ્યમ મિશ્ર છે પ્રતિપાતોત્પાદ - એક કાળે દ્રવ્યાદિ અપેક્ષાથી અવધિના પ્રતિપાત અને ઉત્પાદ બતાવવા તે.
- - હવે બીજી ગાથા કહે છે
શું આ જ્ઞાન છે ? કે દર્શન છે ? કે વિભંગ છે ? પરસ્પરથી આનું અપમહત્વ વિચારવું. દેશદ્વાર - કોના દેશ કે સર્વ વિષયમાં અવધિજ્ઞાન થાય ? તે કહેવું. ફોગદ્વાર - ક્ષેત્ર સંબંધી અવધિ કહેવું. તે સંબદ્ધ, અસંબદ્ધ, અસંખ્યયના વચમાં રહેલો લક્ષણ ક્ષેત્ર અવધિ કહેવો. ગતિ-ઈતિ. અહીં ઈતિ શબ્દ આદિના અર્થમાં છે. તેથી ગત્યાદિ, દ્વારજાલ અવધિમાં કહેવો. તથા પ્રાપ્ત ઋદ્ધિ અને અનુયોગ કરવો. અનુયોગ - અનુકથન.
આ રીતે હમણાં બતાવેલા પ્રતિપત્તિઓ અવધિના જ ભેદો છે. હવે ઉક્ત ગાયાના દરેક દ્વારને જુદું કહે છે -
• નિયુક્તિ -૨૯ :
નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, કાળ, ભવ અને ભાવ. આ સાત પ્રકારનો ખરેખર અવધિજ્ઞાનનો નિક્ષેપ છે.
• વિવેચન-૨૯ :
અવધિ સાથે નામ જોડતાં નામ નિપામાં – (૧) “અવધિ’ એવું કોઈનું નામ કરાય છે જેમકે મયદાનું. (૨) અવધિની સ્થાપના, જેમકે અક્ષ આદિ ચના, તે
સ્થાપના અવધિ. સ્થાપના અવધિ તે તે દ્રવ્ય ક્ષેત્રના સ્વામીનો આકાર વિશેષ છે. (3) દ્રવ્યમાં અવધિ તે દ્રવ્યાવધિ, દ્રવ્યનું આલંબન. અથવા - X - દ્રવ્ય એ જ અવધિ, તે ભાવાવધિનું કારણ છે. અથવા ઉત્પન્ન થનાર શરીરાદિ અવધિનું કારણ હોવાથી દ્રવ્યાવધિ છે.
(૪) ક્ષેત્રાવધિ - ક્ષેત્રમાં અવધિ અથવા જે ક્ષેત્રમાં અવધિ ઉત્પન્ન થાય છે, તે અવધિનું કારણ હોવાથી ક્ષેત્રાવધિ છે. અથવા જ્યાં અવધિનું વર્ણન થાય છે. (૫) કાલાવધિ - કાળમાં અવધિ અથવા જે કાળમાં અવધિ ઉત્પન્ન થાય છે અથવા જે કાળમાં વર્ણન કરીએ તે. (૬) ભવાવધિ - થવું તે ભવ ચે અને તે નારકાદિ લક્ષણવાળો છે. તેમાં થાય છે. (૩) ભાવાવધિ-ક્ષાયોપથમિક કે દ્રવ્ય પર્યાય છે, તેમાં અવધિ ઉત્પન્ન થાય છે.
અનંતવણિત જ સાત પ્રકારે અવધિનો નિક્ષેપ છે, બીજી રીતે નથી. હવે ક્ષેત્ર પરિમાણ નામે બીજું દ્વાર ખુલાસાથી કહે છે –
• નિયુક્તિ-30 -
જેટલો ત્રણ સમય આહાર લેનાર સૂક્ષ્મ પનક જીવની જEાન્યા અવગાહના છે, તેટલું જઘન્ય અવધિ ક્ષેત્ર જાણવું.
• વિવેચન-3o :
ફોઝ પરિમાણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનું છે. તે પ્રાયઃ આદિમાં જઘન્ય છે, તેથી તે જ પહેલાં બાતવે છે. ત્રણ સમયમાં સૂમ નામ
Page #33
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૩૦
કર્મોદયથી સૂક્ષ્મ પન્નક વનસ્પતિ વિશેષ જીવ આહાર કરીને જેટલી અવગાહનાની કાયા કરે, તેટલું અવગાહના ક્ષેત્ર અવધિજ્ઞાની જઘન્યથી જુએ. તેનો પ્રયોગ આ પ્રમાણે – અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ છે.
હવે સંપ્રદાયથી આવેલો અર્થ આ પ્રમાણે છે – [અહીં વૃત્તિકાર મહર્ષિ પાંચ ગાળાનું કુલક નોધે છે, ત્યારપછી તેનો કંઈક અર્થ કહે છે, તે આ −
આ મહામત્સ્ય શું છે ? તેનો ત્રીજા સમયે નિજદેહ દેશમાં ઉત્પાદ શું છે ? અથવા ત્રણ સમય આહાકત્વ કઈ રીતે કલ્પવું ? તે જ મહામત્સ્ય ત્રણ સમયો વડે આત્માને પ્રયત્ન વિશેષથી સંક્ષેપ કરતો, સૂક્ષ્મ અવગાહના યુક્ત થાય છે. બીજો નહીં. પહેલાં - બીજા બે સમયે અતિ સૂક્ષ્મ અને ચોથા આદિ સમયમાં અતિ સ્થૂળ. ત્રણ સમય આહારક જ તેને યોગ્ય છે, માટે તે લીધું.
બીજા કહે છે – ત્રણ સમય આહારક. લંબાઈ-પહોળાઈનો સંહાર બે સમય
*ક
અને સૂચિ સંહરણ ઉત્પાદ સમય, એ ત્રણ સમય. વિગ્રહના અભાવે આહાર હોય. તેથી ઉત્પાદ સમયે જ ત્રણ સમય આહારક સૂક્ષ્મ પનકજીવની જઘન્ય અવગાહના હોય, તેથી તે પ્રમાણ જઘન્ય અવધિક્ષેત્ર જાણવું. પણ આ અયુક્ત છે, કેમકે ત્રણ સમય આહાકત્વ એ પનકના જીવનું વિશેષણ છે. મત્સ્યેની લંબાઈ અને પહોળાઈનો
સંહરણ સમય બે અનેક પકન સમય અયોગ છે. કેમકે ત્રણ સમય આહારકત્વ
નામક વિશેષણની અનુપપત્તિનો પ્રસંગ આવશે.
ઉક્ત વ્યાખ્યામાં ૧૦૦૦ યોજનનો મત્સ્ય મરીને જે પોતાની કાયામાં સૂક્ષ્મ પનક જીવપણે જે ઉત્પન્ન થાય, તે અહીં લેવો. હવે ઉત્કૃષ્ટથી કહે છે –
• નિર્યુક્તિ-૩૧
-
સર્વ બહુ અગ્નિકાય જીવો આંતરા વિના હંમેશા સર્વ દિશામાં જેટલા ભરેલા હોય, તેટલાં ક્ષેત્ર પ્રમાણ ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર બતાવેલ છે.
- વિવેચન-૩૧ :
વિવક્ષિત કાળમાં અવસ્થિત રહેલા અગ્નિના જીવો સૌથી વધારે વિધમાન હોય તે ‘સર્વ બહુ.'' પણ ભૂત કે ભાવિના નહીં. તેમ બીજા જીવો પણ નહીં. કેમકે તે અસંભવ છે. તે અગ્નિ જીવો સૌથી વધારે છે. તે જેટલાં પ્રમાણના ક્ષેત્રમાં વ્યાપે,
તે આંતરા રહિત વિશિષ્ટ સૂચિની રચનાએ ભરાય. અહીં ભૂતકાળ નિર્દેશ એ કારણે છે કે આ અવસર્પિણીમાં પ્રાયઃ અજિત સ્વામીના કાળમાં અગ્નિના જીવો સૌથી વધારે હતા. તે જણાવવાને છે. આ વિશેષણ વખતે એક દિશાના ક્ષેત્ર આશ્રયી પણ લેવાય. તેથી કહ્યું કે સર્વ દિશામાં, આના દ્વારા સૂચિ પરિભ્રમણ પ્રમિત કહ્યું, તે પરમ અવધિનું ક્ષેત્ર છે. માટે પરમાવધિ ક્ષેત્ર ઉપર બતાવેલા ઘણાં અગ્નિના જીવો આશ્રયી ગણધરાદિએ દેખાડેલ છે, તેથી પર્યાય વડે પરમાવધિ ક્ષેત્ર આટલું છે તેમ કહ્યું અથવા સર્વ બહુ અગ્નિ જીવો આંતરારહિત જેટલું ક્ષેત્ર રોકે તે સર્વ દિશાવાળા ક્ષેત્રમાં જેટલાં દ્રવ્યો રહે, તેના પરિચ્છેદના સમાર્ટ યુક્ત પરમાવધિ ઉત્કૃષ્ટ થકી બતાવ્યો. ભાવાર્થ પૂર્વવત્, પણ આ અક્ષરાર્થ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હવે સાંપ્રદાયિક બતાવે છે - સર્વ બહુ અગ્નિકાય બાદર જીવો પ્રાયઃ અજિતનાથ સ્વામી તીર્થંકરના કાળે હતા. કેમકે ત્યારે તેના આરંભક જીવો ઘણાં હતા. ઉત્કૃષ્ટ પદવાળા સૂક્ષ્મ જીવો બાદર જીવોમાં ઉમેરતા સર્વ બહુ થાય છે. તેમને સ્વબુદ્ધિથી છ પ્રકારે અવસ્થાન કલ્પીએ –
એકૈક ક્ષેત્ર પ્રદેશ, એકૈક જીવ અવગાહના વડે ચોતરફ ચોખૂણો ઘન પહેલાં સ્થાપીએ. તે જ જીવની સ્વ અવગાહનાથી બીજી સ્થાપના, એમ પ્રતર ભેદ પણ બે
પ્રકારે છે. શ્રેણી પણ બે ભેદે છે. તેમાં પહેલાં પાંચ પ્રકારો અનાદેશ છે. કેમકે ક્ષેત્રની અલ્પતા છે, કંઈક અંશે શાસ્ત્ર વિરુદ્ધ છે. છઠ્ઠો પ્રકાર સૂત્રાદેશ છે. તેથી આ શ્રેણિ અવધિજ્ઞાનીને બધી દિશામાં શરીર પર્યન્તથી ભમે છે. તે અલોકમાં લોક માત્ર અસંખ્યાત ક્ષેત્ર વિભાગ પ્રમાણ છે. આટલું ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. આટલા ક્ષેત્રમાં જો દેખી શકે તો પણ અલોકમાં તેવી વસ્તુ નથી.
આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર કહ્યું. હવે વિમધ્યમ પ્રતિપાદિત કરવા કહે છે. અવધિજ્ઞાની આટલું ક્ષેત્ર જુએ તો આટલો કાળ ઉપલંભ થાય. અથવા આટલા કાળ ઉપલંભમાં આટલું ક્ષેત્ર જાણી શકે, એ બતાવવા નિર્યુક્તિકાર ચાર ગાથા કહે છે.
• નિયુક્તિ-૩૨ થી ૩૫ ઃ
બંનેમાં અંગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ દેખે, ક્ષેત્ર અને કાળમાં સંખ્યાત ભાગ દેખે. ગુલથી ન્યૂન આવલિકા, સંપૂર્ણ આવલિકામાં ગુલ પૃથકત્વ જુએ. હાથમાં અંતર્મુહૂર્ત, દિવસમાં ગાઉ માત્ર, દિવસ પૃથકત્વ વડે યોજન, પક્ષમાં પચીશ યોજન જુએ ભારતમાં અર્ધમાસ, જંબુદ્વીપમાં સાધિક માસ, મનુષ્યલોકમાં વર્ષ, રુચકદ્વીપ સુધીનો વર્ષ પૃથકત્વ જુએ. સંખ્યાતાકાળના અવધિજ્ઞાનમાં સંખ્યાત દ્વીપ-સમુદ્રો પર્યન્ત, અસંખ્યાત કાળમાં દ્વીપસમુદ્રની
ભજના જાણી.
• વિવેચન-૩૨ થી ૩૫ -
ક્ષેત્રાંગુલના અધિકારથી અહીં પ્રમાણાંગુલ લેવો. કેટલાંક કહે છે. અવધિનો અધિકાર હોવાથી ઉચ્છ્વય અંગુલ લેવો. આવલિકા અસંખ્યેય સમયની જાણવી. - x - કોઈ અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે, તે કાળથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે. અહીં ક્ષેત્ર અને કાળ જોવાનું કહ્યું, તે ઉપચારથી જાણવું
કેમકે ક્ષેત્રમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યો અને તેના પર્યાયો વિવક્ષિત કાલાંતરવર્તીને જુએ છે પરંતુ ક્ષેત્ર અને કાળને ન જુએ કેમકે તેને મૂર્તદ્રવ્યનું આલંબન છે.
એ પ્રમાણે સર્વત્ર જાણવું. એમ ચારે ગાથામાં ભાવના કરવી. જ્યારે તે અવધિજ્ઞાની અંગુલનો અસંખ્યાત ભાગ જુએ, ત્યારે આવલિકાના પણ સંખ્યેય ભાગને જુએ છે. જ્યારે અંગુલ ક્ષેત્રને જુએ ત્યારે થોડો સમય ઓછી એવી આવલિકાને જુએ છે. પરંતુ જ્યારે આવલિકાનો પૂરો કાળ જુએ ત્યારે ક્ષેત્રના અંગુલ પૃથકત્વ બે થી નવ સુધી જુએ.
-
Page #34
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પીઠિકા-નિ ૩૨ થી ૩૫
અવધિજ્ઞાની એક હાથ ક્ષેત્ર જુએ ત્યારે કાળથી અંતર્મુહૂર્ત જુએ. કાળથી દિવસ કરતાં થોડું ઓછું જુએ ત્યારે અવધિજ્ઞાની ક્ષેત્રથી ગાઉ જુએ. જ્યારે એક યોજન શોમ જુઓ ત્યારે કાળથી બે થી નવ દિવસ સુધી જુએ. પક્ષથી થોડું ઓછું જુએ ત્યારે ક્ષેત્રથી ૫ચોજન જુએ.
ભરતોત્ર જુએ ત્યારે કાળથી પંદર દિવસ જુએ. જંબૂદ્વીપ ફોગ જુએ ત્યારે માસથી કંઈક અધિક જુએ. અઢીદ્વીપ અને બે સમુદ્ર મનુષ્ય ફોન જુએ ત્યારે કાળથી ૧-વર્ષ જુએ. તથા બે થી નવ વર્ષ જુએ ત્યારે રુચક નામના બાહ્ય દ્વીપના વિષયને
જુએ.
જેની સંખ્યા થાય સંખ્યય છે, તે સંવત્સર પ્રમાણ થાય, તુ શબ્દથી સંખ્યય હજાર ઉપરનો પણ થાય. તે સંખ્યાતા કાળમાં જેવું દેખાય તેવું વિધિ થાય, તેને ક્ષેત્રથી સંગાતા હીપ-સમુદ્રો દેખાય છે. ઉપ શબ્દથી મહાનું એક સંખ્યાતા યોજનનો દ્વીપ સમુદ્ર પણ હોય અથવા તેનો ભાગ પણ હોય તથા અસંખ્યાતો કાળ તે પલ્યોપમાદિ લક્ષણવાળાનું અવધિજ્ઞાન થાય. તેને ક્ષેત્રથી પણ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોના જ્ઞાનની ભજના જાણવી. કોઈ વખત અસંખ્યાતા હીપ-સમુદ્રનું અવધિજ્ઞાન થાય, કોઈને મોટી સંખ્યાતા હીપ-સમુદ્રોનું જ્ઞાન થાય. કોઈને એક દ્વીપસમુદ્રનું જ્ઞાન થાય, કોઈને સ્વયંભૂરમણ જેવા મહાનું સમુદ્રનો એક ભાગનું અવધિજ્ઞાન થાય. આ અવધિજ્ઞાન તીરછું જાણવું અથવા સ્વયંભૂરમણ વિષયનું તે મનુષ્યોત્રની બહાનું અવધિ છે તેમ જાણવું. એટલે અહીં અસંખ્યયનું પ્રમાણ લીધું તે યોજનની અપેક્ષાએ સર્વ પક્ષમાં જાણવું. - x • આ પ્રમાણે ક્ષેત્ર વૃદ્ધિ સાથે કાળ વૃદ્ધિ અનિયત છે અને કાળવૃદ્ધિએ ક્ષેત્રવૃદ્ધિ નિશ્ચયથી બતાવી છે.
હવે દ્વવ્યાદિ અપેક્ષાથી જેની વૃદ્ધિમાં બીજાની વૃદ્ધિ વિશે - • નિયુક્તિ-૩૬ :
કાળમાં ચાર પ્રકારની વૃદ્ધિ થાય, ક્ષેત્ર વૃદ્ધિમાં કાળની ભજના જાણવી. દ્રવ્ય-પાયિની વૃદ્ધિએ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી.
• વિવેચન-૩૬ :
અવધિજ્ઞાનની કાળમાં વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારેની વૃદ્ધિ થાય છે. આ સામાન્યથી કહ્યું. તેથી પણ કાળની ભજના ક્ષેત્રની વૃદ્ધિમાં જાણવી. તેથી ફોનની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ થાય પણ ખરી, ન પણ થાય. કેમકે ફોનનું સૂમપણું છે અને કાળનું શૂળપણું છે. દ્રવ્ય-પર્યાયો તો વધે છે. • X - X - દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા છતાં પણ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી. કેમકે દ્રવ્ય-પર્યાયો પરિસ્થલ હોવાથી અને ક્ષેત્ર, કાળ સૂમ હોવાથી ક્ષેત્રકાળ વધવાનું નક્કી નથી, પણ દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયોની વૃદ્ધિ અવશ્ય થાય છે. પરંતુ પર્યાયોની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના જાણવી. કેમકે દ્રવ્યથી પચયિો સૂક્ષમાણે છે. અકમવર્તીની પણ વૃદ્ધિનો સંભવ છે. તેથી પર્યાયની વૃદ્ધિ થાય તો પણ કાળવૃદ્ધિનો અભાવ છે.
પ્રિઝ જઘન્ય, મધ્યમ, ઉત્કટ ભેદ ભિન્ન અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર-કાળના [31/4
અંગુલ આવલિકાના અસંખ્યય ભાગથી ઉપલક્ષિત પરસ્પર પ્રદેશ અને સમય સંખ્યા પરિસ્થલ અને સૂમપણું છે છતાં કેટલાં ભાગથી હીનાધિકપણું છે ? તો કહે છે - જેનું વર્ણન કરવું છે તે આવલિકાના અસંખ્યાત ભાગ આદિ કાળથી અસંખ્યાતગણું ક્ષેત્ર છે, કઈ રીતે ?
• નિયુક્તિ-39 :
કાળ સુક્ષ્મ હોય છે, તેના કરતાં ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે. એક અંગુલ પ્રમાણ Iકાશ પ્રદેશની શ્રેણિમાં અસંખ્યાત અવસર્પિણી હોય છે.
• વિવેચન-3 :
સૂક્ષમ અને ગ્લણ કાળ છે. કેમકે તે સો કોમળ કમળપત્રને ભેદવામાં એક પત્ર ભેદાતા પણ અસંખ્યાતા સમય જાય છે. તે કાળથી પણ ક્ષેત્ર વધુ સૂક્ષ્મતર બતાવેલ છે. કેમકે સંગલ શ્રેણી માત્ર ક્ષેત્રમાં એક પ્રદેશે એક સમયની ગણતરી કરતાં અસંખ્યાતી અવસર્પિણી ગણાઈ જાય, એમ તીર્થકરોએ પ્રતિપાદિત કરેલ છે. કઈ રીતે? અંગત શ્રેણિ માસમાં પ્રદેશનું સ્થાન વિચારતા અસંખ્યય અવસર્પિણી શશિ પરિમાણ થાય.
આ પ્રમાણે જઘન્યાદિ ભેદભિન્ન અવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ બતાવ્યું. ફોનમાં રહેલ દ્રવ્ય વસ્તુ દેખાય યોગ્ય હોય તેને અવધિજ્ઞાની જુએ અને જાણે. માં દ્રવ્યાવધિત્વ હોવાથી પછી તુરંત જ અવધિજ્ઞાનને જાણવા યોગ્ય દ્રવ્યને કહે છે
• નિર્યુક્તિ-૩૮ :
તૈજસ અને ભાષા દ્વાના વચમાં અવધિજ્ઞાનનો પ્રસ્થાપક છે. તે ગુરુલઘુ અને અરવધુ દ્રવ્યને જોતો જ પતન પામે.
• વિવેચન-3૮ -
અવધિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદે છે. પહેલાં જઘન્ય અવધિને જાણવા યોગ્ય દ્રવ્યને બતાવે છે. તૈજસ અને ભાષા તેમના દ્રવ્યના વચલા આંતરાને જાણે. * * * અતિ મળે તે બેને અયોગ્ય અન્ય દ્રવ્યને તે અવધિજ્ઞાની છે. તે કોણ ? અવધિજ્ઞાનનો પ્રારંભક. તેનું વિશેષપણું કહે છે - ગુરુ તથા લઘુ અને અગુરુલઘુને જાણે. તેનો અર્થ એ કે - ગુરુલઘુના પર્યાયવાળું તથા અગુરુલઘુના પર્યાયવાળું દ્રવ્ય જાણે.
તેમાં તૈજસદ્રવ્યની સમીપમાં હોય તે ગુરુલઘુ છે અને જે ભાષા દ્રવ્યની સમીપમાં હોય તે અગુરુલઘુ છે. અવધિજ્ઞાની પડતો એવો ઉક્ત દ્રવ્યના દેખાવા વડે જ નિષ્ઠા - સમાતિને પામે છે. ઉપ શબ્દથી જાણવું કે પ્રતિપાતિ અવધિજ્ઞાન હોય તો જ તે ઘટે છે. પણ અવધિજ્ઞાન માત્ર પ્રતિપાતિ જ હોય તેમ ન જાણવું. શબ્દ નિશય અર્થમાં છે તેથી અવધિજ્ઞાનથી જ પડે, બાકીના જ્ઞાનોથી નહીં.
પ્રિ તે દ્રવ્ય કેટલાં પ્રદેશવાળું છે, જે તૈજસ ભાષા દ્રવ્યોના વયમાં રહેલ છે, અને જઘન્ય અવધિજ્ઞાનીને જાણવા યોગ્ય છે ? તે પરમાણુ ક્રમથી લઈને, દારિકાદિ વર્ગણા અનુક્રમે કહેવી જોઈએ, તે કહે છે -
Page #35
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૩૯,૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૩૯,૪૦ :
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શાસોચ્છવાસ, મન અને કર્મ એ દ્રવ્ય વર્મા ક્રમ છે, ક્ષેત્ર અપેક્ષાએ વિપરીત ક્રમ છે. કર્મ ઉપર ધવ, આધવ, શુન્ય, આશુન્ય અનંતી વMણા હોય. ચાર ધુવ પછી તેનું મિત્ર અને અચિત્ત વણાઓ જાણવી. • વિવેચન-૩૯,૪૦ :
દારિકાદિ શરીર પ્રાયોગ્ય દ્રવ્ય વર્ગણા શા માટે પ્રરૂપો છો ? શિષ્યોને મુંઝવણ ન થાય તે માટે. તેના માટે દેટાંત આપે છે–
આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં કુંચીકર્ણ નામે ધનપતિ હતો. તેની પાસે હજારોની સંખ્યામાં ગાયો હોવાથી તેને પાળવા માટે ઘણાં ગોવાળો રાખેલા. પરસ્પર ગાયો મળી જવાથી ન ઓળખી શકતા ગોવાળો પરસ્પર કલહ કરવા લાગ્યા. તે જોઈને તેમને ઓળખ પડે તે માટે લાલ, ધોળી, કાળી, કાબચ્ચીતરી આદિ રંગોવાળી ગાયો જુદી પાડી, વગણા કરી અલગ અલગ ગોવાળોને સોંપી. આ દેટાંતનો ઉપનય • ગાયના માલિક જેવી તીર્થકર છે, ગોવાળો જેવા શિષ્યો, ગાયો જેવા પુદ્ગલાસ્તિકાયો છે, પરમાણુ આદિ વર્મણાના વિભાગ વડે તીર્થંકર શિષ્યોને સમજાવે છે.
પહેલાં દારિક ગ્રહણ કરવાથી દારિક શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણા લીધી, તે આ પ્રમાણે - વર્ગણા સામાન્યથી ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી એક પ્રદેશથી અનંત પ્રદેશ પ્રમાણ. ક્ષેત્રથી ચોક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી એક સમય સ્થિતિકથી સંખ્યય સમય સ્થિતિક, ભાવથી કૃષ્ણથી શુક્લ વર્ષ સુધીની, બંને ગંધ, તિક્તાદિ પાંચ રસ, મૃદુ આદિ આઠ સ્પર્શ. એ પ્રમાણે દ્રવ્યાદિ ચાર પ્રકારે વર્ગણા છે. હવે ચાલુ વાત કહે છે -
તેમાં પરમાણુની એક વર્ગણા છે, એ રીતે હિપદેશિકની પણ એક, એ પ્રમાણે એક એક પરમાણુ વૃદ્ધિની સંખ્યાતપ્રદેશિકોની સંખ્યાતી વર્ગણા અને અસંખ્યાત પ્રદેશિકોની અસંખ્યાતી, અનંત પ્રદેશની અનંતી વર્ગણા છે, પણ ગ્રહણ માટે અયોગ્ય છે. તેને ઉલ્લંઘીને વિશિષ્ટ પરિણામવાળી ઔદારિક શરીર ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણા છે, તેને પણ ઓળંગીને પ્રદેશની વૃદ્ધિથી ઔદારિક શરીરને પણ કામ ન લાગે તેવી અનંતી વર્ગણા છે, કેમકે ઘણાં દ્રવ્યોથી અને સૂક્ષ્મ પરિણામે પરિણતા થવાથી દારિક શરીરને તે નકામી છે, તેમ આ વર્ગણા અ૫ પરમાણુથી બનેલા અને બાદર પરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરને પણ અયોગ્ય છે. પછી પરમાણુ વૃદ્ધિએ બીજી અનંતી વર્ગણા ઉલ્લંઘવાથી તેના પરિણામવાળી વૈક્રિય શરીરને યોગ્ય અનંતી વર્ગણાઓ છે. તે પણ પ્રદેશવૃદ્ધિથી વઘતાં ગ્રહણને અયોગ્ય છતાં અનંતી છે. કેમકે તે આહારક શરીરને અા પરમાણુથી નિવૃત્ત અને બાદર પરિણામથી યુક્ત હોવાથી ગ્રહણ યોગ્ય થતી નથી. એ પ્રમાણે આહારક અને તૈજસની ભાષાથી આનાપાનની, મન અને કર્મની અયોગ્ય યોગ્ય વર્ગણાઓ પ્રદેશ વૃદ્ધિથી અનંતની ત્રણ ત્રણ યોજવી.
પ્રશ્ન આ દારિકાદિની વણા ત્રણ ત્રણ કેવી રીતે સમજવી ? (ઉત્તર) તૈજસ ભાષા દ્રવ્યાંતરવર્તી ઉભય અયોગ્ય દ્રવ્ય અવધિજ્ઞાન જોઈ શકે છે માટે... આ દ્રવ્ય વર્ગણાક્રમ છે, તેમાં વMણા એટલે વર્ગ કે સશિ. વિપસ વડે ક્ષેત્ર તે ક્ષેત્ર સંબંધી વગણાનો ક્રમ જાણવો. કહેવા એ માંગે છે કે- એક પ્રદેશાવગાહી પરમાણુ સ્કંધોની એક વર્ગણા, તે પ્રમાણે દ્વિપદેશ અવગાહીની બીજી વણા, એમ કૈક પ્રદેશ વૃદ્ધિએ સંખ્યય પ્રદેશવગ્રાહીની સંખ્યય, અસંખ્યય પ્રદેશાવવાહીની અસંખ્યય છે. પ્રદેશ પ્રદેશોતર અસંખ્યય ઉલંઘીને કર્મને યોગ્ય અસંખ્યય વર્ગણા થાય. પછી પ્રદેશ વૃદ્ધિથી તેને અયોગ્ય એવી અસંખ્યય વર્ગણાઓ થાય છે. શેષ પૂર્વવત ત્રણ ત્રણ વર્ગણા યોજવી. આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. * * * * *
હવે બીજી ગાથા - પર્વ ગાથામાં કર્મ દ્રવ્યની વર્ષા બતાવી. હવે એકેક પ્રદેશ વૃદ્ધિથી તેને ગ્રહણ યોગ્ય બતાવે છે. “કરાય તે કર્મ." તે કર્મની ઉપર ધવ વણા અનંતી છે. ઘવ-નિત્યકાળ રહેનારી. તેના ઉપર પ્રદેશવૃદ્ધિથી અશાશ્વતી, કદી ન પણ હોય તેવી અનંતી વર્ગણા છે. ત્યારપછી શૂન્ય વર્ગણા - શૂન્યાંતરવાળી વર્ગમા. એટલે એકૈક ઉત્તર વૃદ્ધિએ વ્યવહિત અંતરવાળી અનંતી વર્ગણા છે. તેથી, વિપરીત અશૂન્ય અંતરા તે અવ્યવહિત અંતરવાળી પણ એકૈક પ્રદેશ વધતી અનંતી વગણા છે. પછી ચાર ધૃવાંતરા પ્રદેશ ઉત્તરવાળી જ વર્ગણા થાય. પછી તનુવર્મણા છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે -
ભેદ અભેદના પરિણામો વડે ઔદારિકાદિ યોગ્યતા અભિમુખ હોય અથવા મિશ્ર અચિત સ્કંધ દ્વયને યોગ્ય તે ચાર જ વર્ગણાઓ થાય, પછી મિશ્રઢંધ થાય. તે સૂક્ષ્મ જ થોડા બાદર પરિણામાભિમુખ હોય તે મિશ્ર છે. ત્યારપછી અચિત મહારૂંધ છે. તે વિશ્રસા પરિણામને કારણે કેવલી સમુઠ્ઠાત ગતિથી લોકને પૂરતો અને સંકોચાતો હોય છે.
અમિતપણાના અવ્યભિચારથી તેનું અચિત્ત વિશેષણ વ્યર્થ નથી ? ના, નથી કેવલી સમદઘાત સચિત કર્મ પદગલ લોકવ્યાપી મહારૂંધ છે, તેનાથી આ અયિતા જુદો છે. કેટલાંક આને જ સર્વોત્કૃષ્ટ પ્રદેશ કહે છે. પણ તે સ્વીકાર્ય નથી. કેમકે અવગાહના અને સ્થિતિ વડે ઉત્કૃષ્ટ પ્રદેશ અસંખ્યય ભાગ હીનાદિ ભેદથી ચતુઃસ્થાનમાં પડે છે. તેમ કહે છે -
ઉત્કૃષ્ટ પ્રદેશિકના કેટલાં પર્યાયો કહ્યા છે? ગૌતમ! અનંતા. શા માટે એમ કહો છો ? ઉત્કૃષ્ટપદેશી ઉત્કૃષ્ટ પ્રદેશિકના દ્રવ્યપણાથી તુલ્ય છે, પ્રદેશપણાથી પણ તુલ્ય છે. અવગાહનાથી ચતુઃ આદિ સ્થાનમાં પડે છે, સ્થિતિ વડે પણ ચાર છે, વણ-ગંધ-રસ-સ્પર્શથી છ સ્થાન પતિત છે. * * * * * પ્રસંગથી આટલો ગાથાર્થ કહ્યો.
પૂર્વે તૈજસ ભાષા દ્રવ્યના અંતરાલમાં તથા ગુલઘુ, ગુલધુ દ્રવ્ય જઘન્ય અવધિજ્ઞાની જુએ અને જાણે એમ બતાવ્યું, પણ દારિકાદિ દ્રવ્યોનું બતાવેલ નહોતું. તે હવે બતાવે છે -
Page #36
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૧
૫૩
• નિયુક્તિ-૪૧ :
ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ એ ગુરુલઘુ દ્રવ્યો છે, કર્મ, મન અને ભાષા એ અગુરુલઘુ દ્રવ્યો નિશ્ચયનયથી છે.
• વિવેચન-૪૧ ઃ- [નિયુક્તિ દીપિકામાં વ્યાખ્યા વિસ્તારથી છે.
સૂત્રાર્થ મુજબ છે - x - • હવે કહેવાનારી બે ગાયાનો સંબંધ - પૂર્વે ક્ષેત્રકાળનું અવધિજ્ઞાન સંબંધી અંગુલ આવલિકાના અસંખ્યેય આદિ ભાગની કલ્પના વડે પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે તે બંનેનો જ ઉક્ત લક્ષણથી દ્રવ્ય સાથે પરસ્પર ઉપનિબંધ દર્શાવતા કહે છે -
• નિર્યુક્તિ-૪૨,૪૩ -
મનોદ્રવ્યમાં લોક અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જાણવો અને કર્મદ્રવ્યમાં લોકપ્રમાણનો થોડો ન્યૂન પલ્યોપમ જાણવો - ૪ - વૈજા અને કાર્યણ શરીરના અવધિવાળો તૈજસ અને ભાષા દ્રવ્યોને અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને અને અસંખ્યાત કાળને જુએ છે.
• વિવેચન-૪૨,૪૩ -
સંખ્યા ગણાય તે સંધ્યેય, મન સંબંધી યોગ્ય દ્રવ્ય તે મનોદ્રવ્ય. તે મનોદ્રવ્યમાં અવધિજ્ઞાનમાં ક્ષેત્રથી સંખ્યેય લોકભાગ જાણે કાળથી પણ સંખ્યાત જ પલ્યોપમને જાણે. અર્થાત્ અવધિજ્ઞાની મનોદ્રવ્યને જાણે તે ક્ષેત્રથી લોકના સંખ્યેય ભાગને અને કાળથી પલ્યોપમના સંખ્યેય ભાગને જાણે. કર્મદ્રવ્યને જાણનારા અવધિજ્ઞાની હોય, તે લોકના તથા પલ્યોપમના જુદા જુદા સંખ્યેય ભાગોને જાણે. સંપૂર્ણ ચૌદ-રાજ પ્રમાણ લોકક્ષેત્રને જે અવધિજ્ઞાની જાણે, તે કાળથી થોડું ન્યૂન પલ્ય જાણે. અર્થાત્ સમસ્ત લોકને જોતો ક્ષેત્રથી, કાળથી દેશોન પલ્યોપમને જુએ છે.
[પ્રશ્ન] દ્રવ્ય સંબંધી ક્ષેત્ર-કાળના અવધિજ્ઞાનના વર્ણનમાં ફક્ત એકલા લોક ક્ષેત્રનું અને પલ્યોપમ કાળનું ગ્રહણ અયુક્ત નથી ? [ઉત્તર] ના, એમ નથી. અહીં પણ દ્રવ્યના ઉપનિબંધનના સામર્થ્યનું વ્યાપ્તપણું છે, તેથી જ તેની ઉપર પણ ધ્રુવ વર્ગણાદિ દ્રવ્યને જોનારા અવધિજ્ઞાનીને ક્ષેત્ર અને કાળની પણ વૃદ્ધિ જાણવી.
હવે બીજી ગાથાની વ્યાખ્યા –
તેજોમય તે તૈજસ, શરીર શબ્દ બધે જોડવો. વૈજા શરીર વિષય અવધિમાં ક્ષેત્રથી અસંખ્યાત દ્વીપસમુદ્રો પ્રમેયપણે જાણવા. કાળ અસંખ્યાતો જ છે. મિથ્યાદર્શનાદિથી કરાય તે જ્ઞાનવરણીયાદિ આઠ કર્મ. તેનાથી નિવૃત્ત કે તન્મય કાર્યણ શરીર, તેમાં પણ વૈજાવત્ કહેવું. એ પ્રમાણે વૈજસદ્રવ્યના વિષયમાં અવધિમાં અને ભાષાદ્રવ્ય વિષયમાં ક્ષેત્રથી જાણવું. ગણાય તે સંખ્યા અને સંખ્યેય નથી તે અસંખ્યેય. દ્વીપ અને સમુદ્રોને જાણે. કાળ પણ અસંખ્યાત જ લેવો, તે પલ્યોપમનો અસંખ્યેય ભાગ સમુદાય પ્રમાણ જાણવો. અહીં અસંખ્યેયત્વ છતાં ચથા યોગ દ્વીપાદિ અલ્પબહુત્વ સૂક્ષ્મ બાદર દ્વારથી જાણવું.
પ્રશ્ન - તેની સાથે તૈજસ ભાષાનું અંતરાલ દ્રવ્ય બતાવનાર ગુલ આવલિકા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અસંખ્યેય ભાગાદિ ક્ષેત્રકાળ પ્રમાણ બતાવ્યું, તે તૈજસ ભાષા દ્રવ્યોનું ક્ષેત્રકાળનું અસંોયપણું કહ્યું, તેથી વિરોધ આવશે.
સમાધાન - ના, પ્રારંભક અવધિજ્ઞાનીને બંનેને ગ્રહણ કરવા યોગ્ય નહીં તે જ દેખે. દ્રવ્યોના વિચિત્ર પરિણામત્વથી ચચોક્ત ક્ષેત્રકાળ પ્રમાણ અવિરુદ્ધ જ છે. અથવા અલ્પદ્રવ્યને આશ્રીને તે કહ્યું. પ્રચુર તૈજસ ભાષા દ્રવ્યોને આશ્રીને આ ફરી અંગીકાર કર્યુ. હવે વધું કહેતા નથી.
[પ્રશ્ન] જઘન્ય અવધિ પ્રમેય બતાવતા કહ્યું કે ગુરુલઘુ કે અગુરુલઘુ દ્રવ્યને જુએ છે, પણ બધું રૂપી દ્રવ્ય નહીં. વિમધ્યમ અવધિ પણ અંગુલ આવલિકાના અસંખ્યેય ભાગના અભિધાનથી અમુક દ્રવ્ય જાણે પણ બધાં નહીં. તો ઉત્કૃષ્ટ અવધિ બધાં રૂપી દ્રવ્યો જાણે કે ન જાણે ?
૫૪
• નિયુક્તિ-૪૪ :
એક પ્રદેશમાં રહેલાને પરમાવધિ જુએ, કામણ શરીરને જુએ, અગુરુલઘુને પણ જુએ છે. તૈજસશરીરવિષયી ભવ પૃથક્ક્તને જુએ.
• વિવેચન-૪૪ :
પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ. તેવા એક પ્રદેશમાં અવગાઢ - રહેલ પરમાણુ કે બે અણુ આદિ દ્રવ્યને પરમ અવધિજ્ઞાની જુએ છે. કાર્મણ શરીર પણ જુએ છે.
[પ્રશ્ન] પરમાણુ તથા બે અણુ આદિનું દ્રવ્ય નથી કહ્યું, તે કેમ જાણીએ કે તેનું આલબન પરમાવધિજ્ઞાની લે છે, માટે આ કાર્મણ શરીર લીધું, તેથી જ સિદ્ધ થશે કે આ બે અણુ વગેરેનું કાર્યણ શરીર હશે ?
[ઉત્તર] ના, તેમ નથી. કેમકે તેની એક પ્રદેશાવગાહિતા પ્રાપ્ત થતી નથી. અગુરુલઘુનું જ્ઞાન પામે છે. = શબ્દથી ગુરુલઘુને પણ જાણે છે. પુદ્ગલ લક્ષણ જાતિ અપેક્ષાથી એક છે. અન્યથા બધાં બધા પ્રદેશાવગાઢ દ્રવ્યો જુએ છે. તથા તૈજસ શરીર દ્રવ્ય વિષયવાળા અવધિમાં કાળથી ભવપૃથકત્વ બોધપણે સમજવો. તેનો સાર એ છે કે જે અવધિ તૈજસ શરીરને જુએ છે, તે કાળથી ભવ પૃથકત્વને જુએ છે. પૂર્વોક્ત તૈજસ શરીરને જુએ તે કાળથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ જુએ છે. તે જ અહીં ભવપૃથકત્વથી વિશેષ કહ્યો.
-
[પ્રશ્ન] એક પ્રદેશાવગાઢનું અતિ સૂક્ષ્મપણું હોવા છતાં કાર્યણ શરીરાદિનું તેને દર્શન થાય ત્યારે તેને કહેવું વ્યર્થ છે ? એક પ્રદેશાવગાઢ પણ ન કહેવું. કેમકે બધાં રૂપી દ્રવ્યને જાણે છે, એમ કહેલું છે. [ઉત્તર] સૂક્ષ્મ જુએ માટે બાદર પણ જુએ કે બાદર જુએ માટે સૂક્ષ્મ પણ જુએ તેવો નિયમ નથી કેમકે – અવધિજ્ઞાન ઉપજતા અગુરુલઘુનો આરંભક તેને જોવા છતાં ગુરુલઘુને જોતો નથી અથવા અતિ સ્થૂળ ઘટાદિને મનોદ્રવ્યમાં જ જાણવાપણું રહે, પણ અતિપ્સ્યૂલ બીજા દ્રવ્યોમાં નહીં. આ પ્રમાણે વિજ્ઞાન વિષયમાં વૈચિત્ર્યનો સંભવ થતાં સંશય નિવારવા એક પ્રદેશાવાહીના ગ્રહણ છતાં બાકી વિષયોનું વિશેષ બતાવવું તે અદોષ છે અથવા એક પ્રદેશાવાહી ગ્રહણ કરવાથી પરમાણુથી કાર્મણ સુધીનું ગ્રહણ છે. - ૪ - ૪ - ઈત્યાદિ બધાં રૂપી
Page #37
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૪
પદાર્થને જાણે છે, માટે તેમાં દોષ નથી. - x - આ પ્રમાણે પરમ અવધિનો દ્રવ્યાશ્રિત વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળ આશ્રિત બતાવે છે –
• નિયુક્તિ-૪૫
પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, કાળથી અસંખ્યાત, દ્રવ્યથી રૂપી, ક્ષેત્ર પ્રમાણ અગ્નિજીવોની ઉપમાથી જાણવું.
• વિવેચન-૪૫ :
પરમ એવી આ અવધિ તે પરમાવધિ, અવધિ અને અવધિજ્ઞાનીના અભેદ ઉપચારથી આ પરમાવધિ ક્ષેત્રથી અસંખ્યાત લોક માત્ર ખંડોને જાણે. કાળથી અસંખ્ય
ઉત્સર્પિણી અવસર્પિણીને જાણે, દ્રવ્યથી મૂર્તદ્રવ્યોને જાણે. તેથી પરમાણુથી માંડીને બધાં ભેદ સહિત પુદ્ગલાસ્તિકાયને જાણે, ભાવથી હવે કહેવાનાર પર્યાયોને જાણે. - ૪ - અગ્નિ જીવોનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
[પ્રશ્ન] રૂપગત સર્વને જાણે. તેમ અનંતર ગાથામાં જણાવેલ છે જ, તો અહીં ફરી કેમ જણાવ્યું ? બીજું રૂપગત દ્રવ્ય નથી, તે બતાવવા કહ્યું છે. અથવા પૂર્વ ગાથામાં એક પ્રદેશાવગાઢાદિ પરમાવધિનું દ્રવ્ય પરિમાણ કહ્યું, અહીં તે “રૂપગત બધાં દ્રવ્યો જાણે” તે ક્ષેત્ર, કાળ બંનેનું વિશેષણ કહ્યું. તેનો સાર એ છે કે – રૂપી દ્રવ્યાનુગત લોકમાત્ર અસંખ્યેય ખંડ ઉત્સર્પિણી અવસર્પિણી લક્ષણ ક્ષેત્ર કાળ બંનેને જુએ, પુદ્ગલ દ્રવ્યોને નહીં. કેમકે અરૂપીપણું છે અને અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય નિબંધનપણે છે. આ પ્રમાણે પુરુષાશ્રયી ક્ષાયોપશમિક અવધિ અનેકભેદે છે. હવે તિર્યંચને આશ્રીને કહે છે
-
૫૫
• નિયુક્તિ-૪૬ :
તિર્યંચ યોનિમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની આહાર અને તૈજસ દ્રવ્યોને જુએ છે. નારકમાં એક ગાઉ અને ઉત્કૃષ્ટ એક યોજન જાણવું.
• વિવેચન-૪૬ :
આહાર, તૈજસ ગ્રહણ કરવાથી ઔદારિક, વૈક્રિય, આહાસ્ક અને તૈજસ દ્રવ્યો લેવા. તેથી આહાર અને તૈજસનો લાભ તિર્યંચ યોનિમાં છે. તેનો અર્થ એ છે કે – તિર્યંચયોનિમાં જે અવધિજ્ઞાન છે, તે ઉત્કૃષ્ટથી દ્રવ્યથી આહારક અને તૈજસ શરીરના દ્રવ્યોને જાણે. હવે ભવપ્રત્યય અવધિનું સ્વરૂપ કહે છે. તે દેવ અને નારકોને હોય છે. તેમાં નારકોને થોડું હોય છે, માટે તેને પ્રથમ કહે છે, તે જઘન્યથી ગાઉને જાણે છે. “જે નરોને બોલાવે તે નાક' તેમને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન એક યોજનનું હોય. તેનો સાર એ કે – નાકીમાં થતું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ક્ષેત્રથી એક યોજન છે. અહીં પૂર્વે કહેલ છે તેમ દ્રવ્યપર્યાયો આદિ સંબંધી પણ જાણવું. આ પ્રમાણે નાકજાતિને આશ્રીને જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ કહ્યો.
-
હવે રત્નપ્રભા પૃથ્વીને આશ્રીને કહે છે
• નિયુક્તિ-૪૭ -
ચાર ગાઉ, સાડા ત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ,
૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એક ગાઉ એ ક્રમે પહેલીથી સાતમી નરક સુધી ઉત્કૃષ્ટાવધિ હોય. • વિવેચન-૪૭ :
નરક તે નારકને રહેવાના સ્થાનો. તે સાત પૃથ્વીના આધારપણે હોવાથી સાત ભેદે છે. તેમાં રત્નપ્રભાદિ આધારવાળા નકોમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી અવધિનું ક્ષેત્ર પરિમાણ કહ્યું છે. નરક કહેવાથી નાસ્કીના જીવો ત્યાં રહ્યા છે, તે લેવા. તેમાં પહેલી રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર ચાર ગાઉ અને જઘન્યાવધિ 3 ગાઉ છે.
એ પ્રમાણે શર્કરાપ્રભામાં ઉત્કૃષ્ટ 3॥ ગાઉ, જઘન્ય ૩-ગાઉ છે. એમ સર્વત્ર ઉત્કૃષ્ટમાં અડધો ઘટાડતાં જઘન્યમાં છેવટે મહાતમઃપ્રભા નારકમાં ઉત્કૃષ્ટ અવધિ ૧ ગાઉ અને જઘન્ય અડધો ગાઉ આવે. રત્નપ્રભા નરકાદિ જાતિ અપેક્ષિત એકવાન છે.
[પ્રશ્ન] ઉત્કૃષ્ટથી યોજન અને જઘન્યથી 31 ગાઉ, એમ શાથી કહ્યું ? [ઉત્તર] સૂત્રથી તે પ્રમાણે છે. તતા કહ્યું છે – ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક અવધિજ્ઞાન વડે કેટલાં ક્ષેત્રને જુએ અને જાણે ? ગૌતમ ! જઘન્યથી ૩॥ ગાઉ અને ઉત્કૃષ્ટથી ૪-ગાઉ. ઈત્યાદિ - ૪ - જ્યાં જઘન્ય અવધિજ્ઞાન નારકોનું ૧-ગાઉ કહ્યું, ત્યાં વાંધો આવશે ? [ઉત્તર] ના, ત્યાં જઘન્યથી ૦|| ગાઉ છે, માટે દોષ નથી. આથી જાણવું
કે – સાતમી નકમાં ઉત્કૃષ્ટ ૧-ગાઉ કહ્યું. ત્યાં જઘન્યતી oll ગાઉ સમજી લેવું. નારકીનું કહ્યું, હવે દેવસંબંધી ભવપ્રત્યય કહે છે -
• નિયુક્તિ-૪૮ થી ૫૦ ઃ
શક્ર અને ઈશાન પહેલી નસ્ક સુધી, સનકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક ત્રીજી સુધી, શુક્ર અને સહસાર ચોથી સુધી, આનંત અને પાણત પાંચમી સુધી, આરણ-અચ્યુત પણ પાંચમી સુધી પણ વિમલતર અને ઘણું વધારે અવધિજ્ઞાનથી જુએ. અધો અને મધ્યમ ગૈવેયકવાળા છઠ્ઠી સુધી, ઉવરિમવાળા સાતમી સુધી, અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જુએ.
• વિવેચન-૪૮ થી ૫૦૭
શક્ર અને ઈશાન એટલે સૌધર્મ અને ઈશાન કલ્પે રહેલા સામાનિક આદિ દેવતાઓ સ્વ અવધિજ્ઞાન વડે રત્નપ્રભા પૃથ્વી સુધી જુએ છે. સનત્ કુમાર અને માહેન્દ્રકાના દેવાધિપને આશ્રીને તેના સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિજ્ઞાન વડે જુએ છે. એ રીતે સૂત્રાર્થવત્ બધે સમજવું.
લોપુરુષની ગ્રીવા સ્થાને રહેલા તે ત્રૈવેયક વિમાનો. તેના અધો અને મધ્યમ ત્રૈવેયકના દેવો તમોપ્રભા નામે છઠ્ઠી નસ્ક સુધી જુએ છે. ઉપરના ત્રૈવેયક્વાસી દેવો સાતમી નસ્ક સુધી જુએ છે. અનુત્તર વિમાનવાસી દેવો ચૌદ રાજલોક તે કન્યાના ચોલક સંસ્થાન સમાન અવધિજ્ઞાન વડે લોકનાડીને જુએ છે. ‘દેવ' શબ્દનું ગ્રહણ ત્યાં રહેલ એકેન્દ્રિયોના વર્જન માટે કરેલ છે. એ પ્રમાણે ક્ષેત્રાનુસાથી દ્રવ્યાદિ પણ જાણવા.
એ રીતે વૈમાનિક અવધિનું અધો ક્ષેત્રપ્રમાણ કહ્યું. હવે તીર્જી અને ઉર્ધ્વ
Page #38
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૮ થી ૪૫
પ્રમાણ બતાવવા કહે છે –
• નિયુક્તિ -૫૧ -
તીર્ણ અસંખ્યાત દ્વીપ અને સાગર સુધી તથા ઉપ-ઉપરના ઘણું વધારે અને પોતાના કાના તૃષ સુધી જુએ છે.
• વિવેચન-૫૧ -
સૌધર્માદિ દેવોનું તીર્ણ અવધિજ્ઞાન અસંખ્યાત દ્વીપ-જંબૂદ્વીપ આદિ અને સાગર-લવણસમુદ્ર આદિ ક્ષેત્રથી જાણવું. ઉપર-ઉપરના દેવો વધુ-વધુ દ્વીપ અને સાગરને જુએ છે. પરંતુ તે દરેક કલાવાસી દેવો ઉંચે તો પોતાના સ્તૂપ તથા ધજા આદિ જેટલું જુએ. આ પ્રમાણે વૈમાનિકનું અવધિોગ બતાવીને હવે સામાન્ય દેવનું અવધિ કહે છે –
• નિયુક્તિ-પર :
આઈ સાગરોપમથી ઓછા આયવાળા દેવોને સંખ્યાત યોજન અને તેની ઉપરવાળાને અસંખ્યાત યોજન તથા જઘન્યથી ર૫-યોજન હોય.
• વિવેચન-પર - નિયુક્ત દીપિકામાં ઘણાં વિસ્તારથી છે.]
સંખ્યાત એવા યોજન તે સંખ્યાતયોજન. 7 શબ્દ “જ'કાર અર્થમાં છે. તેનો બંને સાથે સંબંધ થાય તે બતાવીશું, જે દેવનું અર્ધ સાગરોપમથી ઓછું આયુષ્ય હોય તેને સંખ્યાતા યોજનાનું અવધિજ્ઞાન ક્ષેત્રની હોય, તેથી ઉપરના આયુષ્યવાળાને અસંખ્યાત યોજનનું અવધિજ્ઞાન હોય. આ અધિકાર પૂર્વે વર્ણિત વૈમાનિક દેવોમાં ન ગણવો. સામાન્યમાં ગણવો. વિશેષથી તો ઉંચે, નીચે અને તીખું સંસ્થાના વિશેષ જાણવું.
જઘન્યથી દેવોને ર૫-યોજનનું અવધિજ્ઞાન હોય છે. તુ શબ્દ “જ'કારના અર્થમાં છે. તેથી એમ જાણવું કે ૧૦,૦૦૦ વર્ષાયુવાળા ભવનપતિ અને વ્યંતર દેવોને રપ-યોજન હોય. જ્યોતિક દેવોને તો અસંખ્યાત વર્ષાયુ હોવાથી સંખ્યાત યોજનનું અવધિજ્ઞાન જઘન્ય-ઉત્કૃષ્ટથી જાણવું વૈમાનિકોને જઘન્યથી અવધિજ્ઞાન અંગુલનો અસંખ્યય ભાગ માત્ર જાણવું અને તે ઉપપાત કાળે પરભવ સંબંધી હોય, તેને આશ્રીને કહ્યું. ઉત્કૃષ્ટથી તો અનુત્તર દેવો સંભિન્ન લોકનાડીને જુએ, તેમ પૂર્વે કહ્યું છે - x -
હવે આ અવધિ જેમને સર્વોત્કૃષ્ટ ભેદથી ભિન્ન છે, તે કહે છે – • નિયુક્તિ -૫૩ -
મનુષ્યોમાં ઉત્કૃષ્ટ, મનુષ્ય અને તિર્યંચમાં જu, લોકમex, ઉત્કૃષ્ટ તે પ્રતિપાતિ અને પછી અપતિપતિ અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૩ -
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ અવધિ મનુષ્યોમાં જ છે, દેવ આદિમાં નથી તથા જઘન્ય પણ મનુષ્ય અને તિર્યચોમાં જ છે, દેવ અને નારકીમાં નથી. તેમાં સૌથી ઉત્કૃષ્ટ લોક માત્ર અવધિ છે, કે જે પાછું પડી પણ જાય, ત્યારપછી જે અવધિ વધે તે અપતિપાતિ જ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ લોક માત્ર અવધિનું માન બતાવતાં પ્રસંગથી પ્રતિપાતિ-પતિપાતિનું સ્વરૂપ બતાવ્યું, તેમાં દોષ નથી. ક્ષેત્ર પરિમાણ દ્વાર કહ્યું, હવે સંસ્થાન દ્વાર -
• નિર્યુક્તિ-૫૪ :
જઘન્ય અવધિજ્ઞાન પ્તિનુકાકારે, ઉત્કૃષ્ટ ગોળ અને કંઈક લાંબુ, આજઘન્યોત્કૃષ્ટ ક્ષેત્રથી અનેક પ્રકારના આકારે હોય છે.
• વિવેચન-૫૪ :
તિબક-પાણીનું બિંદુ, તેના જેવો આકાર જઘન્ય અવધિનો હોય, તે જ સ્પષ્ટ કરતાં કહે છે - તે સર્વ બાજુથી વૃત હોય છે. કેમકે પનકક્ષેત્રનું વર્તુળપણું છે. ઉત્કૃષ્ટથી દીધું છે. તથા અગ્નિ જીવોની શ્રેણિના પરિક્ષેપની સ્વદેહાનુવૃત્તિપણે છે. મધ્યમ અવધિ અનેકાકારે છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ સંસ્થાન કહી, હવે મધ્યમાવધિને કહે છે. • નિર્યુક્તિ -પપ :
કાપો, પ્યાલો, પહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પ છાબડી અને યવ આકારે [નાકાદિની અવધિજ્ઞાન અનુક્રમે છે. મનુષ્ય અને તિચિનું અવધિજ્ઞાન વિવિધ આકારે કહેલું છે.
• વિવેચન-૫૫ - મૂર્ણિમાં અહીં આનુગામિકનું વર્ણન પણ છે.].
ગાપો-ઉડુપક જેવો આકાર, લાટ દેશે ધાન્યાલય વિશેષ તે પ્યાલો, પટહ-વાધ વિશેષ, ઝલ્લરી - ચામડાથી મઢેલ વિસ્તીર્ણ વલયાકાર, તે પણ વાધ વિશેષ છે, ઉપર લાંબુ અને નીયે વિસ્તીર્ણ તથા ઉપર પાતળું તે મૃદંગ, એ પણ વાધ છે. પુખ શિખાની આવલિયી રચેલ ચંગેરી તે પુપચંગેરી છે. યવ એટલે સંવનાયક કન્યાનો ચોલક. એ બધાં આકારો લેવા. ભાવાર્થ એ છે કે – ત્રાપાદિ આકારે અવધિજ્ઞાન છે, તે અનુક્રમે નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક કાવાસી, કપાતીત દેવ તે પૈવેયક અને અનુત્તર દેવોને અનુક્રમે સર્વ કાળ નિયતથી અવધિ જાણવું.
તિર્યંચ અને મનુષ્યને વિવિધ આકારે રહેલ છે. દટાંત કહે છે - સ્વયંભમણ સમુદ્રના મત્સ્ય સમૂહ સમાન આકાર છે. જો કે ત્યાં વલયાકાર નિષેધ છે, અવધિજ્ઞાન તો તેવા આકારે પણ હોય. એમ સૂત્રથી ગણધરોએ અને અર્થથી તીર્થકરોએ કહેલ છે. આ અવધિ ભુવનપતિ અને વ્યંતરોને ઉંચે ઘણું હોય, બાકીના દેવોને નીચે વધુ હોય, જ્યોતિક અને નારકીને તીઈ વધુ હોય. મનુષ્ય અને તિર્યંચને વિચિત્ર પ્રકારે હોય.
સંસ્થાન દ્વાર કહ્યું, હવે આનુગામુક દ્વાર કહે છે – • નિયુક્તિ-પ૬ :
નાસ્કો તા દેવોને અનુગામી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય અને તિચિને આનુગામી, નાનુગામી અને મિશ્ર અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૬ :લોચન માફક જ્યાં જાય ત્યાં સાથે જાય, તે આનુગામુક અવધિ. તુ શબ્દ
Page #39
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિક પ૬
જ' કારાર્થે છે. કોને હોય? નરને લઈ જાય તે નક, તેમાં થાય તે નારકો. તે નારકોને તથા સ્વર્ગમાં રહે તે દેવો, તેને હોય છે.
કાનન+TTPવ - સ્થિત દીવાની જેમ સાથે ન જનાર, fષ - એક દેશ જાય તેવા સ્વભાવવાળ, જેમ દેશાંતર જતા પુરુષનું એક લોચન ઉપઘાત પામેલ હોય તેવું. આવું ત્રણે પ્રકારનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. આનુગામુક કહ્યું, હવે અવસ્થિતદ્વારના અવયવોને કહે છે –
• નિયુક્તિ -૫૩,૫૮ -
ફોને આશીને કાળથી 31-સાગરોપમ અવસ્થાન, દ્રવ્યમાં અંતમુહૂર્ત અને સાતઆઠ સમય સુધી મર્યાયિોને જુએ... અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ ૬૬સાગરોપમથી અધિક છે અને જઘન્ય એક સમય છે.
• વિવેચન-૫૩,૫૮ :
અવસ્થિત તે અવસ્થાન. તે અવધિજ્ઞાનનું આધાર, ઉપયોગ તથા લબ્ધિથી ચિંતવે છે. ક્ષેત્ર તેનો પહેલો આધાર છે માટે ક્ષેત્ર સંબંધી કહે છે. અવિચલિત હોય તે 33-સાગરોપમ સુધી અનુત્તર દેવોને હોય. તે કાળ આશ્રયી પણ બતાવી દીધું. દ્રવ્ય સંબંધી અવધિનું ઉપયોગ થાન ભિન્ન મુહર્ત છે. દ્રવ્ય - જે દ્રવે છે, તે તે પચયિોને પામે છે તે, આ દ્રવ્યના વિષયમાં. - x • પર્યવો આશ્રીને સાત આઠ સમય છે. બીજા કહે છે કે - પર્યવોમાં સાત સમયનું છે અને ગુણોમાં આઠ સમયનું છે. TM • સહવર્તી તે ગુણો - શુક્લત આદિ. પર્યાયો ક્રમવર્તી નવા-જૂના આદિ છે.
આ દ્રવ્ય, ગુણ, પર્યાયોમાં સૂકમપણાથી સ્ટોક ઉયોગપણું છે.
અહીં લબ્ધિથી અવસ્થાન કહે છે. અદ્ધિા - કાળ. તે અવધિજ્ઞાનની લબ્ધિને આશ્રીને ચિંતવે છે. તેમાં અન્ય ક્ષેત્રાદિમાં ૬૬-સાગરોપમ છે. ‘' વિશેષણનાં અર્થમાં છે, તેથી સાધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ.
જઘન્યથી દ્રવ્યાદિમાં એક સમયનું અવસ્થાન છે. તે મનુષ્ય અને તિર્યંચને આશ્રીને સપ્રતિપાત ઉપયોગને આશ્રીને અવિરુદ્ધ છે. દેવ અને નારકોને પણ છેલ્લા સમયે સમ્યકત્વ પ્રાપ્ત થાય અને પછી સ્ત્રવે તો એક સમયનું વિભંગજ્ઞાનથી અવધિજ્ઞાન થાય, તેથી તેમાં કોઈ વિરોધ નથી.
આ રીતે અવસ્થિત દ્વાર કહીને ચલ દ્વાર કહે છે – • નિયુક્તિ-૫૯ -
હોમ અને કાળની વૃદ્ધિ કે હાનિ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં વૃદ્ધિ કે હાનિ બે પ્રકારે છે અને પયરયમાં છ પ્રકારે છે.
• વિવેચન-૫૯ - મૂર્ણિમાં આ વ્યાખ્યા ઘણાં વિસ્તારથી છે.)
ચલ અવધિ વર્ધમાન કે ઘટનાર હોય છે. તે વૃદ્ધિનહાનિ, ફોન અને કાળને આશ્રીને જિનેશ્વરે ચાર પ્રકારે બતાવી છે, તે આ રીતે – અસંખ્યય ભાગ વૃદ્ધિ, સંખ્યય ભાગ વૃદ્ધિ, સંગેય ગુણ વૃદ્ધિ, અસંખ્યય ગુણ વૃદ્ધિ. એ પ્રમાણે હાનિમાં પણ સમજવું. પણ અનંત ભાગ કે અનંત ગુણ વૃદ્ધિ કે હાનિ ન થાય. કેમકે ફોન
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે કાળમાં અનંતુ અવધિજ્ઞાનથી દેખાતું નથી. પણ તે ચાર સિવાયની પણ અનંત ભાગ વૃદ્ધિ - અનંતગુણ વૃદ્ધિ દ્રવ્યોમાં થાય છે, તેમ હાનિનું પણ જાણવું. કેમકે પુદ્ગલ દ્રવ્યો અનંતા છે અને તે અવધિજ્ઞાની જુએ છે તથા પર્યાયોમાં પણ છે ભેદ ઉપરોક્ત દ્રવ્યો જેવા છે, કેમકે પર્યાયો પણ અનંતા છે, તે છ ભેદ આ પ્રમાણે - અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણવૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ. તેમ હાનિ પણ જાણવી.
પ્રિન] ક્ષેત્રની અસંખ્યય ભાગાદિની વૃદ્ધિમાં તેના આધ્યેયરૂપ દ્રવ્યો પણ તેના નિબંધન હોવાથી અસંગેય ભાગાદિ વૃદ્ધિ જ હોય, તે પ્રમાણે પર્યાયમાં પણ છે, તો છ સ્થાનક ક્યાંથી થાય ?
[ઉત્તર સામાન્ય ન્યાયથી આ કહ્યું જો ક્ષેત્ર અનુવૃત્તિથી પુદ્ગલો ગણીએ તો તમે કહ્યું તેમ જ થાય, તેવું જ પર્યાયમાં છે. પણ અહીં પોતાના ફોનથી અનંતગણાં પુદ્ગલો છે, તેથી અનંતગણાં પર્યાયો છે, માટે જે કહ્યું તે યોગ્ય છે. કેમકે દરેક પ્રતિનિયત વિષય છે.
ચલ દ્વાર કહ્યું, હવે તીવ્ર અને મંદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૬૦,૬૧ -
એક જીવને અસંખ્યાત કે સંખ્યાત સ્પર્ધક હોય છે. એક સ્પર્ધકમાં ઉપયોગ હોય ત્યારે નિયમો સર્વમાં ઉપયોગ હોય છે. અનુગામી, અનનુગામી, મિશ્ર તથા પ્રતિપતિ, આપતિપતિ, મિશ્ન એ છ પ્રકારના સાધક મનુષ્ય અને તિર્યંચને હોય છે.
• વિવેચન-૬૦,૬૧ :
આ સ્પર્ધકો તે અવધિજ્ઞાનના નિર્મમ હારો છે અથવા ગોખ કે જાળી આદિમાંથી આવતી દીવાની પ્રભા જેવા સ્પર્ધકો છે. તે એક જીવના અસંખ્યાત કે સંખ્યાત હોય છે. તેમાં એક સ્પર્ધકના ઉપયોગમાં નિયમથી સર્વે સ્પર્ધકો ઉપયોગમાં આવે છે. કેમકે સ્પર્ધકો ઘણાં પણ જીવનો ઉપયોગ એક જ હોય છે, જેમ બે લોચનનો ઉપયોગ એક જ છે અથવા પ્રકાશમય હોવાથી દીવાની માફક સ્પર્ધકો બધું સાથે જ જુએ છે.
પ્રશ્ન-તીવ-મંદ દ્વારનો ચાલતો વિષય છોડીને સ્પર્ધકના અવધિનું સ્વરૂપ બતાવતાં ક્રમ વિરોધ ન થાય ? પ્રાયઃ અનુગામુક, અપતિપાતિ લક્ષણવાળા સ્પર્ધકો તીવ્ર છે, તેથી વિપરીતમાં મંદ છે અને બંને સ્વભાવવાળા મિશ્ર સ્પર્ધકો છે.
હવે બીજી ગાથાની વ્યાખ્યા -
સ્પર્ધકનું સ્વરૂપ પહેલી ગાથામાં બતાવ્યું. તેમાં અનુગમન સ્વભાવવાળા તે આનુગામુક. વિપરીત તે અનાનુગામુક, ઉભય સ્વભાવી તે મિશ્ર. પડવાના સ્વભાવવાળા તે પ્રતિપાતિ ઈત્યાદિ • x • આ બધાં સ્પર્ધક મનુષ્ય અને તિર્થયના અવધિજ્ઞાનમાં જ હોય છે.
[પ્ર] આનુગામુક અને અપતિપાતિમાં શો ફેર ? તેથી વિપરીતમાં શો ફેર ?
Page #40
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬૦,૬૧
૬૧
અપ્રતિપાતિ તો આનુગામુક જ હોય, પણ આનુગામુક પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ગમે તે હોય. જે પડે તે પ્રતિપાતિ અને પડેલ હોય તે દેશાંતરમાં ઉત્પન્ન પણ થાય, પણ
તે રીતે અનાનુગામુક ન હોય.
હવે પ્રતિપાત અને ઉત્પાત દ્વાર કહે છે –
• નિયુક્તિ-૬૨,૬૩ :
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં એક સમયે ઉત્પાત, પ્રતિપાત, ઉભય અને બાહ્ય અવધિમાં ભજના હોય છે... અત્યંતર અવધિમાં એક સમયે ઉત્પાદ અને પ્રતિપાત સાથે ન હોય, પણ તે બેમાંથી એક હોય.
• વિવેચન-૬૨,૬૩ -
જોનાર બહાર જે અવધિ તે એક દિશામાં અથવા ઘણી દિશામા વિછિન્ન હોય તે બાહ્ય છે. તેનો લાભ તે બાહ્ય અવધિ કહેવાય. આ બાહ્ય અવધિ પ્રાપ્તિમાં ભજના જાણવી. [પ્રશ્ન] શાની ? ઉત્પાદ, પ્રતિપાદ, તદુભય ગુણ એક સમયમાં થાય. કયા વિષયમાં ? દ્રવ્યના વિષયમાં.
એ પ્રમાણ ક્ષેત્ર, કાળ, ભાવના વિષયમાં પણ જાણવું. - x - તેના ભાવાર્થ આ છે - એક સમયમાં દ્રવ્યાદિ વિષયમાં બાહ્ય અવધિજ્ઞાનનો કદાચ ઉત્પાદ થાય તો કદાચ વ્યય પણ થાય, કોઈ વખત બંને ન થાય. જેમ કોઈ દાવાનળ એક કાળે જ એક બાજુએ દીપે [બળે] અને બીજી બાજુએ બુઝે તેમ એક ભાગમાં અવધિ થાય અને બીજે નષ્ટ થાય.
અહીં જોનારને સર્વ બાજુએ સંબદ્ધ દીવાની પ્રભાના સમૂહ માફક હોય તે અવધિને અત્યંતર અવધિ કહે ચે, તેની લબ્ધિ અત્યંતર લબ્ધિ છે. તુ શબ્દ વિશેષણ રૂપ છે, તેથી તે લબ્ધિ હોય ત્યારે ઉત્પાત અને પ્રતિપાત બંને એક સમયમાં ન હોય, “દ્રવ્યાદિના વિષયમાં'' એ પદો અનુવર્તે છે. ઉત્પાદ હોય અથવા પ્રતિપાત એક સમયમાં હોય. પિ શબ્દ જકાર અર્થમાં છે. તેનો ભાવાર્થ એ છે કે – પ્રદીપનો ઉત્પાદ અથવા પ્રતિપાત એક સમયમાં એક જ હોય, પણ અત્યંતર અવધિમાં બંને સાથે ન હોય, - ૪ - જેમ આંગળીનું આકુંચન અને પ્રસારણ સાથે ન હોય. પ્રતિપાત અને ઉત્પાદ દ્વાર કહ્યા.
-
નિયુક્તિ-૪૨માં કહ્યું કે – “સંખ્યેય મનોદ્રવ્ય વિષયમાં અવધિમાં લોક અને પલ્યોપમ ભાગ’” તેમાં દ્રવ્યાદિ ત્રણનો પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે દ્રવ્ય-પર્યાયના પ્રસંગથી જ ઉત્પાદ-પ્રતિપાત અધિકાર કહે છે –
• નિયુક્તિ-૬૪ :
એક દ્રવ્યથી અસંખ્યાત અને સંખ્યાત પર્યાયોને પણ જુએ છે, જઘન્યથી બમણા બે પર્યાય એટલે વદિ ચારને જુએ છે.
• વિવેચન-૬૪ :
પરમાણુ આદિ એક દ્રવ્યને જોતો દ્રવ્યના સંબંધથી ઉત્કૃષ્ટથી અસંખ્યેય, મધ્યમથી સંધ્યેય તેના પર્યાયોને જુએ. જઘન્યથી એક દ્રવ્યમાં બે પર્યાયો જુએ.
૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અહીં એવું કહે છે કે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને જ દરેક દ્રવ્યમાં જુએ, એક દ્રવ્યમાં અનંતા પર્યાયો ન જુએ, પણ સામાન્યથી તો દ્રવ્યો અનંતા હોવાથી અનંતા દ્રવ્યોના અનંતા પર્યાયો ઉત્કૃષ્ટથી જુએ.
હવે જ્ઞાન દર્શન વિભંગ દ્વારોના અવયવોને કહે છે –
• નિયુક્તિ-૬૫
આકાર અને અનાકાર એવા અવધિજ્ઞાન અને વિગજ્ઞાન ઉપરના ત્રૈવેયક સુધી જઘન્યથી સમાન છે. પછી અસંખ્યયોજન છે. • વિવેચન-૬૫ :
જે વિશેષ ગ્રહણ કરે તે સાકાર, તે જ જ્ઞાન કહેવાય છે. જે સામાન્ય ગ્રાહક
છે, તે અવધિ હોય કે વિભંગ હોય તે અનાકાર છે, તેને જ દર્શન કહે છે. તે સાકાર અને અનાકાર અવધિ-વિભંગ જઘન્યથી તો તુલ્ય જ છે. અહીં સમ્યક્ દૃષ્ટિનું અવધિ અને મિથ્યાદર્શનીનું તે વિભંગ જ છે.
લોકપુરુષની ગ્રીવા સમાન નવ ગૈવેયક છે. તુ શબ્દ 'પિ' ના અર્થમાં છે, તેથી એમ જાણવું કે ભુવનપતિથી લઈને નવ પ્રૈવેયક સુધી આ જ ન્યાય છે, કે સાકાર-અનાકાર અવધિ વિભંગજ્ઞાન જઘન્યથી લઈને તુલ્ય છે, પણ ઉત્કૃષ્ટથી તુલ્ય નથી. અનુત્તર વિમાનોમાં મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન ન થાય, તેથી અવધિજ્ઞાન દર્શન જ હોય છે, તે અવધિ ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યેય યોજન હોય છે. હવે દેશ દ્વાર – • નિયુક્તિ-૬૬
નારક, દેવ, તીર્થંકરોને અત્યંતર અવધિ હોય છે અને સંર્વ બાજુથી જુએ છે, બાકીના દેશથી જુએ છે.
• વિવેચન-૬૬ :
નર્॰ - શબ્દાર્થ પૂર્વે કહેલ છે. તીર્થને કરવાના સ્વભાવવાળા તે તીર્થંકરો. ત્ર શબ્દ ‘જ’કાર અર્થમાં છે. - X - આ નાક, દેવ, તીર્થંકરો અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે. અર્થાત્ અવધિથી ઉપલબ્ધ ક્ષેત્રની અંદર વર્તે છે. કેમકે જેમ દીવો ચારે બાજુ પ્રકાશે છે, તેમ આ ત્રણેનું અવધિ બધી બાજુએ જુએ છે. તેથી તેઓ અર્થથી અબાહ્ય અવધિવાળા છે. એટલે કે બધી જ દિશા અને વિદિશામાં જોઈ શકતા હોવાથી બાહ્ય અવધિવાળા નથી. ‘હનુ' શબ્દ ‘જ’કાર અર્થમાં છે.
[પ્રશ્ન] અવધિની બાહ્ય એમ કહેવાથી જ ચોતફ જુએ છે, તે સિદ્ધ છે, પછી બધી દિશામાં દેખે છે, એમ વધુ કહેવાની શી જરૂર છે ? [ઉત્તર] ના, એમ નથી, અવધિનું અબાહાત્વ કહેવાથી અને અત્યંતર અવધિત્વ છતાં બધાં બધી દિશામાં જોઈ શકતા નથી. કેમકે અવધિના વિચિત્રપણાથી દિગંતરાલ દેખાતા નથી, તેથી તે લખવું ઉચિત છે. બાકીના મનુષ્યો અને તિર્યંચો એક દેશથી જુએ છે. અહીં એમ સમજવું કે બધાં અવધિજ્ઞાની મનુષ્ય અને તિર્યંચો દેશથી દેખે છે એમ નહીં, પણ તેમાંના બાકીના જીવો દેશથી જુએ છે. અથવા બીજી રીતે વ્યાખ્યા કરે છે –
નાક, દેવ, તીર્યચ અવધિથી અબાહ્ય છે અર્થાત્ તે નિયત અવધિવાળા જ
Page #41
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬૬
૬૩
હોય છે. તેથી શંકા થાય કે તેઓ સર્વથી જુએ કે દેશથી ? તેની સ્પષ્ટતા કરી કે તેઓ સર્વથી જુએ છે.
[પ્રશ્ન] જો સર્વથી જુએ જ છે, તો અવધિથી અબાહ્ય એવું નિયત અવધિપણું કહેવું અનર્થક છે ? [ઉત્તર] એમ નથી, નિયત અવધિપણાનું જ એ વિશેષણ છે, કે અવધિ તો અબાહ્ય છે, તેથી એવું સમજાય કે સદા અવધિજ્ઞાનીઓ છે, માટે અષ્ટ છે.
[પ્રશ્ન] નારક અને દેવોને ભવપ્રત્યય અવધિ ગ્રહણ કરવાથી તીર્થંકરોને પણ વધુ પ્રસિદ્ધ છે કે પારભવિક અવધિ આવતું હોવાથી નિયત અવધિપણું હોય છે, તો “તીર્થંકર” એમ કહેવાની શી જરૂર ? [ઉત્તર] નિયત અવધિપણું સિદ્ધ થયા છતાં સર્વકાળ અવસ્થાયીપણું સિદ્ધ ન થાય, તેથી બતાવ્યું કે અવધિથી અબાહ્ય છે કે તીર્થંકરો હંમેશાં અવધિજ્ઞાનવાળા હોય છે, માટે તેમાં કોઈ દોષ નથી.
[પ્રશ્ન] જો એમ છે, તો તીર્થંકરોના સર્વકાળ અવસ્થાયીપણામાં વિરોધ નહીં આવે ? [ઉત્તર] ના, કેમકે તેઓને કેવળજ્ઞાન ઉપજતાં ખરી રીતે તો તેમને તે વસ્તુતત્ત્વનો પરિચ્છેદ સર્વોત્કૃષ્ટપણે છે. કેમકે સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુનો છેદ થશે અથવા આ કથન છદ્મસ્થકાળ આશ્રીને છે. માટે દોષ નથી –
દેશદ્વાર કહ્યું, હવે ક્ષેત્ર દ્વાર કહે છે –
• નિયુક્તિ-૬૭ :
સંબદ્ધ કે અસંભદ્ધ અવધિક્ષેત્રથી સંખ્ય કે અસંખ્ય, લોકમાં સંબંધ કે અસંબંધવાળું પણ હોય, અલોકમાં તો આત્મ સંબદ્ધ જ હોય.
• વિવેચન-૬૭ :
તેમાં સંબદ્ધ કે અસંબદ્ધ અવધિ થાય. અર્થાત્ દીવા સાથે પ્રભાતી માફક કોઈ જોનારને સંબદ્ધ હોય, અતિ અંધારામાં દૂરથી દેખાતા દીવા માફક કોઈને અસંબદ્ધ હોય. તે સંધ્યેય કે અસંખ્યેય યોજન હોય. પુરુષ-પૂર્ણ સુખથી કે દુઃખથી હોય અથવા નગરમાં શયન કરે તે પુરુષ. તે પુરુષથી અંતરાલે હોય તો અસંખ્યાત
કે અસંખ્યુત યોજન હોય.
ભાવાર્થ આ પ્રમાણે – અસંબદ્ધ અવધિ ક્ષેત્રથી સંખ્યાત યોજન કે અસંખ્યાત યોજન પણ હોય. આ રીતે સ્વતંત્ર અવધિ ચિંતવ્યો. હવે અબાધા વડે ચિંતવે છે. તેમાં ચોભંગી છે – સંખ્યેય અંતર અને સંોય અવધિ. સંખ્યેય અંતર અને અસંખ્યેય અવધિ. અસંખ્યેય અંતર અને સંધ્યેય અવધિ. અસંખ્યેય અંતર અને અસંખ્યેય અવધિ અસંબદ્ધમાં આ ચારે વિકલ્પો સંભવે છે. સંબદ્ધમાં વિકલ્પનો અભાવ છે.
તથા લોકમાં - ચૌદ રાજલોકમાં પંચાસ્તિકાયવાળો છે. અલોકમાં કેવળ આકાશાસ્તિકાય છે. લોક અને અલોકમાં સંબદ્ધ છે. કઈ રીતે? પુરુષમાં અને લોકમાં પણ સંબદ્ધ હોય તે લોક પ્રમાણ અવધિ. પુરુષમાં હોય પણ લોકમાં ન હોય, તે દેશથી અત્યંતર અવધિ. પુરુષમાં ન હોય, પણ લોકમાં સંબદ્ધ હોય, તે ભાંગો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
૬૪
શૂન્ય છે, બંનેમાં સંબદ્ધ નથી, તે બાહ્યાવધિ. અલોકમાં સંબદ્ધ તે માત્ર આત્મસંબદ્ધ જ છે. હવે ગતિ દ્વારનો અવયવ અર્થ બતાવે છે – નિર્યુક્તિ-૬૮
•
--
ગતિ નૈરયિકાદિ દ્વારો જેમ પૂર્વે વર્ણવ્યા. તેમજ અહીં સમજવા. અવધિની ઋદ્ધિ વર્ણવીએ છીએ, પછી બાકીની વર્ણવીશું.
• વિવેચન-૬૮ :
તેમાં ગતિથી ઓળખાતા બધાં જ ઈન્દ્રિયાદિ દ્વારો લેવા. તેથી જે ગતિ વગેરે
સત્પદ પ્રરૂપણાની વિધિઓ તથા દ્રવ્યપ્રમાણાદિ છે, તે બધાં પૂર્વે મતિ-શ્રુતાદિમાં વર્ણવેલાં છે, તેમ અહીં પણ જાણવા. માત્ર “મતિ પ્રાપ્ત કરે”ને સ્થાને “અવધિ પ્રાપ્ત કરે” તેમ જાણવું. પરંતુ અવેદક તતા અકષાયી પણ અવધિના પ્રતિપધમાનક હોય છે કે જે ક્ષપક શ્રેણીમાં રહેલાં હોય છે તથા મનઃપર્યવજ્ઞાનીઓ અનાહાસ્ક અપર્યાપ્તા
પૂર્વ સમ્યગ્દષ્ટિ દેવ-નાકી પણ અપાંતરાલ ગતિમાં હોય છે. આ બધું શક્તિને આધારે જાણવું.
પૂર્વપ્રતિપન્ન તો તે જ જે મતિના વિકલેન્દ્રિય અસંજ્ઞિથી શુન્ય જાણવા. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યથી બધાં મૂર્ત દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથી આદેશથી અસંખ્યાત ક્ષેત્રને જુએ, કાળથી પણ ઉપચારથી અસંખ્યાતા કાળના રૂપી દ્રવ્યોને જુએ. ભાવથી અનંતા પર્યાયોને જુએ.
અવધિ ઋદ્ધિ વિશેષ છે તેમ કહ્યું, તેથી શેષ ઋદ્ધિ પણ વર્ણવ છે – • નિયુક્તિ-૬૯,૭૦ :
આમષધિ, વિઔષધિ, ખેલેૌષધિ, જીષધિ, સંભિન્ન શ્રોત, ઋજુમતિ, સર્વોષધિ, ચારણ, આશીવિષ કેવલી, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર, અરહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ
• વિવેચન-૬૯,૭૦ 3
આમર્શ - સંસ્પર્શ, તે જ ઔષધિ જેને છે, તે આમર્શ ઔષધિ-જેમ કોઈ સાધુ સ્પર્શ માત્રથી જ વ્યાધિ દૂર કરવામાં સમર્થ હોય. આ લબ્ધિ લબ્ધિવાળાથી ભિન્ન ન હોવાથી તે જ ગુણ બતાવ્યો છે. એ પ્રમાણે વિષ્ટા, બળખો, મેલમાં પણ જાણવું. આ વિષ્ટાદિ ત્રણે સુગંધવાળા હોય છે.
જે સાધુને બધાંથી સંભળાય તે સંભિન્ન શ્રોત અથવા શ્રોત તે ઈન્દ્રિય, તે
સંભિન્ન હોય, તે બધાં વિષયોને દરેક ઈન્દ્રિયો જાણે અથવા પરસ્પર લક્ષણથી કે નામથી જુદા જુદા શબ્દોને સાંભળે તે સંભિન્ન શ્રોત.
ઋજુ મતિ જેની છે તે, સામાન્યથી વિષયને ગ્રહણ કરે, આ મનઃ પર્યવજ્ઞાનનો ભાગ છે. આ પણ લબ્ધિ વિશેષ છે. ગુણ-ગુણીના અભેદપણાથી તે લબ્ધિધર સાધુ હોય તથા બધાં જ વિષ્ટા, મૂત્ર, વાળ, નખ આદિ જેને ઔષધરૂપે થયા હોય, જે
બીજાના રોગ મટાડી દે તે સર્વે ઔષધિ જાણવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ૬૯,૩૦
૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
- - હવે બીજી ગાથાની વ્યાખ્યા કહે છે –
અતિશય ગમન કરે છે, તેથી ચારણ છે. તેના બે ભેદો છે - વિધા ચારણ અને જંઘાયારણ. તેમાં જંઘાચારણ શક્તિથી રૂચકવરદ્વીપ સુધી જવા શકિતમાન છે, એક જ ઉત્પાત વડે જ રૂચકવર દ્વીપે જાય છે, પાછા આવતા પહેલા ઉત્પાતે નંદીશ્વર દ્વીપ, બીજા ઉત્પાતે મૂળ સ્થાને આવે છે. ઉંચે એક જ ઉત્પાત મેરુ પર્વત પંડુક વનમાં અને પાછા ફરતા એક ઉત્પાતે નંદનવન અને બીજા ઉત્પાતે જ્યાંથી આવ્યો હોય ત્યાં પહોંચે.
વિધાચરણ નંદીશ્વરદ્વીપ સુધી જવા જ સમર્થ છે, તે એક ઉત્પાતે માનુષોત્તર પતિ, બીજે નંદીશ્વરે જાય છે, પાછો એક ઉત્પાતમાં જ મૂળ સ્થાને આવે. ઉંચે એક ઉત્પાત મેરુ પર્વત, બીજા ઉત્પાતે પાછો ફરે.
બીજા પણ લબ્ધિવાળાઓ શક્તિથી જ રૂચકવર આદિ દ્વીપોમાં જાય છે. તે તીછ તેમજ ઉંચે આ પ્રમાણે વિચારવા. તે પ્રમાણે જ દાઢામાં જેને વિષ હોય તે આસીવિષ કહેવાય. તેની બે જાતિઓ છે. એક જાતિ વડે, બીજા કૃત્ય વડે. જાતિ વિષવાળા દેડકો, સાપ, મનુષ્ય, વીંછી છે કર્મચી તિર્યંચયોનિ તથા મનુષ્યો અને સહસાગાદિ દેવો છે. આ જીવો તપ અને ચાસ્ત્રિ પ્રભાવે કે અન્ય કારણે આસીવિષ જેવા થાય છે. દેવો પણ પોતાની શક્તિથી તેવા થાય છે. દેવો શ્રાપ આપી મારી નાંખે છે.
કેવલી પ્રસિદ્ધ છે. મન:પર્યવજ્ઞાની પૂર્વે કહ્યા સિવાયના વિપુલ મન:પર્યવજ્ઞાની લેવા. પૂર્વ ભણેલા તે પૂર્વધર સાધુ. અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્ય પૂજાની યોગ્યતાથી અરહંત દેવો તીર્થકરો છે. ચક્રવર્તી તે ચૌદ રત્નાધિપ છે. બળદેવ પ્રસિદ્ધ છે. વાસુદેવ અર્ધભરતાધિપ છે.
ઉત્તમ સર્વે ચારણાદિ લબ્ધિ છે. અહીં વાસુદેવ, ચકવર્તી, તીર્થકર આદિ કહ્યા, તે ઋદ્ધિમાં તેમના અતિશયો બતાવે છે –
• નિયુક્તિ -૩૧ થી ૩૫ - અહીં નિયુક્તિ અને વૃાની સમાનતા હોવાથી નિયુક્તિ અર્થ લખ્યો નથી. • વિવેચન-૭૧ થી ૫ -
અહીં વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ વિશેષથી વાસુદેવનો બળ અતિશય કહે છે - ૧૬,૦૦૦ રાજાઓ હાથી-ઘોડા-રથ-પાયદળના સમૂહથી સાથે મળી એક સાંકળે કુવાના કાંઠે ઉભેલા વાસુદેવને ખેંચે, ત્યારે વાસુદેવ ડાબા હાથે સાંકળ પકડે, જમણે હાથે ખાતો હોય વિલેપન કરતો હોય, અવજ્ઞાથી હસતો હોય, તો પણ તેઓ ખેંચી ન શકે.
ચક્રવર્તીનું બળ આ છે – ૩૨,૦૦૦ રાજા સર્વ સૈન્ય સાથે સાંકળ ખેંચે, ચકવર્તી કવાને કાંઠે બેસીને ડાબા હાથે સાંકળ પકડી રાખે, જમણે હાથે ખાતો કે વિલેપન કરતો હોય, તો પણ તેઓ ચકીને ખેંચી ન શકે. કેમકે વાસુદેવ કરતાં ચક્રવર્તીનું બળ બમણું હોય છે. [31/5]
બળદેવનું બળ બીજા સામાન્ય મનુષ્યોથી ઘણું વધુ હોય. સંપૂર્ણ વયનિત્તરાય કર્મના ક્ષયથી અપરિમિત બળવાળા તીર્થકરો તો ચક્રવર્તીથી વધુ બળવાન હોય છે. જેની ગણતરી જ ન થઈ શકે.
આ બધી લબ્ધિ કર્મના ક્ષય કે ક્ષયોપશમથી જીવન હોય. • નિયુક્તિ -૩૬ :
મન:પર્યવજ્ઞાન મનમાં ચિંતવેલા પદાર્થોને પ્રગટ કરે છે. તે ગુણ પ્રત્યાયિક અને ચાઝિવંતને હોય છે.
• વિવેચન-૭૬ :
‘મન:પર્યવજ્ઞાન’ શબ્દ પૂર્વે નિરૂપિત છે. પુન: શબ્દ વિશેષણ અર્થે છે. આ રૂપી દ્રવ્યને જાણનાર, ક્ષાયોપથમિક ભાવતું તથા પ્રત્યક્ષ આદિ અનેક વિષયમાં અવધિજ્ઞાનને મળવું છતાં તેના સ્વામી આદિ ભેદવાળું છે. તેનું સ્વરૂપ આ છે - જન્મ લે તે જન. તેમના મનમાં તે જન-મન તેના વડે ચિંતવેલો પદાર્થ, તેને મન:પર્યાયજ્ઞાની પ્રકાશે છે. મનુષ્ય ક્ષેત્ર તે અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ છે. તેને આશ્રીને આ જ્ઞાન છે. તેની બહાર રહેલ પ્રાણીના મનો ચિંતિતમાં ન પ્રવર્તે.
ગુણો - ક્ષાંતિ આદિ, તે જ જેના કારણો છે તે ગુણ પ્રત્યય, જેને ચાસ્ત્રિ છે, તે ચારિકવાન, તે ચામ્બિવંતને જ આ જ્ઞાન થાય અથતુિ અપમuસંયતને આમધિ ઋદ્ધિ માફક પ્રાપ્ત થાય છે.
આ દ્રવ્યાદિ વડે નિરૂપે છે - તેમાં દ્રવ્યથી મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપ બે સમુદ્ર અંતર્ગત પ્રાણીના મનોભાવ પરિણત દ્રવ્યોને જાણે છે અને જુએ છે. આ અવધિજ્ઞાન સંપ મન:પર્યાયજ્ઞાનીને આશ્રીને કહેલ છે. અન્યથા જાણે જ, પણ જુએ નહીં.
અથવા જેથી સાકાર તે જ્ઞાન, જેનાથી દેખે તે દર્શન. એ પ્રમાણે સૂત્રમાં સંભવે છે માટે દર્શન પણ લીધું અન્યથા ચક્ષ, અચક્ષ, અવધિ અને કેવળ એ ચાર દર્શન છે, તેમાં વિરોધ આવે. ોગથી અઢી દ્વીપ - સમુદ્રાદિમાં, કાળથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઈલ કે અતીતકાળનું જાણે છે. ભાવથી અનંતા મનોદ્રવ્ય પયયોને જાણે તેમાં મનોદ્રવ્યના પયયોને સાક્ષાત્ જુએ. પણ બાહ્ય - તે વિષય ભાવને પામેલા ભાવોને તો અનુમાનથી જાણે.
કેવી રીતે ? મનમાં મૂd અમૂર્ત દ્રવ્યના આલંબનથી. તેમાં છાસ્થો અમૂર્તને ન જુએ. સત્પદ પ્રરૂપણાદિ અવધિજ્ઞાનવત્ જાણવા. વિશેષ એ કે - અણાહારક, અપતિક જીવો પ્રતિપધમાનક કે પ્રતિપન્ન ન હોય, એટલું અવધિજ્ઞાનથી જુદા પણું છે. હવે કેવળજ્ઞાન –
• નિયુક્તિ -૩૭ :
હવે સર્વે દ્રવ્યોના પરિણામોના ભાવ, તેના વિશેષ જ્ઞાનનું કારણ, અનંત શાશ્વત અપતિપતિ એકવિધ કેવળજ્ઞાન છે.
• વિવેચન-૭૭ :મન:પર્યવજ્ઞાન પછી સૂટાક્રમના ઉદ્દેશથી શુદ્ધિ તથા લાભથી પૂર્વે કેવળજ્ઞાન
Page #43
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ૩૭,
૬૮
બતાવેલું છે. તેના અર્થને કહેવા અથ શબ્દ છે. • X - જીવ લક્ષણવાળા બઘાં દ્રવ્યો, તેમના પરિણામો - પ્રયોગ, વિસસા કે બંનેથી જન્ય ઉત્પાદ આદિ સર્વે દ્રવ્ય પરિણામો, તેનો ભાવ, સતા, લક્ષણ છે. તેને વિશેષથી જાણવું તે વિજ્ઞપ્તિ. તેમાં ભેદો ઉપચારથી છે. તે વિજ્ઞપ્તિનું કારણ કેવળજ્ઞાન છે. તેથી સર્વ દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ વિષય સંબંધી છે. કેમકે ક્ષેત્રાદિ પણ દ્રવ્યપણે છે. તે બધાં દ્રવ્યો અનંતા હોવાથી આ કેવળજ્ઞાન જાણનાર પણ અનંત છે. હંમેશાં હોવાથી શાશ્વત છે, વ્યવહારનયના મતે પ્રતિપાતિ પણ થાય, માટે કહ્યું કે તે સદા અવસ્થિત છે.
- પ્રિન] પ્રતિપાતિ શબ્દ જ રાખો, શાશ્વત અયુક્ત છે [ઉત્તર] ના, અવધિજ્ઞાન, પ્રતિપાતિ હોવા છતાં શાશ્વત નથી. માટે બંને શબ્દો ઉપયોગી છે. આવરણના અભાવથી આ વળજ્ઞાન એક પ્રકારનું છે. કર્મક્ષય થવાથી એક જ રૂ૫ છે. મતિ. આદિથી નિપેક્ષ છે. કેવળ એવું તે જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
અહીં તીર્થકર કેવળજ્ઞાન થયા પછી સવોના અનુગ્રહને માટે તીર્થકર નામ કર્મના ઉદયથી દેશના આપે છે. તેથી વતિના મૃતરૂપવથી અને તે ભાવ મૃતનું પૂર્વ કારણ હોવાથી શ્રુતજ્ઞાનનો સંભવ હોવાથી અનિષ્ટ આપત્તિવાળો મતિ મોહ મંદબુદ્ધિને ન થાય માટે કહે છે –
- નિયુક્તિ-૩૮ :
કેવળજ્ઞાન વડે અર્થો જાણીને પ્રાપ્ય ભાવોને તીર કહે છે. શબ્દોનો સમૂહ તેમનો વચન યોગ છે, શ્રુતજ્ઞાન નથી.
• વિવેચન-9૮ :
અહીં તીર્થકર કેવળજ્ઞાન વડે ધમસ્તિકાયાદિ મૂd-અમૂર્ત અભિલાયઅનભિલાનો નિશ્ચય કરીને, કેવળજ્ઞાન વડે જ જાણીને પણ શ્રુતજ્ઞાનથી નહીં કેમકે તે ક્ષાયોપથમિક છે, તેનો કેવલીને અભાવ હોય છે. સર્વ શુદ્ધિમાં દેશશુદ્ધિનો અભાવ હોય. તેના અર્થોની પ્રજ્ઞાપના, તેને યોગ્ય તે પ્રજ્ઞાપનીય. તેને જ કહે છે, બીજું નહીં. અનંત હોવાથી અને આયુ પરિમિત હોવાથી પ્રજ્ઞાપનીય બધું કહેતાં નથી. પણ ગ્રહણ કરનાર જીવોની અપેક્ષાથી જેટલું યોગ્ય હોય તે કહે. તેમાં કેવળજ્ઞાનથી ઉપલબ્ધ અર્થનો અભિધાયક શબ્દ રાશિ બોલાય. તે ભગવંતનો વાક્યોગ છે, પણ શ્રુતજ્ઞાન નથી. કેમકે ભગવંત નામકર્મના ઉદયથી બોલે છે અને શ્રુતજ્ઞાન તો ક્ષાયોપથમિક છે. તે જ શેષ શ્રુતજ્ઞાન છે. તેનો પરમાર્થ આ પ્રમાણ છે
શ્રોતાને શ્રુતpjયાનુસાર ભાવકૃતજ્ઞાનના નિબંઘનવથી શેષ • અપધાન તે દ્રવ્યદ્ભુત છે.
બીજા કહે છે – વાક્યોગ શ્રત છે, કેમકે તે શ્રોતાને ભાવ શ્રુતના કારણપણે છે. અથવા વાક્યોગશ્રુત તે દ્રવ્યશ્રુત છે.
સત્પદ પ્રરૂપણામાં અને ગતિને આશ્રીને કેવળજ્ઞાન સિદ્ધિ ગતિમાં અને મનુષ્યગતિમાં હોય. ઈન્દ્રિયને આશ્રીને નોઈન્દ્રિય કે અતીન્દ્રિયમાં હોય. એ પ્રમાણે ત્રસકાય કે અકાયમાં, સયોગી કે અયોગીમાં, અવેદકમાં, કષાયીમાં, શુકલતેશ્યી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે અલેશ્યીમાં, સમ્યગૃષ્ટિમાં, કેવળજ્ઞાનીમાં, કેવલદર્શનીમાં, સંયત કે નોસંયતમાં, સાકાર-અનાકાર ઉપયોગીને, આહાક-અનાહારકને, ભાષક-અભાષકને, પરીdનોપરિતને, પર્યાપ્ત નોપયતકને, બાદરસ્નોબોદરને, સંજ્ઞી-નોસંજ્ઞીમાં, ભવ્ય-નોભવને હોય છે. કેમકે ભવસ્થ કેવળીને મોક્ષપ્રાપ્તિ પ્રતિ ભવ્યત્વ છે, ચરમ-અચરમને, ચરમ-કેવલી, અચરમ-સિદ્ધ કેમકે ભવાંતરની પ્રાપ્તિનો તેને અભાવ છે. ઉક્તને કેવળજ્ઞાન હોય.
પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપધમાનની યોજના કરી લેવી. દ્રવ્ય પ્રમાણને આશ્રીને પ્રતિપધમાન ઉત્કૃષ્ટથી ૧૦૮ છે. પૂર્વ પ્રતિપન્ન કેવળી તો અનંતા જાણવા. ક્ષેત્ર - જઘન્યથી લોકનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી લોક જ જાણવો. કેમકે કેવલિ સમુધ્ધાત કરે. એ પ્રમાણે સ્પર્શના પણ જાણવી. કાળથી સાદિ અનંત છે. પ્રતિપાતના અભાવે અંતર નથી. ભાગ દ્વારા મતિજ્ઞાન માફક જાણવું. ભાવમાં ક્ષાયિક છે. અલબત્ત મતિજ્ઞાનવત્ જ છે. કેવલજ્ઞાન કહ્યું. તે જ્ઞાનના નામથી નંદી થયું તેનાથી મંગલ થયું. મંગલદ્વારમાં જ્ઞાનપંચક કહ્યું. ચાલુ અધિકાર શ્રુતજ્ઞાન સંબંધી છે. તેથી નિયુક્તિકાર કહે છે –
• નિર્યુક્તિ-૩૯ વિવેચન :
અહીં અધિકાર શ્રુતજ્ઞાન વડે છે. કેમકે શ્રત વડે જ બાકીના મત્યાદિ જ્ઞાનો, આત્મા અને મૃતનો અનુયોગ થાય છે. કેમકે સ્વ-પર પ્રકાશકવણી દીવાના દષ્ટાંતવતુ તે રહેલું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ આવશ્યકસૂત્રની પીઠિકા-નિયુક્તિ અને વૃત્તિનો અનુવાદ પૂર્ણ |
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિયુક્તિ
છે ઉપોદ્ઘાત-નિયુક્તિ છે
- x - x - x૦ પે મંગળની ચાલુ અનુયોગ સાધ્ય છે, તે બતાવે છે, કેમકે તે શ્રુતજ્ઞાનનો અનુયોગ સ્વ-પર પ્રકાશક તથા ગુરુને આધીન છે. કહ્યું છે કે- અહીં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે. શિકા] જો આવસ્યકનો અનુયોગ છે, તો ‘શ્રુતજ્ઞાનનો’ એમ કહેવું અયુક્ત છે. [સમાધાન શ્રુતમાં આવશ્યકનું સમાવાપણું છે, તે બતાવવા માટે આમ કહ્યું છે.
પ્રિ] જે આવકનો અનુયોગ છે, તો આવશ્યક અંગ છે કે અંગો ?, શ્રુતસ્કંધ છે કે શ્રુતસ્કંધો ? અધ્યયન છે કે અધ્યયનો ? ઉદ્દેશક છે કે ઉદ્દેશકો ? (ઉત્તર) આવશ્યક શ્રુતસ્કંધ અને અધ્યયનો છે. બાકીના વિકલ્પો થતાં નથી. પ્રશ્નો નંદીના વ્યાખ્યાનમાં અંગપ્રવિટાદિ શ્રુત નિરૂપણામાં આની અનંગતા કહી જ છે, પછી આ શંકા શા માટે ? (ઉતર] નંદીની વ્યાખ્યાનો નિયમ બતાવવા છે. દરેક શાસ્ત્રની આદિમાં નંદી અધ્યયનનો અર્થ કહેવો એવો નિયમ નથી.
પ્રિન] મંગળને માટે શાસ્ત્રની આદિમાં અવશ્ય નંદી કહેવાય છતાં અનિયમ શા માટે ? જ્ઞાનના નામ માગણી મંગળપણું હોવાથી અવશ્ય અવયવ અભિઘાના કવિ નથી, તે ન કરતાં શંકા થાય છે. • x -
[] આવશ્યક શ્રુતસ્કંધારંભે શા માટે જ્ઞાન પંચકનો અનુયોગ કહ્યો ? શિયના અનુગ્રહ માટે અથવા આ નિયમ નથી તેનો અપવાદ બતાવવાને માટે. તેથી જરૂર લાગે તો અન્ય કૃતનું વ્યાખ્યાન પણ થાય.
શાકાનું અભિધાન આવશ્યક શ્રુતસ્કંધ છે, તેના ભેદો અધ્યયનો છે, જેથી આવશ્યક અને શ્રુતસ્કંધના નિોપા કહેવા જોઈએ.
- આ શાસ્ત્રનું જેનું નામ છે તેવું દીવા જેવું યથાર્થ છે કે પલાશ માક અયથાર્થ છે કે ડિત્યાદિવ અનર્થક છે ? જો તે યથાર્થ હોય તો ગ્રહણ કરવું. * * - માટે પહેલાં શાસ્ત્રનું નામ વિચારીએ છીએ -
આવશ્યક શબ્દનો શો અર્થ છે ? અવશ્ય કરવું તે આવશ્યક અથવા ગુણોનું અવશ્ય આત્મામાં આવવું તે આવશ્યક, જેમ અંત લાવે તે અંતક. ગુણશુન્ય આત્માને ગુણોથી વાસિત કરાવે તે આવશ્યક કે વાસક, આભામાં ગુણોનું સાંનિધ્ય કરે છે, તે મંગળની માફક નામ આદિ ચાર ભેદવાળું છે. આ બધું વિસ્તાચી સૂગ વડે જાણવું. તેનો ઉદ્દેશ તો શિષ્યનો અનુગ્રહ જ છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે.
દ્રવ્ય આવશ્યક બે ભેદે છે - આગમચી, નોઆગમચી. આગમચી જ્ઞાતા પણ ઉપયોગરહિત, અનુપયોગ દ્રવ્ય' છે એમ કરીને. નોઆગમયી દ્રવ્યાવશ્યક ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તેનાથી વ્યતિક્તિ. આ તથ્યતિરિત પણ ત્રણ ભેદે છે - લૌકિક, લોકોત્તર, કુપાવયનિક. જે અનુયોગદ્વાર સૂત્રમાં કહેલ છે. તેમાં અહીં લોકોત્તરી અધિકાર છે. તે જ્ઞાનાદિ શ્રમણગુણમુકત યોગનું
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પ્રતિકમણ છે. કેમકે ભાવસૂચવ અને અભિપ્રેત કુળના અભાવથી તેમ છે. તેનું ટાંત કહે છે -
વસંતપુર નગર હતું, ત્યાં ગીતાર્થ સર્વજ્ઞ નાયક હિત ગ૭ વિચરતો હતો. તેમાં એક શ્રમણગુણમુક્ત સંવિજ્ઞ સાધુ હતા. તે દિવસે પાણી વગેરેથી દોષિત ગૌચરી લઈ સાંજે દેવની પ્રતિકમણમાં મોટા સંવેગ થકી કહી બતાવે છે. તેમને અગીતાર્થ આચાર્ય પ્રાયશ્ચિત આપતાં કહે છે “અહો! આ સાધુ ઘમ શ્રદ્ધાળુ છે.” કેમકે અશુદ્ધને ગુરુ આગળ કહેવું દુષ્કર છે. કંઈપણ છૂપાવ્યા વિના આલોચના કરે છે. શઠપણું હોવાથી તે શુદ્ધ છે. એ જોઈ બીન અગીતાર્યો પણ પ્રશંસા કરે છે અને વિચારે છે કે – માત્ર આલોચના જ મુખ્ય છે, પાપના સેવનમાં કોઈ દોષ નથી.
કોઈ વખત ત્યાં ગીતાર્થ સંવિન સાધુ વિચરતો આવ્યો. તેણે પેલા સાધુને જોઈને કહ્યું- રનનો વેપારી રત્નોથી ઘર ભરી તેમાં આગ લગાડે છે, તે જોઈ બધાં પ્રશંસા કરે છે કે અહો આ શેઠ ધન્ય છે. કોઈ બીજી વખત તેણે ઘર સળગાવતા પ્રબળ પવનથી નગર બળી ગયું. રાજાએ તેને મારીને દેશ નિકાલ કર્યો. ઢઢેરો પીટાવ્યો કે કોઈ બીજો આવું કરશે તો તેને પણ દેશનિકાલ કરશે. તે દાંતથી બોધ આપ્યો કે વાણીયાએ પોતાના ઘર સાથે બીજાના પણ ઘર બાળ્યા. તેમ હે સાધનાયક! તમે આ સાધુની પ્રશંસા કરી બધાં સાધુઓને તજશો ? પણ તે ન માન્યા, ત્યારે ગીતાર્થ સાધુએ બાકીના સાધુને કહ્યું - આ સાધુનાયક મહા અધમ, અમીતાર્થ છે, તેનો સંગ છોડી દો. નહીં તો બીજા ભવ્યાત્મા ધર્મભ્રષ્ટ થશે.
- એમ દ્રવ્ય આવશ્યક કહી, હવે ભાવાવશ્યક કહે છે - તે પણ બે ભેદે છે - આગમથી, નોઆગમળી. આગમથી જ્ઞાતા તથા તેમાં ઉપયુકત અને નોઆગમથી જ્ઞાન અને ક્રિયા બંનેના પરિણામવાળો, તે ભાવાવશ્યક છે. અહીં મિશ્રવચનમાં તોશબ્દ છે. આ પણ લૌકિકાદિ ત્રણ પ્રકારે છે. તેમાં અહીં લોકોતરનો અધિકાર છે, આવશ્યકતા પયિ નામો કહે છે -
(૧) આવશ્યક, અવશ્વકરણીય, ધૃવ, નિગ્રહ, વિશોધિ, છ અધ્યયન, વર્ગ, વ્યાય, આરાધના અને માર્ગ. (૨) શ્રમણ અને શ્રાવકે તે કારણે અહોરમ અવશ્ય કરવું જોઈએ, તે કારણે તેને આવશ્યક કહેવાય છે.
એ પ્રમાણે શ્રુતસ્કંધનો નિક્ષેપ ચાર ભેદે જાણવો. તેમાં કંઈક કહીએ છીએ. તોગમચી જ્ઞશરીર-ભથશરીરી વ્યતિરિક્ત દ્રવ્યયુત પુસ્તક, પાનામાં લખેલું જાણવું અથવા સગમંડજાદિ છે. ભાવકૃતને આગમચી જ્ઞાતા અને ઉપયુક્ત છે. નોઆગમચી આ આવશ્યક છે.
એ પ્રમાણેનોઆગમચી જ્ઞશરીર, ભવ્ય શરીર વ્યતિતિ દ્રવ્યસ્કંધસયેતનાદિ છે. તેમાં સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત તે દ્વિપદેશિકાદિ, મિશ્ર તે સેના વગેરેનો દેશ આદિ. ભાવ અંધ તે આગમચી તેના અર્થમાં ઉપયોગનો પરિણામ જ છે. તોઆગમથી આ આવકનો શ્રુતસ્કંધ જ છે. કેમકે મા શબ્દથી દેશવચનનો નિષેધ
Page #45
--------------------------------------------------------------------------
________________
કર
ઉપોદ્યાત નિયુક્તિછે અથવા જ્ઞાન ક્રિયા ગુણના સમૂહરૂપ સામાયિકાદિ અધ્યયનોનો સમાવેશ છે. તેથી જ્ઞાન, દર્શન, ક્રિયાનો ઉપયોગ છે. અહીં નો શબ્દ મિશ્રવચન છે. બધાં પદોની એકવાટ્યતા સામાયિકાદિ શ્રતરૂપ છ અધ્યયનોનો સ્કંધ તે શ્રુતસ્કંધ છે. તેનાથી આવશ્યક શ્રુતસ્કંધ કહેવાય છે.
[પ્રશ્નો આ આવશ્યક છ અધ્યયનાત્મક કેમ કહેવાય છે ? કેમકે તે છા અર્થના અધિકારવાળું છે, તે આ સામાયિકાદિ યથાયોગ જાણવા.
પાવન વિજ (૧) અવધ એટલે પાપ, યોજાય તે યોગ - વ્યાપાર. પાપ સહિત વર્તે તે સાવધ. સાવધ યોગો, તેની વિરતિ તે સામાયિકનો અધિકાર છે.
(૨) ઉકીર્તન તે ઉકીર્તના. તેમાં ગુણની ઉત્કીર્તના તે અરહંતોનો ચતુર્વિસતિચોવીશની સ્તવના [લોગસ્સ
(૩) ગુણ-જ્ઞાનાદિ અથવા મૂળ કે ઉત્તરગુણ. તે જેમાં છે તે ગુણવાનું તે ગુણવંતની પ્રતિપત્તિરૂપ વંદન અધ્યયન.
(૪) શ્રત શીલ ખલિતની નિંદના તે પ્રતિક્રમણ અધ્યયન. (૫) ચારિત્ર આત્માની પ્રાણ ચિકિત્સા તે કાયોત્સર્ગ.
(૬) વ્રતાતિચારાદિ દૂર કરી, ચીકણાં કર્મ ન બંધાય તે માટે અનશન આદિ ગુણ સંધારણા તે પ્રત્યાખ્યાન. એમ છ અધિકાર છે.
અહીં સંક્ષેપમાં સ્કંધના ઉપદર્શન દ્વાર વડે કહ્યા, વિશેષ આ છ એ અધ્યયનના અધિકાર દ્વાર અવસરે કહીશું –
હવે અધ્યયન ન્યાસ પ્રસ્તાવ છે – અનુયોગદ્વાર ક્રમે આવેલા દરેક અધ્યયનમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપામાં ટુંકાણમાં બતાવીશું -
આ આવશ્યકનો સમુદાયાર્થ કહ્યો. હવે અવયવ અર્થને કહેવા એક-એક અધ્યયનને કહીશું. તેમાં પહેલું અધ્યયન સામાયિક-સમભાવ લક્ષણથી છે. ચતુર્વિશતિ સ્તવમાં તેના ભેદવથી સામાયિક અધિકાર પહેલાં કહેવાય છે. તેના ચાર અનુયોગદ્વારો છે –
- અનુયોગદ્વારનો શબ્દાર્થ શું છે? અનુયોગ તે અધ્યયનનો અર્થ છે. દ્વારો તેના પ્રવેશમુખ છે. જેમ દરવાજા સહિત નગર છે અનગર છે. એક દ્વાર હોય તો પણ કાર્યવશ બહાર જતાં વિલંબ થાય છે. તેથી મૂળ ચાર દરવાજા, બીજી નાની બારીથી સુખપૂર્વક આવાગમન થઈ શકે છે. તે પ્રમાણે સામાયિક રૂપી નગરનો અર્થઅધિગમ, ઉપાય દ્વારા વિના શક્ય છે ચાર હારવાળું બનાવતા સુખેથી અવબોધ થાય છે, માટે આ હારનો ઉપન્યાસ લાભદાયી છે. તે દ્વારો - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય છે.
શાસ્ત્રનું ઉપક્રમણ જેના વડે, જેનાથી, જેનામાં કરાય, તે ઉપક્રમ. અર્થાત્ શાસ્ત્રના ન્યાસનો દેશ લાવવો [શ્રોતાનું લક્ષણ ખેંચવું એ રીતે જ નિક્ષેપ લેવો. નિફોપ - ન્યાસ - સ્થાપના એ ગમે પર્યાય શબ્દો છે. તે રીતે અનુગમન તે અનુગમ છે. સૂરનો અનુકૂળ બોધ આપવો તે. શિષ્યની બુદ્ધિને દોરવી તે નયો છે. વસ્તુના
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પર્યાયિોનો જે જે સંભવ થાય તે સમજાવવું. [પ્રશ્ન આ ઉપક્રમાદિ દ્વારોનો આવો ક્રમ શા માટે ?
લક્ષ્ય ખેંચ્યા વિના શિષ્યને કંઈપણ કહેવાથી વસ્તુ સ્વરૂપ બરોબર સ્થાપી શકાશે નહીં. સ્થાપના વિના પદાર્થને સમજી ન શકે. પદાર્થો પુરા બતાવ્યા વિના નય ન જણાવી શકાય, માટે આ ક્રમ બતાવ્યો છે.
ઉપક્રમ બે ભેદે – શાસ્ત્રીય અને ઈતર. ઈતર છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાળ અને ભાવથી. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ બે ભેદો - આગમથી, નોઆગમથી. આગમથી-જ્ઞાતા હોય પણ ઉપયોગરહિત હોય, નોઆગમથી જ્ઞશરીર, ભથશરીર અને તલ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત્ત, અચિત, મિશ્રા દ્રવ્યોપક્રમ.
તેમાં સચિત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ અને પદ ભેદથી. તે પ્રત્યેક પણ બે ભેદે - પરિકર્મ અને વસ્તુ વિનાશ. તેમાં પશ્કિર્મ-દ્રવ્યના ગુણ વિશેષ પરિણામવાળું કરવું. તે આ રીતે ઘી આદિ ઉપભોગથી પુરપતું વણદિકરણ અથવા કર્ણસ્કંધમાં વર્ધનાદિ ક્રિયા. બીજા કહે છે – શાસ્ત્ર ગંધર્વ નૃત્યાદિ કળા મેળવવી, તે પણ દ્રવ્યોપકમ કહેવાય. પણ તે અર્થ બરોબર નથી. કેમકે તે શાસ્ત્ર જ્ઞાન વિજ્ઞાનરૂપ છે. તે ભાવપણામાં ગણાય છે. પરંતુ આત્મદ્રવ્ય સંસ્કાર વિવાની અપેક્ષાથી શરીરસ્વણદિ કરવા માફક કોઈ અંશે દ્રવ્યોપક્રમ પણ થાય.
એ પ્રમાણે મેના, પોપટને શીખવીને ગુણવિશેષવાળા કરાય, ચતુષ્પદોમાં હાથી આદિ, અપદમાં વૃક્ષાદિનો ઉપયોગ તે દ્રવ્યોપકમ છે. [પ્ર] જે સ્વયં વૃક્ષને સુતાર આદિથી સુધારા માટે ઉપાય લેવરાય તેમાં દ્રવ્યોપકમતા યોગ્ય છે, પણ વર્ણ કરણ તથા કળા આદિ સંપાદન કરનારને ભાવિમાં પણ વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, તેથી પરિકર્મમાં તેની દ્રવ્ય ઉપક્રમતા કઈ રીતે ઘટાવી શકાય ?
[ઉત્તર) વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, એમ કહેવું અસિદ્ધ છે. કેમકે વર્ણના નામકર્મ વિપાકીપણાંથી સ્વયં પણ થશે. કળા આદિનું ક્ષાયોપથમિકપણું હોવાથી કાળાંતરે સ્વયં પણ થશે. જેમ વિભુમ, વિલાસ આદિ યુવાવસ્થામાં સ્વયં દેખાય છે. તથા વસ્તુ વિનાશમાં અને પુરુષાદિને તલવાણદિથી વિનાશ પ્રત્યક્ષ દેખાય છે. • x - ૪ -
સચિતના ઉપક્રમ માફક અચિત દ્રવ્યના ઉપક્રમમાં પદારાગમણિને ખાર માટીનું પડ કરી પકાવવા વગેરેથી અનુક્રમે નિર્મળતા થાય, અથવા ખાખ થાય. મિશ્રદ્રવ્યોપક્રમ તો કટકાદિ વિભૂષિત પુરપાદિ દ્રવ્યનો જાણવો. વિવેક્ષાથી કારક યોજના કરવી. જેમકે દ્રવ્યનો, દ્રવ્ય વડે આદિ.
ક્ષેત્રનો ઉપક્રમ તે ક્ષેત્રોપકમ. ક્ષેત્ર અમૂર્ત અને નિત્ય છે, તો તેનો સુધારો કે વિનાશ કેવી રીતે થાય? તે ક્ષેત્રમાં રહેલા દ્રવ્યનો સુધારો કે નાશ કરસ્વો, તેમાં ઉપચારથી કહ્યું. - X - કાળના વર્તનાદિ રૂપવથી દ્રવ્ય પર્યાયરૂપત્વથી દ્રવ્યોપકમ જ ઉપચારથી કાલોપક્રમ કહેવાય. અથવા ચંદ્રગ્રહણાદિ લક્ષણવાળો
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિર્યુક્તિ
કાળ ઉપક્રમ છે.
ભાવોપક્રમ બે ભેદે છે - આગમથી, નોઆગમથી. આગમથી જ્ઞાતા અને ઉપયોગવાળો હોય. નોઆગમથી પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્તમાં ડોડિણિ, ગણિકા અને અમાત્ય આદિના દૃષ્ટાંત છે.
93
૦ એક નગરમાં એક બ્રાહ્મણી, તે વિચારે છે – દીકરીઓ કેવી રીતે સુખી થાય ? મોટી દીકરીને શીખવ્યું કે વર તારી પાસે આવે ત્યારે વરના માથામાં પગની એડી મારવી. તેનાથી વર ખુશ થયો, પગને ઈજા થઈ હશે માની પગ દબાવવા બેઠો સ્ત્રીને ધમકાવી પણ નહીં. ત્યારે મા એ કહ્યું હવે તને ખુશી પડે તેમ કરજે, તે તને કંઈ કરી શકશે નહીં.
બીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ બોધ આપીને ચૂપ રહ્યો, મા એ કહ્યું કે તારે ડરવાનું નથી, માત્ર તે બોલબોલ કરશે.
ત્રીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ ક્રોધિત થઈ ગયો. તેણીને મારી, ધમકાવી કહ્યું કે તું અકુળમાં ઉત્પન્ન થયેલી છે. તેણીને માતાએ શીખવ્યું કે તારા પતિને કહેજે કે અમારી કુળરીતિથી આમ કર્યુ, પણ દેવની જેમ તેને ઉપાસજે, તેનાથી વિરુદ્ધ ન ચાલતી.
૦ ગણિકા કથા – એક નગરમાં ૬૪ કળામાં કુશલ ગણિકા રહેતી હતી.
તેણીએ બીજાની ભાવ પરીક્ષા માટે ઘરમાં બધી પ્રજાના પોતપોતાના વ્યાપાર કરનારા
પુરુષોના ચિત્રો બનાવ્યા. આવનારા પોતાની કળાને પ્રસંસતા. તેથી વેશ્યા તેનું વર્તન જોઈ ભાવપરીક્ષા કરી, તેમને અનુકૂળ વર્તતી. અનુકૂળ વર્તન જાણી, તે પુરુષ પણ વૈશ્યાને વારંવાર દ્રવ્ય આપતો.
આ પણ પ્રશસ્ત ભાવોપક્રમ છે.
૦ અમાત્ય દૃષ્ટાંત - કોઈ નગરમાં રાજા, અમાત્યસાથે ઘોડા દોડાવવા ગયો. રસ્તામાં વિષયભૂમિ જોઈ ઘોડાએ પેશાબ કર્યો. પેશાબે ખાડો પાડી ખાબોચીયું બનાવ્યું. રાજાએ તે ધારી ધારીને જોઈને વિચાર્યુ કે આ સ્થાને તળાવ સારું બની શકે, પણ બોલ્યો નહીં. અમાત્ય રાજાના ઈંગિત ચેષ્ટાદિમાં પ્રવીણ હોવાથી રાજીને પૂછ્યા વિના મોટું સરોવર ખોદાવ્યું. કિનારે બગીચા બનાવ્યા. બીજી વખત રાજા ત્યાંથી પસાર થતાં સરોવર જોઈને બોલ્યો કે – આ કોણે બનાવ્યું ? અમાત્ય કહે – આપે. રાજા કહે કેવી રીતે ? આપે પેશાબ જોયો તેથી. રાજાએ તેનો માન મરતબો વધાર્યો.
આ પણ અપ્રશસ્ત ભાવોપક્રમ છે.
હવે પ્રશસ્ત ભાવોપક્રમ કહે છે – શ્રુતાદિ કારણે આચાર્યના ભાવનો ઉપક્રમ કરવો [તેને અનુકૂળ વર્તવું] તે પ્રશસ્ત ભાવોપક્રમ છે. [પ્રશ્ન] વ્યાખ્યાનનું અંગ બતાવવાના અધિકારમાં ગુરુનો ભાવોપક્રમ બતાવવો અનર્થક નથી ? ના, કેમકે તે ગુરુભાવનો ઉપક્રમ પણ વ્યાખ્યાનના અંગપણે છે. કહ્યું છે – શાસ્ત્રના બધાં આરંભો ગુરુને આધીન છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ભાષ્યકાર પણ કહે છે – વ્યાખ્યાનના અંગો સર્વે ગુરુના ચિત્તને આધીન છે, માટે જેમ તે પ્રસન્ન થાય તેમ કરવું. આકાર અને ઈંગિતમાં કુશળ ગુરુ શિષ્યને કાગડો ધોળો કહે, તો પણ ગુરુના વચનનું ખંડન ન કરવું પણ ધીમેથી એકાંતમાં પૂછવું કે આમ કહેવાનું શું કારણ છે ? ઉત્તમ શિષ્યએ ગુરુ જેમ પ્રસન્ન થાય તેમ
-
કરવું.
૭૪
[પ્રશ્ન] જો એમ છે, તો ગુરુનો ભાવ ઉપક્રમ કહેવો હતો, બીજા કહેવાની જરૂર નથી કેમકે તે નિરુપયોગી છે. [ઉત્તર] એમ નથી. ગુરુનું ચિત્ત પ્રસન્ન કરવા માટે જ તેમનું ઉપયોગીપણું છે. - x - દેશકાળ અપેક્ષાથી લાભ અને હાનિને વિચારીને આહારાદિ કાર્યમાં ઉપયોગવંત શિષ્ય ગુરુના ચિત્તને પ્રસન્ન રાખે અથવા ઉપક્રમના સામ્યપણાથી ચાલતા વિષયમાં કંઈક અંશે ઉપયોગી ન હોય તેવા અન્યત્ર બતાવે તેથી અદોષ છે.
શાસ્ત્રીય સિવાયનો ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે – તે પણ છ પ્રકારે છે – આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, સમવતાર. તેમાં આનુપૂર્વી તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, ઉત્કીર્તન, સંસ્થાન, સામાચારી અને ભાવ એ દશ ભેદે છે. તેમાં યથાસંભવ સમવતારણ કરવું. વિશેષથી ઉત્કીર્તન અને ગણનામાં આનુપૂર્વી લેવી.
ઉત્કીર્તના - સંશબ્દના, જેમ કે સામાયિક, ચતુર્વિશતિ સ્તવ ઈત્યાદિ ગણનપરિસંખ્યાન, એક બે ત્રણ ચાર ઈત્યાદિ. તે ગણન અનુપૂર્વી ત્રણ પ્રકારે છે – પૂર્વ, પશ્ચાત્ અને આનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીમાં પહેલું સામાયિક છે. પશ્ચાતુપૂર્વીથી છઠ્ઠું છે. અનાનુપૂર્વીથી અનિયત છે. ક્યારેક પહેલું વગેરે. તેમાં આનુપૂર્વી કરવાનો આ ઉપાય છે – એક વગેરે વિવક્ષિત પદોની સ્થાપના કરવી. જેમકે ત્રણ પદ છે, તો પહેલાં ૧,૨,૩ લે. પછી ૨,૧,૩ લે. પછી ૧,૩,૨ લેવા ઇત્યાદિ. - ૪ - X -
હવે નામનું વર્ણન કરે છે. પ્રતિ વસ્તુ તરફ નમવાથી નામ છે. તે એકથી દશ સુધી જેમ અનુયોગદ્વારમાં બતાવેલ છે, તેમ જાણવું છ નામમાં તેનો અવતાર છે. તેમાં છ ભાવો ઔદયિકાદિ બતાવાય છે. તે છતાં સર્વ શ્રુતનો અવતાર ક્ષાયોપશમિકમાં જ છે. કેમકે શ્રુત તે ક્ષાયોપશમિક છે, તેમ પ્રમાણ વિચારતાં જેના વડે દ્રવ્ય વગેરે મપાય તે પ્રમાણ, તે પ્રમેયના ભેદથી ચાર રૂપવાળું છે - દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાળ
પ્રમાણ અને ભાવપ્રમાણ છે.
તેમાં સામાયિક ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણના વિષયમાં સમજવું. આ ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. ગુણ, નય, સંખ્યાના ભેદથી ભિન્ન છે. તેમાં ગુણપ્રમાણ બે ભેદે છે – જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં જીવથી અપૃથક્ હોવાથી સામાયિકનો જીવ ગુણપ્રમાણમાં સમવતાર કરવો. તે જીવગુણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ ભેદથી છે. તેમાં બોધાત્મક હોવાથી સામાયિકનો જીવગુણ પ્રમાણમાં સમવતાર થાય. તે જ્ઞાન પણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આગમ ભેદથી ભિન્ન હોવાથી
સામાયિક પ્રાયઃ બીજાને ઉપદેશ દેવારૂપ સવ્યપેક્ષપણે હોવાથી તેનો આગમમાં
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિર્યુક્તિ
સમવતાર કરવો.
તે આગમ પણ લૌકિક લોકોત્તર સૂત્ર અર્થ અને બંને તથા આત્મા, અનંતર અને પરંપર ભેદથી ભિન્ન હોવાથી તેમાં સામાયિકના પરમ ઋષિ પ્રણિત ગણિપિટકમાં હોવાથી લોકોત્તર ગણવું. સૂત્ર અર્થ બંને રૂપે હોવાથી ઉભયમાં ઉતારવું, ગૌતમાદિને તે સૂત્રથી આત્મગત છે અને તેમના શિષ્યો જંબૂસ્વામી આદિને અનંતરાગમ અને પ્રશિષ્યો પ્રભવાદિને પરંપરાગમ છે. એ પ્રમાણે અર્થથી જિનેશ્વરને આત્માગમ, ગણધરોને અનંતર, તેમના શિષ્યોને પરંપરાગમ છે. - ૪ - ૪ -
૫
સામાયિકનો ઉત્કાલિકાદિ શ્રુત પરિમાણની સંખ્યામાં સમવતાર કરવો. તેમાં સૂત્રથી સામાયિક પરિમિત પરિમાણવાળું છે, અર્થથી અનંત પર્યાયપણે હોવાથી અપરિમિત પરિમાણ છે.
હવે વક્તવ્યતા કહે છે. તે ત્રણ ભેદે છે – સ્વામય વક્તવ્યતા, પરસમય વક્તવ્યતા, ઉભયસમય વક્તવ્યતા. સ્વામય - જૈન સિદ્ધાંત, વક્તવ્યતા-પદાર્થ વિચાર, તેમાં સ્વસમય વક્તવ્યતામાં આનો અવતાર છે. એ પ્રમાણે પર અને ઉભય સમયના પ્રતિપાદક અધ્યયનોમાં પણ તેમાં સમવતાર છે. કેમકે બધું જ શ્રુત સમ્યગ્દૃષ્ટિજીવે ગ્રહણ કરેલું પરસંબંધી હોય તો પણ સમ્યક્ જ છે. કેમકે તુલના વડે તે પણ સ્વસમય ઉપકારી છે.
હવે અર્થાધિકાર કહે છે – તે અધ્યયનનો સમુદાયાર્થ છે તે સ્વસમય વક્તવ્યતાનો એક દેશ છે, સર્વ સાવધ યોગની વિકૃતિરૂપ છે. - ૪ - આ રીતે ઉપક્રમ કહ્યો, હવે નિક્ષેપ કહે છે
-
નિક્ષેપ ત્રણ ભેદે છે – ઓદાનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઞોષ - સામાન્ય શાસ્ત્રાભિધાન, તે અહીં ચાર પ્રકારનું અધ્યયનાદિ છે. તે પ્રત્યેક નામ આદિ ચાર ભેદે છે, તે અનુયોગમાં બતાવ્યા પ્રમાણે જાણવું. - ૪ - નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘સામાયિક' નામ છે. તે નામાદિ ચાર ભેદે છે તે નિરુક્તિદ્વારમાં તથા સૂત્ર સ્પેશિક નિયુક્તિમાં વિસ્તારથી કહીશું.
તેનું નામ અહીં છે, અવસર છે, તો શા માટે નિરુક્તિમાં તેનું સ્વરૂપ કહેવાનું કહો છો? અહીં નિક્ષેપદ્વારમાં નિક્ષેપાનો અવસર છે અને નિરુક્તિમાં તેનું અનુવ્યાખ્યાન છે. નિરુક્તિ દ્વારમાં સામાયિકનું વ્યાખ્યાન કરવું છે તો પછી સૂત્રમાં શા માટે ફરી કહેશો? ત્યાં સૂત્ર આલાપકનું વ્યાખ્યાન છે, નામનું નથી. નિરુક્તિમાં તો નિક્ષેપદ્વારમાં સ્થાપેલ ‘સામાયિક’ એવું અધ્યયન નામ છે, તેનું નિરૂપણ કરે છે. એટલું જ બસ છે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. સૂત્રનો અભાવ હોવાથી, તે અહીં કહેતાં નથી. - ૪ - અનુગમ દ્વારમાં તેનો નિક્ષેપ કરીશું.
હવે અનુગમ - તે બે ભેદે છે. (૧) નિયુક્તિ અનુગમ, (૨) સૂત્ર અનુગમ નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. (૧) નિક્ષેપનિયુક્તિનો (૨) ઉપોદ્ઘાત નિર્યુક્તિનો, (૩) સૂત્ર સ્પર્શિક નિયુક્તિનો. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ હમણાં કહ્યો. હવે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમનો પ્રસ્તાવ છે, તે ઉદ્દેશાદિ દ્વાર લક્ષણવાળો છે. તેમાં “મહાન્ વિષય હોવાથી વિઘ્ન ન થાઓ !'' માટે આરંભે મંગલ કહે છે –
-
[પ્રશ્ન] મંગળ તો પૂર્વે કહ્યું, ફરી તેનું શું પ્રયોજન છે ? ઈત્યાદિ - ૪ - x - કોઈ કહે છે મંગળ શાસ્ત્રના આરંભે, મધ્યે અને અંતે કહેવું જોઈએ તેમાં પ્રથમનું કહ્યું, હવે મધ્ય મંગળ કહે છે. પણ તે ઉત્તર વ્યાજબી નથી. કેમકે શાસ્ત્રનો આરંભ કર્યા પહેલાં મંગળનો અવકાશ ક્યાંથી હોય ? ત્યારે આચાર્ય ખુલાસો કરે છે કે ચાર અનુયોગ દ્વાર રૂપ શાસ્ત્રમાં બે અનુયોગ ઉપક્રમ અને નિક્ષેપનું વર્ણન કર્યુ, હવે મધ્યમંગલનો અવસર છે.
[શંકા] આ પ્રમાણે પણ શાસ્ત્રનું મધ્યમંગલ ન થાય, કેમકે અધ્યયનનું મધ્યપણું છે, શાસ્ત્રનું નહીં, માટે આ ઉત્તર યોગ્ય નથી.
પહેલાં મંગલ કહેવાયું તે આવશ્યકનું આદિ મંગલ હતું. હવે છે તે સર્વ અનુયોગના ઉપોદ્ઘાત નિર્યુક્તિપણાનું છે. - . - ૪ - કહેશે કે – આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચાર, સૂત્રકૃત્, દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. આગળ કહેશે કે બીજા અધ્યયનોની આ પ્રમાણે નિયુક્તિ થશે.
એમ મહાર્થપણાથી તથા કોઈ અંશે શાસ્ત્રોમાં સમાવેશ થતો હોવાથી ઉપોદ્ઘાતના આરંભે મંગળનો ઉપન્યાસ યુક્ત જ છે.
[પ્રશ્ન] સામાયિકને અનુકૂળ વ્યાખ્યાનાધિકારમાં દશવૈકાલિકાદિનો પ્રસ્તાવ
૩૬
શા માટે ? ઉપોદ્ઘાતના સામ્યપણાથી. - ૪ - તે મંગલ આ – • નિયુક્તિ-૮૦ :
તીર્થંકર, ભગવંત, અનુત્તર પરાક્રમી, અમાપજ્ઞાની, તીર્ણ, સુગતિ પામેલા, સિદ્ધિપથના ઉપદેશકને હું વંદુ છું.
• વિવેચન-૮૦ :
તીર્થ કરવાના સ્વભાવવાળા તીર્થંકરને હું વંદુ છું. - ૪ - ૪ - જેના વડે તરાય તે તીર્થ. તે તીર્થ નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી તદ્ વ્યતિક્તિમાં દ્રવ્ય તીર્થનદી આદિનો સમભૂભાગ, અપાય રહિત હોય તે છે, પુરુષ બાહુ કે નાવ વડે ત્યાં તરે છે, તે તરિતા છે. તેનું દ્રવ્યપણું એટલા માટે છે કે – તે તર્યા પછી તરવાનું બાકી રહે છે, તેમ ત્યાંડૂબી પણ જવાય છે, ત્યાં સ્નાન કરવાથી બાહ્યમલ દૂર થાય છે, પણ પામીના જીવોને દુઃખ થવાથી પ્રાણાતિપાતાદિ અત્યંતર મલનું કારણ નવું થાય છે અત્યંતર મેલ દૂર થયા વિના બાહ્યમલની ઉત્પત્તિના નિરોધનો અભાવ છે. પૂર્વે મિથ્યાત્વ આશ્રિત ક્રિયા કરી જે કર્મમળ પ્રાપ્ત કર્યા હોય તે અશુભ કૃત્યોથી વિરુદ્ધ સમ્યગ્દર્શન પામી સાથે ક્રિયા કરવાથી અને નિર્મળ ભાવના ભાવવી કે જેથી તે મેલ ક્ષય થાય છે. પણ ક્ષચના અભાવમાં ભવતરણની પ્રાપ્તિ ન થાય, માટે નોઆગમથી ભાવતીર્થ તો સંઘ છે, કેમકે સમ્યગ્દર્શનાદિ પરિણામથી તે એકમેકપણે છે. કહ્યું છે કે –
તીર્થ છે તે તીર્થ છે કે તીર્થંકર તે તીર્થ છે ? ગૌતમ ! અરહંત તો નિયમથી તીર્થંકર છે, તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધર છે. પણ તરનાર તે સાધુ
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૮૦
જ છે. તે સમ્યગ્દર્શનાદિ ત્રણ કરણ ભાવ પામેલા છે, તે તરણ કહેવાય. તરવા યોગ્ય તે ભવોદધિ છે. અથવા પંકદાહ અર્થાત્ પાપરૂપીદાહ તે કષાયો અને પિપાસા તે વિષયોની ઈચ્છા, એ બધાંને દૂર કરે છે, તે ધર્મ સાધન સાચુ તીર્થ છે, તેમ પંડિતો
કહે છે.
99
અથવા (૧) સુખથી ઉત્તરાય અને સુખથી નીકળાય, (૨) સુખે ઉતરાય પણ દુઃખે નીકળાય, (૩) દુઃખે ઉત્તરાય અને સુખે નીકળાય, (૪) દુઃખે ઉતરાય અને દુઃખે નીકળયા. તે દ્રવ્યતીર્થ છે. તે આ પ્રમાણે અનુક્રમે શીવમત, બૌદ્ધમત, દિગંબર અને જૈન સાધુ જાણવા.
મગ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ. સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ, પ્રયત્ન એ છ અર્થમાં ભગ' શબ્દ છે. તેનાથી યુક્ત તે ભગવંત. [પ્રશ્ન] તીર્થંકરમાં ભગવંતનો અર્થ સમાઈ જાય છે. - ૪ - તો ભગવંત શબ્દની શી જરૂર છે ? [ઉત્તર] એમ નથી, બીજા મતવાળા અમુક નયને અવલંબીને રહેલા છે, તેમના મતમાં માનેલા તીર્થંકર નહીં પણ ઉક્ત ગુણવાળા તીર્થંકર લેવા એમ સૂચવવાને ‘ભગવંત’ શબ્દ લીધો છે. અર્થાત્ તેવા ઉત્તમ ગુણોથી રહિત નહીં પણ યુક્ત એવા તીર્થંકરને હું વંદુ છું.
-
તે પ્રમાણે 'પ ્' તે ક્રોધાદિ શત્રુઓ છે, તેમના ઉપર આક્રમણ કરી, તેમનો પરાજય સંપૂર્ણપણે કર્યો માટે અનુત્તર પરાક્રમી તીર્થંકરો છે.
[પ્રશ્ન] ઐશ્વર્યવાળા ભગવંતો અનુત્તર પરાક્રમી જ હોય, કેમકે તેના વિના ભગવંત ન કહેવાય. તેથી “અનુત્તર પરાક્રમ'' વિશેષણ નકામું છે. [ઉત્તર] અનાદિ શુદ્ધ, ઐશ્વર્યાદિયુક્ત પરમ પુરુષની કલ્પના કરતાં નસવાદીનું નિરાકરણ કરવા માટે આ પદ નકામું નથી. વળી કેટલાંક અનુત્તર પરાક્રમ વિના પણ બ્રહ્માદિને અનાદિથી ભગવંત માને છે, તેઓ કહે છે –
“જેનું ન હણાય તેવું નિર્મળ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ એ ચાર જગત્પત્તિને
સ્વાભાવિક છે.’’ અથવા બીજા આત્માને અકર્તા માને છે. તે બંનેના મતખંડન કરવા
કે “આત્મા પરાક્રમ કરીને શુદ્ધ થાય છે.” તે બતાવવા આ વિશેષણ જરૂરી છે. અમિત તે અપરિમિત કેવળજ્ઞાન છે, કેમકે જાણવા યોગ્ય પદાર્થ અનંત છે, તે જ્ઞાનવાળા ભગવંત છે. [પ્રશ્ન] અનુત્તર પરાક્રમી નિયમથી અનંતજ્ઞાની છે, તો તે વિશેષણ શા માટે કહ્યું. કેમકે ક્રોધાદિ ક્ષય થવાથી તુરંત અનંત કેવળજ્ઞાન થાય છે. [વાદીમત-] તે બધું દેખે કે ન દેખે પણ ઈષ્ટ પદાર્થને જરૂર દેખે, કેમકે કીડાની સંખ્યા ગણવા જેવું ઝીણું જ્ઞાન આપણે શું ઉપયોગી? આ મતના ખંડન માટે કહ્યું.
ભવસમુદ્રને તર્યા તે તીર્ણ, ભવૌઘ તરીને સુગતિમાં ગયેલા તેમાં સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું પ્રાપ્ત થવાતી નિરૂપમસુખ ભાગી છે. સુગતિ કહેવાથી ભવભ્રમણની તિર્યંચાદિ ગતિ છોડીને પંચમીગતિએ પહોંચ્યા છે. સિદ્ધ શબ્દથી લૌકિક અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્યવાળી, સ્વેચ્છાથી ચાલવું આદિ ન લેતાં મોક્ષગતિવાળી સિદ્ધિ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
લેવી. - ૪ - ૪ -
સિદ્ધિ નામે સુગતિનો પંથ તેના પ્રદેશક અર્થાત્ સિદ્ધિ ગતિનું બીજ સામાયિકાદિ બતાવનાર તીર્થંકર છે, આ વિશેષણથી અનેક જીવોને ઉપકારી તીર્થંકર નામ કર્મોદયથી તેઓ ઉપદેશ વડે તીર્થને સ્થાપે છે, તેમને હું વાંદુ છું. આ રીતે ઋષભદેવાદિને મંગલાર્થે વંદન કહ્યું. હવે આસન્નોપકારી વર્ધમાનસ્વામીને - ૪ - વંદે છે– • નિર્યુક્તિ-૮૧
:
મહાભાગા, મહામુનિ, મહાયશા. દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજિત આ વર્તમાન તીર્થ સ્થાપક તીર્થંકર મહાવીરને હું વાંદુ છું.
• વિવેચન-૮૧ :
-
‘વંમિ' આદિ પદ સંપૂર્ણ ઉત્તરપદાનુયાયી જાણળા. તેમાં માī - અચિંત્ય શક્તિ, - ૪ - જગત્ને ત્રણે કાળમાં સર્વજ્ઞત્વથી માને માટે મુનિ, તે પણ મહામુનિ છે. ત્રણે જગમાં વ્યાપેલા યશવાળા હોવાથી મોટા યશવાળા, કષાયાદિ શત્રુનો જય કરવાથી મહા-વીર, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીથી શોભે છે, માટે વીર. કહ્યું છે જે કર્મોને વિદારે છે, તપ વડે શોભે ચે, તપ-વીર્ય વડે યુક્ત છે, માટે તે વીર છે. દેવેન્દ્ર અને ચક્રવર્તી વડે પૂજિત એવા વર્ધમાનસ્વામી છે, જેમણે આ વર્તમાન તીર્થને સ્થાપેલ છે, માટે તેમને નમસ્કાર કરું છું.
આ રીતે જિનેશ્વર મહાવીરને મંગલપાર્થે વંદન કર્યુ. હવે સૂત્ર રચનારા ગણધરાદિને પણ પૂજ્યબુદ્ધિથી વંદન કરે છે –
• નિયુક્તિ-૮૨
પ્રવચનના પ્રવાચક એવા અગીયારે ગણધરોને, સર્વે ગણધરવંશને, વાચકવંશને અને પ્રવચનને હું વંદુ છું.
• વિવેચન-૮૨ :
૧૧ ની સંખ્યાથી વાચી એવા અનુત્તર જ્ઞાનદર્શનાદિ ધર્મગણને ધાક તે ગણધરો, પ્રકર્ષથી પ્રધાન કે પ્રથમ એવા તે વાચક તે પ્રવાચક, કોના? પ્રવચન -
આગમના, તેમને હું વંદુ છું. એ રીતે મૂળ ગણધરને વંદન કર્યુ તથા બધાં જ આચાર્યનો પ્રવાહ. તેમને, તથા ઉપાધ્યાયોના પ્રવાહને અને આગમને હું વંદુ છું. અહીં બંને વંશ તથા પ્રવચનને શા માટે વાંદો છો ? તે કહે છે – જેમ અર્થ કહેનાર અરહંત વંધ છે, સૂત્રકાર ગણધર વંધ છે, તે પ્રમાણે અર્થસૂત્રરૂપ પ્રવચન અમારા સુધી લાવનારા આચાર્યાદિનો વંશ અમારે ઉપકારક હોવાથી વંધ છે. આગમ તો સાક્ષાત્ વંધ જ છે. - - - હવે ચાલુ વિષય કહે છે –
---
• નિર્યુક્તિ-૮૩ :- પૂર્ણિમાં કા સહિત લાંબુ વિવેયાં છે.
તેમને મસ્તક વડે વંદીને, તેમણે કહેલ અર્થ પૃથકત્વને અને શ્રુતજ્ઞાન રૂપ ભગવંતના સ્વરૂપની નિયુક્તિને હું કહીશ. • વિવેરાન-૮૩ :
પૂર્વોક્ત તીર્થંકરાદિને વાંદીને-મસ્તક વડે નમીને, હું નિર્યુક્તિ કહીશ. કોની ?
Page #49
--------------------------------------------------------------------------
________________
co
ઉપોદ્દાત નિ ૮૩
૩૯ શ્રુતમાં અભિધેય અર્થ, તેથી સૂગ પૃથક્નો ભાવ અર્થાત્ સૂગની અને અર્થની. શ્રુત વિશેષણ છે તેની, જે તીર્થકર અને ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. આવા શ્રુતજ્ઞાાન ભગવંતને. સૂર અને અર્થનું પરસ્પર નિયોજન તે નિયુક્તિ કહીશ. બધાંની નિયુક્તિ કહેશો ? ના. શ્રુત વિશેષ આવશ્યક આદિની. તેથી હવે કહે છે –
• નિયુક્તિ-૮૪ થી ૮૬નું વિવેચન :
આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ તથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. કલાર્કની, પરમ નિપુણ વ્યવહાર સૂરની, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિયુક્તિને કહીશ. હું જિનેશ્વરના ઉપદેશાનુસાર આ નિર્યુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી ઉપદેશાનુસાર આ નિયુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી યુક્ત સંeોપમાં કહેવાશે. • x • x • ઉકત પત્તનિપુણ એટલે મોક્ષના અંગપણાથી “પરમ'નું અને નિપુણ -
બંસકપણાનું સૂચક છે. તેથી અહીં મનુ મૃત જેવો સંસાર સંબંધી વ્યવહાર નથી, પણ સત્ય પ્રતિજ્ઞા વ્યવહાર છે. ક્રિયા અભિધાનનું કારણ, આમાં અનેક જુદા ગ્રંથોનો વિષય છે. - ૪ -
આ કૃતવિશેષ નિયુક્તિ સ્વબુદ્ધિથી નહીં પણ જિનોપદેશ વડે કહીશ. માણT - સાધ્ય, સાધન, અન્વય, વ્યતિરેકનું પ્રદર્શન-ટાંત, સાધ્ય ધર્મ અન્વય વ્યતિરેક લક્ષણ તે હેતુ. ક્યાંક હેતુ છોડીને દૃષ્ટાંત જ કહે છે. • x • ક્યાંક માત્ર હેતુ કહેલ છે. - x - તિતિકાર કહે છે કે - “જિનેશ્વરનું વચન સિદ્ધ છે, કોઈ વખત ઉદાહરણ કહેશે એ કોઈ વખત શ્રોતાને આશ્રીને હેતુ કહેશે. કેમકે તે ઉપપત્તિ માત્ર છે, જેમકે નિરૂપમ સુખવાળા સિદ્ધ છે, કેમકે જ્ઞાનમાં કોઈ પ્રકારે ક્ષતિ નથી. • x - X - ૪ -
પહેલી સામાયિક નામે ઉપોદ્ઘાત નિયુકિત કહીશ – • નિયુક્તિ-૮૭ :
ગરજનોએ ઉપદેશેલ અને આચાર્યની પરંપરામાં આવેલ એની સામાયિકની નિયુકિતને હું કહીશ.
• વિવેચન-૮૭ :
સામાયિક સૂત્રની નિયુક્તિ, જે તીર્થકર, ગણધરાદિએ શિષ્યો સન્મુખ ઉપદેશેલી અને આચાર્યની પરંપરાથી આવેલી છે, તેને કહીશ. તે પરંપરાથી બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય પરંપરા - જેમ ઇંટોને પરંપરાએ એક પુરુષ, બીજા પુરુષને પહોંચાડે છે, તે સંબંધે કથા ગાથા કહીશું. ભાવ પરંપરા તે ઉપોદ્ઘાત નિયુક્તિ જ આચાર્ય પરંપરાથી આવેલ છે.
કેવી રીતે? જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને આપી, તેણે શય્યભવ સ્વામીને કહી એ રીતે અથવા આચાર્ય પરંપરાથી આવેલી ગરએ કહી.
[પ્રશ્ન દ્રવ્ય - જે ઇંટો આદિ છે, તે પરંપરાએ પહોંચાડવી યોગ્ય છે, પણ ભાવ તો શ્રુતજ્ઞાનના પર્યાયપણાથી એક વસ્તુમાંથી બીજીમાં જવાનો અભાવ છે, તો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તે પરંપરાથી કેમ આવે ? ઈત્યાદિ પ્રશ્નો -
(ઉત્તર) આ ઉપચાર હોવાથી દોષ છે. જેમ રૂપિયાથી ઘી આવ્યું એ પ્રમાણે આચાર્યની પરંપરાનો હેતુ હોવાથી “આવેલ છે” તેમ જાણવું એટલે બોધવચન આ આગમન શબ્દ છે, પણ ક્રિયારૂપે નથી.
દ્રવ્ય પરંપરાનું દૃષ્ટાંત - સાકેતનગર હતું. તેની ઈશાને સુરપ્રિય નામક યક્ષમંદિર હતું, તેમાં સુરપ્રિયની મૂર્તિનું ચિત્ર હતું. તે પ્રતિવર્ષ નવું ચીતરાય છે, તેનો પરમ મહોત્સવ કરાય છે. તે ચિતરેલ યક્ષ સદેશ્ય રૂપે રહી તે ચિત્ર કરનારને મારે છે, તે ડરથી જો ન ચિતરે તો મસ્કીનો રોગ ફેલાવે છે. તેથી બધાને બચાવવા સિતારામાં એકને મરવાની ફરજ પડે છે. તેથી બધાં ચિતાસ જીવ લઈને ભાગવા લાગ્યા.
રાજાને ખબર પડી. તેણે વિચાર્યું કે બધાં ચિતારા ચાલ્યા જશે, તો આ ચક્ષ અમને બધાંને ઓચિંતા મારી નાંખશે. તેથી ચિતારને બોલાવીને ઈનામો આપી સંતુષ્ટ કર્યા. તેમના નામની ચિઠ્ઠી લખી. જેનું નામ નીકળે તે ચિત્ર બનાવે અને મૃત્યુવશ થાય. કોઈ દિવસે કોસાંબીથી એક ચિતારામ ભાગીને કામ શીખવા આવ્યો. ચીતારાના ઘરમાં ભરાણો, તે ઘરમાં ડોસીને એક પુત્ર હતો, તેની સાથે ચિતારાના પુત્રને મૈત્રી થઈ. કોઈ દિવસે ચિઠ્ઠીમાં તે ડોસીના દીકરાનું નામ નીકળતા, દોસી રડવા લાગી. પરદેશી છોકરાએ કહ્યું કે - રડ નહીં, હું ચિત્ર કરી આવીશ. • x • પછી તેણે છટ્ટનું પચ્ચકખાણ કર્યું, અખંડિત બે વસે પહે, મુખકોશ બાંધ્યો. નવા કળશોની ભૂમિ સાફ કરી, નવા કુચડા-પીંછી-મલકાદિ તૈયાર કર્યા - x -
યોગ્ય રીતે ચિત્ર બનાવી, તે ચિત્રના પગે પડીને કહ્યું - યાદેવ ! મેં તમારો કંઈપણ અપરાધ કર્યો હોય તો ક્ષમા કરશો. ત્યારે યક્ષે વરદાન માંગવા કહ્યું. ચિતારાપુને કહ્યું - આજથી તમારે કોઈને મારવો નહીં. ચો કહ્યું – ભલે ! તેમ થાઓ. યક્ષે બીજા વરદાન માટે કહ્યું. ચિતાર પુત્ર બોલ્યો કે જેનો એકદેશ જોઉં તે દ્વિપદ, ચતુષ્પદ કે અપદ જે હોય તેનું ચિત્ર હું બનાવી શકે. યક્ષે કહ્યું - જા, તેમ જ થશે. યક્ષ ગયો.
રાજાએ આ વાત સાંભળી તેનું સન્માન કર્યું. પછી તે ચિતારો કોસાંબી નગરી ગયો ત્યાં શતાનિક નામે સજા હતો. તેને ત્યાં મિસભા ન હતી, સિતારાને બોલાવ્યા, સભાના ભાગ પાડી દીધા, તેમાં વરદાનવાળા સિતારાને અંતઃપુરનો કીડાપદેશનો ભાગ ચીતરવા આપ્યો. તેણે ત્યાં જેવું અંતઃપુર હતું, તેવું ચિત્ર કર્યું. કોઈ વખતે જાળીના પડદામાંથી મૃગાવતી રાણીના પગનો અંગૂઠો જોયો, તેણે ઉપમાનથી રાણીનું રૂપ દોર્યું. તે ચિતારાની આંખ મીંચકાતા એક શાહીનું ટપકું ગણીના ચિત્રમાં સાથળ ઉપર પડ્યું. સિતારાઓ ભુંસી નાંખ્યું. એ રીતે ત્રણ વખત બન્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ ટ૫કું તલને માટે જરૂરી છે.
ચિરસભા તૈયાર થઈ, રાજા જોવા આવ્યો, રાણીના ચિત્રમાં ગુપ્ત ભાગે તલ જોતા કોપિત થયો, આ દુષ્ટ નક્કી મારી રાણીને ભોગવી છે, એમ વિચારી
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૮૭
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તિર્યંચરૂપે ઉપજેલી, તે ત્યાંથી મરીને કોઈ બ્રાહ્મણના ઘેર દાસીપુત્ર થઈ. તે પાંચ વર્ષનો થયો. તે સોની પણ તિર્યંચથી મરીને તે જ કુળમાં કન્યારૂપે જન્મી. પેલા છોકરાને તે કન્યાને રમાડવા માટે નોકરીમાં રાખ્યો. તે કન્યા નિત્ય રડતી હતી. તે છોકરો કન્યાને છાતી રાખવા પેટે હાથ ફેરવતો હતો, ત્યાં અકસ્માત તેણીના યોનિદ્વારનો સ્પર્શ થયો કન્યા રડતી બંધ થઈ ગઈ. છોકરાએ જાણ્યું કે આ છાની રાખવાનો ઉપાય છે, છોકરી જયારે રડે ત્યારે તે છોકરો યોનિને સ્પર્શતો, કન્યા રડતી બંધ થઈ જતી. કન્યાના માબાપ તે જોઈ જતાં છોકરાને કાઢી
મૂક્યો.
મારવા હુકમ કર્યો. બધાં ચિતારાએ રાજાને કહ્યું કે આ દેવતાએ વરદાન આપેલો ચિતારો છે. રાજાએ દાસીનું મુખ દેખાડી તેની પરીક્ષા કરી, ચિતારાએ રૂપ ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેનો અંગુઠો અને જોડેની આંગળી કપાવી નાંખ્યા, દેશનિકાલ કર્યો.
ચિતારાએ ફરી ચક્ષની આરાધના કરી, યક્ષે વરદાન આપ્યું કે તું ડાબા હાથે ચીતરી શકીશ. શતાનીકનું વૈર લેવા ચિતારો પ્રધોતરાજા પાસે ગયો. મૃગાવતીનું ચિત્ર ભેંટ ધર્યું. રાજાને માહિતી આપી. ચંડuધોતે શતાનીક રાજા પાસે મૃગાવતીની માંગણી કરતો દૂત મોકલ્યો. પછી - x - મોટું લશ્કર લઈ આવીને ચડાઈ કરી, અલાબલી શતાનીક તેના ભયથી મરણ પામ્યો. મૃગાવતીએ નાનો બાળક હોવાથી યુક્તિ કરી • x " નગરને મજબુત કિલ્લો કરાવ્યો. • x • ધન વડે નગરી સમૃદ્ધ કરી, ગુથી નગર ન ઘેરાય તેવું કરી દીધું. પછી વિચાર્યું કે - x • ભગવત મહાવીર વિચરે છે, જો તે સ્વામી અહીં આવે તો હું દીક્ષા લઉં, ભગવંતે કેવળજ્ઞાનથી જાણી, તે તરફ વિહાર કર્યો. સમોસરણ ચાયું. વૈરો શાંત થયા.
તે વખતે પ્રભુને સર્વજ્ઞ જાણીને મનમાં જ પ્રશ્ન કર્યો. તે સમયે ભગવંતે પ્રગટ કહ્યું કે- મનમાં પૂછવા કરતાં વચનથી જાહેરમાં પૂછ, જેથી ઘણાં પુરષો બોધ પામશે. ત્યારે તેણે પ્રશ્ન કર્યો કે ભગવદ્ ! ના સા સા સા ? જે પૂર્વે હતી તે આ છે ? ભગવંતે કહ્યું - હા, ત્યારે ગૌતમ સ્વામીએ [ભવ્ય જીવોના પ્રતિબોધ માટે પૂછ્યું - આણે ના ના સા સા કેમ પૂછ્યું? ભગવંતે તેણીનું ચાસ્ત્રિ કહ્યું -
તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં એક સોની આ લંપટ હતો. તે પ૦૦-૫૦૦ સોનામહોરો આપી જે કોઈ સુંદર કન્યા મળે તેને પરણતો. એ રીતે પ૦૦ કન્યા પરણ્યો. તે એકૈક સ્ત્રીને ચૌદ પ્રકારના દાગીના કરાવી દીધા. જેનો જે દિવસે વારો હોય, તેને તે દિવસે આભૂષણો આપે. પણ બીજા દિવસોમાં ન આપે. બીજા કોઈ તેની સ્ત્રી સાથે અનાચાર ન કરે માટે તે સોની ઘરમાંથી નીકળતો જ ન હતો અને કોઈને ઘરમાં પ્રવેશવા દેતો ન હતો. કોઈ વખતે મિત્રના આગ્રહથી સોનીને તેને ત્યાં જવું પડ્યું. તેને ગયેલો જાણી બધી સ્ત્રીઓએ ઈચ્છાનુસાર નાના કરી, • x - સુગંધી લેપ કરી, સારાં વસ્ત્રો પહેરી, ચૌદે આભુષણો પહેરી, દર્પણ હાથમાં લઈને બેઠી, તેવામાં સોની પાછો આવ્યો.
- સ્ત્રીઓને જોઈને કોપાયમાન થયો. તેમાં મુખ્ય હતી તેને એકને મરણતોલ માર માર્યો. બીજી બધીને થયું કે આપણાં આ જ હાલ થશે. બધીએ પરસ્પર સંકેત કર્યો. સોનીને ૪૯૯ સ્ત્રીઓએ દર્પણો એક સાથે તે સોની ઉપર ફેંક્યા. સોની ત્યાં જ મરણ પામ્યો. પછી પસ્તાવો થવાથી - ૪ - બધીએ ઓરડા બંધ કર્યા, સંકેતથી આગ સળગાવી બધી બળી મરી. આ પ્રમાણે પશ્ચાતાપના કોમળ પરિણામે અંતકાળે અકામ નિર્જરાચી મરીને તે ૪૯૯ સ્ત્રીઓ પુરુષરૂપે જન્મી. ચોરોની ટોળીમાં તે બધાં દાખલ થયા.
તે સોની પણ મરીને તિર્યય થયો. સોનીએ મારેલી પ્રથમ સ્ત્રી ત્યાં [31/6]
તે છોકરો - ૪ - કાળક્રમે ચોરસ્પલ્લીમાં પહોંચ્યો. પે'લા ૪૯૯ ચોરો સાથે થઈ ગયો. કોઈ વખત ૫૦૦ ચોર પે'લા નગરમાં ગયા, ધાડ પાડી, પે'લી બ્રાહ્મણ કન્યાને સુંદર જાણીને લઈ લીધી. ૫૦૦ પુરુષોએ ભોગવી. પછી તેમને ચિંતા થઈ કે આ બિયારી એકલી કેમ સહન કરશે ? જો કોઈ બીજી મળે, તો તેણીને વિશ્રાંતિ મળે. તેમ વિચારી બીજી સ્ત્રી લાવ્યા. કોઈ વખત તે બીજી સ્ત્રીને • x • પ્રપંચથી કુવામાં પાડી દીધી. ચોરોએ આવીને તપાસ કરતાં ખબર પડી કે પહેલી સ્ત્રીએ જ બીજીને મારી નાંખી છે ત્યારે પે'લા દાસીપુત્રને થયું કે આ જ અમારા બ્રાહ્મણશેઠની કન્યા છે. તેનો નિશ્ચય કરવા • x - ભગવંતને પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું કે હા, તે તારી જ બહેન છે.
ત્યારે તે દાસીપણે જાણ્યું કે પૂર્વભવના પાપના ઉદયથી તેને કેવી દુષ્ટ બુદ્ધિ છે કે બાળપણથી જ કામ વિકાર હતો. પo૦ ચોરોના કટ છતાં તેણીએ બીજી સ્ત્રીને મારી નાંખી આ કામવિકારવાળા સંસારને ધિક્કાર છે. એમ વૈરાગ્ય પામી ભગવંત પાસે દીક્ષા લીધી. આખી પર્યા ત્યારે વધુ વૈરાગ્યવાળી બની. ત્યારે મૃગાવતી રાણી ઉભી થઈને ભગવંત પાસે આવી વંદન કરી બોલી કે – જો ચંડuધોતરાજા આજ્ઞા આપે તો હું દીક્ષા લઉં. ત્યારે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં લજ્જા પામી ચંદ્રપોતે આજ્ઞા આપી. - x - મૃગાવતીએ દીક્ષા લીધી. ૪૯૯ ચોરોએ પણ દીક્ષા લીધી. પ્રધોતની અંગારવતી આદિ આઠે પટ્ટરાણીએ પણ દીક્ષા લીધી.
ઉક્ત કથામાં – ચૌદ રાજાના સૈન્યએ પરંપરાથી ઇંટો લાવીને મૂકી, તે દ્રવ્યપરંપરા કહેવાય. હવે નિયુક્તિ શબ્દનું સ્વરૂપ કહે છે –
• નિયુક્તિ૮૮ :
નિશયથી જે અર્થો કહ્યા છે, તે અર્થો જોડેલા હોવાથી નિયુકિત કહેવાય છે, તેને સુગની પરિપાટીથી કહેવાને ઈચછે છે.
• વિવેચન-૮૮ :
નિશ્ચય વડે અથવા પ્રથમ સર્વથા અધિકપણે યુક્ત કર્યા તે નિર્યુક્ત. પદાર્થ તે જીવ આદિ, તે શ્રતના વિષયમાં છે, તેની સત્રમાં જ યોજના થયેલી છે, તેના વડે આ નિયુક્તિ છે. અર્થાત્ નિયુક્ત જે પદાર્થો તેની યુક્તિ તે નિયુક્તિ. અથાત્ સૂત્રમાં આવેલ વિષયની નિયુક્તિ બતાવવી તે જ નિયુક્તિ કહેવાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૮૮ [શંકા સૂરમાં સમ્યક રીતે અ યોજેલા છે, તો ફરી પાછી અહીં શાની યોજના કરો છો ?
[ઉત્તર જો કે સત્રોમાં અર્થો યોજ્યા છે, તો પણ તે બધાને સમજી શકાતા નથી. તેને સમજાવવા માટે આવે છે. શ્રોતાને બધું ન સમજાય તો તેના અનુગ્રહને માટે સૂગ પરિપાટીથી કહેવાને ઈચ્છે છે અથવા શિષ્ય જ ન સમજાતા વિષયને ફરી ફરી પૂછે છે કે હે ગુરુ ! અમને સૂગપરિપાટી કહો. અહીં વ્યાખ્યાનનો અર્થ નિર્યુક્તિ છે, માટે ફરી યોજના કરવી અદોષ છે.
હવે મહાપુરુષોનું શીલ આદિ સંપદાનું યુક્તપણું કહે છે – • નિયુક્તિ -૮૯,૦ :
તપ, નિયમ, ફાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ, અમિતજ્ઞાની એવા અરિહંત ભવિકજનોના બોદાને માટે જ્ઞાનની વૃષ્ટિ કરે છે. બુદ્ધિમય પટ વડે ગણધો તેને ગ્રહણ કરીને પ્રવચનાર્થે તીર્થકર ભાષિત વચનોને સૂકપણે ગુંથે છે.
• વિવેચન-૮૯૦ :
આ એક રૂપક બતાવ્યું. તેમાં વૃક્ષો બે ભેદે છે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યવૃક્ષ તે કાતરૂ. જેમકે કોઈ પુરુષ તેના ઉપર ચડીને તેના ગંધાદિ ગુણોવાળા ફૂલોનો સંચય કરીને તેના નીચે ઉભેલા પુરુષોને અનુકંપા વડે ઉપરથી આપે છે, લેનારા પણ ધૂળ કે કાદવમાં પડી બગડી ન જાય તે માટે વિમલ વિસ્તીર્ણ પટમાં ખીલે છે, ઈચ્છાનુસાર ઉપભોગમાં લઈ આનંદ પામે છે, તેમ અહીં ભાવવૃક્ષામાં સમજવું.
તપ, નિયમ, જ્ઞાન તે જ વૃક્ષ છે તેમાં સનસનાદિ બાહ્ય અને અત્યંતર ભેદ તે તપ. નિયમ એટલે ઈન્દ્રિય અને મનનું નિયમન જેમકે શ્રોમાદિને સંયમ અને ક્રોધાદિનો નિગ્રહ. જ્ઞાન-કેવળજ્ઞાન. આવા વૃક્ષે ચડીને, જ્ઞાન સંપૂર્ણ-સંપૂર્ણ બે ભેદે છે, તેમાં સંપૂર્ણને જણાવે છે - જેને સંપૂર્ણ કેવળ છે, તે કેવલી. તે પણ ચાર ભેદે છે - શ્રત, સમ્યકત્વ, ચાસ્ત્રિ અને ક્ષાયિકજ્ઞાન. અથવા શ્રુત, અવધ, મન:પર્યવ અને કેવળ. તે કૃતાદિનો વ્યવચ્છેદ કરવા સર્વજ્ઞનો ખુલાસો બતાવવા અમિતજ્ઞાની કહ્યું. તેમાંથી જ્ઞાનવૃષ્ટિ - x - અર્થાત્ શબ્દ વૃષ્ટિ કરે છે.
શા માટે ? ભવ્યપુરુષોને બોધ થવા માટે. [શંકા કૃતકૃત્યને તવનું કથન કરવું પ્રયોજનના અભાવે નિરર્થક છે, પ્રયોજન બાકી રહેલું માનીએ તો કૃતકૃત્યત્વ ઘટે નહીં વળી સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી ભવોને જ બોધ કરે એવું સિદ્ધ ન થાય, અભવ્યને બોધ ન કરવાથી અસર્વજ્ઞ અને અવીતરાગવનો પ્રસંગ આવે. [સમાધાન] અમે સર્વથા કૃતકૃત્યતા સ્વીકારતા નથી, કેમકે સાકાર પ્રભુને તીર્થકર નામ કર્મના વિપાકનો અનુભવ બાકી છે, તે ધમદિશનાદિ વડે જ ભોગવાય છે. બીજું ભગવંત ધમદિશના પ્રવતવિ, તે સ્વભાવ ભિન્નતાથી એકને બોધ પમાડે, બીજાને ન પમાડે. જેમ પુરુષ અને ઘુવડમાં સૂર્ય સરખો જ પ્રકાશે છે, તો પણ પુરપ સૂર્ય પ્રકાશથી ખીલે છે, ઘુવડ આંખો મીંચી દે છે.
સિદ્ધસેન દિવાકજી કહે છે - હે ભગવન્! આપના નિર્મળ અને એકાંત હિતકર વાક્યથી પણ કેટલાંકને બોધ થતો નથી. એ આશ્ચર્ય છે, કેમકે સૂર્યના પ્રભાતના કિરણો કોને જોવા યોગ્ય થતાં નથી ? પણ જ્યારે હું ઘુવડની સ્થિતિમાં હોઉં, ત્યારે આશ્ચર્ય થતું નથી. કેમકે સ્વભાવથી જ ક્લિષ્ટ ચિત્તવાળાને સૂર્યના તેજસ્વી નિર્મળ કિરણો પણ આંખો મીંચાવે છે. અથવા સારો વૈધ સાધ્ય વ્યાધિની દવા આપે તો તેને અસાધ્યનું જ્ઞાન નથી એમ ન કહેવાય, રીતે ભવ્ય-અભવ્યનો કર્મરોગ જોઈને ભવ્યનો કર્મમળ દૂર કરે અને અભવ્યનો ન કરે, તેથી ભગવંતનું આ ગી-દ્વેષીપણું ન કહેવાય.
- ઉપરોક્ત જ્ઞાનવૃષ્ટિને બુદ્ધિમય એટલે બુદ્ધિ આત્મા વડે જ અથવા બુદ્ધિ જ જેનો આત્મા છે તેવો કોઈ બુદ્ધિરૂપ પટ્ટ વર્ડ ગણધરો સંપૂર્ણ જ્ઞાનકુસુમની વૃષ્ટિને ગ્રહણ કરે છે, કેમકે ગણધરોના પૂર્વના પુન્યથી બીજાદિ બુદ્ધિ હોય છે. પછી તે તીર્થંકર પાસે સાંભળેલા વચનરૂપ ફૂલોને વિચિત્ર કુસુમવાળા માફક ગુંચે છે.
શા માટે ? પ્રગત, પ્રશસ્ત કે પ્રથમ પ્રધાન એવું વચન તે પ્રવચન છે. તે જ દ્વાદશાંગી છે, ગણિપિટક છે, એટલે ભગવંત પાસે અર્થ સાંભળીને બાર અંગની સ્થના કરે છે અથવા બીજું પ્રયોજન કહે છે –
• નિયુક્તિ-૧-વિવેચન :
પદ, વાક્ય, પ્રકરણ, અધ્યાય, પ્રાકૃત આદિ નિયતકમે સ્થાપેલાં જિન વચનો થોડી મહેનતો લઈ શકાય છે, તથા તેનું ગણવું. ધારણા કરવી, તે પણ ચના કરી હોય તો સખે થઈ શકે, એટલે આટલું ભણ્યા, આટલું બાકી છે તે ગણના કહેવાય. તેને ન વીતવું તે ધારણા તથા શીખવવું, પૂછવું સંહેવું પડે છે -x • યાન - શિષ્યોને શીખવવું તે, પ્રઝન • સંશય કે આપત્તિમાં અસંશયાયેં પૂછાય કે આ કહેલું વાક્ય પોતાની, વિવક્ષાનું સૂચક છે? ઉકત હેતુથી હંમેશાં કાયમ રહે તે નયના અભિપાયથી જીવિત કર્યું. અણ િથ વિયાતાં ગણધરોએ સૂત્ર થ્યા છે અને તે વિષયને શીખવીને અત્યાર સુધી કાયમ રાખ્યો અથવા જીવિતને બદલે જીત લઈએ તો, આ ગણઘરોનું અવશ્ય કર્મલ છે. તેમનો નામ કર્મોદય છે, તેના ઉદયે સૂગ ચના કવરી.
[પ્રશ્ન તીર્થકરોએ કહેલાં તે જ સૂત્રો છે, ગણધરે સૂત્રો કર્યા તેમાં શું વિશેષ છે ? (ઉત્તર) તે ભગવન તીર્થકર વિશિષ્ટ મતિવાલા ગણધરોની અપેક્ષાથી ઘણાં અર્થવાળું ગંભીર થોડું વિષય માત્ર કહે છે, પણ બીજા બધાં સમજે એટલું વિસ્તારવાળું કહેતાં નથી –
• નિર્યુક્તિ-૨ :
રહેતો અને કહે છે, તે સાંભળી નિપુણ ગણધરો શાસનના હિત માટે સૂઝને ચે છે, તેથી પરંપરાએ સૂત્ર પ્રવર્તે છે.
• વિવેચન-૨ :પ્રિન) અર્થ કહેવા યોગ્ય નથી, કેમકે તે ‘અશબ્દ' રૂપે છે, તો તેવા શબ્દને
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૯૨
કેવી રીતે કહ્યો ? [ઉત્તર] શબ્દ જ અર્થના પ્રત્યાયન [ઓળખાવનાર] નું કાર્ય હોવાથી ઉપચારથી શબ્દનો અર્થ કહ્યો. જેમકે આચાર વચન બોલવાથી આચાર [વર્તન] સમજાય છે. નિપુણ - સૂક્ષ્મ પણ ઘણાં અર્થવાળું અથવા નિયતગુણવાળું તે નિગુણ, કેમકે તેમાં સંપૂર્ણ ગુણો સ્થાપેલાં છે અથવા પાઠાંતરથી નિપુણ કે નિગુણ ગણધરો રચના કરે છે.
૮૫
[પ્રશ્ન] અર્થ ઓળખાવનાર શબ્દને જિનેશ્વર બોલે છે, પણ સાક્ષાત્ અર્થ બતાવતા નથી, ગણધરો પણ શબ્દરૂપ જ શ્રુત ગુંથે છે, તો તેમાં ભેદ શો છે ? [ઉત્તર] પૂર્વે ગાથામાં બતાવેલ જ છે. હવે તે સૂત્ર ક્યાંથી ક્યાં સુધી કેટલાં પરિમાણનું
છે? તે કહે છે –
• નિયુક્તિ-૯૩ :
સામાયિકથી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન છે, તેનો સાર ચાસ્ત્રિ છે, ચાસ્ત્રિનો સાર તે નિર્વાણ છે.
• વિવેચન-૯૩ :
જેની આદિમાં સામાયિક છે, તે શ્રુતજ્ઞાન છે, તે બિંદુસાર પર્યન્ત છે. ખાવ શબ્દથી સૂચવેલ છે કે પહેલું, બીજું એવા બાર અંગ તે દૃષ્ટિવાદ સુધી છે, તે શ્રુતજ્ઞાનનું પ્રધાનફળ ચારિત્ર છે. આ ત્રણ શબ્દ વર્તનરૂપે છે અથવા જેના વડે મોક્ષપદ પ્રાપ્ત થાય તે ચાસ્ત્રિ છે. ચાસ્ત્રિનો સાર મોક્ષ [નિર્વાણ] છે. સાર - પ્રધાન ફળ પર્યાય. અપિ શબ્દથી સમ્યકત્વનો સાર પણ ચારિત્ર છે અથવા શ્રુતજ્ઞાનનો સાર પણ ચાસ્ત્રિ છે. જો તેમ ન લઈએ તો નિર્વાણમાં જ્ઞાનનું હેતુપણું ન થાય અને તે
અનિષ્ટ છે.
તત્ત્વાર્થ સૂત્રકાર પણ કહે છે – સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ એ ત્રણેનો સમન્વય મોક્ષમાર્ગ છે. શ્રુત એ નિર્વાણના હેતુપણે સામાન્ય હોવા છતાં ચાસ્ત્રિથી મોક્ષ અને શ્રુથી ચાસ્ત્રિ એટલે શ્રુતથી પરંપરાએ મોક્ષ થાય. છતાં જ્ઞાન અને ચરણનું મોક્ષમાં પ્રધાનપણું છે તે બતાવવા આવો ઉપન્યાસ કરેલ છે કે શ્રુતથી ચાસ્ત્રિ અને ચાત્રિથી મોક્ષ થાય છે. અહીં ઘરળ' તે સંયમ અને તપરૂપે છે, નિર્વાણ તે બધાં કર્મરૂપ રોગનો મળ દૂર થવાથી જીવનું પોતાના રૂપમાં નિરંતર મુક્તિપદમાં રહેવું છે અહીં પણ નિયમથી શૈલેશી અવસ્થા સ્પર્શીને તુરંત મોક્ષ પામે. ચાર ઘનઘાતિ કર્મ ક્ષય થયા પછી કેવળજ્ઞાનાદિ ઉત્તમ ગુણો આત્મામાં પ્રગટ થયાં છતાં શૈલેશી અવસ્થા વિના મોક્ષ ન મળે. તેથી અહીં કહ્યું કે ચાસ્ત્રિનો સાર નિર્વાણ છે અન્યથા તે જ શૈલેશી અવસ્થામાં ક્ષાયિક જ્ઞાન, દર્શન ન હોય. તેથી દર્શનાદિ ત્રણેના સમુદિતપણાથી નિર્વાણ હેતુત્વ છે, ત્રણેમાંથી એકે ઓછું હોય તો નહીં - નિર્યુક્તિકાર કહે છે –
-
• નિયુક્તિ-૯૪
જે જીવ તપ, સંયમમય યોગોને વહન કરવામાં સમર્થ નથી, તે શ્રુતજ્ઞાનવાળો હોવા છતાં પણ મોક્ષ પામી શકતો નથી.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૯૪ :
શ્રુતજ્ઞાનમાં, અપિ શબ્દથી મતિ આદિમાં પણ વર્તતો મોક્ષને પામતો નથી. આના દ્વારા પ્રતિજ્ઞાર્થ સૂચવેલ છે કે જે તપ સંયમરૂપ યોગોને સહન કરવા શક્તિમાન ન થાય. આ રીતે હેત્વર્થ કહ્યો. દૃષ્ટાંત આગળ કહેવાશે. પ્રયોગ આ રીતે – જ્ઞાન એકલું ઈચ્છિત અર્થનું પ્રાપક નથી, સન્ક્રિયાના અભાવથી, જેમકે - ૪ - માર્ગનો
જ્ઞાતા નિમિક હોય, વહાણ હોય, છતાં ઈચ્છિત દિશામાં પ્રેરક પવનના અભાવે વહાણ ન ચાલે.
• નિયુક્તિ-૯૫,૯૬-વિવેચન :
જેમ સારો નાવિક વહાણના સુકર્ણની ધારા ઉપર બેઠો હોય, તો પણ અંદર બેઠેલા વેપારીની ઈચ્છિત ભૂમિએ જવા તે દિશાના પવન વિના સમુદ્ર તરવા શક્તિમાન નથી. આમ જે રીતે નિપુણ ખલાસી પવન વિના વહાણ ન ચલાવી શકે, તેમ શ્રુતજ્ઞાની સાધુ પોત-નાવ વડે મતિજ્ઞાનરૂપ સુકાને બેઠેલો હોય તો પણ તપ, સંયમના અનુષ્ઠાન વિના સંસાર સમુદ્ર તરવા શક્તિમાન ન થાય. નિપુણ શબ્દથી-શ્રુતજ્ઞાનને વધારે મેળવેલો અર્થ કર્યો. અર્થાત્ સાધુએ જ્ઞાન ભણીને પણ તપ અને સંયમના અનુષ્ઠાનમાં અપ્રમાદપણે વર્તવું. આલોક સંબંધી દૃષ્ટાંત કહે છે -
• નિર્યુક્તિ-૯૭ :
૬
‘સંઘરરૂપ' સમુદ્રથી ઉપર આવેલા હે પાણી! તું ફરી સંસારમાં ડૂબીશ નહીં. ચાસ્ત્રિગુણરહિત પાણી ઘણું જાણવા છતાં સંસારમાં ડૂબે છે. • વિવેચન-૯૭ :
દૃષ્ટાંત વડે પદાર્થનું સ્વરૂપ બરોબર સમજાય છે, માટે કહે છે – કોઈ કાચબો ઘણાં પાંદડાથી છિદ્રરહિત પડલથી ઢંકાયેલા પાણીવાળા અંધકારના મોટા કુંડમાં રહ્યો છે. - ૪ - પીડાથી આમતેમ ભટકતો હતો. કોઈ વખતે પડલમાં પડેલ છિદ્રથી બહાર આવ્યો. ત્યારે શરદપૂર્ણિમાનો ચંદ્ર હતો. તેના કિરણોના શીતળ સ્પર્શનું સુખ ભોગવી, પોતાના બંધુઓને પણ બહાર લાવવા ફરી પાણીમાં ગયો. ફરી પે'લુ છિદ્ર ન મળતાં બહુ દુ:ખી થયો.
આ પ્રમાણે જીવરૂપ કાચબો અનાદિ કર્મ સંતાન પડલથી ઢંકાયેલો, મિથ્યાદર્શનાદિ અંધકારથી વ્યાપ્ત સંસાર સાગરમાં વિવિધ વેદના અને અનિષ્ટ
સંયોગાદિ દુઃખોથી પીડા પામતો કોઈ વખત મનુષ્ય જન્મ સંબંધી છિદ્ર મેળવીને જિનચંદ્ર પ્રવચનરૂપ કિરણના પ્રકાશથી સંતોષ પામી, મનુષ્ય જન્મને દુષ્પ્રાપ્ય જાણીને સ્નેહમાં આતુરચિત્ત થઈને સંસારમાં પાછો પડે, તો હે શિષ્ય ! તું કાચબા માફક ડૂબતો નહીં.
પ્રશ્ન – કાચબો અજ્ઞાની હોવાથી ડૂબે, પણ સાધુ તો જ્ઞાની છે, હિત-અહિત પ્રાપ્તિ-પરિહારનો જ્ઞાતા છે, તે કેમ ડૂબે ? ચરણ ગુણો વડે અનેક રીતે હીન હોય, તે ઘણું જાણે તો પણ ડૂબે અથવા નિશ્ચયનયથી ભણેલો પણ ડૂબતો હોય તો તે અજ્ઞાની જ છે. કેમકે જ્ઞાનનું ફળ મેળવી ન શક્યો.
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૯૮,૯૯
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૯૮,૯-વિવેચન :
ઘણુંએ શ્રુત ભણ્યો હોય, પણ આંધળાને જેમ લાખો દીવા નકામા છે, તેમાં તેને ક્રિયા કર્યા વિના જ્ઞાન નકામું છે. તથા થોડું ભણ્યો હોય તો પણ ચરણયુક્તને કામનું છે, કેમકે દેખતાને એક દીવો પણ ઉપયોગી થાય છે. પ્રશ્ન જો આમ હોય તો ચરણહીન પુરુષને જ્ઞાન સંપદા સુગતિના ફલની અપેક્ષાથી નિરર્થક છે ? અમે તેમ ઈચ્છીએ છીએ કે –
• નિયુક્તિ-૧૦૦-વિવેચન :
જેમ ગધેડો ચંદનનો ભાર ઉપાડે તો ચંદનની શીતળતા ન પામે, તેમ ચા»િાહીન જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સુગતિનો ભાગી ન થાય. હવે શિષ્યને આ વયના સાંભળી એકાંતે જ્ઞાનમાં અનાદર ન થાઓ અને જ્ઞાનરહિત શુન્ય ક્રિયામાં પપાત ન થાઓ, તેથી બંને પણ એકલાં હોય તો ઈટ ફલ સાધક ન થાય તે કહે છે -
• નિયુક્તિ -૧૦૧ -
mતો એવો પાંગળો, દોડતો એવો આંધળો બંને મળી માં, તેમ કિયારહિત જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા બંને નકામા છે.
• વિવેચન-૧૦૧ -
એક મહાનગરમાં આગ લાગી, તેમાં બે અનાથ હતા. એક આંધળો, બીજો પાંગળો, નગરમાં માણસોને આગમાં બળી મરવાના ભયે, ભાગતા જોયા. પાંગળો પણ વિના દોડી ન શક્યો, જાણવા-દેખવા છતાં માર્ગમાં અગ્નિ આવતા બળી મર્યો. આંધળો દોડવા ગયો, દોડવાના નિર્ભય માર્ગને ન જાણવાથી શીઘ અગ્નિ માર્ગમાં પડીને મરણ પામ્યો. આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે – જ્ઞાની ક્રિયા હિત હોય તે કર્મ અગ્નિથી બચાવવાને અસમર્થ છે. બીજો જ્ઞાન વિના અસમર્થ છે. તેથી - સન્ક્રિયા યોગના શૂન્યપણાથી નગર દાહમાં પંગુ લોચનરૂપ વિજ્ઞાનવાળો હોય તો પણ વિશિષ્ટ ફળ સાધક ન બની શકે, તે જ પ્રમાણે સંજ્ઞાનસંરંકરહિતપણાથી નગર દાહે આંધળાની દોડવાની ક્રિયા માકક માત્ર ક્રિયાનું ફળ ન મળે.
[પ્રશ્ન] આ રીતે જ્ઞાન અને ક્રિયા સાથે મળીને પણ નિવણસાધક સામર્થ્યવાળા ન બની શકે, કેમકે બંનેમાં મોક્ષનો અભાવ છે. રેતીના તેલની માફક આ અનિટ છે. [સમાધાન સમુદાય સામર્થ્ય પ્રત્યક્ષ સિદ્ધ છે. કેમકે જ્ઞાન-ક્રિયા ભેગા મળવાથી સાદડી આદિ કાર્યસિદ્ધિ દેખાય જ છે. તેથી રેતીના તેલની માફક પ્રત્યક્ષ વાત ઉડાવી શકાય નહીં. - x • માટે તમારો પ્રશ્ન નકામો છે. જૈન મતમાં એકાંતથી સર્વથા જ્ઞાન કે ચારિત્રમાં સાધનપણું નથી, એવું ઈચ્છતા નથી. દરેકમાં કોઈ અંશે તો ઉપકારીપણું છે, તે અમે સ્વીકારીએ છીએ. તેથી જ કહે છે કે –
• નિયુક્તિ-૧૦૨
જેમ આંધળો અને પાંગળો મળીને સંયુક્ત પોતાના નગરમાં પ્રવેશ્યા, તેમ જ્ઞાન અને ક્રિયાના સંયોગથી મોક્ષરૂષ ફળ મળે છે. પરંતુ એક ચક્રથી રથ
ચાલતો નથી.
• વિવેચન-૧૦૨ :
તે બંને ભેગાં મળે તો ઈષ્ટફળ સાધક થાય, પણ એકલું હોય તો બીજાની અપેક્ષાવાળું હોવાથી અસાધક છે. તેથી બંને એકલાં અસાધક છે એટલે સંયોગ સિદ્ધિથી ફળ મેળવે છે. જેમ એક ચક્રથી રથ ન દોડે. • x • તેનું દષ્ટાંત કહે છે - એક અરણ્યમાં રાજભયથી નગરથી આવીને લોકો રહ્યા. ચોરોના ભયથી પોતાનાં વાહન રાયચીલું છોડી જીવ લઈને ભાગ્યા. ત્યાં આંધળો અને પાંગળો બે અનાથ હતા, તે રહી ગયા.
ચોરો પાછા ગયા, ત્યાં દાવાનળથી આગ લાગી. બંને કર્યા. અંધ કચ્છો છૂટો મૂકી દોડવા લાગ્યો. પંગુએ કહ્યું - અંધ ! તું ત્યાં ન જા, અગ્નિ છે. અંધે પૂછ્યું – તો ક્યાં જઉં ? તેણે કહ્યું – હું પણ અતિ દૂરનો માર્ગ બતાવવા અસમર્થ છું. મને ખંભે બેસાડ, જેથી હું તને અગ્નિ આદિ અપાયોથી બચાવી સુખેથી નગરે પહોંચાડું. અંધે તે વાત સ્વીકારી, બંને ક્ષેમ કુશળ નગરે પહોંચ્યા. એ રીતે જ્ઞાનક્રિયા બંને મળવાથી મોક્ષ થાય.
પ્રયોગ આ પ્રમાણે - વિશિષ્ટ કારણ સંયોગ અભિલક્ષિત કાર્યના સાધક છે. સમ્યકૃક્રિયા ઉપલબ્ધિ હોય તો, અંધ પંકુના મળવાથી જેમ નગરે પહોંચ્યો. પણ સમ્મક્રિયા ઉપલબ્ધિ ન હોય તો અભિલષિત ફળ સાધક ન થાય. જેમ ઈષ્ટ ગમન ક્રિયાથી વિકલ એવો એક ચક્રનો રથ ઈચ્છિત સ્થાને ન પહોંચે.
(પ્ર) જ્ઞાન-ક્રિયાના સહકારીપણે કયા પ્રકારે કેવો ઉપકાર થાય ? પાલખી ઉપાડનાર માફક એક સમાન કે ભિન્ન સ્વભાવપણે ગમન ક્રિયામાં આંખ અને પગના સમૂહની માફક છે ? ભિન્ન સ્વભાવપણે –
• નિયુક્તિ -૧03 -
પ્રકાશક જ્ઞાન, શોધક તપ, ગુપ્તિકર સંયમ એ ત્રણેનો સમાયોગ થતાં જિનશાસનમાં મોક્ષ કહેલો છે.
• વિવેચન-૧૦૩ -
કચરાથી ભરેલ મોટું ઘર સાફ કરવા પ્રદીપ લીધેલા પુરુષના વ્યાપાર જેવું છે. અહીં જીવરૂપ ઘરમાં કમરૂપ કચરો ભરેલો છે. તે શોધવા આલંબનરૂપ જ્ઞાનાદિનો સ્વભાવ ભેદ વડે વ્યાપાર જાણવો. તેમાં –
જે જણાય તે જ્ઞાન. તે પ્રકાશે છે માટે પ્રકાશક. તે જ્ઞાન પ્રકાશ કરવા રૂપે ઉપકારક છે. જેમ અંધકારમાં દીવો પ્રકાશથી ઉપકાર કરે, તેમ જ્ઞાનનો સ્વભાવ પ્રકાશકર છે. ક્રિયા તો તપ-સંયમપણાથી આ રીતે ઉપકાર કરે છે - જે શોધે તે શોધક. અનેક ભવમાં મેળવેલ આઠ કર્મોને તપાવે તે તપ છે, તે જ શોધક હોવાથી ઉપકારક છે, કેમકે તે તેનો સ્વભાવ છે. કચરો કાઢવા રાખેલા મજૂર માફક તપ કચરો કાઢે છે. સંયમન તે સંયમ. તે જ આશ્રયદ્વાને શેકવારૂપ છે 4 શબ્દ જ્ઞાનાદિ મોક્ષફળની સિદ્ધિમાં ભિન્ન ઉપકાર કરનારા છે, તેમ બતાવે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૦૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ગોપવવું તે ગુપ્તિ. તે આવતાં કર્મ કચરાને રોકે છે. ગુપ્તિ કરે તે ગુપ્તિકર, સંયમ અપૂર્વ કર્મ કચરો રોકવામાં ઉપકારી છે. • x - આ રીતે તપ, સંયમ, ગુપ્તિ ત્રણે કચરો કાઢવામાં ઉપકારી છે. પરંતુ જ્ઞાન અને સાત્રિ બંને ક્ષાયિક હોય તે મોક્ષ આપે. ક્ષયોપશમથી કર્મમલ ન કપાય. ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રના સમાયોગે સંપૂર્ણ મેલ કપાય, તેમ જિનશાસનમાં કહ્યું છે.
પ્રશ્ન - સમ્યગુ દર્શનાદિ ત્રણથી મોક્ષ થાય તે આગમનો વિરોધ થશે. કેમકે સમ્યગ્દર્શન વિના ઉક્ત જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ થશે એવું તમે કહો છો (ઉત્તર) સમ્યગુદર્શન તે જ્ઞાનનો એક ભાગ હોવાથી રચિરૂપે છે. તેથી જ્ઞાનમાં અંતભવિ છે, માટે અદોષ છે. પૂર્વ નિર્યુક્તિકારે કહેલ કે શ્રુતજ્ઞાનમાં વતતો જીવ મોહો ન જાય, તેમાં આ હેતુ છે કે, તે ક્ષાયોપથમિક ભાવમાં છે, x• અત્ ક્ષાયિક જ્ઞાન-ચારિત્ર થાય ત્યારે મોક્ષે મળે.
હવે સૂત્રનું ક્ષાયોપથમિકપણું બતાવે છે – • નિયુક્ત-૧૦૪ -
બાર ગરૂપ પણ સુતજ્ઞાન સાયોપયમિક ભાવે હોય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માત્ર કષાયોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે જ થાય.
• વિવેચન-૧૦૪ :
થવું તે ભાવ, તે ઔદયિકાદિ અનેક ભેદે છે. તેથી કહ્યું કે બાર અંગવાળુ શ્રુતજ્ઞાન તથા આપ શબ્દથી અંગ બહારનું જ્ઞાન તથા મતિ, અવધિ, મન:પર્યવ એ ત્રણ, સામાયિકાદિ ચાર ચાસ્ત્રિ ક્ષાયોપસમિક ભાવે છે, પણ કેવળનો ભાવ તે કૈવલ્ય, તે ધાતિકર્મના વિયોગથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ક્ષાયિકભાવે છે. આ ગ્રહણ કરવાથી “અજ્ઞાની પ્રકૃતિ મુક્તપુરુષ" મતનું ખંડન થાય છે. * * * * *
સ્વ મતથી તો ક્રોધાદિ કષાયનો ક્ષય થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય, અન્ય પ્રકારે નહીં.
અહીં જો કે છાસ્થ વીતરાગ અવસ્થામાં બારમે ગુણ ઠાણે ક્ષાપક શ્રેણિમાં કપાયો ક્ષય થતાં મોહનીય સર્વથા ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ન હોય પણ જ્ઞાનાવરણ (આદિ ?] ક્ષય થયા પછી કેવળજ્ઞાન થાય. છતાં કષાય ક્ષય બતાવવાનું કારણ મોહનીયના ભેદમાં કષાયોનું પ્રાધાન્ય બતાવવાનું છે. કષાય ક્ષયે નિવણ (કેવળજ્ઞાન ?] થાય. કેવળજ્ઞાન થાય ત્યારે સમ્યગુદર્શન, જ્ઞાન, ચા»િ ગણે ક્ષાયિકપણે હોય તેમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન તો પછી જે કહ્યું કે- શ્રુતજ્ઞાનમાં જીવ વર્તવા છતાં જે તપ, સંયમરૂપ યોગથી શૂન્ય છે, તે મોક્ષન પામે તે વિશેષણ નકામું થશે ને ? કેમકે - ૪ - કેવળજ્ઞાનના અભાવે મોક્ષ તો નહીં જ થાય. [ઉત્તર) તમારી વાત સત્ય છે, પણ ક્ષાયોપથમિક સમ્યકત્વ-શ્રુત-ચાસ્ત્રિ એ ત્રણે એકઠાં થાય પછી ક્ષાયિક સમ્યકવાદિ થતાં પરંપરાએ મોક્ષ થાય છે માટે અમારું કથન અદોષ છે - ક્ષાયિક જ્ઞાન કે શ્રતાદિનો લાભાલાભ કઈ રીતે થાય ? તે કહે છે –
• નિર્યુક્તિ-૧૦૫,૧૦૬ :
આઠ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ ચારમાંથી એકે સામાયિકને ન પામી શકે. જો સાત કોંની એક કોડાકોડી સાગરોપમની અંદરની સ્થિતિ હોય તો ચારમાંથી એક સામાયિક પામે છે.
• વિવેચન-૧૦૫,૧૦૬ - - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ પૂર્વોક્ત સામાયિકાદિ અર્થાત સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વ વિરતિ તેમાંનું કોઈપણ એક સામાયિક પણ મળે નહીં. આપ શબ્દથી મતિ, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાનાદિ પણ ન મળે, પૂર્વે પામેલ પણ ન હોય. કેમકે જે એક વખત સમ્યકત્વ પામીને વમેલ હોય તે પણ ગ્રંથીને ઉલંઘીને ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મ પ્રકૃતિ ફરી ન બાંધે. એકલા આયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન પૂર્વ પ્રતિપન્ન હોય તે અનુતર વિમાને ઉપપાત કાળે દેવ છે, પણ તે ત્યાં ઉત્પન્ન થતાં પૂર્વે સમ્યકત્યાદિ પામેલો ગણાય, પણ નવું સમ્યકત્વ ન પામે. તુ શબ્દથી સમજવું કે જઘન્યસ્થિતિમાં વર્તનારો જીવ પ્રતિપન્ન પણ ન હોય અને એકલા આયુ કર્મની જઘન્ય સ્થિતિમાં વર્તમાન જીવ પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનક પણ ન હોય, કેમકે ક્ષુલ્લક ભવમાં જઘન્યાય અનંતકાય વનસ્પતિમાં જ હોય છે. તેમાં પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનકનો અભાવ હોય છે.
તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ, જઘન્ય ભેદથી ભિન્ન સ્થિતિ આ પ્રમાણે - પહેલાંના ત્રણ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી, મોહનીયની 30, નામ અને ગોગની ૨૦ કોડાકોડી અને આયુ કર્મની 33-સાગરોપમ છે.
જઘન્ય સ્થિતિ - વેદનીયની ૧૨-મુહૂર્ત, નામ અને ગોગની ૮-મુહૂર્ત, બાકીના છ કર્મોની અંતર્મુહૂર્ત છે. તેમ તવાર્થમાં કહેલ છે.
[પ્રન] આ બધી સાથે જ ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવે કે એકની ઉત્કૃષ્ટ સ્થિતિ થતાં બીજી નિયમથી હોય? [ઉત્તર] મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં બાકીની છની ઉત્કૃષ્ટ હોય જ. આયુની ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિ હોય પણ જઘન્ય ન હોય. મોહનીય સિવાયની કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં મોહનીય અને શેષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ કે મધ્યમ હોય પણ જઘન્ય ન હોય. આયુ છોડીને સાત કર્મની જે પર્યન્તવર્તિની સ્થિતિને આશ્રીને એક સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં વર્તનારો થાય ત્યારે તે ઉપરોક્ત ચાર શ્રત સામાયિકાદિને મેળવે છે, પણ વધુ સ્થિતિ ભોગવવી બાકી હોય તો તે ચારમાંનું એકપણ ન મળે. • x •
હવે આખી ગાવાનો અર્થ વિશેષથી કહે છે
જ્યારે સાત કર્મની પર્યન્તવર્તિની સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં એક પલ્યોપમનો અસંગેય ભાગ હીન થાય ત્યારે ઘન ગણદ્વૈપનો પરિણામ અત્યંત દર્ભેદ્ય છે. તેથી લાકડાંની ગાંઠ ચીરવા માફક કર્મગ્રંથિ ભેદવી મુશ્કેલ છે. ભાષ્યકાર કહે છે - આ મિથ્યાત્વની કર્મ ગાંઠ કર્કશ ધન રૂઢ ગુઢ ગાંઠ માફક ભેદવી મુશ્કેલ
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૦૫,૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે, કેમકે જીવને કમજનિત ચીકણ રાગદ્વેષનો પરિણામ છે. આ કર્મગ્રંથિ ભેદાવાથી જ સમ્યકત્વ લાભ થાય છે.
તે ગ્રંથિ ભેદ મનો વિઘાતના પરિશ્રમાદિથી દુ:સાધ્ય છે, તે આ પ્રમાણે - તે જીવ કર્મ રિસ્પના મધ્યમાં ગયેલો, તે ગ્રંથીને પામીને ઘણો થાકી જાય છે, કેમકે ત્યાં ઘણાં અંતકર કર્મબુ એકઠા થઈને ખેદ આપે છે. - x • બીજો વાદી કહે છે – તે કર્મગ્રંથિ ભેદવાથી શું પ્રયોજન છે ? અથવા સમ્યકત્પાદિના લાભથી શું પ્રયોજન ? ઘણી લાંબી કર્મસ્થિતિ સમ્યકત્વાદિ રહિત હતો ત્યારે પણ ક્ષય કર્યો તેમજ ગણરહિતપણે બાકીના કોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન ખપાવીને મોક્ષનો ભાગી થાય તો શું વાંધો ?
તેવી અવસ્થામાં રહેલો, જો બીજા ગુણો સંપાદન ન કરે તો બાકી રહેલી સ્થિતિનો ક્ષય કરવામાં તથા મોક્ષમાં જવાને સમર્થ નથી કેમકે ચિત્તવિઘાત આદિ ઘણાં વિનો છે, પૂર્વે અપ્રાપ્ય એવા વિશિષ્ટ ફળની નજીક આવી પહોંચેલ છે, પૂર્વે ભોગવેલ સુખાદિથી મોફાફળ મેળવવું અશક્ય થાય * * * * * * * કર્મની સ્થિતિ ખપાવતા પહેલાં ઘણું સહેલું છે. પણ મોક્ષ સાધતી વખતે ઘણી કઠણ છે, તે વખતે ચારિક પાલન અને સમ્યગદર્શન પાલન બધું કઠિન અને વિનવાળું થાય છે. * * • x • સમ્યક્ત્વ પ્રાપ્તિ વિના અા કર્મ પણ દૂર કર્યા વિના મોક્ષ ન સાધી શકે. હવે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્તિ વિધિ કહે છે -
જીવો બે ભેદે છે - ભવ્ય, અભવ્ય. ભવ્યને ત્રણ કરણ થાય છે પરVT - એક જાતનો વિશેષ પરિણામ. તે આ - યુવા પ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ. યથા પ્રવૃત - જે રીતે પ્રવર્તે છે. તે અનાદિ છે. અપ્રાપ્ત પૂર્વ તે અપૂર્વ, પાછું ન ફરે તે અનિવર્તિ. સમ્યગદર્શન લાભથી ન તિવર્તે છે. તેમાં અભવ્યોને યથાપ્રવૃત કરણ જ હોય. જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેલું કરણ છે, તેને ઉલ્લંઘવાથી બીજું થાય. સમ્યક્ દર્શન લાભાભિમુખને બીજું કરણ હોય.
હવે ત્રણ કરણોને આશ્રીને સમ્યકત્વ સામાયિક આદિ લાભની દષ્ટાંતોને કહે
પ્રશ્ન - આ દેહાંત જ અનુપપન્ન છે. કેમકે સંસારી વ્યાપારવાળા જીવને દરેક સમયે ચય-અપચય બતાવ્યા છે. તેમાં અસંયતને ચય ઘણો થાય અને અપચય થોડો થાય. કહ્યું છે કે - જેમ કોઈ મોટા પાયામાં ઘડો ભરી ભરીને નાંખે અને નળ ભરી-ભરીને કાઢે તેવું અસંયત અવિરતિને હોય છે, તે ઘણાં બાંધે અને થોડાં ખપે છે. ચાસ્ટિવંતને ઉલટું છે - પ્રમત સંયતને ઘણી નિર્જરા અને થોડો કર્મબંધ થાય છે..
- હવે અપ્રમત્તને બીલકુલ બંધ ન થાય તે કહે છે – જેમ મોટા પાયામાં ઘડો ભરી-ભરીને કાઢે અને નાંખે જરા પણ નહીં, તેમ અપમત સંયત ઘણી નિર્ભર કરે અને જરા પણ ન બાંધે.
અસંયત મિથ્યાર્દષ્ટિને ઘણો બંધ અને થોડી નિર્જરા થાય, તો તેને ગ્રંથિ ભેદની પ્રાપ્તિ ક્યાંતી થાય? તે બાહુલ્યતાને આશ્રીને કહેલ છે. જો સર્વથા તેમજ માનીએ, તો ઘણો ચય થવાથી બધાં કર્મ પુદ્ગલો તેઓ ગ્રહણ કરી લે, પણ તેમ માનવું અનિષ્ટ છે. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ અનુભવ સિદ્ધ છે. માટે પલ્યાદિ દટાંત કોઈ-કોઈ જીવને આશ્રીને જાણવા.
અનાભોગમાં વધુ કર્મનો ક્ષય કેવી રીતે થાય, તેને આશ્રીને પર્વતીય પત્થરના દેટાંતો છે. પર્વતીય નદીના પત્થરો પરસ્પર ઘસાઈને વિના પ્રયત્ન ગોળ-ગોળ થાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણે જીવો થાય છે. - કીડીનું દષ્ટાંત - તે પૃથ્વીમાં સ્વભાવથી જ ગમન કરે છે, પછી ઠુંઠા ઉપર ચડે છે, પાંખો આવતા ત્યાંથી ઉડી જાય છે, ટોચે ચડીને પાછી ઉતરે છે, એમ જીવોનું પણ પૃથ્વીમાં ગમન માફક યથાપ્રવૃત્તકરણ થાય છે. હુંઠે ચડવાની જેમ અપૂર્વકરણ થાય, ઉડવા માફક અનિવર્તિકરણ થાય, ટોચેથી ઉતરવા માફક સ્થિતિ વધારવા જેવું થાય.
પુરષદષ્ટાંત - કોઈ ત્રણ પુરૂષો મોટા નગરે જવાની ઈચ્છાથી પોતાના ગામથી નીકળીને અટવીએ આવ્યા. ઘણો લાંબો રસ્તો ઓળંગી થોડા વખતમાં પહોંચવાને, ભય સ્થાન જોઈને ઘણાં જોરથી ચાલતા બંને બાજુ ઉઘાડી તલવારવાળા બે ચોરને જોયા, તેમાં એક સામો થયો, બીજો ચોરોએ પકડી લીધો, બીજો મુસાફર ચોરોને હરાવીને ઈચિત નગરે પહોંચ્યો. એ પ્રમાણે સંસાર અટવીમાં ત્રણ પ્રકારે સંસારી પુરુષો છે. પંચરૂપ કર્મની દીર્ધસ્થિતિ છે, ભયસ્થાન તે ગ્રંથિની જગ્યા છે, તકર રૂ૫ રાગ દ્વેષ છે. તેમાં શત્રુ સામે થનાર ગ્રંથિ દેશ પામીને પછી અનિષ્ટ પરિણામી થતાં કર્મની વધુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, બીજો પુરુષ કે જે ત્યાં અટકી ગયો. ત્રીજો પુરુષ તે અપૂર્વકરણ પામીને રાગદ્વેષરૂપ ચોરોને હરાવી છેલ્લે સમકિત પામ્યો.
પિની આ સમ્યગદર્શન ઉપદેશથી મળે કે વિના ઉપદેશથી? બંને પ્રકારે મળે. કેવી રીતે? તે કહે છે – રસ્તામાં ભુલા પડેલા ત્રણ મુસાફર માફક. એક મુસાફર પોતાની મેળે જ રસ્તો શોધી કાઢે છે, બીજો જાણીતાને પૂછીને સીધા
• નિયુક્તિ -૧૦૭ :
પાલો, ગિરિનદીનો પત્થર, કીડી, પુરુષ, માર્ગ, તાવ, કોદ્રવ, જળ, વસ્ત્રો વગેરે સામાયિકની પ્રાપ્તિના દૃષ્ટાંતો છે.
• વિવેચન-૧૦૭ :
તેમાં પલકનું દટાંત કહે છે - લાટદેશમાં ધાન્યના માપને પાલો કહે છે. તે માપ મોટું હોય, તેમાં થોડું થોડું ધાન્ય નાંખે, ઘણું ઘણું કાઢે, તો તે કાળાંતરે. ખાલી થાય. એમ કર્મરૂપ ધાન્યના પાલામાં જીવ અનાભોગવી ચચા પ્રવૃતકરણ વડે થોડું થોડું કર્મ બાંધે અને ઘણું ઘણું ખપાવે તો આ ગ્રંથિ આગળ આવે, જો ભવ્ય હોય તો તેને ઉલંઘીને અપૂર્વકરણવાળો થાય છે અને સમ્મદર્શન સન્મુખ જાય તો અનિવર્તિ થાય.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૦૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
રસ્ત આવે છે, કોઈ સીધો રસ્તો પણ મેળવી શકતો નથી. તેમ અહીં સર્વથા સાથથી દૂર થયેલો જીવ યથાપ્રવૃત્તિ કરણ વડે સંસારાટવીમાં ભમતો ગ્રંથિ મેળવી, અપૂર્વકરણ વડે ઉલ્લંઘી, અનિવર્તિ કારણ મેળવી આપ મેળે સમ્યગદર્શનાદિ નિવણનો રસ્તો મેળવે છે. બીજો માણસ પરોપદેશથી મેળવે છે, બીજો ગ્રંયિક સત્વ જ પામતો નથી.
જ્વર દેટાંત - કોઈ તાવ મેળે ઉતરે, કોઈ દવા લેવાથી જાય, કોઈ તાવ જાય જ નહીં, તેમ અહીં મિથ્યાદર્શનરૂપ જવર સ્વયં જાય, જિન વચનથી જાય, બીજાને જાય જ નહીં. કરણ યોજના પૂર્વવતુ.
- કોદ્રવનું દટાંત - કેટલાંક કોદરામાં મેણો ચઢે તે સ્વયં કાલાંતરે દૂર થાય, કોઈ છાણ વગેરે સાફ કરી દૂર થાય, કેટલાંકમાં દૂર થાય જ નહીં * * બાકી
વરવતુ જાણવું. ભાવાર્થ આ – અપૂર્વકરણેથી અર્ધ શુદ્ધ, પુરાશુદ્ધ એવા કોદરા માફક અશદ્ધ મિથ્યાદર્શનવાળા, અર્ધ શુદ્ધ સમ્યગુ-મિથ્યાદર્શની, પુરા શુદ્ધ તે સમ્યકત્વથી એમ ત્રણ ભેદે છે - x • પ્રણે કરણવાળા ભવ્યને સમ્યગ્રદર્શન ન થાય, અભવ્યને યથા પ્રવૃત્ત કરણ કે જિનેશ્વરની વિભૂતિ જોઈને કે બીજા પ્રયોજનથી શ્રુતસામાયિકનો લાભ થાય, બીજો નહીં.
જળનું દેટાંત - પાણી ગારાવાળું, અર્ધશુદ્ધ, તદ્દન નિર્મળ એમ ત્રણ ભેદે છે ઈત્યાદિ બધું - X - X - કોદ્રવવત્ જાણવું.
વસ્ત્ર દૃષ્ટાંત - તે પ્રમાણે જ યોજના કરવી.
હવે પ્રાસંગિક કથન • સમ્યગ્દર્શનનો લાભ થયા પછી બાકી રહેલાં કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથકવ થતાં દેશવિરતિ પામે છે. બાકી શેષ સ્થિતિમાં સંખ્યય સાગરોપમો જતાં સર્વ વિરતિ પામે. બાકીની સ્થિતિના પણ સંખ્યાત સાગરોપમ જતાં ઉપશમશ્રેણી પામે, તે જ રીતે ક્ષપક શ્રેણી પામે. ઉકત કાળ દેશવિરતિ આદિની પ્રાપ્તિ સંબંધી દેવ-મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને સમ્યકત્વથી ભ્રષ્ટ ના થાય, તો નિયમથી ઉકાઢો જાણવો. નહીં તો શ્રેણિ થયા વિના સમ્યકવાદિ ગુણોની પ્રાપ્તિ એક ભવમાં પણ મળે, એમાં કોઈ દોષ નથી. અહીં ભાણકારની સાક્ષી પણ આપેલ છે.
શ્રત સમ્યકવાદિની પ્રાપ્તિનો પ્રાસંગિક હેતુ કહો. હવે જેના ઉદયથી સમ્યકત્વ સામાયિક આદિ ન થાય કે મળ્યા પછી જતો રહે, તે કષાયો કેટલા છે, કેટલા પ્રમાણમાં છે, કયું અથવા કોને સમ્યકત્વાદિ સામાયિકનું આવરણ છે ? કોનો કયો ઉપશમનાદિ ક્રમ છે તે કહે છે –
• નિયુક્તિ-૧૦૮ -
સંસારમાં જોડનાર અનંતાનુબંધી કષાયોના ઉદયે નિયમા તે જ ભાવે સિદ્ધિ પામનાર પણ સભ્યજવને પામતા નથી.
• વિવેચન-૧૦૮ - પછીની ગાથા પણ પ્રાયઃ કેટલેક અંશે ઉકત સંબંધવાળી જ છે. વ્યાખ્યા
• તેમાં પ્રથમના અનંતાનુબંધી ક્રોધાદિના ઉદયથી સમ્યકાવનો ઘાત થાય છે. અનંતાનુબંધીની પ્રાથમિકતાનું કારણ એ છે કે – બધાં ગુણોનું મૂળ સમ્યકત્વ છે. તેના ઘાતક અનંતાનુબંધી કષાય છે અથવા કર્મ ક્ષપણાનો આ ક્રમ છે. કપાયોદય - કર્મોની ઉદીરણાની આવલિકામાં આવેલ તે પુદ્ગલોથી ઉત્પન્ન સામર્થ્યતા, તેના ઉદયમાં નિયમથી શું થાય? તે પચી કહીશું. હાલ તે પ્રથમ કષાયોને જ વિશેષ રીતે કહે છે. તે મોહનીય કર્મ વડે કે તેના ફળભૂત સંસાર વડે સંયોજે તે સંયોજના.
આ સંયોજના કષાયોના ઉદયથી તેને અવિપરીત દર્શનનો લાભ ન થાય. જે કોઈપણ ભવમાં મોક્ષે જનારો છે, તે ભવસિદ્ધિક છે, પણ અહીં તદુભવ મોગામી જીવ જ લેવો. તેને અનંતાનુબંધીના ઉદયથી સમ્યકત્વ ન થાય. પ શબ્દથી જણાવે છે કે- અભવ્ય તો ન જ મળે. અથવા પરીત સંસારી પણ પ્રથમ કષાયોના ઉદયથી સમ્યકત્વને પામે.
• નિયુક્તિ -૧૦૯ -
બીજા-અપત્યાખ્યાની કષાયના ઉદયમાં જીવ સમ્યકત્વ પામે પણ દેશવિરતિ ન પામે.
• વિવેચન-૧૦૯ :
દેશવિરતિ લક્ષણ બીજા ગુણના ઘાતત્વથી કે ક્ષપણાથી આ ક્રમ છે. ૫ • કર્મ અથવા ભવનો, લાભ કરાવે તે કષાય. #પાય - ક્રોધાદિ તેનો ઉદય અથતિ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિ કે સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાન, જેની પ્રાપ્તિમાં ઉદયમાં ન આવે તે અપ્રત્યાખ્યાન. 4 શબ્દ સર્વથા નિષેધ અર્થમાં છે. અપ્રત્યાખ્યાનના ઉદયે ભવ્યો સમ્યગુ દર્શન તો પામે • x • પણ પાપથી અટકવું તે વિરમણ કે વિરતિ છે અને વિરતિ ન હોય તે અવિરતિ છે. કોઈ અંશે વિરતિ અને કોઈ અંશે અવિરતિ જેની નિવૃત્તિમાં મળે તે દેશવિરતિ છે. તેની પ્રાપ્તિ ન થાય.
• નિયુક્તિ-૧૧૦ -
| Mીજ પ્રત્યાખ્યાન કષાયના ઉદયે જીવ દેશવિરતિ તો પામી શકે છે, પણ ચાસ્ત્રિ [સર્વ વિરતિ] પામતો નથી.
• વિવેચન-૧૧n :
સર્વ વિરતિ નામે ત્રીજા ગુણના ધાતીપણાથી કે ક્ષપણકમથી તે બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાન સર્વ વિરતિ લક્ષણવાળું છે, તેને આવક આ બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાતાવરણના ઉદયથી સર્વ વિરતિ પ્રાપ્ત ન થાય.
(પ્ર] અપ્રત્યાખ્યાનમાં 4 નિષેધાત્મક છે અને પ્રત્યાખ્યાનવરણમાં મારા શબ્દ પણ પ્રતિષેધક જ છે, તો બંનેમાં તફાવત શો છે? [ઉત્તર] ન શબ્દ સર્વ નિષેધ વયનવાળો છે અને અહીં આવરા માં પ્રતિષેધક માં થોડાં કે મર્યાદાવાળા અર્થમાં છે. તેથી સર્વવિરતિનો નિષેધ કરનાર છે, પણ દેશવિરતિ નિષેધક નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૧૦
- - - દેશ અને એક દેશ મળી દેશૈકદેશ છે. તેમાં દેશ - થોડો ભાગ. સ્થૂળ પ્રાણાતિપાત શ્રાવકનું પહેલું વ્રતભંગ તે જીવહિંસા છે, તેનો જ એક દેશ તે વનસ્પતિકાયની હિંસા છે, તે બંનેની વિરતિ તે નિવૃત્તિ છે. તેને પામે તે દેશ ચારિત્ર છે. પ્રત્યાખ્યાના વરણ કયોદયથી દેશૈકદેશ ચાસ્ત્રિ [વિરતિ] પામે, તેથી વધુ (સર્વ વિરતિ ન પામે.
ЕЧ
વિત્તિ - નિવૃત્તિ. - x - જેના વડે અનિંદિત ચરાય તે ચસ્ત્રિ, તેનો ભાવ તે ચાસ્ત્રિ છે. તેના પરમાર્થ - પૂર્વ ભવે ઉપાર્જિત આઠ પ્રકારના કર્મોનો અપચય કરવા માટે ચરણ ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધ યોગ નિવૃત્તિરૂપ ક્રિયા છે. તેનો લાભ ન થાય.
હવે ઉપસંહાર –
• નિયુક્તિ-૧૧૧ :
મૂળગુણનો ઘાત કરનારા-અનંતાનુબંધ્યાદિના ઉદયે મૂળગુણોને પામી શકતો નથી, સંજવલન કષાયના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિ ન પામે. • વિવેચન-૧૧૧ :
મૂળગુણો ઉત્તરગુણના આધારરૂપે છે, તે સમ્યકત્વ, મહાવ્રત અને અણુવ્રતરૂપે છે, તે મૂળગુણોનો લાભ ન મેળવે. ક્યારે ? મૂળ ગુણોનો ઘાત કરનારા તે મૂળગુણઘાતી કષાયો - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ, તે પ્રત્યેકના ક્રોધ, માન, માયા, લોભ એ ચાર ભેદે ગણતાં બાર ભેદના ઉદયમાં. તે પ્રમાણે થોડું બડે તે સંજ્વલન, પરિષહાદિના સંઘાતથી બળે, તે સંજ્વલન ક્રોધાદિ ચાર કષાય છે. તેમના ઉદયે ચાત્રિ ન મળે અથવા મળેલું જતું રહે.
[પ્રશ્ન] શું બધું ચાસ્ત્રિ જતું રહે કે ન મળે? [ઉત્તર] ચથાખ્યાત ચારિત્ર કષાયરહિત છે, તે જાય. પણ કષાયવાળું સર્વ વિરતિચાસ્ત્રિ મળે. આ સંજ્વલન કષાયો યથાખ્યાત ચાસ્ત્રિ માત્રના ઘાતિ છે એમ નથી, બીજા દેશ ચાસ્ત્રિના પણ ઘાતિ છે. પરંતુ બીજા ચાસ્ત્રિના દેશઘાતિ પણ છે, કેમકે સંજ્વલનના ઉદયે બીજા ચાસ્ત્રિમાં પણ થોડાં અતિચાર લાગે.
• નિયુક્તિ-૧૧૨ :
સર્વે પણ અતિચારો સંજ્વલનના ઉદરે હોય છે, બાર કષાય તો વળી મૂળથી ગુણનો છેદ કરનારા છે.
• વિવેચન-૧૧૨ :
આલોચનાદિથી છંદ પર્યન્ત પ્રાયશ્ચિત વડે શોધવા યોગ્ય છે. અપિ શબ્દથી કેટલાંક ચાત્રિમાં સ્ખલના થવાથી અતિયારો છે, તે સંજ્વલન કષાયોના ઉદયથી જ હોય, - ૪ - તે સિવાયના બાર કષાયોના ઉદયથી મૂળ છંદ પણ થાય છે. મૂળ - અટ્ટમના પ્રાયશ્ચિત્ત વડે થયેલ દોષ છેદાય, તે મૂળ છેદ, તે સંપૂર્ણ ચાસ્ત્રિનો છેદ કરનાર છે.
પુન: શબ્દ ચાલુ અર્થનો વિશેષાર્થ બતાવે છે અનંતાનુબંધી આદિ કષાયોના ઉદયથી સંબદ્ધ થાય છે અથવા મૂલ છેદ યથાસંભવે આ યોજવું - પ્રત્યાખ્યાનાવરણ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કષાયોના ઉદયે સર્વ ચાસ્ત્રિનો વિનાશ છે. અપ્રત્યાખ્યાનથી દેશવિરતિ અને
અનંતાનુબંધીથી સમ્યકત્વનાશ થાય.
• નિયુક્તિ-૧૧૩ :
યોગ વડે બાર પ્રકારના કષાયોનો ક્ષય કે ઉપશમ થતાં યાત્રિને પામે
Εξ
છે. તે યાત્રિના પાંચ ભેદ વિશેષ છે.
• વિવેરાન-૧૧૩ :
બાર પ્રકારે અનંતાનુબંધી આદિ ભેદવાળા ક્રોધાદિ લક્ષણ કષાયો પ્રશસ્ત યોગ વડે ક્ષય કરવાથી એટલે તદ્દન બુઝાયેલા અગ્નિ સમાન થાય અથવા ઉપશમભસ્મસાત્ અગ્નિ તુલ્ય, ક્ષયોપશમ - અર્ધા બુઝાવેલા અગ્નિ ઉદ્ઘટ્ટન સમ. યોશ - મન, વચન, કાયાના પ્રશસ્ત હેતુભૂત. ચાસ્ત્રિલાભ થાય. આ સામાન્યથી કહ્યું. પછી બારે પ્રકારના કષયોના ક્ષયાદિથી કહેવાતા પાંચ ભેદો આ છે –
• નિયુક્તિ-૧૧૪,૧૧૫ :
પહેલું સામાયિક ચાસ્ત્રિ, બીજું છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ ત્રીજું, ચોથું સૂક્ષ્મ સંપરાય, પછી યથાખ્યાત નામે પાંચમું સર્વે જીવલોકમાં પ્રસિદ્ધ છે. જેને આચરીને સુવિહિતો મોક્ષમાં જાય છે. • વિવેચન-૧૧૪,૧૧૫ :
સમ - જ્ઞાન, દર્શન, ચારિત્રનો આવ - લાભ, તે સમય, - ૪ - તે જ સામાયિક. તે સાવધયોગ વિરતિરૂપ છે. તેથી બધું પણ આ ચાસ્ત્રિ અવિશેષથી સામાયિક છે. પણ સાથે છેદાદિ બીજા વિશેષણો લગાડવાથી શબ્દ અર્થથી જુદાપણું બતાવે છે. તેમાં
પ્રથમ વિશેષણ વિના સામાન્ય શબ્દ “સામાયિક' જ રહે છે. તેના બે ભેદ – ઇત્વર, ચાવત્કથિક. તેમાં થોડાં કાળ માટે તે ઈન્વર, તે ભરત, ઔરવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરમાં અનારોપિતવ્રતવાળા શૈક્ષને જાણવું. યાવત્કથિક - આત્માને આખી જીંદગીનું હોય - x - મધ્યમ અને વિદેહના તીર્થના સાધુને જાણવું. કેમકે તેમને ઉપસ્થાનાનો
અભાવ છે.
અહીં પ્રસંગથી સાધુના સ્થિત અને અસ્થિત કલ્પને કહે છે - - x - શ્વેત ગાથા - આમાં ચાર કલ્પ સ્થિત છે, છ કલ્પ અસ્થિત છે. સ્થિતચાર કયા છે ? શય્યાતર પિંડ, ચાર મહાવ્રત, પુરુષ જ્યેષ્ઠ, કૃતિકર્મકરણ બાકીના છ કલ્પ અસ્થિત છે. તે આ પ્રમાણે – (૧) ચેલ - વસ્ત્ર જેને નથી તે અચેલક, તેમાં રહેલાં તે અચેલકત્વ. વિદેહના અને મધ્યમ તીર્થંકરના તીર્થના સાધુ, પહેલાં-છેલ્લા તીર્થવર્તી સાધુવત્ અચેલપણે રહેતા નથી. કેમ? તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૂલ્યવાન્ અને વિચિત્રાદિ વસ્ત્ર પણ ભોગવે. પણ પહેલાં-છેલ્લા તીર્થના સાધુ ઋજુ-જડ અને વક્ર-જડ હોવાથી મૂલ્યવાન્ અને સુંદર વસ્ત્રો ન ભોગવવાથી તથા જીર્ણાદિ વસ્ત્ર
પરિભોગથી અચેલકત્વ છે.
જીર્ણાદિ વસ્ત્રોના સદ્ભાવે અચેલકત્વ કેમ કહેવાય ? જીર્ણપણું, અસારપણું, અલ્પપણું, વિશિષ્ટ અર્થક્રિયા-સાધનપણું, અસણું છે. લોકવ્યવહારમાં તેવી પ્રવૃત્તિ
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૧૪,૧૧૫
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે. જીર્ણ વસ્ત્રવાળા કહે છે કે ભાઈ ! મારી પાસે વસ્ત્ર નથી, જલ્દી આપ ઈત્યાદિ.
(૨) ઔશિક - તે અસ્થિત છે. કેમકે પહેલા-છેલા સાધુને આશ્રીને બનેલ બધાં સાધુને એકલય છે. બાકીના તીર્થના સાધુમાં જેને માટે બનાવેલ છે, તેને જ અકય છે, બીજાને નહીં. (૩ અને ૪) શય્યાતર પિંડ, રાજપિંડ • પહેલાં છેલ્લા તીર્થના સાધુને ન કલો, બાકીનાને પણ ન કલો, માટે તે નિયત કલા છે. (૫) કૃતિકર્મ - વંદન, બઘાં જ તીર્થકરના સાધુમાં નવદીક્ષિતને પણ ચીરકાળની દીક્ષિત સાધ્વી પણ વાંદે અને નાના સાધુઓ મોટા સાધુને પણ વાંદે માટે નિયત કહ્યું છે.
(૬) મહાવત - પ્રાણાતિપાત વિરમણાદિ બધાં જ સાધુ પાલન કરે છે, માટે નિયત ક૫ છે. [પ્રશ્ન] પહેલા-છેલ્લા સિવાયના તીર્યના સાધુને મૈથુન વિરમણ વજીને ચાર વ્રત છે, તો સ્થિત કા કઈ રીતે કહેવાય? તેમને પરિગ્રહમાં અંતભવથી તે છે જ. પરિગ્રહ વિના સ્ત્રી ક્યાંથી ભોગવે ? (૩) જ્યેષ્ઠ-સ્થિત કા છે. માત્ર પહેલાછેલ્લા તીર્થના સાધુને તે કલા વડી દીક્ષાથી છે, બાકીના સાધુને સામાયિક ઉચ્ચરે ત્યારથી છે.
(૮) પ્રતિક્રમણ - અસ્થિતક છે - પહેલા છેલ્લા તીર્થના સાધુને નિયમથી ઉભયકાળ પ્રતિકમણ છે. બાકીનાને દોષના અભાવે સર્વકાળે પણ અપ્રતિક્રમણ થાય છે. (૯,૧૦) માસકલા અને પર્યુષણાકલા - અસ્થિતકલા છે. પહેલાં - છેલ્લા તીર્થના સાધુને નિયમથી માસકા વિહાર છે, બાકીનાને દોષના અભાવે ન પણ હોય, એ રીતે પર્યુષણા કપ પણ જાણવો.
સંક્ષેપમાં આ અર્થ કહ્યો. વિસ્તારી અર્થ બૃહકાચી જાણવો.
હવે ચાલુવાત - [પ્રશ્ન પહેલાં, છેલ્લાને ઈવર સામાયિક હોવા છતાં જાવજીવની સામાયિક ઉચ્ચરાવાય છે, તો વડી દીક્ષામાં પૂર્વના સામાયિકના ત્યાગથી પ્રતિજ્ઞા લોપ ન થાય? [ઉત્તર] અતિચારના અભાવથી દોષ નથી. તે જ સામાયિક પહેલાં દીક્ષામાં સામાન્યથી સાવધયોગ વિરમણરૂપે છે, તેને વધુ શુદ્ધ કરવાથી સંજ્ઞા માત્ર જ વિશેષ છે. આ પ્રથમ ચાસ્ત્રિ કહ્યું.
હવે બીજું છેદોપસ્થાપના કહે છે –
પૂર્વ પર્યાયિનો છેદ કરી શિષ્યને મહાવ્રતમાં સ્થાપવો. તે બે પ્રકારે છે - સાતિચાર અને નિરતિચાર. તેમાં નિરતિચાર જે ઈવર સામાયિકવાળાને વડી દીક્ષામાં સ્થાપવો. અથવા પાર્શ્વપ્રભુના સાધુ મહાવીર પ્રભુને કહ્યું સ્વીકારે ત્યારે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે અને અતિચાર પૂર્વક મૂળગુણોના ધાતકને કરી વ્રત ઉચ્ચરાવવું તે છે.
પરિહાર વિશદ્ધિ • તેમાં પરિહરણ તે પરિહાર - તપ વિશેષ છે. તેના વડે જેમાં વિશદ્ધિ થાય તે પરિહાર વિશદ્ધિક તે બે ભેદે - નિર્વિસમાનક અને નિર્વિષ્ટકાયિક નિર્વિશમાનક - તે તેને આસેવન કરનારા છે અને ચારિત્રની સાથે એકમેકપણે છે. આસેવિત વિવક્ષિત ચાટિકાયવાળા તો નિર્વિષ્ટકાયવાળા છે. ચારુિ પણ એકમેકપણે 31/7]
હોય છે. આ ચારિત્ર આરાઘવામાં નવ સાધુનો સમૂહ હોય છે. પહેલો ચાર પારિવારિક તપ કરનારા, બીજા ચાર વૈયાવચ્ચ કરનારા, એક કલામાં રહીને વાચનાચાર્ય ગુર તરીકે રહે છે. એમાં નિર્વિશમાનકોનો આ પરિહાર છે.
ધીર પુરુષોએ આ પારિહાકિ તપ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી શીયાળે, ઉનાળે, ચોમાસે આવો બતાવ્યો છે - ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ છે. શીયાળામાં અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપવાસ બે, ત્રણ, ચાર છે. ચોમાસામાં તે ત્રણ, ચાર, પાંચ છે.
પારણામાં આયંબિલ, પાંચનું ગ્રહણ અને ગૌચરીમાં બેનો અભિગ્રહ છે. આ પ્રમાણે કલામાં રહીને હંમેશાં પારણે આયંબિલ કરે. પહેલાના તપસ્વીનો તપ છ માસે પૂરો થાય, ત્યારે તેની સેવા કરનારા તપસ્વી બની ઉપર પ્રમાણે છ માસનો તપ કરે. એ રીતે કલામાં રહેલ વાસનાચાર્ય પણ છ માસનો તપ કરે, બાકીના સેવા કરે * * *
આ પ્રમાણે ત્રીજા ચારિનો તપ ૧૮ માસનો છે. અહીં સંક્ષેપથી કહ્યું, વિશેષ જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્રોચી જાણવો. કલા સમાપ્ત થતાં આ નવે સાધુ જિનક સ્વીકારે અથવા પોતાના ગચ્છમાં જાય. • x - આ તપ તીર્થકર કે સમીપે રહેલા ગણધર પાસે ઉચ્ચરે અન્ય પાસે નહીં.
ચોથું સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિ • x • જેના વડે સંસાર વધે તે સંપાય, તે જ કષાયો છે. કેમકે આ રાત્રિમાં સૂમ લોભના અંશો બાકી છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. તે બે ભેદે છે - વિશુધ્યમાનક, સંક્ષિશ્યમાનક વિશુદ્ધયમાનક ક્ષપક અને ઉપશમક એવી બે શ્રેણી ચઢે અને સંક્ષિશ્યમાનક તો ઉપશમ શ્રેણીથી પાછો પડતો હોય છે.
પાંચમું યથાખ્યાત ચારિત્ર • સૂક્ષમ સંપરાય પછી તુરંત અકષાય ચાસ્ત્રિ તે ચયાખ્યાત છે. આ બધાં જીવલોકમાં પ્રસિદ્ધ છે. તે ચાસ્ત્રિ છાસ્ય વીતરાગ અને કેવળીને હોય. તેમાં છવાસ્થ ઉપશામકને તથા ક્ષપકને હોય છે. કેવળીને તો સયોગી કે અયોગી ગુણઠાણું હોય છે જેને પામીને જીવો અજર અમર પદ પામે છે.
ઉક્ત પાંચ ચારિત્રોમાં પહેલાં ત્રણ ક્ષયોપશમ લભ્ય છે, બાકીનાં છેલ્લા બે ઉપશમ કે ક્ષયમાં લભ્ય છે. તેથી કોપશમ ક્રમ બતાવે છે -
• નિયુક્તિ -૧૧૬ :
અનંતાનુબંધીકષાય, દર્શનમોહનીય, નપુંસકવેદ, પ્રીવેદ, હાસ્યાદિ પક, પુરુષવેદ બન્ને એકાંતરે સદંશ ઉપશમાવે છે.
• વિવેચન-૧૧૬ :
અથવા છેલ્લા બે ચાસ્ટિ શ્રેણીમાં રહેલાને કે શ્રેણીમાંથી ઉપર ચડેલાને હોય છે, માટે બે શ્રેણીનો અવસર છે. તેમાં પહેલી ઉપશમશ્રેણી છે, તેથી તેનું સ્વરૂપ કહે છે - ઉપશમ શ્રેણીનો પ્રારંભક અપ્રમત સાધુ હોય છે. બીજી કહે છે કે- અવિરત, દેશ વિરત, પ્રમ, અપ્રમત્ત સંયતમાંનો કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણીની પરિસમાતિમાં પ્રમત, ચાપમત યતમાં કોઈ પણ હોય તે આ રીતે આરંભે - અખrfસ • અવાજ કરે
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૧૬
૧oo
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે, જેઓ અવિકલ હેતુપણે અશાતાવેદનીયવાળું નારકી આદિનું આયુ ભોગવે છે. તે અન છે. તેનો અર્થ અનંતાનું બંધી ક્રોધાદિ છે - x • આ અનંતાનું બંધીને પ્રશસ્ત, પશસ્ત અધ્યવસાયના સ્થાનોમાં રહીને ચારેને સાથે જ પહેલાં અંતર્મુહd કાળમાં ઉપશમાવે, આ રીતે બધે ઉપશમક કાળ અંતર્મુહૂર્તનો જાણવો. પછી દર્શનગિક ઉપશમાવે તે જ છે, તે ત્રણ પ્રકારે મિથ્યા, સમિથ્યા, સમ્યગ્દર્શન છે. ત્રણેને સાથે જ ઉપશમાવે.
ત્યારપછી પુરુષ જો પ્રારંભક હોય તો અનુદીર્ણ પણ નપુંસક વેદ શમાવે, પછી સ્ત્રીવેદ શમાવે. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગુપ્તાને શમાવે. પછી પુરવદને અને છેલ્લે પ્રીવેદને શમાવે, નપુંસક પ્રારંભક હોય તો અનુદીર્ણ સ્ત્રીવેદને, પછી પુરુષવેદ ઈત્યાદિ શમાવે.
ત્યારપછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની બે ક્રોધને શમાવે. પછી સંજ્વલના ક્રોધને શમાવે. તે રીતે બે માન તથા સંજવલન માન, પછી બે માયા અને સંજવલના માયા છેવટે એકલો સંજવલન લોભ રહે છે. તેને ઉપશમાવવા ત્રણ ભાગ કરે છે. બે ભાગ સાથે શમાવે. ત્રીજા ભાગના સંખ્યય ખંડો કરે છે. તે પણ જુદા જુદા વખતે શમાવે છતાં થોડો ભાગ બાકી રહે, તેના અસંખ્યય ખંડો કરે છે. તેને પણ એક એક સમયે શમાવે છે.
અહીં દર્શન સપ્તકની ચાર ક્રોધ અને ત્રણ દર્શનની મળીને સાત પ્રકૃતિ શમાવવાથી નિવૃત્તિનાદર કહેવાય. પછી અનિવૃત્તિ બાદર કહેવાય. સંચેય ખંડોનો છેલો ખડું બાકી રહે ત્યાં સુધી સૂક્ષ્મસંપરાય હોય છે. છેલ્લા ખંડના અસંખ્યય કરી સમયે સમયે ઉપશમાવે.
(પ્રજ્ઞ] સંજવલન આદિ આ પ્રમાણે કહેલો ઉપશમ યુકત છે, પણ અનંતાનુબંધીનો તો દર્શન પ્રતિપત્તિમાં જ ઉપશમ હોવાથી ઘટતું નથી. [ઉત્તર] દર્શન પ્રતિપત્તિમાં તેઓનો ક્ષય, ઉપશમ હોય છે. અહીં ઉપશમ છે, માટે વિરોધ નથી. [પ્રશ્ન ક્ષયોપશમ અને ઉપશમમાં શો ભેદ છે? [ઉતર) ઉદીર્ણનો ક્ષય અને અનુદીના વિપાક અનુભવની અપેક્ષાથી ઉપશમ છે, પણ પ્રદેશ અનુભવનો ઉદયમાં વિધમાન છે અને ઉપશમમાં પ્રદેશ અનુભવ પણ ન હોય. આ વાત ભાષ્યમાં પણ કહી છે.
- સંયતોને અનંતાનુબંધી કષાયોના ઉદયનો નિષેધ કહ્યો છે, તો ઉપશમ કેવી રીતે ઘટે ? અહીં પણ વિપાક કમને આશ્રીને કહ્યું, પ્રદેશકમને આશ્રીને ઉદયનો નિષેધ નથી. માટે તેનો ઉપશમ ઘટે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – કમ બે ભેદે છે, પ્રદેશકર્મ અને અનુભાવ કર્મ. પ્રદેશ કર્મ અવશ્ય વેદે છે, અનુભાવ કર્મ કેટલુંક વેદાય - કેટલંક ન વેદાય. તેથી પ્રદેશ કર્મનો અનુભાવનો ઉદય હોય તેનો ઉપશમ કરે, એમ જાણવું.
સંયતને અનંતાનુબંધીના પ્રદેશનો ઉદય છે, તો સમ્યગ્દર્શનનો વિઘાત કેમ ન હોય ? પ્રદેશ કમનો અનુભવ મંદ હોવાથી તેનો ઘાત થતો નથી, તેમજ કોઈને
અનુભાવ કર્મનો થોડો અનુભવ હોય તો અત્યંત અપકાર માટે થતો નથી. જેમ સંપર્ણ મત્યાદિ ચાર જ્ઞાનવાળાને તેના આવરણનો ઉદય હોય છતાં પણ બધાની મતિ મુંઝાતી નથી.
અહીં સંખ્યય લોભ ખંડોને ઉપશમાવતો બાદર સંપરાય, છેલ્લા સંખ્યય ખંડ અસંખ્યાય ખંડોને ઉપશમાવતો સૂમ સંપરાય છે તે કહે છે -
• નિયુક્તિ-૧૧૭ :
જે ઉપશામક કે ાપક લોભના અણુને વેદતો હોય તે સૂક્ષ્મ સંપરાય ચાીિ ગણાય અતિ કંઈક જૂન યાખ્યાત ચાીિ બને છે.
• વિવેચન-૧૧૭ :
ગાથાર્થ કહો. વિશેષ આ - ચયાખ્યાત કંઈક ન્યૂન છે. તેથી સૂક્ષ્મ સંપરાય અવસ્થાન અંતર્મુહd માત્ર કાળમાન અનુભવીને ઉપશામક નિર્ગસ્થ યથાવાત ચાસ્ત્રિી થાય છે. તે જો બદ્ધાયુ હોય, તે અવસ્થામાં જ મરણ પામે તો નિયમથી અનુત્તર વિમાનવાસીમાં ઉપજે. શ્રેણીની પડેલા માટે નિયમ નથી. અબદ્ધાયુ હોય, તો તમુહd માત્ર ઉપશામક નિગ્રન્થ થઈને નિયમથી ફરી પણ ઉદિત કષાય થઈ સંપૂર્ણપણે શ્રેણીથી નીચે આવે –
• નિર્યુક્તિ-૧૧૮ :
ગુણ મહત્તાવાળા પાણી ઉપણામ પણ પમાડેલા કષાયો કેવળીસમ ચાસ્ત્રિી ઉપશામકને પાડી દે છે, તો બીજાની શી વાત કરવી ?
• વિવેચન-૧૧૮ :
શાંત અવસ્થા તે ઉપશમ છે. તેને તથા ક્ષયોપશમને પામેલા અને ગુણોથી મહાન એવા ઉત્તમ ઉપશામકોને કપાયો સંયમથી ભવભ્રમણમાં પાડે છે. આ ઉપશમકનું ચારિત્ર જિન યાત્રિ તુલ્ય છે. તેની આ દશા થાય તો સરાણ સ્થાનીય મુનિઓની કેવી બૂરી અવસ્થા થાય ?
ભમચ્છન્ન અગ્નિ જેમ ઢાંકેલી રાખ ઉડી જતાં પોતાનું ખરું સ્વરૂપ બતાવે, તેમ આ ઉપશામક સંયત ક્રોધાદિથી પડી દુ:ખ ભોગવે છે વળી જઘન્યથી શુભ સંયોગે તે જ ઉપશામક ક્ષાપક બની મોક્ષ પણ મેળવે નહીં તો ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સંસાર વધારે.
તીર્થકર ઉપદેશવત્ હોવાથી ઉપદેશની બે ગાયા કહે છે – • નિયુક્તિ-૧૧૯,૧૨૦ :
ઉપસમિત કષાયો પણ ફરી ઉદયમાં આવે તો સંસારમાં અનંત કાળા રખડાવે, માટે થોડાં પણ રહેલાં શેષ કષાયોનો વિશ્વાસ ન કરો. થોડું ઋણ, થોડો ઘા, થોડો અગ્નિ, થોડો કષાય, તેનો તમારે વિશ્વાસ ન કરવો કેમકે તે થોડું પણ ઘણું થાય છે.
• વિવેચન-૧૧૯,૧૨૦ :થોડુ પણ ત્રણ કરતાં વણિકપુગી દાસત્વને પામી. આ વાત જ ભાણકારે પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૧૯,૧૨૦
૧૦૧
થોડાં ભિન્ન શબ્દોમાં કહેલી છે. • x - x - પથમિક ચારિત્ર કહીને હવે ક્ષાયિક કહે છે અથવા - x - હવે ક્ષપક શ્રેણીને કહે છે –
• નિયુક્તિ-૧૨૧ -
અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ કે મિશ્ર મોહનીય, આઠ કષાયો, ત્રણે વેદ, હાસ્યાદિ ષક અને સંવલન ક્રોધાદિ અપાવે છે.
• વિવેચન-૧૨૧ :
ક્ષપક શ્રેણી માંડતો અસંયતાદિ કોઈ અત્યંત શુદ્ધ પરિણામી હોય છે તે ઉત્તમસંહનન, પૂર્વવિદ, અપમત, શુક્લધ્યાની હોય. બીજા ધર્મધ્યાની હોય.
પહેલાં અંતર્મહર્તરી અનંતાનુબંધી ક્રોધાદિને સાથે ખપાવે છે. તેના અનંતભાગે મિથ્યાત્વમાં પ્રક્ષેપીને મિથ્યાવ સહિત જ તેને ભેગો ખપાવી દે. જેમ અતિ સંભૂત દાવાનળ અર્ધ બળેલા લાકડામાં રહીને બીજા લાકડાંને પણ સાથે બાળી મૂકે છે. તેમ ક્ષપક શ્રેણીવાળો તીવ્ર શુભ પરિણામપણે એકને ખપાવતા શેષ વધે, તેને બીજામાં નાંખી ખપાવી દે. એ પ્રમાણે મિશ્ર ખપાવે. પછી સમ્યકત્વ મોહનીય ખપાવે. જો આયુ પૂર્વે શ્રેણી બાંધી હોય તો અનંતાનુબંધી ખપતાં ત્યાં જ અટકે. ત્યાં કદાચ મિથ્યાદર્શનનો ઉદય થાય તો તેને પાછા ચોકઠાં કરે, કેમકે ત્યાં મિથ્યાત્વ બીજ સંભવે છે, જો નિય્યાત્વબીજ સર્વચા ક્ષીણ થઈ ગયું તો મિથ્યાત્વ ન બાંધે. તે અવસ્થામાં મરેલો અવશ્ય દેવલોકે જાય. સાત પ્રકૃતિ ક્ષય થયેલો પણ પ્રતિપાતિ પરિણામી રહે છે. જો પડેલ પરિણામી હોય તો મતિભિન્નતાથી જુદાજુદા જીવો સર્વ ગતિને ભજનારા થાય.
[પ્રશ્ન મિથ્યાદર્શનાદિ ક્ષયે તે જીવ દર્શનરહિત થાય કે નહીં ? [ઉતર] સમ્યગુદૃષ્ટિ જ રહે. (પ્ર] સભ્ય દર્શન ક્ષયે સમ્યગુર્દષ્ટિવ કઈ રીતે ? મીણારહિત બનાવેલ શુદ્ધ કોદા જેવું છે. મિથ્યાપણું દૂર થતાં સમ્યગ્દર્શન થાય. તે શુદ્ધ પુદગલો પણ સર્વથા ક્ષય થતાં પતિત પરિણામી થતાં નથી. - X-X - તે શુદ્ધતર ભાવ એ જ ક્ષાયિક સમ્યગુદર્શન છે.
- આ શ્રેણી જો બદ્ધાયુવાળો માંડે તો સાત પ્રકૃતિ ક્ષીણ થતાં ત્યાં જ અટકે અને તે ઉપરોક્ત શેષ સમ્યગ્દર્શન જ ખપાવે. આયુ ન બાંધેલા સતત બામે ગુણઠાણે પહોંચે, સ્વલા સમ્યગ્દર્શનનાં થોડાં પુદ્ગલ રહ્યાં હોય ત્યારે અપત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ સાથે ખપાવવાનું આરંભે.
જે ૧૩-પ્રકૃતિ ખપાવે તે આ પ્રમાણે – • નિર્યુક્તિ -૧૨૨,૧૨૩ :
-નરકગતિ અને નકાનપ રસ્તીચગતિ, તીચાનપૂર્વ, એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય, તપ, ઉધોત, સ્થાવરનામ, સૂક્ષ્મ, સાધારણ, અપાયત નિદ્રાનિદ્રા, પ્રચલાપચલા, વિણદ્ધિને ખપાવી આઠ કપાયના શેષને ખપાવે.
• વિવેચન-૧૨,૧૨૩ :- [સારાંશ • x • આનુપૂર્વી - બળદની નાસિકામાં નાંખેલ જુ સંસ્થાનીય છે, જેનાથી
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કર્મપુદ્ગલ સંહતિથી વિશિષ્ટ સ્થાન પામે છે. જેના વડે ઉપરનું તથા નીચેનું આખું શરીર ઉત્પન્ન થાય છે, તે આનુપૂર્વી. એ રીતે ગતિ અને આનુપૂર્વી નામની બળે એકેન્દ્રિયાદિ જાતિ નામની ચાર. [પ્રશ્ન એકેન્દ્રિયાદિની આનુપૂર્વી નામ કેમ કહેતા નથી ? તીર્ધચ આનુપૂર્વી કહેવાથી તેમાં સમાવાઈ જાય છે. માત૫ - જેના ઉદયે આતાવાન થાય છે. એ રીતે ઉધોત સ્થાવરા - પૃથ્વી આદિ, • x - શેષ પ્રગટ અર્થવાળા છે. વિશેષ એ કે - ત્યાનદ્ધિ - જેની ચૈતન્ય ઋદ્ધિ છે તે. તેના ઉત્તરકાળમાં શેષ જે આઠ કષાયો, તેને અંતર્મુહમાં ખપાવે. પછી નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, પછી હાસ્યાદિ ષક, પછી પુરુષવેદને ત્રણ ખંડ કરે. બે ખંડ સાથે ખપાવે છે. બીજા ખંડને સંજ્વલન ક્રોધમાં નાંખે છે, પરવેદમાં શ્રેણી માંડનારનો આ ક્રમ છે. પરંતુ નપુંસકાદિ શ્રેણી માંડે તો ઉપશમશ્રેણીવતુ જાણવું.
પછી સંજવલન ક્રોધાદિને અનુક્રમે પ્રત્યેકને અંતર્મુહર્તમાં ખપાવે. જો કે આખી શ્રેણીનો કાળ અંતર્મુહૂર્ત જ છે. કેમકે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. લોભના ચમ ખંડના સંખ્યય ખંડ કરીને જુદા જુદા વખતે ખપાવે ઈત્યાદિ. • X - X • છેલ્લે સૂક્ષમ સંપરાય લોભનો છેલ્લો અણુ ખંડ ક્ષય થતાં સુધી છે, ત્યારપછી યયાચાત ચાસ્ત્રિી છે.
પછી મહાસમુદ્રને તરવા માફક મોસાગરને તરીને ત્યાં વિશ્રાંતિ લે છે. ત્યારે છઠાસ્થવીતરાગપણે આ ગુણસ્થાનના છેલ્લા બે સમયમાંના પ્રથમ સમયમાં નિદ્રાદિ ખપાવે છે, તે કહે છે -
• નિયુક્તિ-૧૪,૧૨૫ :
વિસામો લઈને નિગ્રન્થ કેવળજ્ઞાનના બે સમય બાકી રહેતા પહેલાં સમયે નિદ્રા, પ્રચલા, નામ કમની પ્રકૃત્તિ અપાવે છે, તે આ રીતે - દેવગતિ, દેવાનપળ, વૈક્રિયશરીર અને આંગોપાંગ, પહેલાં સિવાયનાં સંઘયણ, બીજા સંસ્થાનો, તીર હોય તો માત્ર આહાકશરીર આ પ્રકૃતિ અપાવે.
• વિવેચન-૧૨૪,૧૨૫ :
સંઘયણો છ છે – વજsષભનારાય, ઋષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, સેવાd. સંસ્થાન - પોતાનું વર્તમાન સંસ્થાન છોડીને બાકીના ખપાવે છે. સંસ્થાનો છ - ચતુરસ, ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુજ અને હંડક. વિસ્તાર અને બાહચમાં તુલ્ય, ઉંચાઈમાં વધારે, મડભકોઠ, અધોકાયમડહ અને સર્વથા અસંસ્થિત તે હુંડ સંસ્થાન છે.
• નિર્યુક્તિ-૧૨૬-વિવેચન :
છેલ્લા સમયે પાંચ જ્ઞાનાવરણો- મતિ જ્ઞાનાવરણાદિ, ચારે દર્શનો - ચક્ષુર્દશનાદિ, પાંચ ભેદે અંતરાય - દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યાન્તરાય ખપાવીને કેવલી થાય છે. [સ્થાપના વૃત્તિમાં જોવી.]
• નિયુક્તિ -૧૨૩ :સર્વે લોક અને અલોકને સર્વ પ્રકારે એકી સાથે છેતો ભૂતકાળ,
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૨૭
૧૦૩ વર્તમાનકાળ, ભાવિકાળ સંબંધી એવી કોઈ વસ્તુ નથી જેને ન જોતો હોય.
• વિવેચન-૧૨૭ :
એક ભાવપણે ભિન્ન તે સંભિન્ન જેવું બહાર તેવું જ અંદર છે. અથવા સંભિજ્ઞ તે દ્રવ્ય છે. કેવી રીતે? કાળ અને ભાવ તેના પર્યાયો છે. તે બંનેના સમસ્તપણાં વડે અથવા બધી બાજુથી ભિન્ન તે સંભિન્ન લોક તથા અલોકને સર્વ દિશામાં સર્વ વસ્તુ માત્રને કેવળી જુએ છે. તેમાં ધર્મ, અધર્મ આદિ દેખાય છે, માટે લોક, એકલું આકાશ છે તે અલોક છે. આ બંને વડે ક્ષેત્ર બતાવ્યું, એમાં બધાં દ્રવ્યો આવી ગયાં. આ લોક અને અલોકમાં કંઈ એવું નથી કે જેને કેવળી ન જુએ. તેમ તે દ્રવ્યોના પર્યાયો ભૂત, વર્તમાન અને ભાવિ સંબંધી પણ જાણી લે છે. * * *
ઉપોદ્ઘાત નિયુક્તિ વર્ણવતાં પ્રસંગથી કહેલું કે - તપ, નિયમ, જ્ઞાન વૃક્ષો ચઢેલા કેવલી - તે કેવલીનું સ્વરૂપ બતાવ્યું. તેમની પાસેથી સામાયિકાદિ શ્રુત આચાર્ય પરંપરાએ આવેલું છે. આ જિનપ્રવચનની ઉત્પતિ થઈ છે. એ બધું પ્રસંગથી કહ્યું હવે આ જિનપ્રવયનની ઉત્પત્તિ શું છે? કેટલું જિનપ્રવચન કહેવાનું છે ઈત્યાદિ - x - હાર સંગ્રહ કહે છે –
• નિયુક્તિ-૧૨૮ + વિવેચન :
જિન પ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિક, એકાર્સિકના વિભાગ એ ત્રણ પણ પ્રસંગથી બાકી છે તયા દ્વારોની વિધિ, વિધાન વિધિ છે તે ઉપોદ્ઘાત જ છે અને નવિધિ તો ચોથો અનુયોગદ્વાર છે. શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું વર્ણન તે વ્યાખ્યાન વિધિ છે. અનુયોગ તે સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અને સૂકાનુગમ છે. આ સમુચ્ચય અર્થ છે.
પ્રશ્ન ચોથો અનુયોગ દ્વાર નાવિધિ કહી પછી ત્રીજો અનુયોગ દ્વારરૂપ અનુયોગ શા માટે કહ્યો ? [ઉત્તર] નય અને અનુગમ બંને સાથે સહચર ભાવે વર્તે છે. તે બતાવવા માટે છે, કેમકે નયોના મતથી શન્ય એવા અનગમનો અભાવ છે. ચારે અનુયોગ દ્વારોનું વર્ણન કરતાં નયોને અંતે કહ્યા તે પણ યોગ્ય છે. કેમકે અનુગમ અને નય બંને સાથે બોલવા અશક્ય છે. * * * * * હવે પ્રવચનના એક અર્થવાળા શબ્દોને અને તેના વિભાગોને દર્શાવતા કહે છે -
• નિયુક્તિ-૧૨૯ થી ૧૩૧ :
એકાર્થી નામો ગણ છે – પ્રવચન, સૂત્ર અને અર્થ. પ્રવચન વગેરે એક એકના એકા પાંચ છે... શતધમ, તીર્થ, માર્ગ, પ્રવચન, પ્રવચન એકાવાળા છે. સુગ, બ, ગ્રંથ, પાઠ, શાસ્ત્ર એ એકાઈ છે... અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક એ અનુયોગના કાર્થી નામો છે.
• વિવેચન-૧૨૯ થી ૧૩૧ :
જેનો એક અર્થ હોય છે એકાર્ષિક છે. પ્રવચન - પૂર્વે વર્ણન કર્યું છે. સૂચના કરવાથી સૂગ છે. જેનાથી વસ્તુ પમાય તે અર્થ છે. અહીં પ્રવચન તે સામાન્ય શ્રુત
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે, સ્ત્ર અને અર્થ બંને તેનાં વિશેષ છે.
પ્રશ્ન સૂત્ર અને અર્થની પ્રવચનની સાથે કાર્થતા યુક્ત છે કેમકે તે તેના વિશેષપણે છે, પણ સૂત્ર અર્થ બંને પરસ્પર ભિન્ન હોવાથી કાર્થતા ઘટતી નથી ? સૂત્ર વાગ્યેય છે - અર્થ, તેનું વ્યાખ્યાન છે અથવા આ ત્રણેમાં પણ ભિgiાર્થતા જ ઘટે છે. કેમકે દરેકના વિભાગનો સદ્ભાવ છે. ઈત્યાદિનું શું ? [ઉત્તર બે કમળ છે, એક ખીલેલું - બીજું ન ખીલેલું. સંકોચ-વિકાસના પર્યાયનો ભેદ હોવા છતાં કમળના સામાન્યપણાથી અભેદ છે. તેમ સૂત્રાર્થ પણ પ્રવચનની અપેક્ષાથી પરસ્પર અભેદ છે. પ્રવચન બંનેમાં કમળની માફક ઘટે છે. ત્રણેના એકાર્થિક વિભાગો પણ દેખાય છે. જેમકે- કમળ, અરવિંદ, પંજ ઈત્યાદિ - X- તેમ પ્રવચન, સત્ર, અર્થના એકાર્ચિક વિભાગો કમળ-બિડાયેલ-ખીલેલ માફક અવિરદ્ધ છે.
બીજી રીતે કહે છે – એકાર્થિક ત્રણ જ છે, તેને આશ્રીને કહેવું. -x- [શંકા દ્વાર ગાથામાં કહ્યું કે પ્રવચનના એકાર્ચિક કહેવા, તેમાં હવે ફેર પડી જસે. [સમાધાન] ના, ઉપર કહ્યું તેમ સૂત્ર અને અર્થ બંને પ્રવચનના વિશેષ છે, કેમકે સૂઝ અને અર્થમાં પણ પ્રવચનનું ઘટવાપણું છે. [શંકા જ એમ છે તો વિભાગ દ્વાર જુદુ બતાવવું વ્યર્થ થશે ? (સમાધાન) ના, અવિશેષપણે એકાયિકો કહેવા. સામાન્ય-વિશેષપણે પ્રવચનના ૧૫-એકાર્જિક છે.
વિશેષ ગોચર પર્યાયિોનું સામાન્ય ગોચર પચિપણું ન થાય, માટે બંનેનો વિભાગ કહેવો. જેમકે આંબો વગેરે વૃક્ષાદિ શબ્દોના પર્યાયો નથી, કેમકે લોકમાં પણ તેવો વ્યવહાર નથી - ૪ -
શ્રુતનો ધર્મ-સ્વભાવ તે કૃતધર્મ. કેમકે તે બોધના સ્વભાવપણે છે. શ્રુતનો બોધ પ્રવચન કરે છે. અથવા શ્રુત તે જીવનો પર્યાય છે, અને “શ્રુત તે જ ધર્મ''. તે શ્રતધર્મ. અથવા સુગતિને ધારણ કરવાથી શ્રુત તે જ ધર્મ છે. તીર્થનો અર્થ પૂર્વે કહી ગયા, તે ચતુર્વિધ સંઘ છે, સંઘને અનન્યપણે ઉપયોગી હોવાથી પ્રવચન તે તીર્થ છે.
જેના વડે આત્મા શોધાય તે માર્ગ છે. અથવા માર્ગણા કરવી તે માર્ગ છે. શિવને શોધવું તથા અભિવિધિએ પ્રગટ થયેલું જીવાદિ પદાર્થોમાં વચન માટે વપરાતું પ્રવચન તથા પ્રવચન પૂર્વે કહેલું છે. એટલે તેના પાંચ નામનો વિભાગ કહ્યો. - - - હવે સૂઝવિભાગ કહે છે –
સૂચના કરવાથી છે, તેના વડે, તેનાથી કે તેનામાં અર્થ વિસ્તાાય તે તંત્ર છે. ગુંથાય તે ગ્રંથ છે, પઠન થાય માટે પાઠ છે, અથવા તેના થી-ચકી-વડે પઠન થાય માટે પાઠ છે. તેનો અર્થ ખુલ્લું કરવું થાય છે. તેના વડે, તેનાથી કે તેનામાં શાસન થાય તે શાસ્ત્ર અથવા આત્મા વડે જાણવા યોગ્ય છે માટે શાસ્ત્ર છે. એકાર્દિકના પુનઃ કથનથી સામાન્ય અને વિશેષમાં પણ કોઈ અંશે ભેદ છે, તે જણાવે છે.
સૂ સાથે અર્થને જોડવો તે અનુયોગ અથવા સૂત્રનું અભિધેય વ્યાપાર તથા
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૨૯ થી ૧૩૧
૧૦૫
અનુકૂળ યોગ તે અનુયોગ છે. જેમ ઘડા શબ્દથી ઘડો એ પદાર્થ સમજાય છે. નિયત યોગ તે નિયોગ છે. જેમ ઘટ શબ્દથી ઘટ જ લેવાય પટ નહીં. ભાષણ કસ્વાથી ભાષા-પ્રગટ કરવું. ઘટન કQાથી ઘટ ચેષ્ટાવાળો ઘટ અર્થ છે. તથા વિવિધ ભાષા તે વિભાષા છે એટલે પર્યાય શબ્દોથી તેના સ્વરૂપનું કથન કરવું. જેમકે ઘટ કુંભ છે. વાર્તિક એટલે બધાં પર્યાયો કહી બતાવવા. સમુદાયાર્થ કહ્યો. વિશેષથી પ્રત્યેક દ્વારે કહીશું. - X - X • હવે અનુયોગના પ્રથમ દ્વારનું વર્ણન –
• નિયુક્તિ-૧૩૨ -
નામ, સ્થાપના, દ્રવ્ય, ઝ, કાળ, વચન અને ભાવથી અનુયોગનો આ સાત પ્રકારનો નિક્ષેપ છે.
• વિવેચન-૧૩૨ :
‘નામ’ પૂર્વે નિરૂપેલ છે. નામનો અનુયોગ તે કોઈપણ જીવાદિ પદાર્થનું ચાનુયોગ એવું નામ કરવું, તે નામાનુયોગ. અક્ષ વગેરેમાં અનુયોગની સ્થાપના તે
સ્થાપનામાં અનુયોગ કરવો એ સ્થાપનાનુયોગ. દ્રવ્ય વિષય સંબંધી અનુયોગ છે દ્રવ્યાનુયોગ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે - આગમમાં જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યનિરિકા અનુયોગ. દ્રવ્ય કે દ્રવ્યોનો, દ્રવ્ય કે દ્રવ્યો વડે, દ્રવ્ય કે દ્રવ્યોમાં અનુયોગ તે દ્રવ્યાનુયોગ.
આ પ્રમાણે ફોગાદિમાં પણ છ ભેદની યોજના કરવી.
અહીં દ્રવ્યાનુયોગ બે પ્રકારે છે – જીવ દ્રવ્યનો, અજીવ દ્રવ્યનો. તે એકૈક ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ છે, કાળથી જીવવ અપેક્ષાથી અનાદિ અનંત છે. ભાવથી અનંત જ્ઞાન-દર્શન-ચાત્રિ અચાત્રિ દેશયાત્રિ ગુરલઘુપયચિવાળો છે.
તે પ્રમાણે અજીવ દ્રવ્યો પરમાણુ આદિ છે. પરમાણું દ્રવ્યથી એકદ્રવ્ય, ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ, કાળથી જઘન્યથી એક કે બે સમય ઉત્કૃષ્ટથી અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી, ભાવથી એક સ-બે સ, બે સ્પર્શ અને એક ગંધવાળો છે અને આ બધાંનાં સ્વસ્થાનમાં રસાદિ પર્યાયો અનંતા એક ગુણ તીખા આદિ ભેદોથી જાણવા. એ પ્રમાણે બે અણુ આદિથી લઈને અનંત અણુના ડંધ સુધીનું સ્વરૂપ જાણવું.
દ્રવ્ય અનુયોગ કહ્યો. હવે દ્રવ્યોનો અનુયોગ કહે છે. તે જીવ અને અજીવ સંબંધી જાણવો. પન્નવણા સૂત્ર - જીવ પર્યવો સંખ્યય, અસંખ્યય કે અનંત છે ? ગૌતમ ! તે અનંતા છે. એ પ્રમાણે અજીવ પર્યવો જાણવા.
દ્રવ્ય વડે અનુયોગ - પ્રલેપ અથવા અક્ષાદિથી વ્યાખ્યાન કરવું. જેમ પેનથી પાટી ઉપર લખાય તેમ વ્યાખ્યાન કરવા લખે. દ્રવ્યો વડે અનુયોગ - અક્ષો વગેરે ઘણાં દ્રવ્યોથી અનુયોગ કરે.
દ્રવ્યમાં અનુયોગ • પાટીયા આદિમાં અનુયોગ. દ્રવ્યોમાં અનુયોગ. ઘણાં મકાનાદિમાં રહી અનુયોગ કરે.
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એ પ્રમાણે ફોગાનુયોગમાં જાણવું. બનો અનુયોગ - ભરત ડ્રોમાદિનો ફોનોનો અનુયોગ - જંબૂડીપાદિનો ફોન વડે - પૃથ્વીકાયાદિ સંખ્યાનું વ્યાખ્યાન કરવું. કહ્યું છે - પૃથ્વીના જીવો માટે જંબૂદ્વીપ જેવડો પ્રસ્થક બનાવી તેના વડે જીવો માપીએ તો અસંખ્યય લોકમાં તે સમાય. ક્ષેત્રો વડે અનુયોગ - ઘણાં દ્વીપસમુદ્ધો વડે પૃથ્વીકાયના જીવોને માપે. ક્ષેત્રમાં અનુયોગ - તીછ લોક કે ભરતક્ષેત્રમાં અનુયોગ કરવાં. ક્ષેત્રોમાં અનુયોગ - અઢી દ્વીપ, બે સમુદ્રમાં.
કાળનો અનુયોગ • સમયાદિની પ્રરૂપણા કરવી. કાળ વડે અનુયોગ-બાદર વાયુકાયિક જીવોના વૈક્રિય શરીરો અદ્ધા પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર વડે ચાપત કરાય. કાળો વડે અનુયોગ-x-x- અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય. કાળમાં અનુયોગ-જેમકે સૂત્રના અર્થની વ્યાખ્યા કરવી તે બીજી પોરિસિમાં થાય. ઈત્યાદિ - x - ૪ -
વચનાનુયોગ-જેમકે એકવચન. વચનોનો અનુયોગ-દ્વિવચન, બહુવચનાદિ. વચન વડે અનુયોગ - જેમ કોઈ આચાર્ય, સાધુ વગેરેથી પ્રાર્થના કરાતા એકવચન વડે અનુયોગ કરે. વચનો વડે - તે જ આચાર્ય ઘણાં વચનો વડે અનુયોગ કરે - x • વચનમાં અનુયોગ તે ક્ષાયોપથમિકમાં અનુયોગ કરવો ઈત્યાદિ - X •
ભાવ અનુયોગ બે પ્રકારે - આગમચી, નોઆગમથી. આગમચી જ્ઞાતા અને ઉપયોગ સહિત. નોગમથી - ઔદયિકાદિમાંથી કોઈનો પણ ચાનુયોગ કરવો. • x • ભાવ વડે સંગ્રહાદિ, કહ્યું છે – પાંચ સ્થાને સૂpa વાચના કરવી - (૧) સંગ્રહ માટે, (૨) ઉપકાર કરવા માટે આદિ. ઈત્યાદિ ભાવો વડે, ભાવમાં, ભાવોમાં વૃત્તિ મુજબ જાણવું - X - X •
આ બધાં દ્રવ્યાદિ અનુયોગોનો પરસ્પર સમાવેશ થાય છે, તે સ્વબુદ્ધિએ વિચારવું ભાષ્યકારશ્રી કહે છે - દ્રવ્યમાં નિયમથી ભાવો છે. કેમકે ભાવ વિના દ્રવ્ય ન હોય, ભાવો પણ ફોન અને કાળ સાથે હોય. ક્ષેત્રમાં ત્રણેની ભજના જાણવી. કાળમાં ત્રણેની ભજના જાણવી. અનુયોગ કહ્યો. તેથી વિપરીત અનનુયોગ હોય છે. બંનેના દટાંતો આપે છે –
• નિયુક્તિ -૧૩૩ -
વાછરડું અને ગાય, કુબડી, સ્વાધ્યાય, બહેરો, ગામડીયો વચનમાં અને ભાવમાં સાત ટાંત જાણવા.
• વિવેચન-૧33 -
પહેલું દૃષ્ટાંત દ્રવ્યના અનનુયોગ અને અનુયોગનું વાછરડા અને ગાય સંબંધે છે. જેમ ગાય દોહનારો પાટલા ગાયનો] વાછરડો, બહુલા ગાયને વળગાળે અને બહુલા પાટલાને વળગાળે તો અનનુયોગ થાય. ગાયને પ્રેમ ન થવાથી દૂધ ન આપે પણ જે ગાયનો જે વાછરડો હોય તેને તે વળગાડે તો ગાય દુધ આપે, તે અનુયોગ થાય. એમ સૂત્રમાં જીવ લક્ષણ વડે અજીવની પ્રરૂપણા કરે કે અજીવ લક્ષણો વડે જીવ પ્રરૂપણાં કરે તો અનનુયોગ થાય. તેથી ભણનારો
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૰ ૧૩૩
ઉલટું સમજે, તેથી અર્થમાં વિસંવાદ થાય, અર્થ બદલાતા નિર્મળ ચાસ્ત્રિ ન પાળે, તેથી મોક્ષ ન મળે, મોક્ષ ન મળે તો દીક્ષા નિરર્થક જાણવી. જીવના લક્ષણથી જીવને સમજાવે તો અનુયોગ થાય, કાર્યસિદ્ધિ થાય, સંપૂર્ણ અર્થબોધ થાય. યાવત્ મોક્ષ મળે.
ક્ષેત્ર અનનુયોગ તથા અનુયોગ સંબંધે કુબ્જાનું દૃષ્ટાંત – દક્ષિણ દેશમાં પેંઠણ નામે નગર છે, ત્યાં શાલિવાહન રાજા છે, દર વર્ષે ભરૂચ નગરમાં નરવાહન રાજાને રોકે. વર્ષાઋતુ આવે ત્યારે દેશમાં પાછો જાય. એ પ્રમાણે કાળ વીતે છે. કોઈ વખતે રાજાએ સભાની માંડવીમાં થૂંક્યું. તેને ત્યાં કુબ્જાદાસી હતી. તેણે વિચાર્યુ કે રાજાએ અહીં થુંક્યુ માટે તે જવાની તૈયારીવાળો છે. તે દાસીને રાજનો યાનશાલિક ઓળખીતો હતો, તેને વાત કરી. તેણે બધાં વાહનો સજ્જ કર્યા. તે જોઈને બધાં તૈયાર થઈ ગયા. સવારે જોયું તો તેનું બધું લશ્કર ચાલવાની તૈયારી વાળું હતું. રાજાને આશ્ચર્ય થયું. છેલ્લે ખબર પડી કે તેના થુંકવાના કારણે કુબ્જાદાસીએ આ જાણ્યું.
૧૦૭
રાજાને અયોગ્ય સ્થાને ચુંકવાનો અનનુયોગ થયો. પણ જો તે રાજા માંડવીનો વિચાર કરત કે અહીં ફુંકાય નહીં તો કોઈને તે વાતની ખબર ન પડત. તો અનુયોગ થાત. એ પ્રમાણે આચાર્ય એવું પ્રરૂપે કે પ્રદેશ રહિત એકાંત નિત્ય આકાશ છે, આવું માનતા અનનુયોગ થાય, પણ અપ્રદેશવાળો અનેકાંત અપેક્ષાથી નિત્યાનિત્ય નથી, એમ પ્રરૂપે તો અનુયોગ થાય.
કાળના અનનુયોગ તથા અનુયોગનું સ્વાધ્યાયનું દૃષ્ટાંત - એક સાધુને વધુ
રાત્રિ ગયા પછી પાછલો પાઠ ગોખી જવામાં કેટલો કાળ ગયો, તેની ખબર ન હતી. સમ્યગ્દષ્ટિ દેવીએ તેના હિત માટે વિચાર્યુ કે રખેને કોઈ મિથ્યાર્દષ્ટિ દેવી તેમને દુઃખ ન દે, તેથી છાશની માટલી ભરી જોરથી પોકારે છે “મયેલું દહીં દેશો” પે’લા સાધુને સહન ન થતાં બોલ્યા કે “શું આ છાશ વેચવાનો સમય છે?” દેવી બોલી કે તો શું આ સ્વાધ્યાયની વેળા છે ? ત્યારે સાધુને ઉપયોગ મૂકતા ખબર પડી કે ઘણી રાત્રિ વીતી ગઈ છે. ત્યારે તેણે કહ્યું “મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ.'' - ૪ - ૪ - આ અકાળે ગોખવું તે અનનુયોગ છે. કાળે ભણે તે અનુયોગ.
-
વચન વિષયમાં અનનુયોગ અને અનુયોગનું દૃષ્ટાંત એક ગામમાં એક બહેરુ કુટુંબ વસે છે. ત્યાં ડોસો, ડોસી, તેનો પુત્ર અને વહુ રહે. તે પુત્ર ખેતી કરે, ત્યાં હળ ચલાવતા પથિકે સ્તો પૂછ્યો. પેલો બહેરો હોવાથી બોલ્યો કે આ મારા બે બળદ તો ઘેર જન્મેલા છે. ત્યાં તેની સ્ત્રી ખાવાનું લાવી, તેણીને કહ્યું બળદના શીંગડા સમાર્યા ? સ્ત્રી બોલી આ દહીં મેં વલોવ્યું નથી કે મીઠું નાંખેલ નથી. વહુએ ઘેર જઈને પૂછ્યું કે મીઠું નાંખ્યું છે કે નહીં ? ડોશી બોલી જાડું-ખરબચડું ગમે તે વસ્ત્ર હોય તે ડોસાની પોતડી હશે. ડોસીએ ડોસાને પૂછ્યું, તે બોલ્યો સોગન ખાઈને કહું છું. મેં તલનો દાણો નથી ખાધો.
આ પ્રમાણે સમજ્યા વિના બોલાય તે અનનુયોગ. તે રીતે એક વચનને બદલે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દ્વિવચન બોલે તો પણ અનનુયોગ. પણ પૂછ્યાનો યોગ્ય ઉત્તર આપવો તે અને વચન જે ઘટે તે બોલવું તે અનુયોગ.
ગામડીયાનું દૃષ્ટાંત - વચન ઉપર જ છે અને અનુયોગની પ્રધાનતા જણાવવા માટે છે. કોઈ નગરમાં એક સ્ત્રી, પતિ મરી જતાં લાકડાં વેચી પેટ ભરે. દારિધી મરેલ જેવી થઈ પુત્રને લઈ બીજે ગામ ગઈ. બાળકે મોટો થતાં પૂછ્યું કે – મારો બાપ ક્યાં ? તે મરી ગયો. ફરી પૂછ્યું – કઈ રીતે જીવતો હતો ? ખેલ કરીને. હું પણ ખેલ કરીશ. બેટા ! વિનયથી શીખ્યા વિના ન થાય. વિનય કેવો છે ? જયકાર કરવો, નીચા નમવું. કહે તેમ કરવું. માની રજા લઈને નીકળ્યો.
રસ્તામાં શીકારી મૃગને પકડવા સંતાયેલા. તેમને જોઈને બાળકે વિચાર્યુ - તેઓ પણ ભણવા બેઠા હશે. માના કહેવા પ્રમાણે જયનાદ કર્યો. તેથી ભય પામેલાં મૃગો નાસી ગયા. શીકારી તેને મારવા લાગ્યા. બાળકની સાચી વાત સાંભળી છોડી દીધો. આવી રીતે તું જ્યાં દેખે ત્યાં ધીરે ધીરે જવું, જોરથી ન બોલવું. આગલ જતાં ધોબીને જોયા. તેને ધીમે ચાલતો જોઈ ધોબીએ ચોર માનીને પકડ્યો, મારવા લાગ્યા. સાચી વાત જાણી છોડી દીધો અને કહ્યું કે – “શુદ્ધ થાઓ !'' એમ બોલવું.
૧૦૮
,
ખેડૂતો બીજ વાવતા હતા, છોકરો બોલ્યો “શુદ્ધ થાઓ'' [આકાશ સ્વચ્છ થાઓ.] ઉલટું સમજી ખેડૂતે માર્યો. સાચી વાત સાંભળી છોડી દીધો, કહ્યું કે “ઘણું થાઓ” એમ બોલવું. રસ્તામાં મડદાને લઈ જતા માણસો જોયા. ત્યાં ‘ઘણું થાઓ' તેમ કહેવું. રસ્તામાં ક્યાંક લગ્ન હતા, ત્યાં તે શબ્દો બોલતાં ફરી માર પડ્યો અને સમજાવ્યું કે તારે બોલવું કે “અડવું જોવાને ઘણાં લોકો મળો.” રસ્તામાં ગુન્હેગારને બાંધીને લઈ જતાં જોઈને તેમ બોલતાં ફરી માર પડ્યો. તેનાં સગાંઓ શીખવ્યું કે હવે તારે બોલવું કે “જલ્દી છૂટા થાઓ'' રસ્તામાં દોસ્તી બાંધતા મિત્રોને જોઈને ત્યાં તેમ બોલતાં ફરી માર ખાધો.
-
ત્યાં કોઈ દંડિક કુલપુત્રને ત્યાં નોકરી રહ્યો. દુકાળમાં ધાન્યના અભાવે ખાટી છાશની ઘેંસ રાંધી બાઈએ છોકરાને કહ્યું કે – ચોરામાં મહાજન બેઠું છે, ત્યાંથી તારા માલિકને બોલાવ. તેણે જઈને જોરથી કહ્યું – ઘેંસ ઠંડી થાય છે, જલ્દી આવો.
પે'લાની ઈજ્જત જતાં ઘેર આવીને છોકરાને ધમકાવ્યો કે આવી ઘરની વાત ધીમેથી
કહેવી. કોઈ વખતે ઘરમાં આગ લાગી. ત્યારે ધીમે જઈને કાનમાં કીધું કે ઘેર આગ લાગી છે. મોડું થતાં ઘરનું ઘણું બળી ગયું. માલિકે ઠપકો દઈ શીખવ્યું કે આ રીતે ધુમાડો દેખાય ત્યાં જ પાણી, છાણ વગેરેથી બુઝવી નાંખવું. કોઈ વખતે ઘરમાં ધુપનો ધુમાડો જોઈ તેમ કરવા લાગ્યો. આવી મુર્ખાઈથી તેને છુટો કરી દીધો.
કથાસાર - સમજ્યા વિના કંઈને બદલે કંઈ કરાય તે અનનુયોગ, સમજીને ઉચિત કરાય તે અનુયોગ છે. હવે ભાવવિષય કહે છે –
• નિયુક્તિ-૧૩૪
:
શ્રાવકની સ્ત્રી, સપ્તપદ, કોંકણકપુત્ર, નોળીયો, કમલામેલા, શાંબ અને
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૧૩૪
૧be શ્રેણિકનો કોપ એ સત દૈષ્ટાંત ભાવમાં છે.
• વિવેચન-૧૩૪ :
શ્રાવકની પત્નીનું દષ્ટાંત - કોઈ શ્રાવકે પોતાની સ્ત્રીની સખીને ઉભુત રૂપે જોઈ, આસક્ત થઈ દુબળો પડવા લાગ્યો. પોતાની સ્ત્રીને સાચી વાત કરી, સ્ત્રીઓ તેને આશ્વાસન આપ્યું, એકાંતમાં અંધારામાં વરાભરણથી સજ્જ થઈ, તેની સખીના રૂપે બોલાવી પતિની ઈચ્છા પૂર્ણ કરી, બીજે દિવસે વ્રત ભંગ થયું જાણી પશ્ચાતાપ કરવા લાગ્યો. સ્ત્રીએ પુરાવો આપી કહ્યું કે- આ મેં જ કર્યું છે, માટે વિશ્વાસ રાખો. અહીં બીજી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું તે અનનુયોગ. એ રીતે સ્વસમયનું કથન પરસમયને નામે કહે કે ઔદયિક ભાવના લક્ષણથી પથમિક વર્ણવે તે અનનુયોગ અને સમ્યક પ્રરૂપણા કરે તે અનુયોગ કહેવાય.
સપ્તપદિક ચોર- કોઈ ખરાબ ગામડામાં ચોર રહેતો. તે સાધુ, બ્રાહ્મણાદિમાં માનતો ન હતો કે સેવા કરતો ન હતો. ઉતરવા જગ્યા પણ આપતો ન હતો, ક્યાંક કોઈ ધર્મ ન બતાવી દે કે હું દયાળું ન બની જાઉં ? કોઈ વખતે ગામમાં સાધુઓ આવ્યા ઉતસ્વા સ્થાન માંગ્યું. ત્યારે ટોળકીએ તે ચોરનું ઘર બતાવ્યું. સરળ સ્વભાવે સાધુ ગયા. સાધુ બોલ્યા કે આ શ્રાવક ન હોય, ક્યાંક આપણે કંગાયા છીએ. ચોરને થયું કે હું ભલે ઠગાઉં પણ આવું બોલીને કોઈએ સાધુને ન ઠગાવા જોઈએ. પછી ધર્મ ન કહેવાની શરતે જગ્યા આપી. સાધુએ તે વાત કબૂલ રાખી. સાધુએ ચોમાસું કર્યું.
ચોમાસા બાદ વિહાર કરતાં સાધુએ શરત પૂરી થતાં ધર્મ સંભળાવ્યો - X - છેવટે નિયત કરાવ્યો કે કોઈને મારવો હોય તો સાત આઠ ડગલાં પાછળ ખસીને પછી મારવો. - x • કોઈ વખતે ચોરી કરવા ગયો પણ અપશુકન થતાં પાછો ફર્યો. તે રણે ચોરની બેન આવેલી. તેણે પુરુષનો વેશ પહેરી ભાભી સાથે નાચ જોઈ મોડી રાત્રે પાછા આવ્યા, તેથી નણંદ-ભોજાઈ એક જ પથારીમાં સૂઈ ગયાં. ચોરે જોયું કે આ તો પરપુરુષ છે. તલવારથી મારવા ધસ્યો ત્યાં ગુએ આપેલ વ્રત યાદ આવતાં સાત ડગલાં પાછળ ખસ્યો. ત્યાં નણંદ કંઈક બોલી, તેનો અવાજ સાંભળી સોને
ખ્યાલ આવ્યો કે આ તો મારી બહેન છે, તેણે જ પુરુષવેશ પહેરેલો છે. અહો ! જરા વિલંબ કસ્વાથી હું કાર્ય કરતાં બચી ગયો છું જેમ શ્રાવકની સ્ત્રીથી શ્રાવક બચ્યો તેમ સાધુના બોધ ચોર બચ્યાં. બોધ પામીને દીક્ષા લીધી.
કોંકણક પુત્રનું દાંત - કોંકણ દેશમાં એક છોકરો હતો. તેની મા મૃત્યુ પામી. બાળકના કારણે તેના બાપને બીજી સ્ત્રી મળતી ન હતી. • x • લાકડા લેવા ગયો ત્યારે બાપે તેને મારી નાંખવા વિચાર્યું. એક તીર માર્યું, બીજું મારતું તે છોકરો બોલ્યો, કેમ તીર ફેંકો છો ? હું વિંધાઈ ગયો. બાપે બીજું તીર માર્યુ અહીં પહેલાં અજાણતા મારે છે, તેમ વિચાર્યું તે અનનુયોગ, પછી ખબર પડી કે મને જાણીને મારે છે, તે અનુયોગ છે -x- આ પ્રમાણે કહેવું હોય તેનાથી ઉલટું કહે તે વિપરીતપણાથી અનનુયોગ થાય, ચયાયોગ્ય પ્રરૂપણાથી અનુયોગ થાય છે.
નોળીયાનું દૃષ્ટાંત- એક ચાક બ્રાહ્મણી ગર્ભિણી હતી. ત્યાં એક નોળીયાની માતા પણ ગર્ભવતી થઈ. બંનેને સાથે બચ્ચાં જન્મ્યા. બાઈએ વિચાર્યું કે આ મારા બાળકને રમવા યોગ્ય થશે, તેથી દુધ તથા ખાવાનું આપ્યું. નોળીયાનું બચ્યું મોટું થયું. છોકરાની મા ખાંડવા રોકાયેલી, બાળક પારણામાં સુવાડેલો, સર્ષે ડંસ દેતાં બાળક મરી ગયો. નોળીયાએ સાપને પારણાથી ઉતરતો જોઈને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. લોહીથી ખરડેલ મોઢે આવેલો જોઈ તે બાઈએ વિચાર્યું કે - આણે મારા બાળકને મારી નાંખેલ છે. તેથી સાંબેલાજી મારી નાંખ્યો. પણ ઘરમાં સાપના ટુકડા જોઈને સાચી ખબર પડી. બાઈને પહેલાં ઉલટું સમજાયું તે અનનુયોગ અને પછી સાચું સમજાયું તે અનુયોગ જાણવો. એમ એકને બદલે બીજું સ્વરૂપે તે જાનનુયોગ અને સાચી પ્રરૂપણા તે અનુયોગ.
કમલામેલાનું દષ્ટાંત - દ્વારિકામાં બળદેવના પુત્ર નિષઘને સાગચંદ્ર નામે પુત્ર હતો. તે ઉત્કૃષ્ટ રૂપવાનું હોવાથી શાંબ વગેરે બધાંને વહાલો હતો. ત્યાં દ્વારિકામાં બીજા રાજાની કમલામેલા નામે સુંદર રૂપવાળી પુત્રી હતી. તેની સગાઈ ઉગ્રસેનના પણ નભસેન સાથે થયેલી. કોઈ વખત નારદજી આવ્યા સાગચંદ્રે તેનો સત્કાર કર્યો. બેઠાં પછી નમતાથી પૂછયું કે પ્રભુ ! કંઈ આશ્ચર્ય જોયું. નારદે કહ્યું કે આ દ્વારિકામાં જ કમલામેલા નામે કન્યા છે. પણ કોઈને અપાયેલી છે. સાગચંદ્રે પૂછયું - મને કેવી રીતે મળે ? નાક કહે – હું જાણતો નથી.
નારદના ગયા પછી સાગરચંદ્રને ધીરજ રહેતી નથી. તેથી કમલામેલા, કમલામેલા કરતો રહે છે, નારદ કમલામેલા પાસે ગયા, ત્યાં કન્યાએ આાર્ય પૂછતા બે કહા - એક તો રૂપમાં સાગરચંદ્ર છે અને બીજું કુરૂપમાં નભસેન છે. તે સાંભળી કમલામેલા સગચંદ્રની રાણી અને નભસેનથી વિરકત થઈ. નારદે પાછા આવીને સાગરચંદ્રને કહ્યું કે તેણી તને ચાહે છે. • x • શાંબકુમારે સાગચંદ્રને કહ્યું કે હું તને કમલામેલાનો મેળ કરાવી આપીશ. ત્યાં બધાં કુમારોએ ખુશ થઈને શાંગકુમારને નશો કરાવ્યો, તેના મોઢે વાત કબૂલ કરાવી. નશો ઉતર્યા પછી શાંબને થયું કે મેં આ અશક્ય વચન આપ્યું છે પણ હવે અન્યથા કેમ થાય ?
પછી તે પ્રધુમ્ન અને પ્રાપ્તિ વિધાને લઈને નભસેનના લગ્નના દિવસે સાગરચંદ્ર, શાંબ આદિ કુમારો ઉધાનમાં ગયા નારદ દ્વારા છુપી રીતે કમલામેલાને બોલાવી સાગચંદ્ર સાથે પરમઆવી. લગ્ન મંડપમાં ઉગ્રસેને કન્યાને શોધી પણ તે મળી નહીં. પછી ઉધાનમાં જોઈ. પ્રધુમ્ન વિધાધરના રૂપ વિકવ્ય. વાસુદેવ પોતે ઉગ્રસેન તરફથી લશ્કર લઈ લડવા આવ્યા. વખત આવે શાંબે પગે પડીને બધી વાત કહી દીધી.
કથાસાર એ કે જ્યારે સાગચંદ્રએ શાંબને કમલામેળા કહી તે અનનુયોગ છે, પણ જ્યારે તે શાંબ છે તેમ જાણ્યું તે અનુયોગ છે. આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા • અનનુયોગ, સત્ય પ્રરૂપણા - અનુયોગ.
શાંબના સાહસના દષ્ટાંતો - જાંબુવતી રાણી કૃષ્ણ વાસુદેવને કહે છે કે -
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૩૪
૧૧૧
મેં મારા પુત્રની કોઈ ભૂલ જોઈ નથી. વાસુદેવ કહે - આજે જ તને બતાવું. એમ કહી તે બંને આભીર અને આભીરણીનું રૂપ લીધું. છાસ વેચવા દ્વારકા આવ્યા. સાંબે તેને ગોરસ વેચતા જોયા. આભીરણીને કહ્યું - આવ તારું દહીં લઈ લઉં. તે અl, પાછલ આભીર આવ્યો. સાંબે કહ્યું - X• તો પણ આભીરણ દેશમાં પ્રવેશતી ન હતી, એટલે સાંબે તેને હાથ પકડીને અંદર ખેંચી. ત્યારે બંને પોતાના અસલીરૂપમાં આવ્યા. આ તો મારા માબાપ છે તેમ જાણી શાંબ ભાગ્યો. બીજે દિવસે બળાકારે ઘેર લાવ્યા ત્યારે ખીલો ઘસવા લાગ્યો. વાસુદેવે પૂછ્યું - આ શું કરે છે ? શાંબે કહ્યું કે – ગઈ કાલની જૂની વાત જે કહેશે તેના મુખમાં આ છાલી દઈશ. • x • સાર એ કે વાસુદેવને ન ઓળખ્યા ત્યાં સુધી અનનુયોગ અને ખરું જાણતાં અનુયોગ નીક પૂર્વવતું.
શ્રેણિકના કોપ સંબંધી દષ્ટાંત - રાજગૃહી નગરી, શ્રેણિક રાજા, ચેલણા સણી. મહા મહિને વર્ધમાન સ્વામીને વાંદીને સાંજે મહેલે આવ્યા ત્યારે રસ્તામાં પ્રતિમાપારી મુનિને કાયોત્સર્ગમાં જોયા. તે દિવસે ઘણી ઠંડી હતી. રાતના રાણીનો હાથ બહાર ખુલ્લો રહી જતાં કમકમી આવવાથી જાગીને હાથ અંદર લીધો. હાથની શીતળતાથી આખું શરીર શીત થઈ જતાં બોલી કે તે તપસ્વી હાલ શું કરતાં હશે?
આ સાંભળી શ્રેણિકે વિચાર્યું કે આ રાણીએ કોઈને સંકેત આપ્યો હશે. દુરાચારની આશંકાથી પ્રભાતે અભયકુમારને કહ્યું કે ચેલણાનો મહેલ બાળી મૂક. અભયે માત્ર હાથી સખવાની જગ્યાએ થોડી આગ લગાડી. ભગવંત મહાવીર પાસે જઈ શ્રેણિકે પૂછ્યું કે ચેલણા શીલવંતી કે કુલટા? ભગવંત કહે – શીલવંતી. શ્રેણિક તેણીને બચાવવા જલ્દી પાછો ફર્યો. સામે અભયકુમાર મળ્યો, કેમ સળગાવ્યો ? અભય કહે હા. • x • કથાનો સાર એ કે શ્રેણિકે શંકા કરી તે અનનુયોગ, ખરી વાત જાણી તે અનુયોગ.
હવે પૂર્વે બતાવેલ ભાષાદિ સ્વરૂપ સમજાવે છે – • નિયુક્તિ -૧૩૫ -
કાષ્ઠમાં, પુસ્તમાં, ચિત્રમાં, શ્રીધરમાં, પSામાં, માર્દિશકમાં, ભાષા-વિભાષા અને વાર્તિકના ટાંતો જાણવા.
• વિવેચન-૧૩૫ :
કાઠ વિષયક દટાંત • કોઈ સુતાર લાકડામાં પુતળાનો આકાર મમ કરે, કોઈ શૂળ અવયવ બનાવે, કોઈ સંપૂર્ણ અંગો પાંગ કરે. એ પ્રમાણે કાષ્ઠ સમાન સામાયિકાદિ સૂગ છે, તેમાં બોલનારો થોડામાં અર્થ માત્ર બતાવે છે. જેમકે - સમભાવ તે સામાયિક. પણ વિભાષિક વિદ્વાનું તેના અનેક પ્રકારે અર્થ બતાવે છે. જેમકે સમભાવ તે સામાયિક અથવા સમ - મધ્યસ્થતાનો લાભ તે સામાયિક. વ્યક્ત કરવાના સ્વભાવવાળો તે વ્યક્તિકર છે. જે સંપૂર્ણ વ્યુત્પત્તિ કરે, સામાયિકમાં લાગતાં અતિસાર, અનાચાર, ફળ આદિનું વિભિન્ન સ્વરૂપ બોલે તે છે તે સંપૂર્ણપણે બતાવનાર
૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નિશ્ચયથી ચૌદ પૂર્વી છે. - x • x -
પુસ્તક સંબંધી દૈટાંત - કોઈ કાગળમાં આકાર માત્ર કરે, કોઈ સ્થળ આકૃતિ કરે, કોઈ સંપૂર્ણ અવયવ બનાવે, તેના ઉપરથી સામાયિક વગેરેની ઘટના ઉપર માફક જાણવી.
ચિત્રનું દૃષ્ટાંત - કોઈ ચીતારો વહેણાં કે પીછીથી આકાર કરે, કોઈ હરિતાલ આદિથી જુદા જુદા રંગ પુરે, કોઈ સંપૂર્ણ અવયવો તેવા આકારના રંગના બનાવે. સામાયિકાદિ યોજના ઉપર મુજબ.
શ્રી ગૃહિકાનું દૃષ્ટાંત - શ્રી ગૃહ તે ભંડાર, તે જેને હોય તે શ્રી ગૃહિક, ભરેલા વાસણ જોઈ તે કહે કે આ રત્નોનું ભાજન છે, કોઈ તે રનોની જાતિ તથા મૂલ્ય કહે, કોઈ રનોના ગુણો પણ જાણે. શેષ પૂર્વવતું.
પુંડરિકનું દેટાંત - થોડું ખીલેલું, અર્ધ ખીલેલું, સંપૂર્ણ ખીલેલું એમ કમળ ત્રણ ભેદે છે. એ પ્રમાણે ભાષાદિ જાણવા.
દેશિકનું દષ્ટાંત - દેશન એટલે કથન કરવું, તે કથન કરનારને દેશિક કહે છે, જેમ કોઈ દેશિક માર્ગે પૂછતાં દિશા માત્ર બતાવે. એ પ્રમાણે સાધુ વિપરીત પ્રરૂપે તો અનસુયોગ, સાચું સ્વરૂપે તો અનુયોગ.
એ રીતે દૃષ્ટાંતથી અનુયોગ સમજાવ્યો. નિયોગ પણ પૂર્વે કહેલ સ્વરૂપવાળો છે, આ બતાવેલા ઉદાહરણથી સમજી લેવો.
આ પ્રમાણે ભાષક, વિભાપક, વ્યક્તિકર સંબંધી દૈટાંતો બતાવ્યા. આ રીતે વિભાગ કહ્યો. હવે દ્વારવિધિનો અવસર છોડીને વ્યાખ્યાન વિધિ કહે છે –
• નિયુક્તિ-૧૩૬ :
ગાય, ચંદન કંથા, ચેટી, શ્રાવક, બહેરો, ગોધો, ટંકણનો વેપારી એ. સાત ટાંત આચાર્ય અને શિષ્ય સંબંધે જાણવા.
• વિવેચન-૧૩૬ -
ચાર અનુયોગદ્વારમાં ન લીધેલો વ્યાખ્યાન વિધિ શા માટે અહીં કહો છો ? શિષ્યને સુખે શ્રવણ થાય, આચાર્યને સુખે પ્રવૃત્તિ થતાં શાસ્ત્રનો ઉપકાર થાય અથવા અધિકૃત જ જાણવો. કેવી રીતે ? અનુગમમાં તેનો સમાવેશ થાય છે, કેમકે અંતર્ભાવ વ્યાખ્યાનના અંગપણે છે.
જો આ અનુગામનું અંગ છે, તો તેના દ્વાર વિધિની પૂર્વે કેમ કહો છો ? દ્વાર વિધિનું પણ ઘણું કહેવાનું હોવાથી અહીં વ્યાખ્યાન વિધિનો વિપર્યય ન થાઓ. તેથી અહીં પહેલાં આચાર્ય તથા શિષ્યના ગુણદોષ બતાવ્યા છે. જેથી આચાર્ય ગુણવંત શિષ્યને અનુયોગ કરાવે અને શિષ્ય પણ ગુણવંત આચાર્ય પાસે જ સૂત્ર સાંભળે.
જે વ્યાખ્યાન વિધિ અનુગમ અંગને અહીં અવતારીને કહો છો તો દ્વાર ગાથામાં પણ એવી રીતે યોજના કેમ ન કરી ? સૂત્ર વ્યાખ્યાનનું મહત્વ બતાવવા માટે કે વિશેષ પ્રકારે સૂગ વ્યાખ્યાનમાં આચાર્ય કે શિષ્ય ગુણવાન શોધવો. હવે ચાલુ
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૩૬
૧૧૩
વાતની ગાથાનું વ્યાખ્યાન -
o ગાયનું દષ્ટાંત – કોઈ નગરમાં કોઈકે કોઈ ધુતારા પાસેથી ઉઠવાને અસમર્થ એવી રોગી, બેઠેલી ગાય ખરીદી, પછી ગાયના દોષો જાણીને તે વેચવા ગયો. લેનાર બોલ્યા કે તેની ચાલ તપાસીએ, ત્યારે વેચનારે કહ્યું કે મેં બેઠેલી લીધી છે, તમને અનુકૂળ આવે તો લો. એ પ્રમાણે આચાર્ય પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા અસમર્થ હોય, શિયને કહેશે કે મેં આમ સાંભળેલ છે, તે તમે પણ સાંભળો. તો આવા આચાર્ય પાસે ન સાંભળવું. કેમકે સાંશયિક પદાર્થમાં મિથ્યાત્વ સંભવ બને.
પણ જેમ અવિકા ગો, ગાયની ચાલ સારી જાણીને લેવી. તેમ આક્ષેપના નિર્ણયમાં પાર પહોંચેલ આચાર્ય પાસે સાંભળવું. શિષ્ય પણ અવિચારગ્રાહી પહેલાંની માંદી ગાય ખરીદ કરનારા જેવો હોય તે અયોગ્ય છે. પણ વિચારીને ગુરુ પાસે લે તે યોગ્ય છે.
૦ ચંદન કંથાનું દષ્ટાંત - દ્વારકા નગરીમાં ત્રણ ભેરીઓ હતી. સંગ્રામિક, આગૃદયિકી, કૌમુદીકી. તે ત્રણે ગોશીષ ચંદનની બનાવેલ હતી, દેવતા અધિષ્ઠિત હતી. ચોથી ભેરી અશીવ ઉપશામિની હતી. તેની ઉત્પત્તિ આ રીતે – કોઈ વખત શકેન્દ્ર દેવસભામાં વાસુદેવની પ્રશંસા કરી કે જુઓ ઉત્તમપુરષોના ગુણો કે જે બીજાના દુર્ગુણો જોતાં નથી તથા ની સાથે યુદ્ધ કરતાં નથી. ત્યાં બેઠેલા એક દેવે તે ન માન્યું.
તે પરીક્ષા કરવા આવ્યો. કૃષ્ણ વાસુદેવ ત્યારે જિનવરને વંદનાર્થે નીકળેલા. તે દેવે મામિાં સડેલા, ગંધાતા કુતરાનું રૂપ લીધું. ચોતરફ દુર્ગધ ફેલાવા લગી, બધાં કંટાળીને ભાગી ગયા. પરંતુ વાસુદેવ કુતરા પાસેથી નીકળ્યા. તેના મુખમાં સુદંર દાંત જોઈને તેની પ્રશંસા કરી. દેવે વિચાર્યું કે આ ગુણગ્રાહી છે તે સત્ય છે.
- બીજી પરીક્ષા કરવા ઘોડારમાંથી અશ્ચરત્ન લઈને નાસ્યો. તુરંત રાજકુમાર, બીજા રાજાઓ આદિ લડવા આવ્યા. દેવે તેને મારીને હાંકી કાઢ્યા. વાસુદેવ જાતે આવ્યા. દેવે યુદ્ધ માટે આહ્વાન કર્યું. કૃણે પૂછ્યું - કેવી રીતે લડવું છે ? દેવે એક પછી એક યુદ્ધ માટે ના પાડી. છેલ્લે તેણે અધિષ્ઠાન યુદ્ધ કરવા કહ્યું. આ નીય રીતિ હોવાથી વાસુદેવે કહ્યું કે - તું ઘોડો લઈ જા, હું નીચ યુદ્ધ કરતો નથી. દેવે પ્રસન્ન થઈ વરદાન માટે કહ્યું. વસુદેવે અશિવ હરનારી ભેરી માંગી.
આ દેવતાઈ ભેરી છ-છ માસે વાગે છે, તે સાંભળનારના પૂર્વના વ્યાધિ શાંત થાય છે, છ માસ સુધી નવો ઉત્પન્ન ન થાય. એક વખત દૂરથી કોઈ વણિક ત્યાં આવ્યો. તે ઘણાં દાહ જવરથી પીડિત હતો. ભેરી વગાડનારને તેણે કહ્યું - આ લાખ રૂપિયા લે અને મને આ ભેરીમાંથી થોડો કટકો કાપી આપ. લોભથી તેણે આપ્યો. તે સ્થાને તેણે ચંદનનો ટુકડો ચોંટાડી દીધો. આ રીતે જેણે જેણે માંગ્યો તેને તેને આપ્યો. તેનાથી આ ભેરી ચંદનના ટુકડાંની ઝંઝર કંથા જેવી બની ગઈ. [31/8].
૧૧૪.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કોઈ વખતે ઓચિંતો અશિવનો ઉપદ્રવ થયો. ત્યારે ભેરી વગાડતા તેનો અવાજ સભાને પણ ન સંભળાયો. ભેરીની તપાસ કરાવતાં, તેમાં માત્ર ટુકડા જોડેલાં હતા. ભેરીવાળાને મારી નંખાવ્યો. નવી ભેરી લીધી. બીજો ભેરીવાળો રાખ્યો. પોતાના જીવથી પણ વધુ તેની રક્ષા કરે છે. જેથી જરૂર પડતાં ભેરી વાગવાથી રોગશાંત થાય.
- આ પ્રમાણે જે શિષ્ય પોતાના સૂત્ર-અર્થને ચંદન ભેરીની કંથા માફક પરમત સાથે મિશ્ર કરી દે છે, તે અયોગ્ય છે. સૂત્ર-અર્ચને ભૂલી જનાર આચાર્ય પણ અનુયોગ કરવા અયોગ્ય છે. એ રીતે શિષ્ય અને ગુરુ બંને અવિનાશિત સૂરઅથવાળા બતાવ્યા. - x • x -
o ચેટીનું દૃષ્ટાંત » વસંતપુરે જીર્ણ શેઠ અને નવા શેઠ બંનેની પુત્રીની પરસ્પર પ્રીતિ હતી. તો પણ બંનેને વૈર થયું. જીર્ણશેઠ બીને કહેતા કે એનાં માતાપિતાએ આપણને હલકાં પાડ્યા. તે કોઈ વખતે ન્હાવા ગયા. તેમાં નવકશેઠની પુત્રી તિલક સહિત ૧૪-શણગાર સજીને આવેલ, તે નદી કિનારે આભુષણ મૂકી નહાવા ગઈ. જીણ શેઠની પુત્રી દાગીના લઈ દોડવા માંડી • x• નવકની પુત્રીએ ઘેર આવીને માબાપને કહ્યું કે આ પ્રમાણે મારી સખી દાગીના લઈ ભાગી ગઈ અને પાછા નથી આપતી. તેના માબાપે જીર્ણ શેઠને કહેવડાવ્યું. જીર્ણ શેઠે દાગીના પાછા ન આપતા રાજયમાં ફરિયાદ કરી સાક્ષી કોઈ હતું નહીં.
ન્યાય કરનારે જીર્ણશેઠની પુત્રીને આભુષણ પહેરવા કહ્યું. પણ તે પહેરી શકી નથી, કેમકે તેણીને અનુભવ ન હતો. નવકશેઠની પુત્રી રોજ પહેરતી હોવાથી તુરંત પહેરી અને કાઢી બતાવ્યા, દાગીના તેણીને સોંપી દીધા. જીર્ણશેઠને મારી નાંખ્યો. આ રીતે જૂઠ બોલવાથી તે શેઠ મરણને પામ્યો. તે રીતે આચાર્ય ઉત્સર્ગનું સૂત્ર અપવાદમાં કે અપવાદનું સૂત્ર ઉત્સર્ગમાં બોલે કે કોઈ વાત જોડી દઈ લોકોને ભ્રમમાં પાડે તો સંસાર દંડથી દંડાય છે. તેવા આચાર્ય પાસે ન સાંભળવું. પણ વિસંવાદ ના કરતા યોગ્ય પ્રરૂપણા કરતાં અરહંત દેવની આજ્ઞાના પાલક હોય તેવા પાસે શાસ્ત્ર શ્રવણ કરવું. તે સંબંધે બે ગાથા પણ વૃત્તિમાં નોંધી છે.
o શ્રાવકનું દષ્ટાંત • તે પૂર્વવતું. ઉપસંહાર • ચિપરિચિત એવી પોતાની સ્ત્રીને ન ઓળખી શકયો. તેમ જો શિષ્ય ઘણું ભણાવ્યા છતાં યાદ ન રાખે તો તેને દૂર કરવો. ગુરુ ભૂલી જાય તો તેનું ગુરુપણું દૂર કરવું. વૃત્તિમાં નોંધેલ ગાથાર્થ અહીં આવી ગયો છે.
0 બહેરનું દષ્ટાંત • પૂર્વવતું. ઉપસંહાર - પૂછનારનું સાંભળ્યા વિના ગમે તે ઉત્તર આપે તો તે ગુરુ નથી, પણ બહેરો છે, તેમ ગુરુ કહે કંઈક અને શિષ્ય સમજે કંઈ તે શિષ્ય નથી.
o ગોધાનું દટાંત - પૂર્વે બેઠી ગાયનું દષ્ટાંત હતું, તેમ અહીં ગાયને બદલે ગોધો જાણવો. તેમ શિષ્ય પાઠ લે તે પહેલાં તપાસેલ હોય તો તેને યોગ્ય રીતે ભણાવી શકાય, આચાર્યની મહેનત પણ ફળે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૫
૦ ટંકણ દૃષ્ટાંત - ઉત્તર દિશામાં ટંકણ નામે મ્લેચ્છો રહે છે તે સોના વડે
દક્ષિણ પંથના માણસો પાસેથી વાસણ આદિ લે છે. પરસ્પર ભાષા જાણતા નથી, વાસણના ઢગલાને હાય વડે ઢાંકે, ઈચ્છા પ્રમાણે ધન મળે ત્યારે હાથ લઈ લે. એ પ્રમાણે તેમનો ઈચ્છિત પ્રતીચ્છિત વ્યવહાર ચાલતો. આ રીતે આક્ષેપ-નિર્ણયમાં દાન ગ્રહણને અનુવર્તનારા ગુરુ-શિષ્ય હોવા જોઈએ. શિષ્યે પણ મ્લેચ્છાની માફક ઈચ્છિત વિષય ન સમજાય ત્યાં સુધી વારંવાર પૂછી સમાધાન કરવું.
આ પ્રમાણે ગાય વગેરેના દૃષ્ટાંતમાં બતાવેલો સાક્ષાત્ અર્થ વિપર્યય પ્રતિપક્ષ દરેકમાં ઉલટો, સીધો આચાર્ય અને શિષ્ય સંબંધી યોજવો. તે યોજિત છે. હવે વિશેષથી શિષ્યની યોગ્યતા જણાવે છે -
• નિર્યુક્તિ-૧૩૭,૧૩૮ -
શ્રુતમાં અનાદરવાળો, નિરૂપકારી, પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, પ્રસ્થિક અને જવાની ઈચ્છાવાળો કોને દ્વેષરૂપ ન થાય? વિનય વડે નમેલો, અંજલી જોડેલો, ગુરુ ઈચ્છાને અનુસરનારો, શિષ્ય વડે આરાધિત ગુરુજન, બહુ પ્રકારનું શ્રુત જલ્દી આપે છે.
-
-
શિષ્યના દોષ અને ગુણ વિશેષપણે શા માટે કહો છો? ભાવિમાં તેને જ ગુરુપણું મળવાનું છે તેથી, કેમકે અયોગ્યને ગુરુપદ આપવાથી તીર્થંકરની આજ્ઞાદિનો લોપ થાય છે. કોને દ્વેષ કે અપ્રીતિ ન થાય, જે શ્રુત ઉપરસંપદા અનુપસંપન્ન હોય. ઉપરસંપન્ન પણ બધે દ્વેષ્ય થાય તેવું નથી, તેથી કહે છે - નિરૂપકારના સ્વભાવવાળો - ગુરુને અકૃત્યકારી હોય. ઉપકારી પણ બધે અદ્વેષ્ય નથી તે કહે છે સ્વચ્છંદ મતિવાળો હોય તે. અર્થાત્ પોતાના અભિપ્રાય મુજબ કાર્ય કરનારો. જો ગુરુને અનુસરનાર મતિવાળો હોય તો પણ બધે દ્વેષી ન થાય. કેમ? જે તે ભણી-ગણીને, તૈયાર થઈને ગુરુથી જુદો પડવા માંગે અને બોલે પણ ખરો કે શ્રુતસ્કંધાદિ તૈયાર થતાં હું અવશ્ય જઈશ. પછી કોણ અહીં બેસી રહે? આવું બોલતો શિષ્ય પણ અયોગ્ય છે. હવે દોષોના પરિજ્ઞાનપૂર્વક ગુણો બતાવે છે - ગુરુને વંદન આદિથી વિનય કરનારો હોય, ગુરુને પૂછતાં બે હાથ જોડી શિષ્યે માથું નમાવેલું હોય, ગુરુનો અભિપાય તે સૂત્રોત શ્રદ્ધાને સમર્થન કરનાર - કરાવનાર વગેરેથી ગુરુના વચનને આરાધે. તેવા વિનયવાન, બુદ્ધિવાન્ ગુરુની આજ્ઞા પાળનાર શિષ્યને ગુરુ યોગ્ય જાણીને સૂત્રાર્થરૂપ શ્રુત અનેક પ્રકારે ખુલાસાથી જલ્દી શીખવે છે. બીજી રીતે શિષ્ય પરીક્ષા
• નિયુક્તિ-૧૩૯ :
શૈલ, મેઘ, કુડગ, ચાલણી, પરિપૂર્ણક, હંસ, મહિષ, બકરી, મસક, જળો, બીલાડી, જાહક, ગાય, ભેરી, ભરવાડણાદિ દષ્ટાંત છે.
• વિવેચન-૧૩૯ :
આટલાં શિષ્યની યોગ્યાયોગ્યતા બતાવનાર દૃષ્ટાંતો છે ઉદાહરણો કલ્પિત કે
-
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ચરિત એમ બે પ્રકારે હોય. જેમ ભાત રાંધવાને લાકડાં જોઈએ તેમ પદાર્થને સમજવાને ઉદાહરણ જોઈએ.
તેમાં પહેલાં કલ્પિત દૃષ્ટાંતો કહે છે –
૦ શૈલ - મગના દાણા જેટલો એક નાનો કઠણ પત્થર છે, તેના સામે પુષ્કરાવર્તનો મેઘ જંબુદ્વીપ જેટલો મોટો છે. તેમાં નારદ જેવો કજીયાખોર આવીને મગશેલીયા પત્થરને કહે – સાંભળ ! પુષ્કરાવર્ત મેઘે કહ્યું કે – મગશેલીયાની વાત છોડો, તેને તો એક ધારામાં જ પલાળી સુરે ચુરો કરી વહેવડાવી દઉં. ત્યારે અહંકારથી પત્થરે કહ્યું. જો મેઘ મારો તલના ફોતરાના ત્રીજો ભાગ પણ પલાળે, તો હું મારું નામ છોડી દઉં. નારદે મેઘને જઈને આ વચનો સંભળાવ્યા.
મેઘે કોપાયમાન થઈને મૂસળધારાથી સાત રાત્રિદિન વર્ષા કરી. પછી મેઘને થયું કે તે મગળેલ પલળીને તણાઈ ગયો હશે, તેથી બંધ પડ્યો. પાણી ઘટ્યા, મગશૈલ પત્થર વધુ ચળકતો થઈ કહેવા લાગ્યો, કેમ ભાઈ જીતી ગયો ? મેઘ લજવાઈને પાછો ગયો.
કોઈ શિષ્ય મગશૈલ સમાન હોય, એક પણ પદ ન ભણે, આચાર્ય ગર્જતા આવે અને કહે કે – આચાર્યની જ ઓછી બુદ્ધિ છે કે જેથી શિષ્ય ભણતો નથી. જેખ કુતીર્થે ગાયોને ઉતારે તો ગોવાળનો જ દોષ છે. એમ કહી ભણાવવા લાગ્યા. શિષ્ય ન ભણ્યો, આચાર્ય લજવાઈને પાછા ગયા. આવા શિષ્યને ન ભણાવવો. કેમકે આચાર્ય તથા સૂત્રનું અબહુમાન થાય. ગુરુ પણ ભણેલું વીસરી જાય, બીજા ભણનારાને વિઘ્ન થાય, વંધ્યા ગાયને દુધ ન આવે, તેમ કુશિષ્યને ભણાવવાં છતાં ન આવડી.
—
કાળી ભૂમિનું સુશિષ્ય ઉપર દૃષ્ટાંત ઘટાવે છે દ્રોણ મેઘ પડે તો પણ કૃષ્ણભૂમિથી પાણી પાછું નીકળી જતું નથી. તેમ જે શિષ્ય સાંભળવા અને ધારી રાખવામાં સમર્થ હોય, તેવાને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવા ગુરુએ હંમેશાં આપવું.
• કુટ [ઘડા]નું દૃષ્ટાંત - ઘડા બે જાતના હોય - નવો, જૂનો. જૂના પણ બે જાતના - ભરેલા, ન ભરેલા. ભરેલા પણ બે જાતના - પ્રશસ્ત વસ્તુથી અને અપશસ્ત વસ્તુથી, પ્રશસ્ત તે અગરુ, તુરુષ્ક આદિ. અપ્રશસ્ત તે કાંદા, લસણ આદિથી. પ્રશસ્ત
ભરેલા વાસ સહિત કે રહિત પણ થાય. એ પ્રમાણે અપ્રશસ્તના બે ભેદ થાય. આમાં
અપ્રશસ્તવાસવાળા નકામા છે, પ્રશસ્ત વારાવાળા વાસ ઉડી જાય તો સુંદર ન કહેવાય. બાકીના હોય તે સુંદર જાણવા. અભાવિત એટલે ન ભરેલા, નવા એટલે નીભાડેથી તુરંત લાવેલા. આ પ્રમાણે નવા શિષ્યોમાં મિથ્યાદૃષ્ટિને પહેલા લેવા, જૂના હોય પણ કુભાવનાથી ભાવિત ન હોય તેને શીખવવું સુંદર છે.
અન્યદર્શની અને પાસત્થાએ પોતાના પક્ષમાં લીધેલા તે ભરેલા ઘડા જેવા જાણવા, સંવિજ્ઞ સાધુથી પ્રશસ્ત ભાવનાવાળા જાણવા. તેવા પણ બોધ વમી જાય, તે ઠીક નહીં. ન વમે તે ઠીક છે. પણ જે અપ્રશસ્ત વમે અને પ્રશસ્ત ન વમે તો સુંદર છે. પણ જે કુબોધ ન છોડે તેને સારા ન જાણવા. [અથવા ઘડાના ચાર ભેદો–
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૩
છિદ્રવાળો ઘડો, કાના વિનાનો ઘડો, ભાંગેલો ઘડો, પૂરો ઘડો. છિદ્રવાળા ઘડામાં નાંખેલ પાણી નીકળી જાય, ઓઠા વગરનામાં જેટલું સમાય તેટલું પાણી કાયમ રહે, ભાંગેલામાં ભાંગેલ બાજુથી પાણી નીકળી જાય. એ રીતે છિદ્રવાળામાં જરાપણ પાણી ન રહે, બોડીયા કે ખંડીયામાં થોડું રહે, પરંતુ સંપૂર્ણ ઘડામાં પાણી, બરોબર રહે.
આ પ્રમાણે ભણનારા શિષ્યો ચાર પ્રકારના જાણવા - એક તો ભણાવવા સાથે જ ભૂલી જાય, બીજા બોડીયા - પહેલાનું ભૂલે અને પછીનું નવું યાદ રાખે. ખંડીયા જેવા ઘણું ભૂલી જાય, આ ત્રણે નકામાં છે. પહેલાં અને પછીનું બંને સંપૂર્ણ યાદ રાખે તે સંપૂર્ણ કામનાં છે.
o ચાલણીનું દૃષ્ટાંત - લોક પ્રસિદ્ધ છે, જેનાથી લોટ ચળાય છે. જેમ ચાલણી પાણીમાં નાંખતા તળીયે જાય, તેમ બેદકાર શિષ્ય ભણાવેલા સુત્ર અને ભૂલી જાય કે દુરૂપયોગ કરે તેવા શિષ્યો. • x - કેટલાંક શિષ્યો એક કાનથી પ્રવેશ કરાવી, બીજાથી કાઢી નાંખે ત્યારે ચાલણી કહે છે - તે મારા જેવા ધન્યવાદને યોગ્ય છે. મગૌલીયા કહે છે - ધન્ય તો અમે છીએ કે જરા પણ કાનથી સાંભળતા જ નથી. પણ કમંડલ તેનું પ્રતિપક્ષ છે. તેમાં ગમે તે પ્રવાહી પદાર્થ નાંખો તો પણ બિંદુ માત્ર ન મળે. આવા અપમાદી શિષ્યો ભણેલા સૂત્રાર્થને સંપૂર્ણ યાદ રાખે છે.
પરિપૂણકનું દૃષ્ટાંત - ઘી કે દૂધ ગાળવાની ગરણી, સુઘરીનો માળો તે ઘી નીચે નાંખે પણ કચરો આદિ સંઘરી રાખે છે. તેમ કુશિયો દોષો શોધીને હૃદયસ્થ કરે છે અને ગુણો મૂકી દે છે. તેને ન ભણાવવો.
સર્વજ્ઞ મતમાં પણ દોષ છે, તેમ કહેવું યોગ્ય છે. તમારું કથન સત્ય છે. ભાણકાર : સર્વજ્ઞનાં કહેલ જિનમતમાં કંઈપણ દોષ નથી, પણ ઉપયોગ રહિત બોલે કે અપારના હાથમાં આવવાથી દુરૂપયોગ થતાં ગુણવાળું પણ દોષિત થાય છે.
o હંસનું દૃષ્ટાંત - હંસ - x • પોતે દુધ પી, પાણી રહેવા દે છે. તેમ સુશિષ્ય • x • ગુણને શોધી-શોધીને ગ્રહણ કરે છે તે શાસ્ત્રકાર યોગ્ય છે.
o પાડાનું દૃષ્ટાંત પાડો પોતે પાણી ન પીએ, ડોળી નાંખીને બીજા ઢોરને પણ ન પીવા દે, તેમ કલેશ, વિકથા, નકામા પ્રશ્નો કરી કુશિષ્યો પોતે ભણતા નથી, બીજાને ભણવા દેતા નથી.
o બકરાનું દષ્ટાંત - થોડા પણ પાણીમાં બકરો નાનું મુખ હોવાથી પીએ છે, પણ તે પાણી ડહોળતો નથી તેમ શિષ્ય થોડું પણ જ્ઞાન શાંતિથી સાંભળે, બીજાને કલેશ કરાવ્યા વિના ભણવા દે.
૦ મશક ષ્ટાંત • પોતાની ચાંચથી ડંખ મારી પીડે, તેમ કુશિષ્ય પણ ગુરુને તેની જાતિ વગેરે હલકી બતાવી પીડે છે.
o જળોનું દષ્ટાંત - જળો છે તે માણસને દુ:ખ દીધા વિના લોહી પીએ છે, તેમ સુશિષ્ય ગુરુને પીડા કર્યા વિના શ્રુતજ્ઞાન ભણે છે.
0 બિલાડીનું દૃષ્ટાંત - જમીનમાં છાંડેલું દૂધ ચાટે, તેમ કુશિષ્ય ગુરુને બદલે
૧૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજા પાસેથી વિનયનો લોપ કરીને પાછળથી પૂછી લે છે.
o જાહકનું દષ્ટાંત - એક જાનવર છે, તે વાસણની બંને બાજુથી ધીમે ધીમે દૂધ ચાટે છે, તેમ સુશિષ્ય થોડું થોડું ભણેલું પાકું કરી બુદ્ધિમાનું બની ગુરુને દુઃખ દીધા વિના ભણે છે.
o ગાયનું દટાd - એક ધમર્થી પુરુષે ચાર વૈદિકોને ગાય આપી. તેમણે વાર કર્યા. પહેલા વાવાળો વિચારે છે કે કાલે દુધ બીજાનું છે, તો મારે ગાયને શા માટે ઘાસ-પાણી નાંખવા. બધાંએ એવું કરતાં ગાય ભૂખી-તરસી મરી ગઈ, ચારે બ્રાહ્મણોની નિંદા થઈ કે હત્યારા છે. તે ગૃહસ્થો બીજાને પણ દાન આપતા અચકાવા લાગ્યા કે આપમી ગાયોને તે મારી નાંખશે. * * * * *
વિપરીત દેટાંત - બીજા ચાર ભાઈને ગાય મળતા તેમણે વારા બાંધી દીધા, પહેલાં વારવાળાએ વિચાર્યું કે- મારો અવર્ણવાદ ન થાઓ કે ‘આ ગાયના હણનારા છે.' વળી જીવતી રહેશે તો દૂધ આપશે, બીજાને વધુ દૂધ મળશે તો પરોપકાર થશે. [તેનો બોધ આ છે -
કોઈ આચાર્ય પાસે પોતાના તથા બીજાના શિષ્યો ભણતા હોય ત્યારે શિષ્યો વિચાર કે પહેલા આવેલા સાધુઓ ગુરુની વૈયાવચ્ચ કરશે, મહેમાન સાધુ જાણે કે તેમના શિષયો વૈયાવચ્ચ કરશે. એ પ્રમાણે આચાર્યની ખબર ન રાખવાથી શરીર બગડતા બઘાંને ભણવામાં હાનિ થાય. આવી કુટેવથી બીજા પણ કોઈ તેમને ભણાવતા નથી.
o ભેરીનું દટાંત - કૃષ્ણ વાસુદેવના દષ્ટાંતમાં છે.
૦ આભીર • આભીરણીનું દૃષ્ટાંત - જુદા જુદા રબારી ગાડામાં ઘી ભરીને શહેરમાં વેંચવા ગયા. એક રબારીએ ઘીનો ભાવ કરાવીને તોલવા માંડ્યું. રબારણ નીચે ઉતરી પતિ પાસેથી ગાડામાંથી ઘી નીચે મુકે છે. પ્રમાદથી બંનેને વાંકે ઘડો પડીને ભાંગ્યો. સ્ત્રી તેના પતિનો વાંક કાઢી બોલી કે- હે ગમાર ! તેં આ શું કર્યું?
મ્બારી બોલ્યો - અભાગણી ! તું યુવાની મદમાં બીજાને તાકે છે, તેથી આ દોષ તારો છે.
એમ બંનેને કલેશ થયો, મારામારી કરવા લાગ્યા. તે ઘડાનું થોડું ઘી પણ ઢળી ગયું. મહા મહેનતે બીજાએ તેમને શાંત પાડ્યા. સાંજે બાકીના ઘીના રૂપિયા લઈ પાછા ફરતાં ચોરો મળ્યા. તેમણે રૂપિયા તથા બળદની જોડી બંને લઈ લીધા. બંને નિભગી પશ્ચાતાપ કરતાં ઘેર આવ્યા. આ રીતે કુશિષ્યને ભણાવતાં ખોટો ઉચ્ચાર કે અન્યથા પ્રરૂપમા કરે ત્યારે ગુરુ ઠપકો આપે તો સામો વાંક કાઢે ઈત્યાદિ
૦ પ્રતિપક્ષનું દેહાંત - ઘડો ભાંગતા રબારીએ સ્ત્રીને ઠપકો ન આપ્યો પણ ઠીકરાથી ઘી ભરી લીધું, થોડું ઢળ્યું. બંનેએ પોતાની ભૂલ માની લીધી. શિષ્ય ખોટું શીખે કે શીખવેલું ભૂલી જાય તો ગુરુ ફરી સમજાવે, સુશિષ્ય પણ પોતાની ભૂલ માની કરી ગ્રહણ કરે ઈત્યાદિ - x - આયાર્ય પણ ધ્યાન આપે કે શિષ્ય ભણી શકે તે
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૩૬
૧૧૯
૧૦
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૧
પ્રમાણે પાઠ આપે.
આ આચાર્ય - શિષ્ય દોષ ગુણ-કથન લક્ષણ વ્યાખ્યાન વિધિ કહી. હવે મંગલોપચાર કરીને - X - વ્યાખ્યાન વિધિ ઉપોદ્ધાત માટે કહે છે -
• નિયુક્તિ -૧૪૦,૧૪૧ -
ઉદ્દેશ, નિર્દેશ, નિમિ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત [એમ બાર દ્વારો જાણવા.) શું, કેટલાં પ્રકારે, કોનું, ચાં, કોના વિશે, કેવી રીતે, કેટલો કાળ, કેટલા, કેટલું અંતર, અવિરહિત, ભવ, આકર્ષ, સપના અને નિરુક્તિ એટલાં દ્વારો જાણવા.
• વિવેચન-૧૪૦,૧૪૧ :
ઉદ્દેશ કહેવો જોઈએ. એમ બધે ક્રિયા જોડવી. તેમાં સામાન્ય નામ તે ઉદ્દેશ. જેમકે અધ્યયન, વિશેષ નામ તે નિર્દેશ, જેમ સામાયિક. નિર્ગમન ને નિગમ, આ ક્યાંથી નીકળ્યું ? એમ કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા પુરપથી. કયા કારણથી ગૌતમાદિ સાંભળે છે ? વિશ્વાસ કરાય તે પ્રત્યય, તે કહેવો. કયા હેતુથી ભગવંતે આ ઉપદેશ્ય અને ગણધરોએ સાંભળ્યું ?, શ્રદ્ધા આદિ લક્ષણો, નૈગમાદિ નયોનું અવતરણ અને કયા નયને કયું સામાયિક અનુમત છે, ઈત્યાદિ દ્વારા અહીં વિચારવાના છે. •x -
સામાયિક શું છે ? ગુણ પ્રતિપન્ન જીવ ઈત્યાદિ. સામાયિક કેટલાં પ્રકારે છે ? ત્રણ ભેદે - સમ્યકત્વ, શ્રુત તથા ચારિત્ર. ઈત્યાદિ કહેશે. કોનું સામાયિક - જેણે આત્માને સમ આણેલ છે. સામાયિક ક્યાં ? - ક્ષેત્રાદિમાં. સામાયિક શેમાં ? સર્વે દ્રવ્યોમાં. “સર્વગત સમ્યકત્વ શ્રુત ચાત્રિમાં સર્વે પર્યાયો નહીં” ઈત્યાદિ કેમ પમાય ? કેટલાં કાળનું ? સમ્યકત્વ અને શ્રુતની ૬૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાં સ્વીકારે છે ? કે પૂર્વ પ્રતિપન્ન છે ? સમ્યકત્વ દેશવિરત પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર છે તે સાંતર છે કે નિરંતર છે ? કાળ અનંત છે - x • કેટલાં ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? “આઠ ભવ ચા*િ ઈદિ. આકર્ષણને આકર્ષ. એક કે અનેક ભવોમાં ગ્રહણ, ત્રણ હજાર પૃથકત્વ અને સો પૃથકવ વિરતિનું આકર્ષણ હોય છે. સ્પર્શના - કેટલું ફોગ સામાયિકવાળા સ્પર્શે છે ? સમ્યકત્વ અને ચારિત્ર સહિત સર્વ લોકને સ્પર્શે નિશ્ચિત ઉક્તિ તે તિક્તિ • x -
આટલો બે માથાનો સમુદાયાર્ચ કહ્યો. અવયવાર્થ પ્રતિ દ્વારે યુક્તિપૂર્વક કહીશ. અહીં કોઈ કહે છે - પૂર્વ અધ્યયન સામાયિકના ચાર અનુયોગદ્વાર કહ્યા. તેથી તેના ઉપન્યાસે જ ઉદ્દેશ-નિર્દેશ કહ્યા અને ઓઘ નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યા.
હવે ફરી તેનું અભિધાન અયુક્ત છે. - X - X -
જે નિગમ ન કહીએ તો તેનું આગમ દ્વાર જ અભિહિત છે. તથા મHTTP ઈત્યાદિ કહ્યા. તેથી તીર્થકર અને ગણધરથી જ નીકળેલ છે. એમ કહેવું ન જોઈએ ? સત્ય છે, પરંતુ આ તીર્થકર અને ગણધરોનો જ નિર્ગમ કહેલ છે. તે તીર્થકર અને ગણઘર કોણ છે ? વર્ધમાન અને ગૌતમ અાદિ. તેનાથી નીકળેલ છે.
* X - X - X - X - નય આદિ અનુયોગદ્વાર વિષયો સંબંધી પ્રશ્નોત્તર છે, જેનું વિવરણ અહીં છોડી દીધેલ છે. મૂર્ણિકારે તો કશું જ નોવૈત વેણી, નિયુક્તિ દીપિકાકારે પણ છોડી દીધેલ છે.
હવે ઉદ્દેશ દ્વાર પ્રતિપાદન કરે છે - • નિર્યુક્તિ -૧૪ર :
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, સમા, ઉદ્દેશ, ઉદ્દેશોદ્દેશ એ પ્રમાણે ભાવ ઉદ્દેશમાં અlઠ ઉો જાણવા.
• વિવેચન-૧૪ર :
નામઉદ્દેશ - જેનું જીવાદિ ઉદ્દેશ એવું નામ કરાય છે તે નામોદ્દેશ. સ્થાપના ઉદ્દેશ - સ્થાપના નામે ઉદ્દેશનો ન્યાસ. દ્રવ્યોદ્દેશ - દ્રવ્ય વિષયક ઉદ્દેશ, તે આગમ નોઆગમ જ્ઞશરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત છે. દ્રવ્યને દ્રવ્યથી કે દ્રવ્યમાં ઉદ્દેશ. કેમકે આ દ્રવ્ય છે, આ દ્રવ્યનો સ્વામી છે, દ્રવ્યમાં - સિંહાસન ઉપર રાજા આદિ.
એ પ્રમાણે ક્ષેત્ર વિષયક ઉદ્દેશો પણ કહેવો. એ પ્રમાણે કાળ વિષયક પણ કહેવો. સETH - સંક્ષેપ, તે વિષયક ઉદ્દેશ તે સમાસોદ્દેશ. તે માંગ, શ્રુતસ્કંધ, અધ્યયનોમાં જાણવો. અંગસમાસોદ્દેશ - અંગ, અંગ ધાક, તેને ભણનાર, તેના અર્થજ્ઞ, એ પ્રમાણે બીજે પણ યોજના કરવી.
ઉદ્દેશ - અધ્યયનનો અંશ, તેનો ઉદ્દેશ તે ઉદ્દેશોદ્દેશ - ઉદ્દેશવંત, તેના ભણનાર, તેના અર્થજ્ઞ. ઉદ્દેશ ભાવવિષયક હોય છે. તે આ ભાવ, ભાવધાક કે ભાવજ્ઞ છે. આ જ ઉદ્દેશ આઠ ભેદે વિશિષ્ટ નામ સહિત નિર્દેશ છે, તેમ જાણવું. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૧૪૩ :
એ પ્રમાણે નિર્દેશ પણ આઠ પ્રકારનો જાણવો. તેમાં સામાન્ય થકી કથન કરવું તે ઉદ્દેશ અને વિશેષથી કથન તે નિર્દેશ.
વિવેચન-૧૪૩ -
જેમ ઉદ્દેશ કહ્યો, તેમ નિર્દેશ પણ આઠ ભેદે જાણવો. સર્વથા સામ્ય પ્રાપ્તિ અતિપ્રસંગ નિવારવા કહે છે - અવિપત - સામાન્ય અભિધાન આદિથી કહેવાય તે ઉદેશ, વિશેષિત થાય ત્યારે તે નિર્દેશ કહેવાય. જેમ નામનિર્દેશ - જિનભદ્ર ઇત્યાદિ અભિધાન વિશેષ નિર્દેશ. સ્થાપના નિર્દેશ - સ્થાપના વિશેષ અભિધાન કે નિર્દેશ. વિશિષ્ટ દ્રવ્યાભિધાન તે દ્રવ્ય નિર્દેશ, જેમકે - ગાય. એ પ્રમાણે ક્ષેત્ર વિશેષ કહેવું તે ક્ષેત્ર નિર્દેશ જેમકે - ભરત, ક્ષેત્રથી - સૌરાષ્ટ્ર ઈત્યાદિ, કાળ વિશેષ કહેવો તે કાલનિર્દેશ જેમકે - સમય વગેરે. અથવા તેના વડે • વાસંતિક, સમાસ નિર્દેશઆચારાંગ વગેરે. ઉદ્દેશ નિર્દેશ- શસ્ત્રપરિજ્ઞાદિનો પહેલો કે બીજે ઉદ્દેશો. ભાવનિર્દેશઔદયિક વગેરે. તેનાથી ઔદયિકવાન તે ક્રોધી વગેરે.
આ સમાસોદ્દેશ - નિર્દેશ વડે અધિકાર છે કઈ રીતે ? અધ્યયન સમાસોદ્દેશ છે. સામાયિક - સમાસ નિર્દેશ છે. તેના નિર્દેષ્ટા સ્ત્રી, પુરુષ, નપુંસક છે. તેમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૪૩
૧રર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નૈગમાદિ કયો નય, કયા નિર્દેશને ઈચ્છે છે ?
• નિયુક્તિ-૧૪૪ -
નૈગમ નય બે પ્રકારે, સંગ્રહ અને વ્યવહાર નિર્દેશ પ્રમાણે, જુસૂબ નિર્દેશક પ્રમાણે, શબ્દ બંનેને સમાન છે.
• વિવેચન-૧૪૪ :- (સંક્ષેપથી
તૈગમનય નિર્દેશ્ય અને નિર્દેશકને આશ્રીને બંને પ્રકારે નિર્દેશ ઈચ્છે છે. કયાંથી ? લોક સંવ્યવહાર પ્રવણત્વથી પણ એક ગમવથી નહીં. લોકમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે. જેમકે – વાસવદત્તા પ્રિયદર્શન, તે નિર્દેય. નિર્દેશક વશ - મન વડે કહેલ ગ્રંથ મન. લોકોતરમાં પણ નિર્દેશ્યવશથી - છ જીવનિકાય. તેમાં છ ઇવનિકાય કહેલ છે. તથા નિર્દેશકવશથી - જિનવચન, કપિલે નિર્દેશ કરેલ માટે કાપિલીય.
એ પ્રમાણે સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક એમ કરીને તૈગમના નિર્દેશવશથી નપુંસક નિર્દેશ. સામાયિકવંત- તે સ્ત્રી અને નપુંસક લિંગવથી છે - X- નિર્દેશકવશ પણ ગણે લિંગે છે.
મૈગમને બે ભેદ કહેલ છે, તેમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશને ઈચ્છે છે તે ક્રિયા અધ્યાહાર છે. કઈ રીતે જાણવું ? નિર્દિષ્ટ વસ્તુ અંગીકાર કરીને સંગ્રહ અને વ્યવહારનય છે. - x • ભાવના આ પ્રમાણે છે – દીવાની જેમ વચન જ અર્થ પ્રકાશક છે જેમ દીવો પ્રકાશીને પ્રકાશતાની માફક આત્મરૂપ પ્રતિપાદીત કરે છે, એ પ્રમાણે વનિ પણ અર્થ પ્રતિપાદન કરે છે. • x • સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક છે, તેને આશ્રીને સંગ્રહ અને વ્યવહારનો નિર્દેશ ઈચ્છે છે અથવા સામાયિકવાળો સ્ત્રી, પુરુષ કે નપુંસક હોય, સામાયિકનો અર્થ ગણે લિંગ પણ મનાય છે.
નિર્દેશક સત્તને આશ્રીને સામાયિક નિર્દેશ કસૂત્ર માને છે. વચનના વક્તાને આશ્રીને તેના પર્યાયપણાદિથી ત્રણે લિંગમાં નિર્દેશ છે. નિર્દેશ્ય-નિર્દેશકનું સમાન લિંગ જ છે. • x • ઉપયુક્ત નિર્દેટા નિર્દેશ્યથી અભિન્ન જ છે. કેમકે તેના ઉપયોગનું અનન્યપણું છે. તેથી પુરુષને ઓળખાવતો પુરપલિંગ નિર્દેશ છે. એ પ્રમાણે સ્ત્રી નિર્દેશ અને નપુંસક નિર્દેશ કહેવો. - * - * * * * * * [અમને જ ન સમજાતો હોવાથી આ અર્થ અધુરો છોડેલ છે, ચૂર્ણિ તથા નિયુક્તિ દીપિકાકારે તો આનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ભણી.) આ બધાં નયોના અલગ વિષયપણાથી પ્રમાણ નથી. સમુદિત હોય તો - x • પ્રમાણ છે. • x -
હવે નિર્ગમ વિશેષ સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે – • નિયુક્તિ-૧૪૫ :
નિમિના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ છ પ્રકારના નિક્ષેપો જીણવા.
• વિવેચન-૧૪૫ :નામ અને સ્થાપના પૂર્વવત્. દ્રવ્ય નિર્ગમ-આગમ, નોઆગમ, જ્ઞશરીર,
ભવ્યશરીર, તવ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત, અચિત, મિશ્ર. સચિત નિર્ગમ • બીજથી અંકુરો, સચિતથી મિશ્ર-ભૂમિથી પતંગીયુ, સચિતથી અયિત • ભૂમિથી ઉષ્ણતા. મિશ્રમી સચિત-શરીરથી કૃમિ, મિશ્રયી મિશ્ર - આ દેહથી ગર્ભ, મિશ્રયી અચિત - શરીરથી વિઠા, અયિતથી સચિત - લાકડાથી કીડા, અતિથી મિશ્ર - લાકડાથી ધણો, અચિતથી અચિત્ત - લાકડાથી ધૂણાનું ચૂર્ણ. • અથવા
દ્રવ્યથી દ્રવ્યનો, દ્રવ્યથી દ્રવ્યોનો, દ્રવ્યોથી દ્રવ્યનો, દ્રવ્યોથી દ્રવ્યોનો તેમાં દ્રવ્યથી દ્રવ્યનો, જેમકે • રૂપકથી રૂપકનો નિર્ગમ થતુ એકમાંથી જ બીજી કલા પ્રયોજવી. એકમાંથી ઘણી કળા નીકળી તે બીજો ભંગ, ઘણામાંથી થોડા કાળે યોકનો નિગમ તે ત્રીજો ભંગ ઈત્યાદિ • x •
ક્ષેત્ર-ક્ષેત્ર વિષયક નિર્ગમ. કાલનિર્મમ - કાળ જ અમૂર્ત છે, તો પણ ઉપચારથી વસંતનો નિર્ગમ અથવા દુભિક્ષથી દેવદત્ત નીકળ્યો અથવા કાળ દ્રવ્યધર્મ છે. તેનો દ્રવ્યથી જ નિર્ગમ. એ પ્રમાણે ભાવનિર્ગમ-પુદ્ગલથી વણદિનો નિગમજીવથી ક્રોધાદિનો નિર્ગમ. * * * * *
એ પ્રમાણે શિષ્ય મતિના વિકાસાર્થે પ્રસંગથી અનેક ભેદે નિગમ કહ્યો. આ પ્રશસ્ત ભાવ નિગમ માત્રાથી કે અપશસ્ત દૂર કરવાનો અધિકાર છે. બાકીના તેના અંગપણે છે. અહીં દ્રવ્ય - વીર છે, ક્ષેત્ર-મહાસત વન છે, કાલ-પ્રમાણકાળ છે, ભાવભાવપુરુષ છે. એ પ્રમાણે નિર્ગમના અંગો જાણવા.
હવે પહેલાં જિનના જ મિથ્યાત્વાદિથી નિર્ગમ કહે છે – • નિયુક્તિ-૧૪૬ -
અટવીમાં માર્ગથી ભ્રષ્ટ થયેલ સાધુને માર્ગ બતાવીને વર્ધમાનસ્વામીને સમ્યકત્વનો પ્રથમ લાભ જાણવો.
• વિવેચન-૧૪૬ :
અટવીમાં માર્ગથી વિપ્રનષ્ટ થયેલા સાધુને માર્ગ દેખાડી, પછી તેમની પાસેથી દેશના સાંભળીને સમ્યકત્વ પામ્યા. એ પ્રમાણે ભગવત મહાવીરને સમ્યકત્વનો પહેલો લાભ થયેલો જાણવો. કથાનક આ રીતે –
પશ્ચિમ વિદેહમાં એક ગામમાં બલાધિક હતો તે રાજાજ્ઞાથી ગાડાં લઈને લાકડા લેવા મહાટવીમાં ગયો. આ બાજુ સાધુઓ માર્ગમાં પ્રાપ્ત સાર્થની સાથે જતા હતાં. સાર્થમાં રહેલ સાધુ ભિક્ષાર્થે ગયા. સાર્થ ચાલ્યો ગયો. અજાણ હોવાથી માગ ભ્રષ્ટ થયા. માર્ગને ન જાણતા તેઓ અટવી માથી મધ્યાહ્ન કાળમાં તરસ, ભુખથી વ્યાપ્ત થઈ, જ્યાં ગાડાંનો પડાવ હતો તે ભાગમાં ગયા. તેમને જોઈને બલાધિક મહાન સંવેગથી બોલ્યો. અહો ! આ સાધુઓ તપસ્વી છે, અટવીમાં પ્રવેશેલા છે. તેમને અનુકંપાથી વિપુલ અશન-પાન આપીને કહ્યું - હે ભગવંતો ! હું તમને માર્ગે ચડાવી દઉં. તે આગળ ચાલ્યો. ત્યારે તે સાધુઓ પણ તેની પાછળ ચાલ્યા. * * * પછી ગુરુએ તેને ધર્મ કહેવાનું આરંભ્ય. તેનાથી તે બોધ પામ્યો. સાધુ પણ માર્ગે ચડી નિવૃત્ત થયા. તે બલાધિક કરી અવિરત સમ્યગુદૃષ્ટિ થયો, કાળ કરીને સૌધર્મ
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૪૬
કલ્પે દેવ થયો.
૧૨૩
• ભાષ્ય-૧,૨-વિવેચન :
પશ્ચિમ વિદેહમાં ગ્રામચિંતક, રાજાના લાકડાં માટે વનમાં જવું ભિક્ષા નિમિત્તે સાધુનું સાર્થથી ભ્રષ્ટ થવું. તેમને જોઈને અન્ન-પાન આપવા. અનુકંપાથી માર્ગે ચડાવવા, ગુરુનું કથન, સમ્યકત્વ પ્રાપ્તિ, મરીને સૌધર્મભે, પલ્યોપમાયુષ્યવાળો મહદ્ધિક દેવ
થયો.
• નિયુક્તિ-૧૪૭ :
સુવિહિત સાધુની અનુકંપાથી સમ્યકત્વ પામીને દૈદીપ્યમાન શરીરધારી વૈમાનિક દેવરૂપે ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૪૭ :
[ગમનિકા ઉક્ત અર્થમાં કહી.] માસ્વર - દીપ્તિવાળા, વ-પ્રધાન, બોદિ શરીરને. વૈમાનિક દેવ થયો એ નિર્યુક્તિ ગાથાર્થ છે.
• નિયુક્તિ-૧૪૮+વિવેચન :
પછી સ્વ આયુષ્યમનો ક્ષય થતાં દેવલોકથી ચવીને આ જ ભરત ક્ષેત્રમાં ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન ઋષભદેવના પુત્ર [ભરત] ના પુત્ર અર્થાત્ ભગવંત ઋષભના પૌત્ર રૂપે મરીચિ નામે ઉત્પન્ન થયા.
• નિયુક્તિ-૧૪૯ :
ભરતનો પુત્ર મરીચિ ઈક્ષ્વાકુ કુળમાં થયો. [ક્યારે ?] કુલકર વંશ સમાપ્ત થતાં. તેથી ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી જોઈએ.
• વિવેચન-૧૪૯ :
ઈક્ષ્વાકુનું કુળ તે ઈક્ષ્વાકુકુળ. તેમાં ઉત્પન્ન થયો [કોણ ?] ભરતનો પુત્ર મરીચિ. ત્યાં ઋષભનો પૌત્ર એમ સામાન્ય વિધાન કર્યુ. અહીં વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી. તે કુલકરવંશ વીત્યા પછી થયો તેમાં કુલકર હવે કહેવાનાર લક્ષણવાળા છે, તેમનો વંશ-પ્રવાહ. તે અતિક્રાંત થયા પછી. તેથી અહીં ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી,
પહેલા કુલકરોની ઉત્પત્તિ બતાવે છે. ક્યા ક્ષેત્ર-કાળમાં થયા? • નિયુક્તિ-૧૫૦,૧૫૧+વિવેચન :
આ વર્તમાન અવસર્પિણીનો જે ત્રીજો આરો-સુષમદુઃશ્યમા, તેના પાછલા ભાગમાં, કેટલો ભાગ ? પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, કુલકરોની ઉત્પત્તિ થઈ..... અર્ધભરતના મધ્ય ત્રિભાગમાં, શેમાં ? ગંગા-સિંધુ નદી મધ્યે, અહીં બહુ મધ્ય ભાગમાં, છેડે નહીં. સાત કુલકરો ઉત્પન્ન થયા. અર્ધભરત - વિધાધરના નિવાસરૂપ વૈતાઢ્ય પર્વતની આ તરફ લેવું. હવે કુલકર વક્તવ્યતારૂપ દ્વાર ગાયા કહે છે - • નિર્યુક્તિ-૧૫૨ :
કુલકરનો પૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રી, આયુ, ભાગો, ભવનપતિમાં ઉત્પત્તિ, નીતિ કહેવા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૧૫૨ :
કુલકરોના પૂર્વભવો કહેવા, જન્મ કથન, નામ, પ્રમાણ તથા સંઘયણ કહેવા. વ શબ્દ પૂરણ અર્થે છે. તથા સંસ્થાન, વર્ણો, સ્ત્રી, આયુ અને ભાગો કહેવા. ક્યા વય ભાગમાં કુલકરો સંવૃત્ત થયા ? ભવનોમાં ઉપપાત કહેવો. ભવન શબ્દથી ભવનપતિ લેવા તથા નીતિ – “હકાર' આદિ લક્ષણવાળી કહેવી. ગાથાર્થ કહ્યો, અવયવાર્થ પ્રતિ દ્વારે કહેશે.
૧૨૪
તેમાં પહેલું દ્વાર - તેનો અવયવાર્થ કહે છે -
• નિયુક્તિ-૧૫૩,૧૫૪ :
પશ્ચિમ વિદેહમાં ભે વણિક મિત્રો હતા. એક માયાવી અને બીજો ઋજુ. કાળધર્મ પામી આ ભરતમાં હાથી અને મનુષ્યરૂપે જન્મ્યા.
સ્નેહકરણ અને ગજ આરોહણ જોઈને તેનું નામ નિષ્પન્ન થયું કલાવૃક્ષની હાનિથી ઘરમાં કલહ થયો, તે બાબત વિચારણા કરી, કુલકરને વિનંતી કરી, હા!' એમ દંડનીતિ નક્કી કરી.
• વિવેચન-૧૫૩,૧૫૪ ૭
પશ્ચિમ વિદેહમાં બે વણિક મિત્રો હતા. - x - [ગાથાર્થ મુજબ છે.] સામળત્ય
- દેશી શબ્દ હોવાથી ‘પર્યાલોચન કરીને' અર્થ કર્યો. કથાનક –
પશ્ચિમ વિદેહમાં બે વણિક્ મિત્રો હતા. વિશેષ આ - હાથી અને મનુષ્યરૂપે અવતર્યા. આના દ્વારા પુનર્જન્મ કહ્યો. પૂર્વ ભવે એક મિત્ર માયાવી અને બીજો મિત્ર ઋજુ હતો. તેઓ એક સાથે જ વિચરતા હતા. તેમાં જે એક માયાવી હતો, તે ઋજુને અતિસંધાન કરતો હતો. બીજો બધું છૂપાવ્યા વિના સમ્યક્ વ્યવહાર કરતો હતો. બંને જો કે દાનરુચિક હતા.
પછી તે ઋજુક મરીને આ જ દક્ષિણાદ્ધમાં યુગલ રૂપે જન્મ્યો. વક્ર હતો તે તે જ પ્રદેશમાં હસ્તિરત્ન થયો. તે શ્વેત વર્ણનો, ચાર દાંત વાળો હતો. બંને જ્યારે મોટા થયા ત્યારે તે યુગલિક પુરુષે હાથીને જોયો. જોઈને તેને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને અભિયોગ જન્યકર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તે યુગલિક પુરુષે તે હાથીના સ્કંધે વળગ્યો. તે જોઈને બધાં લોકોએ કહ્યું કે આ મનુષ્યોમાં અધિક છે, તેનું વિમલવાહન એવું નામ કર્યુ. તે બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી કાળદોષથી કલ્પવૃક્ષો હાની પામ્યા. તે આ “ મત્તાંગ, મૃગાંત્ર, ત્રુટિતાંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, ગૃહાકાર, અનગ્ન, એ સાત કલ્પવૃક્ષો.
તેની હાનિ થતાં કષાયો ઉત્પન્ન થયા. “આ મારું અહીં બીજું કોઈ ન રહી શકે” એવું કહેવા લાગ્યા. જે ત્યાં આડા આવે તેના પ્રત્યે કષાયો થતાં અને ગ્રહણમાં ખંડિત કરી દેતાં. તેથી તેઓએ વિચાર્યુ કે – કોઈને પણ આપણે અધિપતિરૂપે સ્થાપીએ. જે વ્યવસ્થા કરે ત્યારે તે વિમલવાહનને પોતાનામાં અધિક ઋદ્ધિવાન્ જાણી સ્થાપિત કર્યો. ત્યારે તેણે વૃક્ષોના વિભાગ કર્યા અને કહ્યું કે – જે તમારામાંથી આ મર્યાદાનું અતિક્રમણ કરશે, તે મને કહેવું. હું તેનો દંડ કરીશ.
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૫૩,૧૫૪
૧૫
તેણે તે કઈ રીતે જાણવું? જાતિસ્મરણથી વણિકd યાદ કર્યું. ત્યારે જે કોઈ અપરાધ કરે, તેને તેઓ કહેતા. ત્યારે તે દંડ કરતો. કયો દંડ? “હાકાર”. હા! તેં ખોટું કર્યું. ત્યારે દંડ્ય વ્યક્તિ જાણતો કે મારું બધું લુંટાઈ ગયું. આના કરતા તો મારું મૃત્યુ કે શિરચ્છેદ સારો તો આવી વિડંબના ન પામત. એ પ્રમાણે ઘણો કાળ હાકાર દંડ વર્યો. તેને ચંદ્રયશા નામે પત્ની હતી. તેની સાથે ભોગ ભોગવતા એક યુગલને જન્મ આપ્યો. તે યુગલે કાલાંતરે બીજાને જન્મ આપ્યો. એમ સાત કુલકરો ઉત્પન્ન થયા.
આ પ્રથમાનુયોગથી જાણવાં. બધાંનો જન્મ અહીં જ કહેવો. પૂર્વભવ જમદ્વાર કહ્યું. હવે કુલકરનામોને પ્રતિપાદન કરે છે –
• નિર્યક્ત-૧૫૫+વિવેચન :
અહીં પહેલો વિમલવાહન, પછી ચક્ષુમાન, યશસ્વી, ચોથો અભિચંદ્ર, પછી પ્રસેનજિત, મરદેવ અને સાતમો નાભિ. ભાવાર્થ સુગમ છે. નામ દ્વાર કહ્યું.
હવે પ્રમાણદ્વારનો અવયવાર્થ કહે છે - • નિયુકિત-૧૫૬+વિવેચન :
પહેલાંની ઉંચાઈ ૯૦૦ ધનુષ્ય હતી, પછી અનુક્રમે - ૭૫૦,૭૦૦૬૫૦,૬૦૦,૫૫૦ અને પર૫ ધનુષ હતી. પ્રમાણ દ્વાર કહ્યું.
હવે કુલકરોના સંહનન અને સંસ્થાન કહે છે. • નિયુક્તિ-૧૫+વિવેચન :
સર્વે કુલકરો વજઋષભનારાય સંઘયણવાળા અને સમચતુસ્ત્ર સંસ્થાનવાળા હતા. વર્ણદ્વાર સંબંધે જણાવતાં કહે છે - જેનો જે વર્ણ હતો તે પ્રત્યેકને હું કહીશ.
• નિયુક્તિ-૧૫૮+વિવેચન :
ચાખાનું, યશસ્વી, પ્રસેનજિતુ આ ત્રણ પ્રિયંગુ વર્ણવાળા હતા. અભિચંદ્ર ચંદ્ર જેવા ગૌરવર્ણવાળા અને બાકીના નિર્મળ સુવર્ણ જેવા વર્ષના હતા. બાકીના એટલે વિમલવાહનાદિ. ભાવાર્થ સુગમ છે. ઘણા - છાયા.
વર્ણદ્વાર પૂરું થયું. હવે સ્ત્રીદ્વાર જણાવતાં કહે છે - • નિયુક્તિ-૧૫લવિવેચન :
ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષકાંતા, શ્રીકાંતા અને મરદેવી અનુક્રમે કુલકર પત્નીના નામો છે. આ બધી સ્ત્રીઓ સંઘયણ આદિથી કુલકર તુલ્ય જ જાણવી. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬૦+વિવેચન :
સંઘયણ, સંસ્થાન, ઉચ્ચવા પોતાના કુલકરને અનુરૂપ આ સ્ત્રીઓના જાણવા. જો કે ઉંચાઈનું પ્રમાણ કંઈક ન્યૂન હોય તેવો મત છે. તો પણ કંઈક ન્યૂનતા હોવાથી તેને ભેદ ગણેલ નથી. વર્ણથી બધી જ પ્રિયંગુવર્ણવાળી હતી તે ગાથાર્થ છે.
શ્રીદ્વાર કહ્યું, હવે આયુદ્વાર - • નિયુક્તિ -૧૬૧ - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમના દશમાં ભાગનું જાણવું. ત્યારપછી
૧૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજાનું આયુષ્ય અસંખ્યાત પૂ, તે પણ અનુકમે ઓછા ઓછા જાણવા. નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ છે.
• વિવેચન-૧૬૧ -
પહેલા કુલકર વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ છે પછી બીજાનું પલ્યોપમનો અસંખ્યાતભાગ, તે અનુક્રમે ઘટતું બીજા-બીજાનું આયુ જાણવું. ત્યાંથી નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ જાણવું. આ વ્યાખ્યા યોગ્ય છે.
બીજા કહે છે - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી બાકીનાનું સમુદિતપણે પલ્યોપમનો અસંખ્ય ભાગ છે અર્થાતુ બીજાનું પલ્યોપમનો અસંખ્યાત ભાગ, બાકીનાનું તેનાથી અસંખ્યાત ભાગ, અસંખ્યાત ભાણ ઘટાડતાઘટાડતા નાભિનું અસંખ્યય પૂર્વ હતું. પણ આ વ્યાખ્યા અયોગ્ય છે. કેમ ? પાંચના અસંખ્યય ભાગ ૪ ભાગ ન આવે. કઈ રીતે ? પલ્યોપમના ૨૦ ભાગ કરાય છે. તેના આઠ ભાગમાં કુલકરની ઉત્પત્તિ છે. પહેલાં કુલકરનું દશ ભાગ આયુ, બાકીનાનું પાંચેનું અર્ધરૂપથી ૪૦માં ભાગથી અસંખ્યાત-અસંખ્યાત ભાગ આયુ તથા પણ અધથી કંઈક ન્યન ૪૦મો ભાગ રહેશે. જે કારણે પલ્યોપમના આઠ-આઠ ભાગે આ થાય છે, તેથી પણ દશ ભાગમાં બે જતાં અસંખ્યાત પંચ ભાગ થાય. અડધાંનું જે અડધું તે કંઈક ન્યૂન તે ૪૦મો ભાગ છે. તે આ રીતે –
પલ્યોપમના આઠ ભાગમાં બાકીના કુલકરની ઉત્પત્તિ છે. તેમાં પણ પહેલાંનું દશમો ભાગ આયુષ્ય કહ્યું, તે જતાં બેનો વીસમો ભાગ જતાં છેલ્લે ૪૪ ભાગ રહેશે. તે સંખ્યાતા છે. • x • ઈત્યાદિ. પણ આ ગણિત અનિષ્ટ છે.
મરદેવીનું આયુ સંખ્યય વર્ષ હોવાતી નાભિકુલકરનું આયુ પણ સંખ્યાત વર્ષ જ હોય. કેમકે કેવળજ્ઞાનીને અસંખ્યાત વષયુષ જ હોય છે. [મર દેવા કેવલી થયા હતા તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬ર+વિવેચન :
જે આયુષ્ય કુલકરોનું હોય, તે જ આયુ કુલકરોની સ્ત્રીઓનું પણ હોય. સંખ્યાના સામ્યથી તે જ કહેવાય છે. તથા જે પહેલા કુલકનું આયુ હોય, તે જ હાથીનું હોય છે. એ પ્રમાણે બાકીના કુલકરના હાથીનું પણ આયુ કુલકર સમાન જાણવું.
હવે ભાગ દ્વાર કહે છે કયા કુલકરનો કેટલે ભાગ આયુ છે. • નિર્યુક્તિ-૧૬૩+વિવેચન :
જે કુલકરનું જેટલું આયુ હોય, તેનો દશમો ભાગ સરખાં વહેંચી મધ્યના આઠ ભાગનો ત્રીજો ભાગ કુલકર કાળ જાણવો. તે જ કહે છે -
• નિયુક્તિ-૧૬૪ :- (નિયુક્તિદીપિકામાં વિસ્તૃત વિવેયન છે.)
પહેલો ભાગ કુમારપણે, છેલ્લો ભાગ વૃદ્ધભાવમાં હોય. પાતળા પડેલા રાગ-દ્વેષવાળા તેઓ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
• વિવેચન-૧૬૪ - કુલકરાયુના દશ ભાગોમાં પહેલો ભાગ કુમારપણે લેવો. છેલ્લો ભાગ વૃદ્ધપણે
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૬૪
છે. બાકીના મધ્યમ આઠ ભાગ તે કુલકર રૂપે હોય. તેથી કહ્યું કે ત્રણ ભાગમાં મધ્યમ આઠ ભાગને કુલકર કાળ જાણવો. ભાગદ્વાર કહીને ઉપપાત દ્વાર કહે છે તે પાતળા રાગદ્વેષવાળા છે. પ્રેમ - રાગ. આ વિમલવાહનાદિ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
-
૧૨૩
અમે જાણતા નથી કે કયા દેવલોકમાં ? તેથી કહે છે –
• નિર્યુક્તિ-૧૬૫-વિવેચન :
બે કુલકરો સુવર્ણકુમાર દેવોમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમારમાં અને એક નાગકુમારદેવમાં ઉત્પન્ન થયા. આ ઉપપાત અનુક્રમે વિમલવાહન આદિનો જાણવો. હવે તેમની સ્ત્રી અને હાથીનો ઉપપાત –
• નિયુક્તિ-૧૬૬+વિવેચન :
(સાત) હાથીઓ, ચંદ્રયશા આદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બીજા કહે છે – એક જ હાથી અને છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બાકીનાનો અધિકાર નથી. એક સાતમી - નાભિ કુલકરની પત્ની મરુદેવી મોક્ષમાં ગયા. ઉપપાત દ્વાર કહ્યું. હવે નીતિ દ્વાર કહે છે –
• નિયુક્તિ-૧૬૭+વિવેચન :
હક્કાર, મક્કાર અને ધિક્કાર દંડનીતિઓ વર્તે છે. તેમાં જે વિશેષ છે તેને યથાક્રમે વર્ણવીશ. આનુપૂર્વી - પરિપાટી, ક્રમથી.
• નિયુક્તિ-૧૬૮ :
પહેલાં અને બીજીની પ્રથમા, ત્રીજા અને ચોથાની પહેલા સહિત નવી બીજી, પાંચમાં, છટ્ઠા અને સાતમાની પહેલા બે સહિત ત્રીજી નીતિ. • વિવેચન-૧૬૮ :
પહેલા અને બીજા કુલકરને પહેલી ‘હક્કાર’ નામે દંડનીતિ હતી. ત્રીજા અને ચોથા કુલકરને વધારાની નવી બીજી પણ હતી. અર્થાત્ ચોડો જ અપરાધ હોય તો પહેલી વડે દંડ કરે છે, મોટા અપરાધીને બીજી એટલે કે નવી દંડનીતિ અપનાવે, તે ‘મક્કાર’ નામે હતી તથા પાંચમા, છઠ્ઠા અને સાતમાને ત્રીજી ધિક્કાર નામે દંડનીતિ હતી. આ ત્રણે લઘુ-મધ્યમ-ઉત્કૃષ્ટ અપરાધમાં જાણવી એમ ગાથાર્થ કહ્યો. • નિયુક્તિ-૧૬૯ :
બાકીની દંડનીતિ ભરતરાજાની માણવકનિધિમાં હોય છે. ઋષભદેવને ગૃહસ્થાવાસમાં અસંસ્કૃત્ આહાર હતો.
• વિવેચન-૧૬૯ :
ભરત રાજાની માણવક નિધિમાં બાકીની દંડનીતિ હોય છે. અહીં વર્તમાન ક્રિયા નિર્દેશ બધી અવસર્પિણીની સ્થિતિ દર્શાવ છે. બીજી પણ અતીત કે આગામી અવસર્પિણીમાં આ જ ન્યાયે પ્રાયઃનીતિનો ઉત્પાદ હોય છે. તે ભરતના પિતા ઋષભનાય હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર-સ્વભાવ સંપન્ન આહાર હતો. તેને દેવેન્દ્રના આદેશથી દેવો દેવકુરુ-ઉત્તરૢ ક્ષેત્રના સ્વાદિષ્ટ ફળો અને ક્ષીર સમુદ્રનું
૧૨૮
પાણી લાવીને આપતા હતા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ મૂળ નિર્યુક્તિગાથાનું ભાષ્યકારનું વ્યાખ્યાન કહે છે –
♦ ભાષ્ય-૩ -
પહેલી પરિભાષણા, બીજી મંડલીબંધ, ત્રીજી કારાગૃહ, ચોથી ચામડીનો છંદ, એ ચાર પ્રકારે ભરત મહારાજાની દંડનીતિ જાણવી.
• વિવેચન-૩ :
“ભરતની બાકીની નીતિ માણવક નિધિથી છે' તેમ કહ્યું, તે આ પ્રમાણે – (૧) પરિભાષણા - કોપથી તિરસ્કાર કરવો. (૨) “આ સ્થાનથી ન જતો.” તેમ અપરાધીને કહેવું. તે મંડલીબંધ. (૩) ચારક-કેદખાનું (૪) છવિચ્છેદ હાથ, પગ, નાસિકાનો છેદ કરવો. આ ભરતની ચાર પ્રકારે દંડનીતિ છે.
બીજા એ રીતે કહે છે – ખરેખર પરિભાષણા અને મંડલિબંધ એ બંને ઋષભનાથે જ ઉત્પન્ન કરેલી હતી. ચારક અને છવિચ્છેદ એ માણવક નિધિથી ઉત્પન્ન થયેલી. ભરત ચક્રવર્તીની આ ચાર ભેદે નિધિ હતી.
પણ આ ભરત કોણ ? ઋષભનાયનો પુત્ર. તો પછી ઋષભનાથ કોણ ? તેની વક્તવ્યતાને જણાવતા કહે છે – અથવા કુલકર વંશ કહ્યો. હવે પૂર્વે સૂચવેલ ઈક્ષ્વાકુવંશ પ્રતિપાદિત કરે છે. તે ઋષભનાથથી ઉત્પન્ન થયો.
તેથી તેની વક્તવ્યતા કહે છે –
• નિયુક્તિ-૧૭૦
નાભિરાજા, વિનીતાનગરી જન્મભૂમિ, મરુદેવી માતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, પૂર્વજન્મે વજ્રનાભ રાજા, સથિસિદ્ધ વિમાનથી અવ્યા.
• વિવેચન-૧૩૦ :
આ નિયુક્તિ ગાથા ઘણાં અર્થની પ્રતિપાદક છે. - ૪ - નાભિ નામે કુલકર થયા. તેનું વિનીતા ભૂમિમાં પ્રાયઃ અવસ્થાન હતું, મરુદેવી તેની પત્ની હતી. પૂર્વભવે કોઈ તૈનાભ નામે રાજા હતો, દીક્ષા લઈને તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યુ, મરીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયો. ત્યાંથી તે મરુદેવીની કુક્ષિમાં તે વિનીતાભૂમિમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને ઋષભનાથ નામે જન્મ્યો.
અહીં જે પૂર્વભવે વૈરનાભ હતો, જે રીતે સમ્યકત્વ પામ્યો. જેટલાં ભવો સમ્યકત્વ પામીને સંસારમાં પર્યટન કર્યુ, જે રીતે તેણે તીર્થંકર નામગોત્રકર્મ બાંધ્યુ. તે બતાવવાને કહે છે.
• નિયુક્તિ-૧૭૧,૧૭૨+પ્રક્ષેપ ગાથા-૧ :
ધન્ય સાર્થવાહે ઘોષણા કરાવી. સાથેની સાથે સતિઓનું ગમન. વર્ષાઋતુમાં અટવીમાં વાસ. ઘણાં દિવસે ધન્યને ચિંતા. ઘીનું દાન.
ત્યાંથી ઉત્તરકુરુમાં યુગલિક, ત્યાંથી સૌધર્મકથે, ત્યાંથી મહાવિદેહ મહાબલ રાજા, ત્યાંથી ઈશાન કરે લલિતાંગ દેવ, ત્યાંથી વજ્રર્જઘરાજા..... ઉત્તરકુરુમાં યુગલિક, સૌધર્મક૨ે દેવ, પછી મહાવિદેહમાં વૈધપુત્ર. રાજપુત્ર, શ્રેષ્ઠી-અમાત્ય
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૧૭૧,૧૭૨ સાર્થવાહપુત્ર તેના મિત્રો.
• વિવેચન-૧૩૧,૧૭૨ - • x • અવસર જાણીને સંમોહ નિમિતે હું ઉપન્યાસ કરીશ -
ધન સાર્થવાહ આદિ ગાથાર્થને કથાનકથી જાણવો. • x • તે આ પ્રમાણે - ધન નામે સાર્થવાહ હતો. તેણે દેશાંતરે જતાં ઘોષણા કરાવી. તે કહે છે - તે કાળે તે સમયે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં ધન નામે સાર્થવાહ હતો. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી વસંતપુરે વાણિજ્ય અર્થે ચાલ્યો. તેણે ઘોષણા કરાવી કે - જે મારી સાથે આવશે. તેના યોગ-ક્ષેમ હું વહન કરીશ. તે આ પ્રમાણે – આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ કે બીજા જે કંઈથી વિષાદ પામે તે બધું.
તે સાંભળીને ઘણાં તટિક, કાપેટિક આદિ આવ્યા. ચાવતુ તેની સાથે સાધુનો ગચ્છ પણ ચાલ્યો. તે કાળ કયો હતો ? ચરમ ઉનાળો. તે સાર્થ જ્યારે અટવી મધ્ય પહોંચ્યો. ત્યારે વષરિણ-ચોમાસું બેઠું. ત્યારે તે સાર્થવાહ અતિ દુર્ગમ પંથ છે, તેમ જણી ત્યાં જ સાર્થ નિવેશ કર્યો. ચોમાસું રહ્યા. તે રહી પડતાં આખો સાથે પણ ત્યાં રહ્યો. જ્યારે તે સાર્થિકોને ભોજન પીરસ્યુ ત્યારે કંદ-મૂલ-કૂલ ખાવાનું આરંભ્ય ત્યારે સાધુઓ દુઃખી થયા કે જો કંઈપણ ક૫તું મળશે, તો લઈશું. એ પ્રમાણે કાળ વીતવા લાગ્યો.
થોડું ચોમાસુ રહ્યું. ત્યારે ઘનસાર્થવાહને ચિંતા થઈ કે - આ સાર્થમાં કોઈ દુ:ખી છે? ત્યારે યાદ આવ્યું કે મારી સાથે સાધુઓ આવ્યા છે, તેમને કંદ આદિ કલાતા નથી. તે તપસ્વીઓ દુઃખી છે. કાલે દાન કરીશ, એમ વિચારી પ્રભાતે નિમંત્રિને કહ્યું - આમાં અમારું કંઈ યે તો ગ્રહણ કરશો ? આપને શું કલાશે ? અમૃત-ચકારિત ભિક્ષા માગ કે ઘી વગેરે. પછી તેણે સાધુને વિપુલ પ્રમાણમાં પ્રાસુક ઘી વહોરાવ્યું. તે યથાયુષ્ય પાળીને કાળમાસે કાળ કરીને તે દાનના ફળથી (સમ્યકત્વ પામી] ઉત્તરકુરમાં મનુષ્ય થયો.
ત્યાંથી આયુક્ષય થતાં સૌધર્મકક્ષે દેવપણે ઉત્પન્ન થયો.
ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાદ્ય પર્વતમાં ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિધાધર નગરમાં અતિબલરાજાના પત્ર શતબલ રાજાના પુત્ર મહાબલ નામે રાજા થયો.
ત્યાં સુબુદ્ધિ શ્રાવક મંત્રી એવા પ્રિય મિત્ર વડે નાટક-પેક્ષણમાં આક્ષિપ્ત મનવાળા એવા તેને બોધ પમાડ્યો. બાકી એક માસનું આયુ રહેતા, છેલ્લે બાવીશ દિવસના ભક્ત પ્રત્યાખ્યાન કરી, મરીને ઈશાન કલામાં શ્રીપ્રભ નામક વિમાનમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી ચ્યવને આ જ જંબૂદ્વીપમાં પુકલાવતી વિજયમાં લોહાલ નગરનો સ્વામી વજજંઘ નામે રાજા થયો. ત્યાં પત્ની સહિત, પાછલી વયમાં દીક્ષા લઉં, એમ ચિંતવેલું પણ પુત્ર વડે વાસગૃહમાં ધૂપ-ધુમાડાના યોગે મારી નંખાયો.
મરીને ઉત્તરકુરમાં પોતાની પત્ની સહિત યુગલિક રૂપે જમ્યો. ત્યાંથી સૌધર્મક દેવ થયો. ત્યાંથી ચ્યવીને ફરી મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વૈધપુગ રૂપે [31/9]
જમ્યો. જે દિવસે જન્મ્યો, તે દિવસે એકસાથે આ ચાર વયસ્ય જમ્યા - રાજપુત્ર, શ્રેષ્ઠીપુરા, અમાત્યપુત્ર, સાર્થવાહપુત્ર. તેઓ મોટા થયા. અન્ય કોઈ દિવસે તે વૈધના ઘેર એકસાથે ભેગા થઈને બેઠા હતા. ત્યાં કોઈ સાધુમહાત્મા ભિક્ષાર્થે આવ્યા કે જે કૃમિ કુષ્ઠ રોગથી પીડિત હતા.
તે બધાં મિત્રો સાથે પ્રણય અને હાસ્ય કરતા તે વૈધપુત્રને બોલ્યો. આ લોકમાં તમારી સાથે બધું ખાધું-પીધું, પણ કોઈ તપસ્વી કે નાની ચિકિત્સા ન કરી. વૈધપુત્ર બોલ્યો - કરીશ. પણ મારી પાસે ઔષધ નથી. તે મિત્રો બોલ્યા-અમે મૂલ્ય આપીશું. શું ઔષધ જોઈશે? વૈધપુને કહ્યું - કંબલ રત્ન, ગોશીષ ચંદન અને બીજું સહસંપાક તેલ. ત્યારે તે બધું શોધવા નીકળ્યા. ત્યારે તેમણે જાણ્યું કે - અમુક વણિક પાસે આ પધાદિ છે.
તે મિત્રો તેમની પાસે ગયા, બે લાખ મુદ્રા લીધી. વણિક સંભ્રાંત થઈ બોલ્યો - શું આપું ? તેઓએ કહ્યું કે કંબલ રત્ન અને ગોશીષ ચંદન આપો. વણિકે પૂછ્યું - આનું શું પ્રયોજન છે ? તેઓએ કહ્યું સાધુની ચિકિત્સા કરવી છે. વણિકે કહ્યું - મારે મૂલ્ય નથી જોઈતું. એમ જ લઈ જઈને ચિકિત્સા કરો. મને પણ ધર્મ થશે. તે વણિક વિચારે છે કે - જે આ બાળકોને ધર્મની ઉપર આવી શ્રદ્ધા હોય તેટલી તો મારા જેવા મંદપુણ્ય કે જે આલોક પ્રતિબદ્ધ છે, તેને આવી શ્રદ્ધા નથી. તે સંવેગ પામ્યો, તથારૂપ વીરો પાસે દીક્ષા લઈને સિદ્ધિ ગતિ પામ્યો.
આ મિત્રો પણ તે ઔષઘ લઈને, તે સાધુની પાસે તે જે ઉધાનમાં પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ત્યાં ગયા. ત્યાં પ્રતિકાસ્થિત તેમને વંદન કરીને અનુજ્ઞા માંગી કેહે ભગવન્! અમોને અનુજ્ઞા આપો. અમે આપને ધર્મવિદન કરવા આવેલ છીએ. તે વાત નિર્યુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૧૩,૧૭૪ :
તે મિત્રોએ વૈધપુત્રના ઘેર કોઢના કીડાથી પીડિત કોઈક મુનિને જોઈને, તેઓ વૈધપુત્રને કહે છે, તમે આ મુનિની ચિકિત્સા કરો... લક્ષપાક તેલ વૈધને આ વણિકે રત્નકંબલ અને ગૌશીર્ષ ચંદન આપીને દીક્ષા લીધી. તે વણિક તે જ ભવે આંતકૃત કેવલી થઈ મોક્ષે ગયો.
• વિવેચન-૧૭૩,૧૭૪ :
[કથાનકનો શેષ ભાગ અહીં કહે છે –] ત્યારપછી તેલ વડે તે સાધુને અચંગન કર્યું. તે તેલ રોમકૂપો વડે બધું જ વ્યાપ્ત થયું. તે વ્યાપ્ત થતાં બધાં કૃમિઓ ક્ષોભ પામ્યા, તેમના ચાલવાથી તે સાધુને અતીવ વેદના થઈ. ત્યારે તે કૃમિને નીકળતા જોઈને કંબલ રન વડે તે સાધુને પ્રાકૃત કચઢિાંકી દીધા. તે શીતલ હતું. તેલ ઉણતાવાળું હતું. કૃમિઓ તેમાં ચોંટી ગયા. ત્યારે પહેલાથી લાવેલા ગાયના મડદામાં તે કૃમિને નાંખ્યા. તે બધાં જ કૃમિ નીકલી ગયા, પછી તેણે સાધુને ચંદન વડે લિપ્ત કર્યા.
પછી આશ્વાસિત કર્યા. એ પ્રમાણે એક-બે-ત્રણ વખત તે સાધુને અત્યંગન કરી
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૭૩,૧૭૪
૧૩૧
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નિરોગી કર્યા. પહેલાં પ્રક્ષણ કર્યું. પછી ગોશીષ ચંદનથી આલેપન કર્યું, ફરી માણ કર્યું. એ પ્રમાણે આ પરિપાટીથી પહેલા અત્યંગને ચામડીના કૃમિ નીકળ્યા, બીજામાં માંસમાં રહેલા કૃમિ નીકળ્યા. ત્રીજામાં હાડકામાં રહેલાં બેઈન્દ્રિયો નીકળ્યા. પચી સૌહણી ઔષધિથી કનકવર્ણના કરી દીધા. ત્યારપછી મુનિને ખમાવીને પાછા ફર્યા.
પછીથી તે મિત્રો સાધુ થઈ ગયા. આયુષ્ય હતું. તે પાળીને તે પાંચે જણાં અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થયા.
ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં વૈધપુત્ર વજનાભ નામે રાજા થયો. જે ચક્રવર્તી થયો. બાકીના ક્રમથી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ નામે ભાઈઓ થયા. સજા વજસેને દીક્ષા લીધી, તેઓ તીર્થકર થયા. બાકીના મોટા થઈ પાંચ પ્રકારની ભોગોને ભોગવે છે.
- જે દિવસે વજસેન ઋષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે વજનાભને ચકરા ઉત્પન્ન થયું. તે વજનાભ ચક્રવર્તી થયો. તેણે સાધુની વૈયાવચ્ચેથી ચકવર્તીના ભોગ પ્રાપ્ત કરેલા હતા. બાકીના ચારે માંડલિક રાજાઓ થયા. ત્યાં વજનાભ ચકવર્તીએ ૮૪ લાખ પૂર્વનું સર્વાયુ પાળ્યું. કુમારપણે ૩૦, માંડલિકપણે-૧૬, ચકવર્તીપણે૨૪ અને શ્રામાણ્ય પર્યાયમાં ૧૪ લાખ પૂર્વ, એ પ્રમાણે ૮૪-લાખ પૂર્વો સવયુિ પાળેલ, તેમાં ભોગોને ભોગવતા વિચારતો હતો ત્યારે – આ તરફ તીર્થકરનું સમોસરણ રચાયું. વજનાભે પિતાના ચરણ કમળમાં ચારે પણ સહોદરો સહિત દીક્ષા લીધી. તેમાં વજનાભ ચૌદ પૂર્વે ભણ્યા. બાકીના ચારે ૧૧-ચાંગ ભણ્યા.
તેમાં બાહુ વૈયાવચ્ચ કરે છે, સુબાહુ સાધુની વિશ્રામણા કરે છે. એ પ્રમાણે તે બંનેને કરતા જોઈ વજનાભ સ્વામી તેની ઉપબૃહણા કરે છે - અહો ! આમણે જન્મ-જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. એ પ્રમાણે તે બંનેની વૈયાવચ્ચ અને વિશ્રામણાની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પ્રશંસા કરતાં તેની પછીના બંને [પીઠ અને મહાપીઠ ને અપતિ થાય છે. આપણે બંને સ્વાધાયવાન છીએ, તો પ્રશંસા થતી નથી, જે (કામ) કરે છે તે જ પ્રશંસા પામે છે, ખરેખર ! લોક વ્યવહાર જ સત્ય છે
વજનાભસ્વામીએ વિશુદ્ધ પરિણામથી તીર્થકર નામગોબ કર્મ બાંધ્યું. આ જ અર્થના ઉપસંહારને માટે આ ચાર ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૫ થી ૧૭૮ -
સાધુની ચિકિત્સા કરી શ્રમય પામીને દેવલોકે ગયા, ત્યાંથી રવીને પૌડરીકિણી નગરીમાં વજસેનના પુત્રો થયા. તેમાં પહેલો વ્રજનાભ, પછી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ થયા. તેમના પિતા તીથર થયા, નિષ્ક્રિમણ કર્યું, ત્યાં જ પિતા પાસે દીક્ષા લીધી. પહેલો ચૌદપૂર્ણ થયો, બાકીના ચાર ૧૧-ચાંગોના જ્ઞાતા થયા. બાહુ આદિ ચારમાં બીજો 'બાહ વૈયાવચકારી, ત્રીજે વિશ્રામણાકારી થયો. તે બંનેએ અનુક્રમે ભોગફળ અને બાહુબળ ઉપાર્જન કર્યા મોટા પ્રશંસા કરતાં, બંને નાના ભાઈઓને આપીત થઈ.
પહેલાં વીસ નકની આિરાધના કરી તીકરd કંપા.. • વિવેચન-૧૩૫ થી ૧૦૮ :
ગાથાર્થ ઉપર મુજબ છે. - x - જે કહ્યું કે – પહેલાં તીર્થકરવ વીસ સ્થાનો વડે આરાધ્ય, તે સ્થાનોને જણાવવા આ ત્રણ ગાથા છે -
• નિયુક્તિ-૧૬ થી ૧૮૧ -
[૧ થી ) અરિહંત સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવીટ, બહુત, તપસ્વી. આ સાતે પરત્વેની વત્સલતા. [૮] અભિસ્મ જ્ઞાનોપયોગ... [૯ થી ૧] અતિચાર રહિત એવા દર્શન, વિનય, આવશ્યક, શીલ-qત, [૧૩ થી ૧૭] ક્ષણ લવ, તપ, ચણ, વૈયાવચ્ચ અને સમાધિ, [૧૮ થી ૨૦] પૂર્વ જ્ઞાન ગ્રહણ, [૧૯] શ્રુતભક્તિ, પ્રવચનપભાવના. આ કારણોથી જીવ તીથરત્વ પામે છે.
વિવેચન-૧૩૯ થી ૧૮૧ -
(૧) અરહંત - અશોકાદિ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય છે તે. (૨) સિદ્ધ - સંપૂર્ણ નિષ્ઠિત કમશ, પરમસુખી કે કૃતકૃત્ય. (3) પ્રવચન-શ્રુતજ્ઞાન અથવા તેના અનન્ય ઉપયોગથી સંઘ, (૪) શાસ્ત્રાર્થને ગુંથે માટે ગુરુ અર્થાત્ ધમપદેશાદિ દાતા. (૫) સ્થવિર - તેમાં જાતિ સ્થવિર-૬૦ વર્ષના, શ્રુતસ્થવિરસમવાયાંગધર, પર્યાયસ્થવિર - ૨૦ વર્ષનો પર્યાય.
(૬) બહુશ્રુત - ઘણાં શ્રુતવાળા કે અપેક્ષિક બહુશ્રુતત્વ, તેમાં સૂગધરી અર્થઘર પ્રધાન છે, તેનાથી ઉભયધર પ્રધાન છે. (૩) તપસ્વી-વિચિત્ર અનશનાદિ રૂપ તપવાળા અથવા સામાન્ય સાધુ. આ અરહંત, સિદ્ધ, પ્રવચન, ગુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીનો વાત્સલ્ય ભાવને વત્સલતા. તે અનુયોગ યથાવસ્થિત ગુણ કીર્તન રૂપ છે.
(૮) અભીણ - સતત જ્ઞાનોપયોગ, (૬) દર્શન-સમ્યકત્વ, (૧૦) વિનયજ્ઞાનાદિ, તે દશવૈકાલિકથી જાણવો. આ દર્શન અને વિનયમાં અતિયાર રહિતતા. (૧૧) આવશ્યક - અવશ્ય કર્તવ્ય સંયમ વ્યાપાર નિષ્પક્ષ તેમાં નિરતિચાપણું, (૧૨) શીલ-ઉત્તરગુણ, વ્રત-મૂલગુણ. આ શીલ અને વ્રતમાં નિતિચારતા. (૧૩) ક્ષણલવ • કાળ લક્ષણરૂપ છે. ક્ષણલવાદિમાં સંવેગ ભાવના ધ્યાન અને આસેવનથી. (૧૪) તપ થાશક્તિ તપનું સેવન, (૧૫) ભાગ-ચતિજન વડે વિધિપૂર્વક કરાય છે. (૧૬) વૈયાવચ્ચ-દશ ભેદે છે.
(૧૩) સમાધિ - ગુર આદિના કાર્ય કરવાથી સ્વસ્થતા અને સમાધિમાં બંધાય છે. (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯) શ્રતભક્તિ - શ્રુતબહમાન, (૨૦) પ્રવચન પ્રભાવના - તે યથાશક્તિ માગદિશનામી થાય.
આ ૨૦ કારણોથી તીર્થકરત્વ પ્રાપ્ત થાય.
[નોંધ:- ઉજા ર૦ કારણોના નામ અને કમમાં ઘણાં તફાવતો જોવા મળેલ છે. મૂર્ણિમાં પણ શીલ અને વ્રત જુદા સ્થાનક છે અને સમાધિને પૂર્વના તપ આદિ કણ સાથે જોડેલ છે. વૈવસ્ત્રનું વર્ણન મૂર્ણિમાં વધુ સારું કરેલ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૮૨
૧33
• નિયુક્તિ-૧૮૨+વિવેચન :
પહેલા અને છેલ્લા તીર્થકરે આ સર્વે સ્થાનોને વારંવાર પૃષ્ટ કર્યા છે, મધ્યમ જિનેશ્વરોએ એક, બે, ત્રણ કે સર્વ સ્થાનો સેવ્યા છે.
• નિયુક્તિ-૧૮૩+વિવેચન :
તે તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અશ્લાન ધર્મ દેશનાદિ વડે, તેને ભગવંત તીર્થકરના ભવ પૂર્વેના ત્રીજા ભવમાં બાંધે છે - x - તેની સ્થિતિ ઉત્કટથી કોડાકોડી સાગરોપમની હોય છે અને તે પ્રારંભ બંધ સમયથી આરંભીને સતત ઉપયય પામતા યાવતુ પૂર્વકરણના સંખ્યાતા ભાગો વડે બંધાય અને કેવલીકાળે તેનો ઉદય થાય છે.
તે કઈ ગતિમાં બંધાય તે કહે છે – • નિયુક્તિ-૧૮૪ -
નિયમાં મનુષ્ય ગતિમાં સ્ત્રી, પુરુષ કે નપુંસક શુભવેચાવાળો વીસા સ્થાનક પદમાંથી એક, બે, ત્રણ કે વીશે પદ સેવીને બાંધે.
• વિવેચન-૧૮૪ :
નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે. તેને કોણ બાંધે ? સ્ત્રી, પુરુષ કે નપુંસક બધાં બાંધે? ના, શભલેશ્યાવાળો અનેક પ્રકારે સેવીને બાંધે છે - x - વીશમાંના કોઈપણ સ્થાન વડે બાંધે છે. - - - શેષ કથાનક કહે છે –
બાહુ વડે વૈયાવચ્ચ કરણથી ચક્રવર્તીના ભોગ નિર્વતિત થયા. સુબાહુ વડે વીશ્રામણાથી બાહબલ નિવર્તિત થયું પાછળના બે-પીઠ અને મહાપીઠ વડે માયાથી સ્ત્રીનામ ગોત્ર કર્મ અર્જિત થયું.
પછી તેઓ વાયુને પાળીને પાંચે કાળા કરીને સવર્થિસિદ્ધ વિમાનમાં 33સાગરોપમ સ્થિતિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ યથા આયુ પાળીને પહેલો વજનાભ ચ્યવીને આ અવસર્પિણીમાં સુષમ સુષમા આરો વ્યતિક્રાંત થયો, સુષમાં આરો પણ ગયો, સુષમદુષમા આરો ઘણો ગયો. ૮૪ લાખ પૂર્વમાં ૮૯ પક્ષ બાકી રહેતા, અષાઢ વદ ચોથે જેિઠ વદ-૪] ઉત્તરાષાઢા યોગ યુક્ત ચંદ્ર થયો ત્યારે ઈવાકુ ભૂમિમાં નાભિ કુલકરની મરદેવા પત્નીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
માતા ઋષભ, હાથી આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગી. સ્વપ્નો નાભિ કુલકરને કહ્યા. તેણે કહ્યું - તારો પુત્ર મહાત્ કુલકર થશે.
ત્યારે શુકનું આસન ચલિત થયું, જદી અહીં આવ્યો, બોલ્યો હે દેવાનુપિય ! તમારા પુત્ર સકલ ભુવનના મંગલ આલયરૂપ પહેલો રાજા, પહેલો ધર્મ ચક્રવર્તી થશે. તો કોઈ કહે છે કે – બગીશે ઈન્દ્રોએ આવીને આવું કહ્યું. પછી મરુદેવા હષ્ટ-તુષ્ટ થઈ ગર્ભને વહન કરે છે.
આ જ અર્થનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૧૮૫+વિવેચન :બધાંનો ઉપયાત સર્વાર્થસિદ્ધ થયો. પછી આયુનો ક્ષય થતાં પહેલાં રાષભદેવ
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વ્યા. આષાઢ નક્ષત્રમાં, કૃષ્ણ ચતુર્થીએ આવ્યા.
અહીં વકતવ્યતા કહી, હવે આ દ્વાર ગાયાને નિયુક્તિમાં કહે છે – • નિયુક્તિ -૧૮૬ -
અરિહંતનો જન્મ, નામકરણ, વૃદ્ધિ, જાતિસ્મરણ, વિવાહ, સંતાનો, અભિષેક, રાજ્યસંગ્રહ [દિ દ્વારા કહેવા.]
• વિવેચન-૧૮૬ :
જન્મ વિષયક વિધિનું કથન. “ચૈત્રવદ-૮” આદિ કહેશે. નામ વિષયક વિધિનું કથન, “દેશોન” આદિ કહેશે, ભગવંતની વૃદ્ધિ - “હવે તે ભગવંત મોટા થાય છે” વગેરે. જાતિસ્મરણમાં વિધિનું કથન – “જાતિસર” આદિ કહેશે. વિવાહ વિધિ કથન, “ભોગ સમર્થ” આદિ કહેશે. અપત્યમાં ક્રમ કહે છે. રાજ્યસંગ્રહ વિષય કહેવો – “અશ્વ, હસ્તિ, ગાય ઈત્યાદિ.
આ સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ પ્રતિદ્વારે અવસર મુજબ કહેશે. તેમાં પહેલું દ્વાર - અવયવાર્થે જણાવે છે -
• નિયુક્તિ-૧૮૭ :
શૈઝવદ આઠમ ગુજરાતી ફાગણવદ-૮] ના દિવસે આષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ મહોત્સવ બધો જાણવો - ઘોષા સુધી કહેવો.
• વિવેચન-૧૮૭ - ચૂિર્ણિકારે દિકુમારી વર્ણન વધુ વિસ્તૃત કરેલ છે.]
તે મરદેવા માતા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત અહોરાત્ર પુરા વ્યતિકાંત થયા પછી મધ્યરાત્રિ કાળ સમયમાં ચૈત્ર વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આરોગ્યવાળી માતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. તીર્થંકરનો જન્મ થયો ત્યારે સર્વલોકમાં ઉધોત થયો.
તીર્થકરની માતા પ્રસન્ન ગર્ભવાળી હોય છે. જર, લોહી, કલમલ યુક્ત હોય છે. પછી મિલોકના નાથનો જન્મ થતાં અધોલોકમાં વસનારી આઠ દિકકુમારીઓ - ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવસા, વસમિકા, પુષ્પમાલા અને અનિંદિતા. એ આઠ દિશાકમારીના આસનો ચલિત થયા. ત્યારે ભગવત્ ઋષભસ્વામીનો જન્મ થયા તેમ અવધિજ્ઞાન વડે જોઈને દિવ્ય ચાનવિમાન વડે જદી આવીને તીર્થકર અને તીર્થકરની મતાતા મરદેવીને વંદન કરીને બોલે છે - [મૂર્ણિને ખાસ જેવી, વર્ણન વધુ છે.].
- હે જગત્ પ્રદીપદાયિકા ! તમને અમારા નમસ્કાર થાઓ. હે દેવાનુપિયા ! અમે અધોલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ તીર્થકર ભગવંતનો જન્મમહિમાં કરીએ છીએ. તો તમે ભયભીત ન થશો.
ત્યારપછી તે પ્રદેશમાં અનેક સ્તંભ ઉપર રહેલા એવા જન્મ ભવનને વિક્ર્વને સંવર્તક વાયુ વિકર્યો છે, પછી તે ભગવંતના જન્મ ભવનથી ચોતરફ એક યોજનમાં વ્રણ, કાઠ, કાંટા, કાંકર, પત્નને લઈ-લઈને એકાંતમાં ફેંકે છે, પછી જદીથી જ વાયુને ઉપશાંત કરી દે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત નિ ૧૮૩
૧૩૫
પછી તીર્થકર ભગવંતને, માતાસહિત પ્રણામ કરીને અતિ દૂર નહીં તે રીતે રહીને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી ઉર્વલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ – મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિસેના અને બલાહકા, આ બધી પણ પૂર્વોક્ત વિધિથી આવીને મેગવાદળને વિક્ર્વીને ભગવંતના જન્મભવનની ચોતરફ એક યોજનમાં અતિ જળન થાય, અતિ માટી ન થાય તે રીતે છૂટો છૂટો સ્પર્શત રજ-રેણુ વિનાશક, સુગંધી જળની વર્ષા વરસાવીને પુણ્યના વાદળ વિકર્ષે છે. વિક્ર્વીને જળ, સ્થલ દીપતા એવા ઘણાં વંતસ્થાયી પંચવર્ણા પુષ્પોને જાનુ પ્રમાણ ઉંચા રહે તેવી પુષ્પ વર્ષા કરે છે. પૂર્વવત્ ગીતગાન કરતી રહે છે.
ત્યારપછી પશ્ચિમ રુચકમાં વસનારી આઠ દિશાકુમારીઓ - નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયા, અપરાજિતા તે પ્રમાણે જ આવીને ચાવતુ તમે ભયભીત ન થશો, તેમ કહીને તીર્થકર ભગવંતને માતા સહિત પૂર્વમાં હાથમાં દર્પણ લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે દક્ષિણરુચકવાસિની આઠ – સમાહારા, સુપદત્તા, યશોધરા, લક્ષમીમતી, ભોગવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ આઠે પૂર્વવતુ આવીને ચાવતું ભુવનને આનંદ આપનાને જનનિસહિત દક્ષિણમાં હાથમાં મૂંગાર લઈને ગીતગાન કરતી રહે છે.
એ પ્રમાણે પશ્ચિમ રુચકવાસિની પણ આઠ – ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પડાવતી, કનાસા, નવમિકા, સીતા અને ભદ્રા. આ બધી પણ તીર્થકરને માતા સહિત પશ્ચિમેથી હાથમાં વીંઝણો લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે ઉત્તર ગુચકવાસિની પણ આઠ - અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકિણી, વાણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી, તે પ્રમાણે જ આવીને તીર્થકરને માતાસહિત ઉત્તરમાં બહુ દૂર નહીં, તેમ હાથમાં ચામર લઈ ગીત ગાતી રહે છે.
પછી વિદિશા રચકમાં વસનારી ચાર વિધકુમારી સ્વામિની-ચિત્ર, ચિત્રકનકા, સતેરા, સૌદામિની. તે પ્રમાણે જ આવીને મિલોકબંધુ પ્રભુને માતા સહિત ચારે દિશામાં હાથમાં દ્વિપીકા લઈને બહુ દૂર નહીં તેવા સ્થાને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી મધ્યમરુચકવાસી ચાર દિકકુમારી પ્રધાનો - રુચકા, ચકાંશા, સુરૂપા, ચકાવતી. તે પ્રમાણે જ આવીને ચાવતુ ઉપરોધ રહિત જઈને ભવ્યજનકુમુદપંડ મંડન ભગવંતની ચાર આંગળ વજીને નાભિનાળને છેદે છે, ખાડો ખોદે છે, નાભિનાલને ખાડામાં દાટે છે, રત્ન અને વજથી ખાડો પૂરે છે, હરિતાલિકા - દુવ વડે પીઠને બાંધે છે.
તીર્થકર ભગવંતના જન્મ ભવનથી પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ કદલીગૃહો વિદુર્વે છે, તેના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચંદ્રશાળા વિદુર્વે છે, તેના બહુમધ્ય ભાગમાં ત્રણ સિંહાસન વિકર્ષે છે. તીર્થકર ભગવંતને હથેળીમાં ગ્રહણ કરીને અને માતાની
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહા પકડીને દક્ષિણના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડીને શતપાક, સમ્રપાક તેલ વડે અત્યંગન કરે છે, સુગંધી ગંધવર્તક વડે ઉદ્વર્તન કરે છે. પછી તીર્થકર ભગવંતને કર કમલ યુગલનો રોધ કરીને અને માતાને સારી રીતે બાળા વડે ગ્રહણ કરીને પૂર્વના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડે છે.
ત્યાં સ્નાન વિધિ કરે છે. ગંધ કાષાયિક વાથી અંગ લુંછે છે સરસ ગોશીષચંદન વડે લેપન કરે છે. દિવ્ય દેવદૂષ્યયુગલ પહેરાવે છે. સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. પછી ઉત્તરના કદલીગૃહની ચંદ્રશાળામાં સીંહાસને બેસાડે છે.
પછી આભિયોગિક વડે લઘુ હિમવંત પર્વતથી સરસ ગોશી"ચંદન કાઠ મંગાવે છે, અરણી વડે અતિ ઉત્પન્ન કરે છે. તેનાથી ગોશીપચંદન કાષ્ઠનો અગ્નિ ઉજવાલિત કરે છે, અગ્નિહોમ કરે છે, ભૂતિકર્મ કરે છે, રક્ષાપોટલી કરે છે, તીર્થકર ભગવંતના કર્ણમૂલ પાસે બે પાષાણવર્તકને બે હાયના સંપુટમાં અને તીર્થકરમાતાને બાહુ વડે ગ્રહણ કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, જ્યાં શય્યા છે, ત્યાં લાવે છે, તીર્થકરની માતાને ત્યાં શય્યામાં બેસાડે છે, ભગવંતને તેની પાસે સ્થાપન કરે છે. ત્યારપછી તીર્ષકને માતા સહિત જ્યાં છે, ત્યાંથી બહુ દૂર નહીં તેમ ગીગાન કરતી રહે છે.
આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૧૮૮ :
સંવતક વાયુ, મેઘવૃષ્ટિ, અરિસો, શૃંગાર, વીંઝણો, ચામર, દીપક, રક્ષા એ પ્રમાણે છપ્પન દિકકુમારી કરે છે.
• વિવેચન-૧૮૮ :
અર્થ કહેવાઈ ગયો. દ્વાર યોજના માત્ર બતાવે છે – ઉક્ત પ્રયોજન માટે સંવર્તક મેઘને વિકર્યો છે. અરીસા લઈને ઉભે છે, તે રીતે મૂંગાર, વીંઝણો, ચામર, દીપક પણ જાણવા અને રક્ષા દિકકુમારીઓ કરે છે.
ત્યારપછી દેવેન્દ્ર શકનું વિવિધ મણિના હજારો કિરણોથી રંજિત સીંહાસન ચલિત થાય છે. તીર્થકર ભગવંતને અવધિજ્ઞાનથી જુએ છે જલ્દી પાલક વિમાન વડે આવે છે. અહીં મૂર્ણિમાં આ વર્ણન ઘણું જ સુંદર અને ઘણાં જ વિસ્તારથી કરેલ છે, ખરેખર / વાચવા લાયક છે.)
તીર્થકર ભગવંત અને માતાને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વંદનનમસ્કાર કરે છે, વંદી-નમીને આ પ્રમાણે કહે છે - હે રત્નકુક્ષિઘારિકા ! તમને નમસ્કાર થાઓ. હું દેવેન્દ્ર શક આદિ તીર્થકર ભગવંતનો જન્મ મહિમા કરીશ. તમારા વડે ઉપરોધ ન થાઓ. એમ કહીને અવસ્થાપિની નિદ્રા આપે છે. તીર્થંકરનું પ્રતિરૂપક વિકર્ષે છે. તીર્થકરની માતા પાસે રાખે છે. તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે.
ત્યારપછી પોતાના પાંચ રૂપને વિકર્ષે છે – એક ઈન્દ્ર જિનેન્દ્રને ગ્રહણ કરે છે. બે ઈન્દ્રો બંને તરફ ચામર વીંઝે છે, એક ઉજ્જવળ આતપગને ગ્રહણ કરે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૧૮૮
૧૩૭ અને એક વજને ધારણ કરે છે. ત્યારપછી શક ચતુર્વિધ દેવ નિકાય સહિત જદીવરિતપણે જ્યાં મેર પર્વત છે, પંડકવનની મેર યુલિકા છે ત્યાં દક્ષિણમાં અતિ પાંડુકંબલશિલા ઉપર અભિષેક સીંહાસન પાસે આવે છે. આવીને સીંહાસનની પૂર્વાભિમુખ બેસે છે.
એ પ્રમાણે બબીશે પણ ઈન્દ્રો ભગવંતના પાય સમીપે આવે છે, વૃિત્તિકારગ્રીએ આ વન ઘણું કાવેલ છે, મૂર્તિમાં ઘણાં જ વિસ્તારથી અને સુંદર રીતે શકનું, શક વિમાનનું, શક દ્વારા બોલાવાતા દેવદેવીનું, કેવી રીતે આવે છે તે, ઈત્યાદિ વર્ણન છે ઈશાને આદિનું વન પણ વિસ્તારી છે.)
પહેલાં અમ્યુવેન્દ્ર અભિષેક કરે છે, પછી અનુકમથી ચાવતું શક સુધીના ઈન્દ્રો અભિષેક કરે છે.
ત્યા૫છી અમર આદિ ચાવતુ ચંદ્ર અને સૂર્ય કરે છે.
ત્યારપછી ભગવંતના જમાભિષેક મહોત્સવથી નિવૃત્ત થઈને શક, તેવી સર્વ ઋદ્ધિથી, ચતુર્વિધ દેવનિકાય સહિત તીર્થકરને ગ્રહણ કરીને પાછો આવે છે, તીર્થકરના પ્રતિપને પ્રતિસંહરે છે, તીર્થકર ભગવંતને માતાની પાસે સ્થાપન કરે છે, અવસ્થાપિની નિદ્રા પ્રતિ સંહરે છે. દિવ્ય ક્ષોમયુગલ અને બે કુંડલો તીર્થકર ભગવંતના ઓશિકાની સમીપે સ્થાપે છે.
એક શ્રીદામiડ, તપનીય ઉજ્જવલ લંબૂશક, સોનાના પતરાથી મંડિત, વિવિધ મણિરન હાર અહિારના સમૃણી ઉપોભિત, તીelકર ભગવંતની ઉપરના ઉલોયમાં નિફોપે છે. જેથી તીર્થકર ભગવંત અનિમેષ દષ્ટિ વડે જોતાં સુખે સુખે અભિમમાણ કરતાં રહે છે.
ત્યારપછી શકની આજ્ઞાથી વૈશ્રમણ દેવ ૩ર-હિરણ્યકોડી, ૩૨-સુવર્ણ કોડી, ૩૨-નંદાસન, ૩૨-ભદ્રાસન સુભગ-સૌભાગ્ય-રૂપ-યૌવન-ગુણ-લાવણ્ય તીર્થકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે.
ત્યારપછી શકના આભિયોગિક દેવો મોટા-મોટા શબ્દોથી ઘોષણા કરે છે - સાંભળો સાંભળો ! ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો અને દેવીઓ ! જે તીર્થકર ભગવંત કે તીર્થકર માતાનું અશુભ મનમાં વિચારશે, તેના આંબાની મંજરી માફક મસ્તકના સાત ટુકડા થઈ જશે. ઘોષણા કર્યા પછી ભવનપતિ, વ્યંતર,
જ્યોતિક, વૈમાનિક દેવો તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીને નંદીશ્વરદ્વીપ ગયા. ત્યાં અટાલિકા મહા મહોત્સવ કરીને પોત-પોતાના આલયે પાછા ગયા.
જન્મદ્વાર પર થયું. હવે નામદ્વાર કહે છે - તેમાં ભગવંતનું નામ તિબંધન ચતુર્વિશતિસ્તવમાં કહેવાશે.
અહીં વંશ નામ નિબંધન કહેવા માટે જણાવે છે - • નિયુક્તિ-૧૮૯ -
એક વર્ષમાં કંઈક જુન સમયે વંશ સ્થાપન કરવા માટે નું આગમન થાય છે, આહાર માટે દેવો આંગળીમાં અમૃત સ્થાપે છે.
• વિવેચન-૧૮૯ :
ભગવંત કંઈક જૂન એક વર્ષના થયા, તેટલામાં ફરી શકતું આગમન થયું. તેણે ભગવંતની વંશ સ્થાપના કરી. આ ઋષભનાય છે. તેમને ગૃહાવાસમાં અસંસ્કૃત આહાર હોય. પરંતુ બધાં તીર્થકરો બાલભાવમાં વર્તતા સ્તનનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આહારની ઈચ્છા થાય ત્યારે પોતાની જ આંગળી મોઢામાં મુકે છે. તે આહાર આંગળીમાં અમૃતસ સમાન દેવોએ સ્થાપેલો અને મનોનુકૂળ હોય છે,
એ પ્રમાણે બાલ્યભાવ અતિકાંત થતાં અગ્નિથી પાકેલને ગ્રહણ કરે છે, ઋષભનાથે પણ પ્રવજયા સ્વીકારી ન હતી ત્યાં સુધી દેવતાએ લાવેલ આહારનો જ ઉપભોગ કર્યો હતો. આટલું આનુષાંગિક કહ્યું. હવે પ્રસ્તુત સૂત્ર • ઈન્દ્રએ વંશની સ્થાપના કરી, તે જણાવે છે –
તે કઈ રીતે કરી ? સ્વાભાવિક કે પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા ? પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા હતી, ઈચ્છાનુસારી નહીં. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૦ :
d (શેરડી] ખાવાની પ્રભુની ઈચ્છા પાણીને પ્રભુના વંશનું નામ ઈન્દ્ર ઈવાકુવંશ સ્થાપ્યું. જે વયમાં જે યોગ્ય હોય તે ઈન્દ્ર કરે છે.
• વિવેચન-૧૦ :
અતીત-વર્તમાન-અનાગત દેવેન્દ્ર શકોનો એ આચાર છે કે પહેલા તીર્થકરના વંશની સ્થાપના કરે. પછી ઈન્દ્ર લોકોથી પરીવરીને ત્યાં આવ્યો. ખાલી હાથે કેમ જવું ? એમ વિચારી મોટું ઈક્ષ-શેરડી લઈને આવ્યો. આ તરફ નાભિ કુલકર ઋષભસ્વામીને ખોળામાં લઈને બેઠેલા હતા. શક આવતા ભગવંતે શેરડી તસ્કૃ દૈષ્ટિ કરી. ત્યારે શકે પૂછ્યું - ભગવદ્ ! શું આપ ઈશુ (શેરડી] ખાસો ? ત્યારે સ્વામીએ હાથ ફેલાવ્યો અને હર્ષિત થયા. ત્યારે શકે આમ વિચાર્યું -
જે કારણે તીર્થકરને ઈશુનો અભિલાષ થયો, તે કારણથી તેનો ઈવાકુ વંશ થાઓ. અને * * * ભગવંતનું ગોત્ર કસારપ હતું. આ પ્રમાણે શકે વંશની સ્થાપના કરી અને ગયો. •x -
અક્ષરગમનિકા- દેવરાજુ શક ઈશુ લઈને આવ્યો. ભગવંતે હાથ ફેલાવતા ઈ પૂછ્યું - ભગવત્ ! શું ઈશ્ન શેરડી] ખાશો ? ભગવંતે ઈશુ ગ્રહણ કરી. તેથી ઈવાકા - ઈશુ ભોજી થયું. તેથી ગષભના વંશજો ઈવાકા [ઈવાકુ વંશના કહેવાયા.
એ પ્રમાણે જે વસ્તુ, જે પ્રકારે, જે વયમાં યોગ્ય હોય તેમ શકે બધું જ કર્યું. પશ્ચાઈમાં પાઠાંતર છે. “તાડના ફળથી હણાયેલ ભગિની પત્ની થશે.” ખરેખર ભગવંત અને નંદા (સુનંદા] ની સમાન વય જમાવવા આ પ્રમાણે પાઠ છે. તેથી ભગવંતના બાવભાવમાં જ એક યુગલિક તાડના ફળથી મૃત્યુ પામતા તેની યુગલિનીને લાવીને કહ્યું - તે ઋષભની પત્ની જશે માટે તેની સંગોપના કરવી. આગળ પણ કહે છે – “તંઘ અને સુમંગલા સહિત”
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત નિ ૧૯૦
૧૩૯
બીજી કહે છે - આ બધી જ જન્મદ્વાર વક્તવ્યતા છે. દ્વારગાથા પણ એ રીતે કહેવાય છે – જન્મ અને વિવૃદ્ધિ
હવે વૃદ્ધિદ્વાર કહે છે – • નિયુક્તિ -૧૯૧,૧૯૨ -
દેવલોકથી ચ્યવેલ અને અનુપમ શોભાવાળા ભગવંત દેવગણશી પરિવરેલા અને નંદા તથા સુમંગલા સહિત વૃદ્ધિ પામે છે.
કાળા ભમ્મરવાળવાળા, સુંદર નયનવાળા, બિંબફળ સમાન હોઠવાળા, શ્વેતદત પંકિતવાળા, શ્રેષ્ઠ પાકમળ જેવા ગૌરવર્ણવાળા, વિકસિત કમળની સુગંધ જેવા શાસવાળ ભગવંત હતા.
- વિવેચન-૧૦૧,૧૯૨ :
ગાથાર્થ ઉપર મુજબ છે. વિશેષ આ - અશ્વેત એટલે કૃષ્ણ, મસ્તકમાં થયેલા તે શિરોજા-વાળ, શોભન નયન તે સુનયન, બિલ્વ ફળ સમાન બંને હોઠવાળા. - X - X • હવે જાતિસ્મરણ દ્વાર કહે છે -
• નિર્યુક્તિ -૧૯૩+વિવેચન :
જાતિસ્મરણ અને અપતિપાતિ ત્રણ જ્ઞાનો - મતિ, કૃત, અવધિ વડે ભગવંત (યુક્ત હતા) અવધિજ્ઞાન દેવલૌકિક જ ભગવંતને અપર્ચ્યુત હોય છે. તથા કાંતિ અને બુદ્ધિ વડે તે યુગલિક મનુષ્યો કરતાં અધિક હોય છે.
– હવે વિવાહદ્વાર વક્તવ્યતા – • નિયુક્તિ-૧૯૪ -
સુગલિકોમાં પહેલું અકાળ મૃત્યુ થયું, તાડ ફળ પડવાથી બાળક મરણ પામ્યો. બચેલી કન્યાને ઋષભની પનીરૂપે ગ્રહણ કરી.
• વિવેચન-૧૯૪ :
ભગવંતને કંક જૂન એક વર્ષનું આયુ હતું. ત્યારે કોઈ યુગલે અપત્યને જન્મ આપ્યો. અપત્ય યુગલિકને તાડ વૃક્ષની નીચે રાખીને તે ક્રીડગૃહમાં ગયા. ત્યારે તાડવૃક્ષને પવન આવતા એક તાડ ફળ નીચે પડ્યું તેનાથી બાળક મૃત્યુ પામ્યો. તો પણ તે યુગલે તે બાલિકાને ઉછેરીને, પાતળા કષાયથી મૃત્યુ પામી દેવલોકે ઉત્પણ થયા.
તે કન્યા ઉધાનની દેવી સમાન ઉત્કૃષ્ટ રૂપવાળી એકલી જ વનમાં વિચરતી હતી. તેને ઇન્દ્રાણી જેવી જોઈને મિથુનક પુરષો વિસ્મયથી વિસ્ફારિત નયને નાભિકલકરને નિવેદન કર્યું. એકલી તે કન્યાને કુલકરે ગ્રહણ કરી અને ગsષભની પત્ની થશે, તેમ કહ્યું.
ભગવંતે તે બંને કન્યા સાથે વિચરતાં યૌવનને પ્રાપ્ત કર્યું.
આ અરસામાં દેવરાજ શકને ચિંતા થઈ - અતીત, વર્તમાન. અનાગત ઈન્દ્રનો આ આચાર છે કે તે પહેલાં તીર્થંકરનું વિવાહકર્મ કરે એ પ્રમો વિચારીને અનેક દેવદેવી સહિત ત્યાં આવ્યો. આવીને ભગવંતનું સ્વયં જ વર કર્મ કર્યું અને બંને પત્નીનું
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવીઓએ વહકર્મ કર્યું. આનો જ ઉપસંહાર કરતાં કહે છે -
• નિયુક્તિ-૧૫+વિવેચન :
ભોગ સમર્થ જાણીને દેવેન્દ્રએ તેમનું વકર્મ કર્યું. દેવીઓએ બંને મહિલાનું વડુકર્મ કર્યું. ભાવાર્ય ઉપર કહ્યો છે.
હવે સંતાન દ્વારા જણાવવા કહે છે - • નિર્યુક્તિ -૧૯૬ -
જિનેશ્વર દેવને જન્મથી છ લાખ પૂર્ણ થયા ત્યારે ભરત અને બ્રાહ્મી તથા સુંદરી અને બાહુબલી (બે યુગલ)નો જન્મ થયો.
• વિવેચન-૧૯૬ :
ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે - અનુત્તર વિમાનથી અવતરીને સુમંગલાની કક્ષીમાં આવેલ બાહ અને પીઠને ભરત અને બ્રાહ્મી નામે યુગલને જન્મ આપ્યો, સુબાહુ અને મહાપીઠ સુનંદાની કુક્ષીરી બાહુબલી અને સુંદરી નામે યુગલરૂપે જન્મ્યા. આ જ વાતને મૂળ ભાષ્યકાર જણાવે છે –
• ભાષ્ય-૪ -
સુમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. દેવી સુનંદાએ બાહુબલી અને સુંદરી યુગલને જન્મ આપ્યો.
• વિવેચન-૪ :
સુગમ હોવાથી વિવરણ કરતાં નથી. - - શું ભગવંતને આટલાં જ સંતાન થયા કે બીજા પણ ? તે કહે છે –
• નિયુક્તિ-૧૯૭ + વિવેચન :
૪૯ ૫ણ યુગલને સુમંગલાએ ફરી જન્મ આપ્યા. આની મધ્ય પૂર્વે નિરૂપિત હકારાદિ પ્રકૃતિ દંડનીતિનું પ્રચુર કષાય થકી અતિક્રમણ કસ્વા લાગ્યા. તેથી નીતિનું અતિક્રમણ થતાં લોકોએ ભગવંતને અત્યધિક જ્ઞાનાદિ ગુણવાળા જાણીને નિવેદન કર્યું - આદિ તીર્થકરને આમ કહ્યું. એ પ્રમાણે નિવેદન કરતાં ભગવંતને કહ્યું
• નિયુક્તિ-૧૮ :
દંડ કરે તે રાજા” એમ કહેતા, તેઓ બોલ્યા કે મારે પણ તેવો રાજ થાઓ. કુલકર પાસે જઈને માંગલી કરો. ઋષભ તમારો રાજ થાઓ.
• વિવેચન-૧૯૮ -
મિથુનકોએ નિવેદન કરતાં ભગવંતે કહ્યું - નીતિ અતિક્રમણ કરનારને બધાં નરેશરો - રાજા દંડ કરે છે. તે અમાત્ય, આરક્ષકાદિ બળ યુક્ત, અભિષેક કરાયેલ, આજ્ઞા અતિક્રમણ ન કરેલ હોય છે. એમ ભગવંતે તેમને કહેતા તે યુગલો બોલ્યા - અમારે પણ તેવો રાજા થાઓ. અહીં વર્તમાનકાળ નિર્દેશ બધી અવસર્પિણીમાં સમાનતા બતાવવા માટે છે. અથવા સૂત્રની ત્રિકાળગોચરતા દર્શાવવા માટે છે. • x • ભગવંતે કહ્યું - જો એમ છે, તો કુલકર પાસે રાજાની માંગણી કરો. તેઓએ યાચના કરી. કુલકરે કહ્યું - ઋષભ તમારો રાજા થાઓ.
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૯૮
પછી તે યુગલો રાજ્યાભિષેક કરવા મરાટે જળ લાવવાને પદ્મિની સરોવરે ગયા. તે અવસરે દેવેન્દ્રનું આસન કંપ્યુ. ચાવત્ અહીં આવીને અભિષેક કર્યાં.
આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે –
૧૪૧
• નિયુક્તિ-૧૯૯
આસન કંપથી ભગવંતના રાજ્યાભિષેક કાળ જાણી ઈન્દ્રે ત્યાં આવીને અભિષેક કર્યો અને રાજા યોગ્ય મુગટાદિ અલંકાર પહેરાવ્યા.
• વિવેચન-૧૯૯ ૭
ઉપયોગપૂર્વક અવધિજ્ઞાન વડે જાણીને શક્ર આવ્યો. ભગવંતનો રાજ્યાભિષેક કર્યો. તથા રાજાને યોગ્ય મુગટ, કટક, કુંડલ, કેયુરાદિ અલંકાર પહેરાવ્યા. અહીં પણ વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્ જાણવું. - x -
એટલામાં મિથુનક પુરુષો પાસરોવરમાં નલિની પત્રો વડે જળ લાવવા ભગવંતની પાસે આવીને તેમને અલંકૃત્ - વિભૂષિત જોઈને વિસ્મયથી વિસ્ફારિત નયનવાળા થયા. મૂઢ થઈ વ્યાકુળ ચિત્તે કેટલોક કાળ રહીને ભગવંતના બંને ચરણે તે જળ નિક્ષેપ કર્યો. તેની આવી ક્રિયા યુક્તતા જોઈને દેવેન્દ્રએ વિચાર્યું કે આ પુરુષો ખરેખર વિનીત છે તેથી વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે – અહીં ૧૨-યોજન લાંધી, ૯ યોજન પહોળી વિનીતા નગરીની રચના કરો. તેણે આજ્ઞા પામીને દિવ્ય ભવન, પ્રાકાર, માળથી ઉપશોભિત નગરી બનાવી. ઉપસંહારાર્થે કહે છે –
• નિયુક્તિ-૨૦૦ :
કમળપત્રમાં પાણી લઈ જળને ચરણમાં નાંખતા તે યુગલિકો વિનીત
હોવાથી વિનીતા નગરી વસાવી.
• વિવેચન-૨૦૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ – ધ્રુમંતિ - પ્રક્ષેપ કરે છે. વર્તમાન નિર્દેશ પૂર્વવત્ - ૪ - અભિષેકદ્વાર કહ્યું. હવે સંગ્રહદ્વાર કહે છે
-
• નિર્યુક્તિ-૨૦૧+વિવેચન :
અશ્વ, હાથી, ગાય એ ચતુષ્પદને રાજ્યના સંગ્રહ નિમિતે ગ્રહણ કરીને, હવે કહેવાનાર સ્વરૂપના ચાર પ્રકારનો સંગ્રહ કરે છે. વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્.
• નિર્યુક્ત-૨૦૨+વિવેચન :
ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય આમના સમુદાયરૂપ સંગ્રહ તે ચાર ભેદે થાય. આ ચારેનું અનુક્રમે સ્વરૂપ કહે છે – આરક્ષણ કરનાર તે આરક્ષક, ઉગ્રદંડ કરનારા હોવાથી ઉગ્ર, ગુરુ સ્થાનીય તે ગુરુ-ભોગા. મિત્ર રૂપ તે રાજન્ય-સમાન વયવાલા. ઉક્ત સિવાયના તે ક્ષત્રિયો. - ૪ -
હવે લોક સ્થિતિનું વૈચિત્ર્ય નિબંધન જણાવતા કહે છે –
• નિયુક્તિ-૨૦૩ થી ૨૦૬ :
(૧ થી ૧૧) આહાર, શિલ્પ, કર્મ, મમત્વ, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
લક્ષણ, માન અને પોતજ... (૧૨ થી ૨૧) વ્યવહાર, નીતિ, યુદ્ધ, બાણશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, તાડના... (૨૨ થી ૩૦) યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર... (૩૧ થી ૪૦) ચૂડા ઉપનયન, વિવાહ, દત્તિદાન, મૃતક પૂજા, અગ્નિ સંસ્કાર, સ્તુભ, શબ્દ, ખેલાવવું અને પૂછવું.
• વિવેચન-૨૦૩ થી ૨૦૬ ઃ
આ ચારે દ્વાર ગાથા છે. ભાષ્યકાર આ પ્રત્યેક દ્વારની વ્યાખ્યા કરશે. તો પણ કંઈક કહીએ છીએ – (૧) આહાર વિષયક વિધિ, કઈ રીતે કલ્પવૃક્ષનો આહાર સંભવે ? કઈ રીતે પક્વ આહાર થાય ? (૨) શિલ્પવિષયક વિધિ, ક્યારે ક્યાં કઈ રીતે કેટલાં શિલ્પો ઉપજ્યાં ? (3) ક્રમ વિષયક વિધિ - કૃષિ, વાણિજ્યાદિ કર્મ થવા અને અગ્નિમાં ઉત્પન્નાદિ. (૪) મામણા-તેનાથી પરિગ્રહ મમત્વ કહેવું. (૫) વિભૂષામંડનની વક્તવ્યતા, તે ભગવંતને પહેલાં દેવેન્દ્રએ કરી, પછી લોકમાં પણ પ્રવૃત્ત થઈ. (૬) લેખ - લિપીવિધાન, તેની વિધિનું કથન. તે જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને બતાવી અને (૭) ગણિત વિધિ, ગણવું તે, તે પ્રભુએ ડાબા હાથે સુંદરીને ઉપદેશી. (૮) રૂપ - કાષ્ઠ કર્માદિ, ભગવંતે ભરતને કહ્યું. (૯) લક્ષણ - પુરુષ લક્ષણાદિ, તે ભગવંતે બાહુબલિને કહ્યા. (૧૦) માત - માન, ઉન્માન, અવમાન, ગણિમ, પ્રતિમાન લક્ષણ. (૧૧) પોત - આના વડે માન પોતની વિધિ કહેવી. તેમાં
માન બે ભેદે છે – ધાન્યમાન અને રસમાન. તે ધાન્યમાન - બે અસતીની પસતી ઈત્યાદિ કહ્યા. રસમાન-ચોસઠીયા ઈત્યાદિ. ઉસ્માન - જે ઉન્માન કરાય તે કર્ષ ઈત્યાદિ. અવમાન - જેથી અવક્તવ્ય થાય તે હાય કે દંડ વડે, ગણિમ - જે ગણાય ઈત્યાદિ. આ બધું ત્યારે પ્રવૃત્ત થયું. - ૪ - X -
પામેલા. નીતિવિધિ કહેવી
-
બીજી ગાથા - વ્યવહાર વિષયક વિધિ કહેવી, રાજકુલ કરણ ભાષા પ્રદાનાદિ રૂપ વ્યવહાર, તે ત્યારે પ્રવૃત્ત થયો. કેમકે લોકો પ્રાયઃ સ્વ સ્વ ભાવથી અપગમ હક્કારાદિ લક્ષણ, શામ આદિ ઉપલક્ષમ. યુદ્ધ વિષયક વિધિ, તેમાં બાહુયુદ્ધ આદિ - x - ઈષુશાસ્ત્ર-ધનુર્વેદ વિષયક વિધિ, રાજધર્મ હોવાથી ત્યારે જે પ્રવૃત્ત થઈ - ૪ - ૪ - ઉપાસના-નાપિત કર્મ ત્યારે જ જન્મ્યું કેમકે પૂર્વે પ્રાણીઓને વ્યવસ્થિત નખ અને રોમ હતા. અથવા ગુરુ કે નરેન્દ્રાદિની ઉપાસના. ચિકિત્સા - રોગહરણ રૂપ, તે ત્યારે જ થઈ અર્થશાસ્ત્ર, નિગડ આદિ જન્ય બંધ, દંડાદિ વડે તાડન-ઘાત, મારણ-જીવિતાદિથી છુટા પાડવા. આ બધું ઋષભ દેવના કાળે જ ઉત્પન્ન થયું.
૧૪૨
ત્રીજી ગાથા - યજ્ઞ એટલે નાગાદિ પૂજા રૂપ, ઉત્સવ - શક્ર મહોત્સવાદ, સમવાય - ગોષ્ઠી આદિ મેળો. આ ત્યારે પ્રવૃત્ત થયું. મંગલ-સ્વસ્તિક, સિદ્ધાર્થકાદિ. કૌતુક - રક્ષાદિ મંગલ - x - આ ભગવંતને પહેલાં દેવો વડે કરાયું. વસ્ત્રચીનાંશુકાદિ, ગંધ-કોષ્ઠપુટાદિ, માળા-પુષ્પદામ, અલંકાર - કેશ ભૂષણાદિરૂપ, આ બધું વસ્ત્રાદિ ત્યારે જ થયા.
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૨૦૩ થી ૨૦૬
૧૪3
૧૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ચોથી ગાથા- બાળકોનું ચૂડાકર્મ ત્યારે પ્રવૃત્ત થયું. કન્યાનું દાન-પિતા આદિ વડે પરણાવવી, એ ત્યારે જ થયું. ભિક્ષાદાન, મૃતકની પૂજા • મરદેવા પહેલા સિદ્ધ થયા ત્યારે દેવો વડે કરાઈ. અગ્નિ સંસ્કાર - ભગવંત નિર્વાણ પામ્યા ત્યારે પહેલાં દેવોએ કર્યો, પછી લોકમાં પણ આ પ્રવૃત્તિ થઈ. ભગવંત આદિના અગ્નિ સંસ્કાર સ્થળે સૂપ ત્યારે જ કરાયા, લોકમાં પણ પછી પ્રવૃત્ત થયા. શબ્દ-દિત શબ્દો, જ્યારે ભગવંત મોક્ષમાં ગયા ત્યારે ભરતને અસાધારણ દુઃખ થયું જાણીને શક વડે કરાયા. લોકમાં પણ રૂઢ થયા. બાલકીડાપન, પૃચ્છા •x - કાનના મૂળ પાસે ઘંટિકા ચલિત થાય. ફરી યક્ષો આવી કાનમાં કહે છે – કોઈ પણ પ્રશ્નની વિવક્ષા કરે છે અથવા નિમિનાદિ પૃચ્છના, સુખશાતા આદિ પૃચ્છા. - ૪ -
હવે પહેલી ગાવાનું પહેલું દ્વાર ભાષ્યમાં કહે છે – • ભાષ્ય-પ+વિવેચન :
કંદાહાર, મૂલાહાર, માહાર, પુષ્પ-ફળ ખાનારા પણ હતા. ક્યારે ? જ્યારે ઋષભદેવ કુલકર હતા. ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે તે યુગલિકો આવા પ્રકારે થયા. જિન શબ્દ પરોક્ષ આપ્ત આગમવાદનો સૂચક છે. • તથા •
• ભાષ્ય-૬+વિવેચન :
ઈક્ષને ખાનાર હોવાથી ક્ષત્રિયો ઈક્વાકુ કહેવાય અને શણ વગેરે સતર પ્રકારના ધાન્ય-શાત્યાદિ, અપક્વ-ન્યૂન એમ ભોજન કરતા હતા. તો પણ કાળદોષથી તે પણ જીર્ણવંત ન થતાં, તે ભગવંતને પૂછતા, ભગવંતે કહ્યું – હાથમાં ઘસીને આહાર કરો. આ જ અર્થને પ્રતિપાદિત કરતાં ભાષ્યકાર કહે છે -
• ભાષ્ય-9+વિવેચન -
થોડો પણ આહાર કરતાં અજીર્ણ થતાં તે યુગલો પહેલા તીર્થંકર પાસે આવ્યા, સર્વ અવસર્પિણી સ્થિતિ દર્શાવવા વર્તમાન નિર્દેશ કર્યો. ભગવંતે બે હાથ વડે ઘસીને કહ્યું કે આ રીતે આહાર કરો.
• ભાગ-૮નું વિવેચન :
તે યુગલિકો ભગવંતના ઉપદેશથી બે હાથો વડે ઘસનારા થયા તેથી પગપાપમાં, અહીં એમ કહે છે - તેઓ વનસ્પતિ ધાન્યને બે હાથો વડે ઘસી, ફોતરા કાઢી ખાતા. એ પ્રમાણે કાળના દોષતી કેટલોક કાળ જતાં તે પણ અજીર્ણ - અપચો થવાં લાગ્યું.
ફરી ભગવંતના ઉપદેશથી જ બે પાનની વચ્ચે મૂકી થોડીવાર સખી ખાવા લાગ્યા. તેથી તીમિતiદલ પ્રવાલપુટ ભોજી કહેવાયા. અહીં તંદલ શબ્દથી ધાન્ય વનસ્પતિ જ કહેવી. ફરી કેટલોક કાળે જતાં અજીર્ણના દોષથી ભગવંતના ઉપદેશથી હસ્તતલપુટાહારા થયા. હથેળીના સંપુટમાં આહાર રાખી, કેટલાંક કાળ પછી ધાન્ય વનસ્પતિ ખાતાં.
તે પ્રમાણે કાંખમાં રાખીને જાણવું. ત્યારે તે યુગલિકો આવા પ્રકારના થયા ફરી અભિહિત પ્રકારના સંયોગો વડે આહાર કરનાર થયા. તે આ પ્રમાણે - હાથ વડે ઘસીને, પાંદડાના સંપુટમાં રાખીને, કાંખના પરસેવામાં રાખીને ઈત્યાદિ કહેવું. -
X - X - X - X -
આનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાગ-+વિવેચન :
• ઉક્તાર્થ જ છે. વિશેષ એ કે – ઉક્તા અક્ષર યોજના આ પ્રમાણે – મંડલ ઘસીને ખાનારા, આના દ્વારા પૂર્વે કહેલ પ્રત્યેક ભંગક જણાવ્યા. ઘસી પ્રવાલપુટમાં રાખીને ખાનારા, આના દ્વારા બીજી યોજના - બે ભાંગા બતાવ્યા. ઘસીને પ્રવાલપુટમાં રાખીને હાથપુટમાં કેટલોક કાળ રાખીને ખાનારા, આના દ્વારા ત્રણ ભાંગા બતાવ્યા તથા કાનમાં રાખીને ખાનારા, એમ કહીને અનંતર કહેલ ત્રણે ભાંગા સહિત ચોથો ભાંગો બતાવ્યો.
• ભાષ્ય-૧૦+વિવેચન :
પ્રશ્ન બધું જ ઘસીને ખાવું આદિ તે યુગલિકોએ તીર્થકરના ઉપદેશતી કર્યું અને તે ભગવંતે જાતિ સ્મરણવાળા હતા. તો પછી તેમણે અગ્નિના ઉત્પાદનો ઉપદેશ કેમ ન આપ્યો ? (ઉત્તર) ત્યારે કાળ એકાંત સ્નિગ્ધ અને સૂક્ષકાળ હતો, તેથી પ્રયત્ન છતાં અતિ ઉત્પન્ન થતો નથી. તે વાત ભગવંત જાણતા હતાં. પરંતુ સ્નિગ્ધ રૂક્ષકાળના અનતિપણામાં - મધ્યમ કાળમાં થાય છે, તેથી આદેશ કર્યો નહીં.
ચોથો ભાંગો બતાવ્યા છતાં કાળના દોષથી આહારનું અજીર્ણ થવા લાગ્યું, એટલામાં અચાનક અગ્નિનું ઉત્થાન તે કાળે થયું. કઈ રીતે ? વૃક્ષના ઘર્ષણથી. તે પ્રવૃદ્ધ જ્વાલા શ્રેણીવ ઉત્પન્ન થઈ જમીનમાં રહેલા ઘાસને બાળતો હતો, તે જોઈને અપૂર્વરક્ત પ્રાપ્ત થયું માની બુદ્ધિ વડે ગ્રહણ કરવાં પ્રવૃત્ત થયા. બળી જવાથી ડરીને ઋષભદેવને કથન કર્યું. •x -
ભગવંતે કહ્યું આજુબાજુનું ઘાસ છેદી નાંખો. - x + અગ્નિ શાંત થયો, પછી ભગવંતે કહ્યું કે અગ્નિને ગ્રહણ કરી પાકને કરો. તેઓએ ધાન્યને અગ્નિમાં નાંખતા તે ધાન્ય વનસ્પતિ બધી બળી ગઈ.
પછી શું થયું તે ભાષ્યકાર સ્વયં બતાવે છે – • ભાણ-૧૧+વિવેચન :
પ્રભુ રચવાડીએ નીકળ્યા ત્યારે યુગલિકોએ નિવેદન કર્યું કે આ અગ્નિ બધું ખાઈ જાય છે. ત્યારે તે ભગવંતે હાથીના સ્કંધ ઉપર બેઠાં બેઠાં જ કહ્યું કે તે રીતે અગ્નિમાં બધું નંખાય નહીં. પરંતુ માટીનો પિંડ લઈ આવો. તેઓ માટીનો પિંડ લાવ્યા. ભગવંતે હાથીના કુંભ સ્થળે પિંડ રાખીને કુંભનો આકાર બનાવ્યો અને કહ્યું કે - આવા પરિપકવ પણ બનાવી, તેમાં અન્ન પકાવીને ખાઓ. તેઓએ તેમ કર્યું. એ રીતે ત્યાં પહેલું કુંભકારશિલ્પ ઉત્પન્ન થયું અને પકાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ જ વાતનો ઉપસંહાર કરતાં શિભદ્વારની વ્યાખ્યા કરે છે -
• નિર્યુક્તિ-૨૦+વિવેચન :
પાંચ જ મૂળ શિલા થયા, તે આ - ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને વાણંદનું. તેમાં ઘટ-કુંભકારનું શિક્ષ, લોહ-લુહારનું શિલ્પ, ચિત્ર-ચિત્રકાર શિક્ષ, whત • આ
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત નિ ૨૦૭
૧૪૫ દેશી શબ્દ છે તેનાથી વા શિલ્પ લેવું. કાશ્યપ-વાણંદનું શિલ્પ લેવું. આ એક એક શિવના ૨૦-૨૦ ભેદો થાય છે. (અહીં પૂ. ગિજીિ કૃત ટીકામાં સુંદર સ્પષ્ટીકરણો છે, કે પાંયે રિશની ઉત્પત્તિ ા માટે થઈ ?
હવે બાકીના દ્વારોના પ્રતિપાદન માટે ભાગકાર કહે છે - • ભાગ-૧૨ થી ૩૦ :
(૧૨) કૃષિ વાણિયાદિ કર્મ કહેવાય, પરિગ્રહમાં મમતા તે મામણા કહેવાય, પૂર્વે દેવોએ ભગવંતની જે વિભૂષા કરી તે મંડના કહેવાય. [૧] બ્રાહીને જમણા હાથે ભગવતે લિષીવિધાન શિખવ્યું અને ડાબા હાથે સુંદરીને ગણિત બતાવ્યું. [૧] ભરતને રૂપકર્મ, બાહુબલીને મનુષ્યોના લક્ષણાદિ કહn. માન, ઉન્માન, વિમાન, પ્રમાણ, ગણિમાદિ પાંચ પ્રકારે માત છે. [૧૫] મણિ આદિને દોરામાં પરોવવા, સમુદ્રમાં વહાણો વહાવવા, વ્યવહાર લખવો, કાર્ય જાણવા માટે લેખાદિ મોકલવા તે વ્યવહાર જાણવો.
[૧૬] હકાર આદિ સાત પ્રકારની નીતિ છે અથવા શમ આદિ ભેદો છે. બાહુ આદિ યુદ્ધો અને લાવકાદિ પંખીના યુદ્ધો છે. [૧] ભાણશાસ્ત્ર, ધનુર્વેદ, દાઢી-વાળ-નખ આદિનું છેદન તે ઉપાસના અથવા ગુર અને રાજાદિની પર્યાપાસના તે ઉપાસના છે. [૧૮] રોગ દૂર કરવા ચિકિત્સા, મઈ - ધન ક્યાંથી આવે તેવી માહિતીવાળા શાઇ, નીતિશાસ્ત્ર, કેદીના નિયમ અને અંધ, અપરાધીને બેડીમાં નાંખવા, દંડાદિ વડે ઘાવ કરવો. [૧] મારવા વડે જીવવધ, યજ્ઞો, નાગાદિની પૂજ, ઈદ્રાદિ મહોત્સવો પાય:નિયત હોય છે. • x -
(રસંઘ-સમાજ ભેગો થયો, મિત્ર-સગાસંબંધીનું મળવું, ગામના મુખીનું મિલન, કોd iણી એકઠાં થવું, પીળા સરસવાદિ માંગલિક વસ્તુની પ્રવૃત્તિ થઈ. [+] સહુથી પહેલાં કૌતુક-રાદિ, વસ્ત્ર, ગંધમાલા આદિ માલ્ય, અલંકાર, કેશભૂષા વગેરે દેવોએ ભગવંતની કરી. [૨] તે જોઈને લોકો અલંકાર વિધિમાં પ્રવૃત્ત થયા, ચૂડાકર્મ વિધિ, બાબરી-ચોટીમાં પ્રવૃત્ત થયા. [૩] બાળકોને
ર પાસે ભણવા મોકલવા, પછી સાધુ પાસે ધર્મ ગ્રહણ કરી શ્રાવક થવું, કેટલાંક દીને પણ ગ્રહણ કરે છે..
રિ] જિનેશ્ચનો વિવાહ જોઈને લોકોમાં પણ વિવાહનો આરંભ થયો. પિતાદિ એ આપેલ કન્યા પરણવાની પ્રવૃત્તિ થઈ. [૫] ઋષભદેવને દાન આપતાં જોઇને દાનની પ્રવૃત્તિ થઈ અથવા જિનતે ભિક્ષા લેતા જોઈને ભિક્ષા લેવાની પ્રવૃત્તિ થઈ. (ર) મરદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. તેનું મૃતક દેવોએ પહેલાં પૂર્યું અને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાંથી તે પ્રવૃત્તિ શરૂ થઈ.
- જિનેશ્વરના દેહાદિનો અગ્નિસંસ્કાર કર્યો, ચિતાના સ્થાને છૂપો કર્યા, રૂદનનો સાદ દેવોએ કર્યો, લોકમાં પણ તેવી પ્રવૃત્તિ થઈ. [૨૮] હથિી સૂવું. બાલકીડા, ચીકા, ઘુઘરીનો અવાજ, કાર્યની પૃચ્છા અાદિ અથવા [૨૯] નિમિત્તાદિ પૂછવા, નાદિ પૂછવા, સુખશાતાદિ પૂછવા, એ બધું ઋષભદેવના કાળમાં [3110]
૧૪૬
આવક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પ્રાયઃ ઉત્પન્ન થયેલું. [3] કંઈક ભરતના કાળમાં અને કંઈક કુલકરના કાળમાં પણ ઉન્ન થયું. પ્રભુના દશવિવાથી સર્વે કળા-શિલજ અને કર્મો ઉત્પન્ન થયા.
• વિવેચન-૧૨ થી ૩૦ :
આ બધું સ્પષ્ટ હોવાથી વિશેષ વ્યાખ્યા કરતી નથી. નિયુક્તિ દીપિકામાં કોdકોઈ ભાષ્યની વ્યાખ્યા મળે છે, પણ તે પ્રાયઃ અહીં કહેવાઈ ગઈ છે.)
• નિયુક્તિ-૨૦૮+વિવેચન :
ઋષભદેવના ચમિ અધિકારમાં અજિતાદિ બધાં જિનેશરોનું સામાન્યથી સંબોધનાદિ મfક શબ્દથી પરિત્યાગાદિ પણ લેવા, તે કહીને એકલા ઋષભદેવનું વક્તવ્ય કહીશ.
- નિયુક્તિ-૨૦૯ થી ૧૧ -
અરિહંતોનું સંબોધન, ત્યાગ, પ્રત્યેક, ઉપધિ, અન્યલિંગ, કુલિંગ, ગ્રામ્યાચાર, પરીષહ જીવાદિનું જ્ઞાન, યુતનું જ્ઞન, પ્રત્યાખ્યાન, સંયમ, છાસ્થ, તપોકર્મ જ્ઞાનોત્પાદ, સંગ્રહ... વીણ, ગણ, ગણઘર, ધમાય, ઉપદેશક, પવિ, અંતક્રિયામાં કોનો કેટલો તપ થયો ? આ સ-દ્ધારો કહા..
• વિવેચન-૨૦૯ થી ૨૧૧ -
(૧) બધાં જ તીર્થકરો સ્વયંભુદ્ધ હોય છે, તો પણ પોતાનો આધાર સમજીને લોકાંતિક દેવો બધાં તીર્થકરોને સંબોધન કરે છે. (૨) પરિત્યાગ-ત્યાગ વિષયક વિધિ કહેવી. ભગવંત રાત્રિ સ્વીકાર પૂર્વે શેનો ત્યાગ કરે છે ? (૩) પ્રત્યેક • કેટલા પસ્વિાર સહિત દીક્ષા લેવા નીકળ્યા ? (૪) ઉપધિવિષયક વિધિ કહેવી. કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ ? કઈ ઉપધિ સેવી ? (૫) અન્યલિંગ - સાધુલિંગ સિવાયનું અને કુલિંગ-તાપસ આદિ લિંગ, તેમાં તીર્થકરો અચલિંગે પણ ન નીકળે કે કુલિંગે પણ ન નીકળે પણ તીર્થકર લિંગ જ નીકળે છે.
(૬) ગ્રામ્યાચાર - ઈન્દ્રિય વિષયો, (૭) પરીષહ • ભુખ, તરસ આદિ, આ બંનેની વિધિકહેવી. કુમારાવસ્થામાં દીક્ષિતે વિષયો ન ભોગવ્યા, બાકીનાએ ભોગવ્યા. પરીષહો બધાંએ જીત્યા. આ પહેલી ગાથા.
હવે બીજી ગાયા - (૮) જીવોપલંભ એટલે બધાં તીર્થકરોએ નવે જીવ - આદિ પદાર્થો કહ્યા. (૯) શ્રુતલાભ - પૂર્વભવમાં પહેલાં તીર્થકરે બારે અંગો અને બાકીના ૧૧અંગો ભાણા. (૧૦) પ્રત્યાખ્યાન - પહેલાં છેલ્લા પાંચ મહાવત રૂપ અને મધ્યમનાને ચાર મહાવત રૂપ હતા. કેમકે મૈથુન પરિગ્રહમાં આવે. (૧૧) સંયમ પણ પહેલાં-છેલાને સામાયિક અને છેદોષસ્થાપના રૂપ બે ભેદે. વયેના બધાંને સામાયિક રૂપે અયવા બધાંને ૧૭ પ્રકારનો.
(૧૨) છઠાસ્ય - છાદન કરે તે કા - કર્મ, તેમાં રહેલાં તે છઠાસ્ય. કોણ કેટલો કાળ છ%ાસ્ય રહ્યું ? (૧૩) તપોકર્મ - કોને કેટલો તપ હતો તેનું કથન. (૧૪) જ્ઞાનોત્પાદ, કોને કયા દિવસમાં કેવળજ્ઞાન થયું ? (૫) સંગ્રહ-શિષ્યાદિ સંબંધી. આ બીજી દ્વર ગાથા કહી.
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૨૦૯ થી ૨૧૧
૧૪
ધે બીજી દ્વાર ગાથા - (૧૬) તીર્થ-પૂર્વે કહેલ છે, તે ચાતુર્વર્ણ શ્રમણ સંઘ, તેમાં ઋષભાદિને પહેલાં સમોસરણમાં જ ઉત્પન્ન થયો. વીર ભગવંતને બીજામાં થયો. (૧) ગણ - એક વાચના ચાર ક્રિયા સ્થાનોનો સમુદાય, પણ કુળ સમુદાય નહીં. તે ઋષભાદિને કોને કેટલો હતો ? (૧૮) ગણધરસૂત્રના કર્તા, કોને કેટલા થયા ? (૧૯) ધર્મોપાયના દેશક, તેમાં દુર્ગતિમાં પડતાં જીવોને ધારી રાખે તે ધર્મ, તેનો ઉપાય - દ્વાદશાંગરવચન અથવા પૂર્વો. તે બધાં જ તીર્થકરો અને ગણધરો હોય અથવા બીજા પણ જેને જેટલાં ચૌદપૂર્વવિદ્ હોય તે. (૨૦) પર્યાય - કોનો કેટલો દિક્ષાદિ પર્યાય છે ? (૨૧) અંતક્રિયા - તે નિર્વાણ લક્ષણ છે. તે કોને કયા તપથી થઈ ? અથવા કોને કરેલાં પરિવારથી થઈ ? એ બીજી ગાથા વકતવ્યતા કહી.
હવે પહેલી દ્વાર ગાયાનો અવયવાર્ય કહે છે – • નિયુક્તિ-૨૧૨+વિવેચન :
બધાં જ તીર્થકરો સ્વયંભુદ્ધ હોય છે, કેમકે ગર્ભસ્થાનમાં પણ ત્રણ જ્ઞાન વડે યુક્ત હોય છે. લોકાંતિક - સારસ્વતાદિ, તેઓ બોધ કરવાનો પોતાનો આચાર જાણીને આવે તથા સ્થિતિ આ છે કે તેઓ સ્વયંબદ્ધ હોવા છતાં ભગવંતને બોધ આપે છે. બધાં ભગવંતનો ત્યાગ અને સાંવત્સારિક મહાદાન હવે કહેવાનાર લક્ષણ પ્રમાણે છે.
• નિયુક્તિ-૨૧૩+વિવેચન :
રાજ્યાદિનો પરિત્યાગ પણ પરિત્યાગ જ છે. એક-એક - કોણ કેટલાંની સાથે ત્યાગ કરનાર છે, તે પ્રત્યેક દ્વાર અને કોની કઈ ઉપધિ કે કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ એ ઉપધિ દ્વારા
આ બંને ગાથા સમાસ વ્યાખ્યારૂપે જાણવી. હવે પ્રપંચથી પહેલી દ્વાર ગાથાનો આદિ અવયવ જણાવતા કહે છે –
• નિયુક્તિ-૨૧૪ -
સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, અગ્નિ અને રિષ્ઠ [ નવ લોકાંતિક દેવો જાણવા.].
• વિવેચન-૨૧૪ -
સારસ્વતાદિ, અહીં જ અનુસ્વર અલાક્ષણિક છે. વરુણમાં ૨ નો પણ લોપ થાય છે માટે અરણ. - X* X - અગ્નિને સંજ્ઞાંતરથી મરતુ પણ કહે છે. બ્રહ્મલોકમાં રહેલ રિઠ પ્રતર આધારે આઠ કૃષ્ણરાજિ છે. તેમાં તેમનો નિવાસ છે. • x • ભગવતી સૂત્રમાં કહેલ છે - ભગવન્! આ કૃણરાજિઓ ક્યાં કહેલી છે ? ગૌતમ ! સનતકુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કપની નીયે રિષ્ઠ વિમાન પ્રતટમાં રહેલ છે. આ અક્ષાટક સમચતુરસ સંસ્થાન સંસ્થિત છે. •x• આ કૃણાજિઓ સ્વભાવથી, જ અત્યંત કૃષ્ણવર્ણ છે. - ૪ -
• નિયુક્તિ-૧૫+વિવેચન :આ દેવનિડાયો સ્વયંભુદ્ધ હોવા છતાં પણ જિનવર ભગવંતને બોધ આપે છે.
૧૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કેમકે દેવોનો આયાર છે. હે ભગવન્! સર્વ જગતના જીવોના હિતને માટે તીર્થ પ્રવર્તાવો. સંબોધન દ્વાર કહ્યું. હવે ત્યાગદ્વાર -
• નિયુક્તિ -૨૧૬ :
[લોકાંતિક દેવો બોધ આપે તેના સંવત્સર પછી જિનવરેન્દ્રોનું અભિનિષ્ક્રમણ થાય છે. સૂર્યોદયથી પૂવર્ણ કાળ સુધી હંમેશાં અર્થ સંપદાનું દાન આપે છે.
• વિવેચન-૨૧૬ :ભાવાર્થ સ્પષ્ટ છે. પૂર્વસૂર્ય-પૂર્વીર્ણ. રોજ કેટલું આપે? • નિયુક્તિ-૨૧૩ -
એક કરોડ અને અન્ન આઠ લાખ સોનૈયા સૂર્યોદયથી લઈને પાતરાશ કાળ સુધી ભગવંત દર્શન આપે છે.
• વિવેચન-૨૧૩ :
પૂર્વાર્ધ સુગમ છે. કઈ રીતે આપે છે ? તે કહે છે - જે દાનની આદિમાં સૂર્યોદય છે, તે સૂર્યોદયાદિ અર્થાત્ સૂર્યોદયથી. કેટલો કાળ સુધી ? પ્રાતઃ કાશન તે પ્રાતરાશન એટલે પ્રાતઃ ભોજનકાળ સુધી. [એક પ્રહર સુધી]
જે રીતે આપે છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ -૨૧૮,૨૧૯ :
શૃંગાટક, કિ, ચતુક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં, નગરના દ્વારોમાં, શેરીના આગળના ભાગમાં અને વચ્ચેના સ્થાનોમાં. સુર, અસુર, દેવ, દાનવ, નરેન્દ્રોથી પૂજિત એવા અને ભગવંતના નિષ્ક્રમણ કાળે વરિવઆિ ઘોષણાપૂર્વક જે બહુપકારે ઈચ્છિત હોય તે આપેચ છે.
• વિવેચન-૨૧૮,૨૧૯ :
• x • પણ શબ્દ બધે જોડવો. - x - નગરના દ્વારે અર્થાતુ પ્રતોલિમાં, રચ્યામુખ-શેરીનો પ્રવેશ * * * વરવરિકા-“તમે માંગો, તમે માંગો' એવી ઘોષણાને સિદ્ધાંતની ભાષામાં વરવકિા કહે છે. કોણ શું ઈચ્છે છે ? જે જે ઈચ્છે છે, તેને તે દાન આપવું તે. એક પણ વસ્તુ સ્વીકારીને આની પરિસમાપ્તિ થાય છે. તેથી ઘણી પ્રકારે મોતી આદિ દેવારૂપ જે દાનમાં છે, તે બહુવિધિક. સુર મયુર શબ્દથી ચારે પ્રકારના દેવો લેવા. દેવ-દાનવ શબ્દથી ઈન્દ્રનું ગ્રહણ જાણવું.
પ્રત્યેક તીર્થંકર કેટલું દાન આપે ? • નિયુક્તિ-૨૦+વિવેચન :
ત્રણ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનૈયા એક વર્ષમાં આપે. ૩૬૦ દિવસને ઉક્ત ૧ કરોડ, ૮ લાખથી ગુણતા આ કમ આવે.
• નિયુક્તિ-૨૨૧ થી ૨૨૩+વિવેચન :
ભગવંત વીર, અરિષ્ટનેમિ, પાર્શ્વ, મલ્લિ અને વાસુપૂજ્ય સિવાય બાકીના જિનો રાજાઓ થયા. રાજકુળમાં, વિશુદ્ધવંશ અને ક્ષત્રિય કુળમાં જન્મ્યા છતાં સ્ત્રી
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૨૨૧ થી ૨૨૩
અને રાજ્યાભિષેક રહિત કુમાર વાસમાં પ્રવ્રુજિત થયા. શાંતિ-કુંયુ-અર એ ત્રણે અરિહંતો ચક્રવર્તી પણ હતા. બાકીના તીર્થંકરો માંડલિક રાજાપણે થયા. - ૪ - પરિત્યાગ દ્વારમાં આવતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી, એ પ્રમાણે ભાવના કરવી. હવે પ્રત્યેક દ્વાર –
૧૪૯
• નિર્યુક્તિ-૨૨૪,૨૨૫ --
વીર પ્રભુએ એકલા, પાર્શ્વ અને મલ્લીએ ૩૦૦-૩૦૦ની સાથે, વાસુપૂજ્ય ૬૦૦ પુરુષોની સાથે નીકળ્યા. ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય કુળવાળા ૪૦૦૦ સાથે ઋષભ અને બાકીના ૧૦૦૦ના પરિવારસહ હતા.
• વિવેચન-૨૨૪,૨૨૫ -
ભગવંત વીર-છેલ્લા તીર્થંકર, - ૪ - નિષ્ક્રાંત-દીક્ષા લીધી, - x - શેયા - અજિતાદિ. બાકી ગાથાર્થમાં કહેલ છે. ઉગ્રાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. હવે પ્રસંગથી જે-જે ઉંમરે દીક્ષિત થયા, તે કહે છે -
• નિયુક્તિ-૨૨૬+વિવેચન
ભગવંત વીર, અષ્ઠિનેમિ, પાર્શ્વ, મલ્લી અને વાસુપૂજ્યએ પાંચે પ્રથમવયમાં પ્રવ્રુજિત થયા,બાકીના પાછલી વયમાં થયા. - પ્રત્યેક દ્વાર કહ્યું.
હવે ઉપધિદ્વાર કહે છે –
• નિયુક્તિ-૨૨૭
બધાં પણ - ચોવીશે જિનવરો એક દેવદૂષ્ય વડે દીક્ષિત થયા અરહંતો અન્યલિંગે, ગૃહસ્થલિંગે કે કુલિંગે દીક્ષિત થતાં નથી.
• વિવેચન-૨૨૭ :
દૃષ્ય-વસ્ત્ર, ચોવીસે જિનવરો એક વસ્ત્રથી, ઋષિ શબ્દથી બધાં અતીત જિનવરો પણ એક વસ્ત્રથી નીકળ્યા. [શંકા] તેમના મતાનુસાર સોપધિક કેમ ન કહ્યા ? પછી ભગવંત વડે આસેવિત ઉપધિ છે, તે સાક્ષાત્ કહેલ છે વળી જે શિષ્યો વડે સ્થવિર કલ્પિકાદિ ભેદ વડે અનુજ્ઞા કરાયેલ તે અપિ શબ્દથી જાણવી. ચોવીશના સંખ્યા ભેદથી વર્તમાન અવસર્પિણીના તીર્થંકર કહેલા જાણવા. ઉપધિ દ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહે છે –
બધાં તીર્થંકરો તીર્થંકર લિંગે જ નીકળ્યા, અલિંગે, ગૃહસ્થ લિંગે કે કુલિંગે નહીં. અન્ય લિંગાદિનો અર્થ પૂર્વે કહેલ છે.
હવે જેઓ જે તપથી નીકળ્યા, તેને કહે છે –
• નિયુક્તિ-૨૨૮+વિવેચન :
સુમતિનાથ નિત્યભક્તથી, વાસુપૂજ્ય જિન ચતુર્થભક્તથી, પાર્શ્વ અને મલ્લિ અઠ્ઠમ કરીને, ઋષભાદિ છઠ્ઠુ કરીને દીક્ષિત થયા.
હવે કયા ઉધાનાદિમાં દીક્ષા લીધી, તેને કહે છે –
• નિયુક્તિ-૨૨૯ થી ૨૩૧+વિવેચન :
ઋષભદેવ અયોધ્યામાં, અષ્ઠિનેમિ દ્વારિકામાં અને બાકીના તીર્થંકરો પોત
૧૫૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પોતાની જન્મભૂમિમાં દીક્ષિત થયા છે.
ઋષભદેવ સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય વિહારગૃહ ઉધાને, ધર્મનાથ વપ્રક ઉધાનમાં, મુનિસુવ્રતસ્વામી નીલગુફા ઉધાનમાં, પાર્શ્વનાય આશ્રમપદ ઉધાનમાં, વીરજિનેન્દ્ર જ્ઞાનખંડવનમાં, બાકીના તીર્થંકરો સહસ્રામ વન ઉધાનમાં દીક્ષિત થયા.
હવે નિર્ગમનકાળને જણાવે છે –
• નિયુક્તિ-૨૩૨+વિવેચન :
ભગવંત પાર્શ્વ, અરિષ્ટનેમિ, શ્રેયાંસ, સુમતિ અને મલ્લિ દિવસના પૂર્વ ભાગે
અને બાકીના પાછળના અર્ધભાગે દીક્ષિત થયા. - ૪ -
હવે ગ્રામ્યાચાર દ્વારનો અવસવાર્થ પ્રતિપાદન કરે છે –
• નિયુક્તિ-૨૩૩+વિવેચન :
ગ્રામ્યાચાર-એટલે વિષયો. કુમાર સિવાયના તીર્થંકરો વડે તેનું સેવન કરાયેલ છે. ગ્રામ, આકર આદિમાં ક્યાં કોનો વિહાર થયો ? તે કહે છે. એમ ગાથાર્થ કહ્યો. તેમાં –
• નિયુક્તિ-૨૩૪+વિવેચન :
મગધ દેશમાં રાજગૃહી નગરી ઈત્યાદિ આર્યક્ષેત્રોમાં તીર્થંકરોએ વિહાર કર્યો. ભગવંત ઋષભ, નેમિ, પાર્શ્વ અને વીરે અનાર્યક્ષેત્રોમાં પણ વિહાર કરેલો. - ૪ - ગ્રામ્યાચાર દ્વાર કહ્યું, હવે પરીષહ દ્વારની વ્યાખ્યાને કરવા માટે કહે છે – • નિર્યુક્તિ-૨૩૫
ઉદયમાં આવેલ પરીષહો સર્વ જિનેશ્વરો વડે સહન કરાયા. જીવાદિ નવ પદાર્થો જાણીને સર્વે તીર્થંકરો દીક્ષિત થયા.
• વિવેચન-૨૩૫ :
પરીષહો - શીત, ઉષ્ણ આદિ. આને સર્વે જિનવરેન્દ્રોએ પરાજિત કરેલા છે. પરીષહ દ્વાર કહ્યું. પહેલી દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ.
હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરીએ છીએ - તેમાં પણ પહેલું દ્વાર - નવ જીવાદિ પદાર્થ, તેમાં ર્િ શબ્દથી અજીવ, આશ્રવ, બંધ, સંવર, પુન્ય, પાપ, નિર્જરા અને મોક્ષનું ગ્રહણ કરવું.
જીવોપલંભ દ્વાર કહ્યું, હવે શ્રુતોપલંભાદિ દ્વારો કહે છે -
• નિયુક્તિ-૨૩૬,૨૩૭ :
પૂર્વજન્મમાં પહેલા તીર્થંકરને બાર અંગોનું, બાકીના ૨૩-ને ૧૧-અંગોનું શ્રુતજ્ઞાન હતું. પહેલા અને છેલ્લા જિનને પાંચ યામ [મહાવત હોય અને બાકીના ૨૨-ને ચાર યામ હોય છે. આ પ્રત્યાખ્યાન દ્વાર જાણવું. સંયમમાં પહેલા અને છેલ્લા તીર્થંકરોમાં બે વિકલ્પ છે. બાકીના ૨૨-માં માત્ર સામાયિક છે. અથવા બધાંને ૧૭-પ્રકારે સંયમ હોય.
• વિવેચન-૨૩૬,૨૩૭ :
બંનેનો ગાથાર્થ કહ્યો. વિશેષ આ – બે વિકલ્પ એટલે સામાયિક અને
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૨૩૬,૨૩૭
૧૫૧
છેદોષસ્થાપનીય. હવે છઠાસ્યકાળ અને તપોકર્મ દ્વારના અવયવાર્થની વ્યાખ્યા કરવા માટે કહે છે -
• નિયુક્તિ૨૩૮ થી ૨૪૦ :
ઋષભદેવ આદિ ચોવીશ તીર્થકરનો છાWકાળ આ પ્રમાણે - (૧) હજાર વર્ષ, (૨) બાર વર્ષ, (3) ચૌદ વર્ષ, (૪) અઢાર વર્ષ, (૫) વીસ વર્ષ, (૬) છ માસ, (૩) નવ માસ, (૮) ત્રણ માસ, () ચાર માસ, (૧૦) ત્રણ માસ, (૧૧) બે માસ, (૧૨) એક માસ, (૧૩) બે માસ, (૧૪) ત્રણ વર્ષ, (૧૫) બે વર્ષ, (૧૬) એક વર્ષ, (૧૩) ૧૬-વર્ષ, (૧૮) ત્રણ વર્ષ, (૧૯) એક અહોરમ, (૨૦) ૧૧-માસ, (૨૧) નવ માસ, (૨૨) ૫૪ દિવસ, (૩) ૮૪ દિવસ અને (૨૪) ૧૨-વર્ષ જિનોનું છSાથ કાળ પરિમાણ જાણતું.
બધાંએ ઉગ્ર તપોકર્મ કર્યું પણ વર્ધમાનસ્વામીનું વિશેષ હતું. • વિવેચન-૨૩૮ થી ૨૪૦ :આ ત્રણે ગાથાઓ સુગમ છે. હવે જ્ઞાનોત્પાદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૨૪૧ થી ૫૩ :
(૧) ઋષભદેવને ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાાન ઉત્પન્ન થયું. (૨) અજિતનાથને પોષ સુદ-૧૧ના રોહિણી નહાત્રમાં, (3) સંભવ જિનને કારતક વદ-૫-ના મૃગશિર્ષ નક્ષત્રમાં થયું.
() અભિનંદન જિનને પોષ સુદ-૧૪ના અભીજિ નામમાં, (૫). સુમતિનાથને ચૈત્રસુદ-૧૧ મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૬) પાપભ જિનને
મીપૂર્ણિમાએ ચિત્ર નtvમાં, (5) સુપાનાથને ફાગણવદ-૬-ના વિશાખાના યોગે, (૮) ચંદ્રપ્રભુને ફાગણ વદ-૭-અનુરાધામાં.
(૯) સુવિધિ પુuદતને કારતક સુદ બીજના મૂલ નામોમાં, (૧૦) શીતલ જિનને પોષ વદ-૧૪ના પૂર્વાષાઢા નક્ષત્રમાં, (૧૧) શ્રેયાંસજિનને મહાવદ અમારો શ્રવણ નક્ષત્રના યોગે, (૧૨) મહાસુદ-ર-ના વાસુપૂજ્ય સ્વામીને શતભિષા નક્ષત્રમાં, (૧૩) વિમલનાથને પોષ સુદ-૬-ના ઉત્તરા ભાદ્રપદમાં, (૧૪) અનંતનાથને વૈશાખવદ-૧૪ રેવતી નક્ષત્રમાં..
(૧૫) ધર્મનાથને પોષી પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્રના યોગે, (૧૬) શાંતિનાથને પોષ સુદ નોમે ભરણી નક્ષત્રના યોગે, (૧૭) કુંથુનાથને ચૈત્ર સુદ-બીજે કૃતિકા નpના યોગે, (૧૮) અરનાથને કારતક સુદ-૧૨ના રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૧૯) મલ્લિનાથને માગસર સુદ-૧૧ના અભિની નડ્ડાના યોગે, (૨૦) સુdતજિનને ફાગણ વદ-૧૨, શ્રવણ નક્ષત્રમાં.
() નમિજિનેન્દ્રને માગસર સુદ-૧૧ના અPિaની નગ્નના યોગમાં, (ર) નેમિજિનેન્દ્રને આસોની અમાસે ચિત્રા નક્ષમમાં. (૩) પાશ્વનાથને ચત્રવદન ચોથે વિશાખા નક્ષત્રના યોગે. (૨૪) વીરસ્વામીને વૈશાખ સુદ દશમે ઉત્તરા ફાગુની નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું.
૧૫ર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ૦ ગ્રેવીસ તીર્થકરોને પૂઈલમાં અને વીરપ્રભુને પશ્ચિમાક્ષમાં પ્રમાણ પ્રાપ્ત ચરિમાએ કેવળજ્ઞાન થયું.
• વિવેચન-૨૪૧ થી ૨૫૩ :
આ તેર ગાથા સુગમ છે. પૂર્વાર્ણ - સવારે, પશ્ચિમાણહે - સાંજે [ભગવંત મલ્લિના કેવળજ્ઞાન બાબત મતભેદ છે.] કેવળજ્ઞાન કયા ક્ષેત્રમાં થયું, તે જણાવવા માટે હવે કહે છે –
• નિયુક્તિ-૨૫૪+વિવેચન :
| ઋષભદેવને પુરિમતાલમાં, વીરપ્રભુને ઋજુવાલિકા નદીના કાંઠે, બાકીના તીર્થકરને જે ઉધાનમાં પ્રવજ્યા થઈ, તેમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે - ગાથાર્થ
ગમ છે. હવે અહીં જ જેની જે તપ વડે ઉત્પત્તિ થઈ, તે તપ પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ-૨૫૫+વિવેચન :
ભગવંત પાર્શ્વ, મલિ, અરિઠનેમિને અઠ્ઠમભક્તયી, વાસુપૂજ્ય સ્વામીને એક ઉપવાસથી અને બાકીનાને છૐ ભક્તથી કેવળજ્ઞાન થયું. જ્ઞાનોત્પાદ દ્વાર કહ્યું.
હવે સંગ્રહ દ્વાર કહે છે – • નિર્યુક્તિ -૨૫૬ થી ૨૬૪ :
ભગવંત ઋષભદેવ આદિ ચોવીસે તીર્થકરના શિષ્યોના સંગ્રહ આ પ્રમાણે અનુક્રમે જાણો – (૧) ૮૪,૦૦૦, () એક લાખ, (૩) બે લાખ, (૪) ત્રણ લાખ, (૫) ૩,ર૦,૦૦૦ (૬) 3,30,000, (૭) ત્રણ લાખ, (૮) અઢી લાખ, (૯) બે લાખ, (૧૦) એક લાખ, (૧૧) ૮૪,૦૦૦, (૧૨) ૩૨,૦૦૦.
(૧૩) ૬૮,૦૦૦ (૧૪) ૬૬,૦eo, (૧૫) ૬૪,ooo, (૧૬) ૬ર,૦eo, (૧૭) ૬૦,૦૦૦, (૧૮) ૫૦,૦૦૦, (૧૯) ૪૦,૦૦૦, (૨૦) 30,ooo, (૨૧) ૨૦,૦eo, (૨૨) ૧૮,૦૦૦, (૨૩) ૧૬,૦૦૦ અને (૨૪) ૧૪,૦૦૦.
હવે ઋષભદેવ દિ ચોવીશે તીર્થકરોના સાdી સંગ્રહનું માન અનુક્રમે કહે છે, તે આ પ્રમાણે – (૧) ત્રણ લાખ, (૨) 8,30,ooo, (3) ૩,૩૬,ooo, (૪) ૬,૩૦,૦૦૦, (૫) ૫,30,ooo, (૬) ૪,૨૦,૦૦૦, (૩) ૪,૩૦,ooo (૮) 3,૮૦,૦૦૦, (૯) ૧,૨૦,ooo, (૧૦) ૧,૦૬,૦૦૦, (૧૧) ૧,૦૩,૦૦૦.
(૧૨) એક લાખ, (૧૩) ૧,૦૦,૮૦૦, (૧૪) ૬૨,ooo, (૧૫) ૬૨,૪૦૦, (૧૬) ૬૧,૬૦૦, (૧૭) ૬૦,૬૦૦, (૧૮) ૬૦,૦૦૦, (૧૯) પ૫,ooo, (૨૦) પ૦,૦૦૦, (૨૧) ૪૧,૦૦૦, (૨૨) ૪૦,૦૦૦, (૨૩) ૩૮,ooo, (૨૪) ૩૬,ooo સાખી સંગ્રહ હતો.
સર્વે જિનેશ્વરોના શિષ્યો (કેવલી શિષ્યોનો અને શ્રાવક આદિ પ્રત્યેકનો સંગ્રહ પ્રથમાનુયોગમાં પ્રસિદ્ધ છે.
• વિવેચન-૨૫૬ થી ૬૪ :આ નવે ગાથા સ્પષ્ટ હોવાથી તેનો વિસ્તાર કરતા નથી. [સાધુસાધ્વીની આ
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૨૫૬ થી ૨૬૪
૧૫૩ સંખ્યામાં આગમમાં, પ્રવચન સારોદ્ધારાદિમાં ક્યાંક ભેદ પણ છે.]
સંગ્રહદ્વાર કહ્યું, બીજી દ્વાર ગાવાની વ્યાખ્યા પણ કાઈ, હવે ત્રીજું આદિ દ્વાર પ્રતિપાદન કરવાને કહે છે -
• નિયુક્તિ-૨૬૫ -
સાધુ અાદિ ચાર ભેદ તીર્થ છે. તે જ સંય કહેવાય છે. તેની સ્થાપના બધાં જ જિતેશરે કેવળજ્ઞાન પામીને પહેલાં સમોસરણમાં કરે છે, પણ વીર ભગવંતને બીજી સમોસરણમાં થઈ.
• વિવેચન-૨૬૫ -
ગાથાર્થ કહ્યો. વિશેષ ઓ - વીર જિનેન્દ્રને જ્યાં કેવળ ઉત્પન્ન થયું, ત્યાં કય • આચારથી સમોસરણ કરાયુ તેની અપેક્ષાથી બીજું કહેવાય છે. તીર્થદ્વાર કહેવાયું. હવે ગણ દ્વારની વ્યાખ્યા કરે છે.
• નિયુક્તિ-૨૬૬ થી ર૬૮ :
જિનેન્દ્રોના ગણનું પ્રમાણ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) ૮૪, (ર) ૯૫, (3) ૧૦૨, (૪) ૧૧૬, (૫) ૧૦૦, (૬) ૧૦૭, () ૯૫, (૮) ૩, () ૮૮, (૧૦) ૮૧, (૧૧) ૨, (૧૨) ૬૬ (૧૩) ૫૭, (૧૪) ૫૦, (૧૫) ૪૩, (૧૬) 36, (૧) ૩૫, (૧૮) 33, (૧૯) ૨૮, (૨૦) ૧૮, (૧) ૧૭, (૨) ૧૧, (૩) ૧૦, (૨૪) ૯ ગણો જણવા.
• વિવેચન-૨૬ થી ૨૬૮ :
ગાથાર્થ કહ્યો. એક વારના અને આચાર કિયાના સ્થાનો જેમના સમાન છે, તેમનો સમુદાય તે ગણ. પણ કુળના સમુદાય રૂપ ગણ અહીં ન કહેવો, તેમ પૂજ્યો કહે છે. ગણ દ્વાર કહ્યું, હવે ગણધર દ્વાર કહે છે -
• નિયુકિત-૨૬૯+વિવેચન :
વીર જિનેન્દ્રના ૧૧-ગણધરો હતા. બાકીના તીર્થકરોમાં જેના જેટલાં ગણ હતા, તેટલાં તેમના ગણઘરો હતા. TOTધર · મૂળભૂગના કર્તા. ગણધર દ્વાર કહ્યું. હવે ધર્મોપાયના દેશકની વ્યાખ્યા કરે છે -
નિયુક્તિ-૨૦,૨૭૧+વિવેચન :
સર્વ જિતેશરોના ગણઘરો ધર્મોપદેશ-ઉપાય એટલે પ્રવયન અથવા ચૌદ પૂર્વોના કહેનારા ચૌદપૂર્વ તેમજ ગણધરો હોય છે, જેના જે-જે ચૌદપૂર્વી હોય છે, તે બધાં ધર્મોપદેશ કહેનારા છે. સર્વે જિનેશ્વરોએ સામાયિક આદિ અથવા વ્રત, જીવનિકાય, ભાવતા પહેલાં કહેલ છે. આ ધમોંપાય છે, સર્વે જિનેરોએ આમ ઉપદેશ કરેલ છે.
ધર્મોપાયદેશક દ્વાર કહ્યું, હવે પર્યાય દ્વાર બતાવે છે - - નિયુકિત-૨ થી ૨૬ :
જિનેન્દ્રોનો દીક્ષા કાળ • દીક્ષા પચયિ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) એક લાખ પૂર્વ (૨) એક લાખ પૂર્વમાં એક પૂવગ ન્યૂન, () એક લાખ પૂર્વમાં
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાર પૂવષ જૂન, (૪) એક લાખ પૂર્વમાં આઠ પૂમિ જૂન, () ૧ર પૂવગ જૂન એક લાખ પૂર્વ(૬) ૧૬ પૂવગ ન્યૂન એક લાખ પૂર્વ, (2) ર૦ પૂવગ જૂન એક લાખ પૂર્વ (૮) ૨૪-પૂવગિ ન્યૂન એક લાખ પૂર્વ (૯) ૨૮ પૂવગ જૈન એક લાખ પૂર્વના દીકાળ જાણવો.
(૧૦) ૨૫,ooo પૂર્વ (૧૧) સ લાખ વર્ષ (૧૨) ૫૪ લાખ વર્ષ, (૧૩) પંદર લાખ વર્ષ (૧) / લાખ વર્ષ, (૧૫) શી લાખ વર્ષ, (૧૬) ૨૫,૦૦૦ વર્ષ, (૧) ૩,૭૫૦ વર્ષ, (૧૮) ૧,૦૦૦ વર્ષ, (૧૯) ૫૫,૦૦૦ વર્ષમાં ૧૦૦ વર્ષ
જૂન, (૨૦) ૦૫oo વર્ષ () ૫૦૦ વર્ષ, (૨) ૭૦૦ વર્ષ (૩) ૭૦ વર્ષ, (૨૪) ૪ર વર્ષનો દીક્ષાકાળ જાણવો.
વિવેચન-૨૦૨ થી ૨૬ :
ગાથાર્થ કહ્યો. સામાન્યથી પ્રવજયા પયચિ કહ્યો. ધે ભગવંતનો કુમારાવસ્થા આદિ પયય પ્રતિપાદન કરતાં કહે છે -
• નિયુક્તિ -૨૩૭ થી ૩૦૫ :
• ઋષભદેવ ૨૦ લાખ પૂર્વ કુમારવસ્થા પાળી, ૬૩-લાખ પૂર્વનિ રાયાવસ્થામાં પાળીને દીક્ષા લીધી. [આ જ પ્રમાણે અનુકમથી બાકીના તીર્થકરોની કુમારાવસ્થા અને રાયાવસ્થાને હું કહીશ |
o અજિતનાથ - ૧૮ લાખ પૂર્વ કુમારપણે, ૫૩ લાખ પૂર્વ ૧ પૂવગ રાજ્યમાં.
• સંભવનાથ - ૧૫ લાખ પૂર્વ કુમારપણે, ૪૪ લાખ પૂર્વ ૪ પૂવગ રાજ્યમાં.
૦ અભિનંદન • ૧ર લાખ પૂર્વ કુમારપણે, ૩૬ll લાખ પૂર્વ ૮ પૂવગ રાજ્યમાં..
• સુમતિનાથ - ૧૦ લાખ પૂર્વ કુમારપણે, ર૯ લાખ પૂર્વ ૧૨ પૂવગ રાજ્યમાં.
૦ પડાપભ • • # લાખપૂર્વ કુમારપણે, સll લાખ પૂર્વ • ૧૬ પૂવગ રાજ્યમાં.
o સુપાર્શ્વનાથ • ૫ લાખ પૂર્વ કુમારપણે, ૧૪ લાખ પૂર્વ - ૨૦ પૂવગ રાજ્યમાં.
• ચંદ્રપ્રભ • શl લાખ પૂર્વ કુમારપણે, ૬ લાખ પૂર્વ - ૨૪ પૂવગિ રાજ્યમાં.
• સુવિધિનાથ • ૧ લાખ પૂર્વ કુમારપણે, ૧,૨૮,૦૦૦ પૂવગ રાજ્યમાં.
ધેિ નિયુક્તિકર દશમાં તીર્થરથી કુમારસ્વાસ, રાણાવસ્થા સાથે દીક્ષા મહિને પણ કહે છે. પરંતુ તે પૂર્વે નિયુક્તિ રર થી ર૭માં કહેવાઈ ગયેલ હોવાથી અમે તેને ફરી અહીં નોંધતા નથી.)
• શીતલનાથ - ૨૫,ooo વર્ષ કુમારપણે, ૫૦,૦૦૦ વર્ષ સભ્ય હળી
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૨૭૭ થી ૩૦૫
દીક્ષામાં.
૭ શ્રેયાંસનાથ - ૨૧ લાખ વર્ષ કુમારપણે, ૪૨-લાખ વર્ષ રાજ્યપાલન ૭ વાસુપૂજ્ય - ૧૮ લાખ વર્ષ ગૃહવાસે. [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ વિમલનાથ - ૧૫ લાખ વર્ષ કુમારણે, ૩૦ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ અનંતનાથ - ૭ લાખ વર્ષ કુમારપણે, ૧૫ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ ધર્મનાથ - ર લાખ વર્ષ કુમારપણે, ૫ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ શાંતિનાથ - ૨૫,૦૦૦ વર્ષ કુમારપણે, ૨૫ હજાર વર્ષ માંડલિક રાજપણે
અને ૨૫ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્યપાલન કરી દીક્ષા લીધી.
૧૫૫
૦ અનાય -
• કુંથુનાથ - કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણું દરેક ૨૩,૭૫૦ વર્ષ. કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણે દરેક ૨૧,૦૦ વર્ષ. ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. [રાજ્યપાલન કર્યું જ નથી.] ૭૫૦૦ વર્ષ કુમારપણે, ૧૫,૦૦૦ વર્ષ રાજ્યપાલન. ૨૫૦૦ વર્ષ કુમારપણે, ૫૦૦૦ વર્ષ રાજ્યપાલન.
૭ મલ્લિનાથ
૦ રિષ્ઠનેમિ - ૩૦૦ વર્ષ કુમારણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ પાર્શ્વનાથ ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ વર્ધમાન સ્વામી - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] [નિયુક્તિ-૩૦૦] આ નિયુક્તિ, પૂર્વે કહેલ નિયુક્તિ-૨૭૨ મુજબ જ છે. [આ નિયુક્તિ ૩૦૦ અને ૩૦૧ બંને શ્રમણ્ય પર્યાય જણાવે છે. અહીં વૃત્તિકાર કહે છે કે – શિષ્યોના અનુગ્રહ માટે બે વખત શ્રમણ્ય પર્યાયની ગાથા નિયુક્તિકારે નોંધેલી છે, તેમ જાણવું. કેમકે પૂર્વે ગાથા ૨૭૨ થી ૨૭૬માં પર્યાય હેલો જ છે.
• હવે નિયુક્તિકાર કેવળી કાળને માટે સૂચના આપીને આયુષ્યકાળ કહે છે – સર્વે જિનેશ્વરના દીક્ષા પર્યાયમાંથી છાસ્ય કાળ બાદ કરતા કેવળીકાળ જાણવો. [દીક્ષા પર્યાય, ગાથા-૨૭૨ થી ૨૭૬માં છે, છાકાળ, ગાથા-૨૩૮ થી ૨૪૦માં આપેલ છે. તેથી આ રીતે જાણવું - ભગવંત ઋષભદેવનો દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ છે, છાસ્યકાળ-૧૦૦૦ વર્ષ છે, તો ૧૦૦૦ વર્ષ ન્યૂ એક લાખ પૂર્વ તે કેવલી કાળ કહેવાય. હવે અનુક્રમે ચોવીશે તીર્થંકરનું આયુ કહે છે -
(૧) ચોર્યાશી લાખ પૂર્વે, (૨) ૭૨ લાખ પૂર્વ, (૩) ૬૦ લાખ પૂર્વ, (૪) ૫૦-લાખ પૂર્વ, (૫) ૪૦-લાખ પૂર્વ, (૬) ૩૦-લાખ પૂર્વ, (૭) ૨૦-લાખ પૂર્વ, (૮) ૧૦ લાખ પૂર્વ, (૯) બે લાખ પૂર્વ અને (૧૦) શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષનું આયુ કહેલ છે.
(૧૧) ૮૪ લાખ વર્ષ, (૧૨) ૭૨ લાખ વર્ષ, (૧૩) ૬૦ લાખ વર્ષ, (૧૪) ૩૦-લાખ વર્ષ, (૧૫) ૧૦ લાખ વર્ષ, (૧૬) ૧-લાખ વર્ષ.
(૧૭) ૯૫,૦૦૦ વર્ષ, (૧૮) ૮૪,૦૦૦ વર્ષ, (૧૯) ૫૫,૦૦૦ વર્ષ, (૨૦) ૩૦,૦૦૦ વર્ષ, (૨૧) ૧૦,૦૦૦ વર્ષ, (૨૨) ૧૦૦૦ વર્ષ (૨૩) ૧૦૦ વર્ષ અને (૨૪) વર્ધમાનસ્વામીનું આયુષ્યકર વર્ષ હતું.
• મુનિસુવ્રત
૭ નમિનાથ
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૨૭૭ થી ૩૦૫ :
આ ૨૯ ગાથા સૂત્ર સિદ્ધ જ છે. પર્યાયાદિ દ્વાર સમાપ્ત. હવે અંતક્રિયા દ્વારનો અવસર છે. તેમાં છેલ્લી ક્રિયા તે અંતક્રિયા - નિર્વાણરૂપ છે. તે કોને કયા તપથી
ક્યાં થઈ ? વીં શબ્દથી કેટલાં પરિવાર સાથે થઈ, તેના પ્રતિપાદનાર્થે ગાથા-૩૦૬ તી ૩૧૩ એ આઠ ગાથા કહી છે –
• નિયુક્તિ-૩૦૬ થી ૩૧૩ :
તક્રિયા એટલે નિર્વાણ, નિતિષ ઋષભદેવને છ ઉપવાસ હતાં, વીરજિનેન્દ્રને છક અને બાકીના માસિકી તપથી નિર્વાણ પામ્યા.
૧૫૬
ઋષભદેવ અષ્ટાપદપર્વત, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિનાથ ઉજ્જયંત ગિરિઓ, વીરપ્રભુ પાવાપુરીમાં અને બાકીના વીસ સમ્મેતશિખરે મોક્ષે ગયા.
વીર જિણંદ એકલા, પાર્શ્વપ્રભુ ૩૩-સાધુ સાથે, નેમિનાથ ૫૩૬ સાથે મોક્ષે ગયા. મલ્લિનાથ ૫૦૦ સાથે, શાંતિનાથ ૯૦૦ સાથે, ધર્મનાથ ૧૦૮ સાધુ સાથે, વાસુપૂજા-૬૦૦ સાધુ સાથે મોક્ષે ગયા. અનંતનાથ ૭૦૦૦ સાધુ સાથે, વિમલનાથ ૬૦૦૦ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, પાપભ ૩૦૮ સાથે, ઋષભદેવ ૧૦,૦૦૦ સાથે, બાકીના તીર્થંકરો ૧૦૦૦ સાથે મોક્ષે ગયા.
કાળ, તિથિ, નાદિ પ્રથમાનુયોગથી જાણવું.
ઈત્યાદિ જિનેશ્વર સંબંધી સર્વ હકીકત પ્રથમાનું યોગથી જાણવી. અહીં સ્થાન શૂન્ય ન રહે માટે ફરીથી કહેલ છે. તેથી હવે હું ચાલુ વાતને કહીશ. ઋષભજિનનું સમુત્થાન પ્રસ્તુત છે, કેમકે ઋષભદેવથી પછી મરીચિની
ઉત્પત્તિ થઈ. ઋષભદેવથી પ્રથમ સામાયિકનો નિર્ગમ છે એટલે “પહેલા કયા પુરુષથી આ સામાયિક નીકળ્યું" તે અધિકૃત છે. • વિવેચન-૩૦૬ થી ૩૧૩ :
આ આઠે ગાથા સુગમ જ છે. માટે કોઈ વૃત્તિ નથી.
• નિયુક્તિ-૩૧૪+વિવેચન
ઋષભદેવે ચૈત્ર વદ આઠમના દિવસે અપરાષ્ટે ૪૦૦૦ પુરુષો સાથે સુદર્શના નામે શિબિકામાં બેસી સિદ્ધાર્થ વનમાં છટ્ઠ તપ સહિત દીક્ષા લીધી. અલંકારોનો ત્યાગ કરી, ચતુર્મુષ્ટિક લોચ કરીને. [શંકા] ૪૦૦૦ સાથે એમ કહ્યું. તો તેમને દીક્ષા શું ભગવંત આપે કે નહીં? તે કહે છે -
• નિર્યુક્તિ-૩૧૫+વિવેચન :
૪૦૦૦ પુરુષે પોતાની મેળે જ લોચ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જે ક્રિયા - અનુષ્ઠાન આ ભગવંત જે પ્રકારે કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું એમ ગાથાર્ય છે. ભગવંત પણ ગુરુપણાથી સ્વયં જ સામાયિક સ્વીકારીને વિચર્યા, તેથી કહે છે
• નિયુક્તિ-૩૧૬ :
શ્રેષ્ઠ વૃષભ જેવી ગતિવાળા ઋષભદેવ ભગવંત પરમ ઘોર મૌન અભિગ્રહ
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૧૬
૧૫૩ ગ્રહણ કરીને દેહની સારસંભાળનો ત્યાગ કરીને એક ગામથી બીજે ગામ વિચરણ કરે છે.
• વિવેચન-૩૧૬ :
પરમપોર • પરમ સુખના હેતુભૂતપણાથી, ઘોર - સામાન્ય લોકોથી કરવા અશક્ય હોવાથી. વ્યgp નિપ્રતિકર્મ શરીરપણાથી. કહ્યું છે કે - આંખને પણ પ્રમાર્જન ન કરતા, શરીરની ખજવાળતા પણ નહીં તેવા. દિવ્યાદિ ઉપસર્ગોને સહન કરવા પડે. બાકી સુગમ છે ભગવંતે તે સ્વજનોથી પરિવરીને વિહાર કર્યો. તે વખતે ભિuદાન પ્રવર્તતું ન હતું. કેમકે લોક પરિપૂર્ણ હતો અને અર્થપણાનો અભાવ હતો.
• ભાગ-૩૧ -
ત્યારે લોકો જાણતા ન હતા કે ભિક્ષા શું ? ભિક્ષાચર કેવા હોય? તે ભિક્ષા પ્રાપ્ત ન થતાં ચારે હજાર વનમાં તાપસ થયા.
• વિવેચન-૩૧ -
• x • ભગવંતના પરિવારરૂપ તે બધાંને ભિક્ષા ન મળતાં ક્ષઘા પરિષહથી પીડાતા હતા. ભગવંત મૌનવ્રતમાં રહ્યા હોવાથી ઉપદેશ પ્રાપ્ત ન થતાં કચ્છ અને મહાકચ્છને એમ કહ્યું કે - અમારા જેવા અનાથના આપ બંને નેતાઓ છો. કેટલો કાળ અમારા વડે ભુખ-તરસથી યુક્ત રહેવાશે ? તે બંનેએ જવાબ આપ્યો કે અમે પણ નથી જામતા. જો ભગવંતને પૂર્વે જ પૂછ્યું હોત કે અમારે શું કરવું? શું ન કરવું ? તો સારું થાત. હવે જો ઘેર જઈએ તો ભરતની લજ્જાથી ઘેર જવું તે પણ અયુક્ત છે અને આહાર વિના રહી પણ ન શકીએ. તેથી આપણે માટે હવે વનવાસ જ શ્રેષ્ઠ છે. ત્યાં ઉપવાસરત પડેલા પરિણત પ્રાદિનો ઉપભોગ કરતાં ભગવંતનું જ ધ્યાન ધરતાં રહીએ એમ વિચાર્યું.
વિચારીને બધાં સંમત થતાં ગંગા નદીના દક્ષિણ કિનારે રમ્ય વનમાં વલ્કલના વાધારી, આશ્રમવાસી થઈને રહ્યા. આ રીતે તેઓ તાપસ થયા તેમ બતાવ્યું.
તે કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ પિતાના અનુરાગથી તે બંનેની સાથે જ વિચારવા લાગ્યા. કચ્છ અને મહાકચ્છ બંનેને કહ્યું કે – અમાસ વડે અંગીકૃત વનવાસ વિધિ ઘણી દારૂણ છે, તેથી તમે સ્વગૃહે જાઓ અથવા ભગવંત પાસે જ માંગણી કરો. તેઓ અનુકંપાવી અભિલષિત ફળને દેનારા થશે. તે બંનેએ પણ પોત-પોતાના પિતાને પ્રણામ કરીને પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું. ભગવંતની સમીપે આવીને પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને, જળાશયોમાંથી નલિની પત્રમાં જળ લાવીને ચોતરફ છાંટણા કર્યા, પછી જાનૂ સુધી ઉંચે સુગંધી પુષ્પોનો ઢગલો કર્યો અને નમેલા મસ્તકે ભૂમિમાં ઢીંચણ અને બંને હાથ રાખી પ્રતિદિન ઉભય સંધ્યા રાજ્યનો ભાગ આપવા માટે ભગવંતને વિજ્ઞપ્તિ કરતાં, ફરી પ્રભુની બંને પડખે હાથમાં ખગ લઈ ઉભા રહેતા. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૧૭ :નમિ-વિનમિ યાચના કરતા હતા તે અવસરે નાગેન્દ્ર ભગવંતના વદનને
૧૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ માટે આવ્યો. તેણે વિદ્યાનું દાન આપીને વૈતાદ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ શ્રેણીઓ યથાયોગ્ય ૬૦ અને ૫૦ નગરો આપ્યા.
• વિવેચન-૩૧૭ :
કોઈ દિવસે ધરણેન્દ્ર નાગરાજ ભગવંતને વંદનાર્થે આવ્યો. આ બંને વિનંતી કરતા હતા. ધરણેન્દ્રએ નમિ-વિનમિને એ પ્રમાણે યાચના કરતાં જોઈને કહ્યું, ભગવંત તો પરિગ્રહના ત્યાગી છે, એમની પાસે દેવા લાયક કશું નથી, તેમની પાસે ન માંગો. હું ભગવંતની ભક્તિથી તમને આપું છું. કેમકે સ્વામીની સેવા સફળ ન થાઓ. પાઠ કરતાં જ સિદ્ધ થાય તેવી ગંધર્વપજ્ઞકo. ૪૮,૦૦૦ વિધા ગ્રહણ કરો. તેમાં આ ચાર મહાવિધા છે – ગૌરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ. ત્યાં જઈ તમે વિધાધર ઋદ્ધિથી સ્વજન અને જનપદને પ્રલોભીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં થનાર ચક્રવાલ આદિ ગગનવલ્લભપ્રમુખ ૫૦ અને ૬૦ વિધાધર નગર બનાવીને રહો. ત્યારે તે બંને પ્રાસાદપ્રાપ્ત ભાઈઓ પુષ્પક વિમાનને વિકુવને તીર્થંકર ભગવંતને અને નાગરાજને વંદન કરીને પુણાક વિમાનમાં બેસીને કચ્છ અને મહાકચછને ભગવંતની કૃપા દેખાડી, વિનીતા નગરી ભરત રાજા પાસે જઈ તે અર્થનું નિવેદન કરી, પોતાના સ્વજન અને પરિજનને લઈને વૈતાદ્ય પર્વત નમિએ દક્ષિણ દિશાની વિધાધર શ્રેણીમાં ૫૦-વિધાધર નગર અને વિનમીએ ઉત્તર દિશાની વિધાધર શ્રેણીમાં ૬ વિધાધર નગર બનાવીને રહેવા લાગ્યા.
• નિયુક્તિ-૩૧૮ :
ઋષભદેવ ભગવંત એક વર્ષ સુધી અદીન મનથી ભોજન રહિત વિચરતા રહ્યા. કન્યા, વસ્ત્ર, આભરણ, આસન વડે લોકો પ્રભુને નિમંગા રહ્યા.
• વિવેચન-૩૧૮ ;
"TXT - ઐશ્વયિિદ લક્ષણ જેને છે તે ભગવંત. અદીત મનવાળા અર્થાત્ નિપ્રકંપ યિતવાળા. એક વર્ષ સુધી ભોજન હિત રહ્યા, કેમકે લોકો ભિક્ષાના દાન માટે અજ્ઞાન હતા. લોકોએ પ્રભુને કન્યા માટે, વપટ્ટાંશુક, આભરણ - કટક, કેયુરાદિ, આસન-સિંહાસનાદિ વડે નિમંત્રણા કરી. •x• એ પ્રમાણે વિચરતા ભગવંતને કેટલાંક કાળે ભિક્ષા પ્રાપ્ત થઈ. તેનું પ્રતિપાદન કરતાં કહે છે -
• નિયુક્તિ -૩૧૯ -
લોકનાથ ઋષભદેવને એક વર્ષ બાદ પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ બાકીના તીર્થક્ટોને બીજે જ દિવસે પહેલી ભિક્ષા મળી.
• વિવેચન-૩૧૯ :
-x- લોકનાથ - પહેલાં તીર્થકર, શેષ - અજિતાદિ, ભરતક્ષેત્રના તીર્થકરોને. • x • તીર્થકરોને પહેલું પારણું જેનાથી થયું તેને કહે છે –
• નિયુક્તિ-૩૨૦ :
પ્રથમ તીefકર ઋષભદેવને શેરડીના રસ વડે પારણું થયું. બાકીના તીર્થકરોને અમૃતરસ સમાન ખીર વડે પારણું થયું.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૨૦
૧૫૯
૧૬૦
• વિવેચન-૩૨૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - પરમાન્ન એટલે ખીર, કેવી ? અમૃતના સ જેવી. તીર્થકરને પહેલાં પારણે જે થયું તે હવે કહે છે –
• નિયુક્તિ-૩૧ -
અહોદાન” એવી ઉોષણા, દિવ્ય વાજિંત્રનાદ, સોનૈયાની વૃષ્ટિ જળ અને પુષ્ય વૃષ્ટિ, વસ્ત્રાવૃષ્ટિ. જિનેશ્વરને પારણે થાય.]
• વિવેચન-૩૨૧ -
દેવો આકાશમાં રહી “અહોદાન” - મો શબ્દ વિમય અર્થે છે. અહો દાનઅહોદાન એવી ઉદ્ઘોષણા કરે અર્થાત આપે સારું દાન આપ્યું તથા સ્વર્ગના દેવો વડે દિવ્ય વાજિંત્ર નાદ. પછી વસુ-દ્રવ્ય તેની ધારાની વૃષ્ટિ. જિળ પુષ વૃષ્ટિ કે વટવૃષ્ટિનો ઉલ્લેખ આ લિકિતામાં efણી કે આ વૃત્તિમાં પણ elી.) આ પ્રમાણે સામાન્યથી પારણાનો કાળ અને ભાવિ કહ્યા. હવે જ્યાં, જે રીતે અને જે આદિ તીર્થકરનું પારણું થયું તે કહે છે –
• નિયુક્તિ -૩૨૨ -
હસ્તિનાપુરમાં શ્રેયાંસ વડે શેરડીના રસનું દાન, વસુધાસ, ગુર પીઠિકાની પૂજ, તક્ષશિલામાં ગમન, બાહુબલિનું નિવેદન.
• વિવેચન-૩૨૨ - [આ કથા મૂર્ણિમાં વિસ્તારથી આપેલી છે.]
કુરજનપદમાં ગજપુર (હસ્તિનાપુર નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ અને તેનો પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તેણે સ્વપ્નમાં મેરુ પર્વતને શ્યામવર્ણ જોયો. તેથી અમૃતના કળશો વડે તેનો અભિષેક કર્યો. તેથી અતિ અધિક શોભવાને લાગ્યો.
નગર શ્રેષ્ઠી સુબુદ્ધિએ એવું સ્વપ્ન જોયું કે સૂર્યના હજારો કિરણો પોતાના સ્થાનથી ચલિત થયાં, શ્રેયાંસ વડે તેને જોડી દેવાયા અને તે અધિકતર તેજથી સંપૂર્ણ થયો. રાજાએ સ્વપ્નમાં એક પુરુષને મોટા પ્રમાણવાળા મહાત્ શત્રુસૈન્ય સાથે લડતો જોયો, શ્રેયાંસ વડે સહાય દેવાતા તે સૈન્યબળ ભાંગી ગયું.
- પછી તે બધાં સભા મંડપમાં એકઠાં થયાં, સ્વપ્નની ચર્ચા કરી પણ જાણ્યું નહીં. કે શું થવાનું છે. રાજ બોલ્યા કે શ્રેયાંસ કુમારને કોઈ મહાન લાભ થવાનો છે. સભામંડપથી ઉઠીને શ્રેયાંસ પણ પોતાના ભવનમાં ગયો. ત્યાં અવલોકન કરતો બેઠો છે. ત્યાં સ્વામીને પ્રવેશતા જોયા. તે વિચારે છે કે – મેં આવો વેશ ક્યાં જોયો છે, જેવો પરદાદાનો છે ? જાતિસ્મરણ થયું. તે પૂર્વ ભવે ભગવંતનો સારથી હતો. ત્યાં તેણે વજસેન તીર્થકર વેશમાં જોયા હતા. વજનાબે દીક્ષા લીધી, તે પણ દીક્ષિત થયો. ત્યારે તેણે સાંભળેલ હતો કે - આ વજનાભ ભરતક્ષેત્રમાં પહેલાં તીર્થકર થશે, તે જ આ ભગવંત છે.
તેટલામાં કોઈ મનુષ્ય શેરડીના રસના ઘડા ભરીને આવ્યો. તે લઈને શ્રેયાંસ ભગવંત સામે ઉપસ્થિત થયો. તે કશે તેવા હોવાથી સ્વામીએ હાથ પસાય. હાથમાં (ખોબામાં] બધો સ નાંખ્યો. ભગવંત અછિદ્રપાણી-છિદ્ધ વગરના હાથવાળા હતા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શિખા ઉપર વધવા લાગી, પણ નીચે પડતી નથી. આવી ભગવંતની લબ્ધિ હતી. ભગવંતે પારણું કર્યું. ત્યાં દિવ્યાં પ્રગટ થયાં તે આ પ્રમાણે -
(૧) વસુધારા વૃષ્ટિ, (૨) વસ્ત્ર વૃષ્ટિ, (3) દેવદુંદુભિ નાદ, (૪) ગંધોદક પુષ વર્ષા, (૫) આકાશમાં ઉદ્ઘોષણા.
ત્યાં તે દેવ સંનિપાત જોઈને લોકો શ્રેયાંસને ઘેર ગયા. તાપસી અને બીજા રાજા પણ આવ્યા. ત્યારે શ્રેયાંસે તેમને કહ્યું – ભિક્ષા આ પ્રમાણે દેવાય છે. આમને દાન દેવાથી સદ્ગતિ મળે છે.
ત્યારે તે બધાંએ પૂછ્યું કે તેં કેવી રીતે જાણ્યું? શ્રેયાંસે કહ્યું – જાતિ મરણથી, મેં સ્વામી સાથે આઠ ભવો કર્યા છે. ત્યારે તેઓ કુતુલ ઉત્પન્ન થવાથી પૂછે છે - અમે આપનો આ આઠ ભવનો સંબંધ જાણવાને ઈચ્છીએ છીએ. ત્યારે શ્રેયાંસે પોતાની અને બાષભદેવની આઠ ભવની કથા કહીજેમ વસુદેવહિંડિમાં છે. તે સંક્ષેપથી આ પ્રમાણે છે –
[૧] ધજ સાર્યવાહ, [૨] ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક, [3] પહેલાં દેવલોકમાં, [૪] મહાવિદેહમાં મહત્વ સ. એ માર ભવ ઋષભદેવના થયા પછી પાંચમાં ભવથી 5thદેવ અને શ્રેયાંસનો સંબંધ શરૂ થયો છે આ રીતે –
ઈશાનમાં શ્રી પ્રભુ વિમામાં ભગવંત લલિતાંગ દેવ હતા અને શ્રેયાંસ તેની સ્વયંપ્રભા દેવી હતો કે સ્વયંપ્રભા પૂર્વભવે નિર્નામિકા હતી.
પછી પૂર્વવિદેહમાં પુલાવતી વિજયમાં લોહાર્બલ નગરમાં ભગવંત વજજંઘ રાજા થયા, શ્રેયાંસ, તેની શ્રીમતી ભાય થયો.
પછી ઉત્તરકુરુમાં ભગવંત યુગલિક, શ્રેયાંસ સુગલિની. પછી સૌધર્મ કો બંને દેવો થયા.
પછી ભગવંત પશ્ચિમવિદેહે વૈધપુત્ર થયા અને શ્રેયાંસ થયો જીર્ણ શ્રેષ્ઠીના પુત્ર કેશવ, તો છઠ્ઠો મિત્ર હતો.
ત્યાંથી અશ્રુત કલામાં તે બંને દેવો થયા. ત્યાંથી પુણ્ડરીકિણી નગરીમાં વજનાભ અને શ્રેયાંસ સારથી.
પછી સવર્થિસિદ્ધ વિમાનમાં બંને દેવો થયો. એ પ્રમાણે બંનેનો આઠ ભવનો સંબંધ થયો. પછી અહીં શ્રેયાંસ, ભગવંતનો પ્રપૌત્ર થયો.
ત્રણેના સ્વપ્નોનું આ ફળ છે કે શ્રેયાંસે ભગવંતને ભિક્ષા આપી. એ પ્રમાણે લોકોએ સાંભળીને શ્રેયાંસને અભિનંદન આપી બઘાં પોતાના સ્થાને ગયા. શ્રેયાંસે પણ જ્યાં રહીને ભગવંતને પ્રતિલાભિત કરેલાં, તે સ્થાને તેમના ચરણને કોઈ પણ વડે આકમિત ન કરે તે માટે ભક્તિ વડે ત્યાં રનમય પીઠ કરી. ત્રણે સંધ્યા તેની અર્ચા કરવા લાગ્યો અને પર્વ દેશકાળે વિશેષથી અર્ચના કરીને ભોજન કરતો.
લોકો પૂછતા કે આ શું છે ? શ્રેયાંસ કહેતો - આદિકાર મંડલ છે. પછી લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા, ત્યાં ત્યાં પીઠ બનાવી. કાળ જતાં તે આદિત્ય પીઠ રૂપે પ્રસિદ્ધ થયું.
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૨૨
૧૬૧
એ પ્રમાણે ભગવંત આદિકરની પારણા વિધિ કહી. હવે પ્રસંગથી અજિતાદિ બાકીના તીર્થકરોને જે સ્થાનમાં પહેલું પારણું થયું, જેણે કરાવ્યું, તેની ગતિ ઈત્યાદિ પ્રતિપાદિત કરે છે. તેની ગાથા આ રીતે –
• નિયુક્તિ ગાથા-૩૨૩ થી ૩૩૪ :
જ્યાં સર્વે (ચોવી) જિનેશરોએ પહેલી ભિક્ષા પ્રાપ્ત કરી, તે નગરીના નામો અનુક્રમે આ પ્રમાણે છે - (૧) હસ્તિનાપુર () અયોધ્યા, ૩) શ્રાવસ્તી, (૪) સાકેતપુર, (૫) વિજયપુર, (૬) બ્રહ્મસ્થલ, (૭) પાટલી ખંડ, (૮) પા ખંડ, (૯) શ્રેય:પુર (૧૦) સ્ટિપુર, (૧૧) સિદ્ધાર્થપુર અને (૧૨) મહાપુર
(૧૪) ધન્ય કર (૧૪) વર્ધમાન, (૧૫) સોમનસ, (૧૬) મંદિર (૧૭). ચપુર, (૧૮) રાયપુર, (૧૯) મિશિલા, (૨૦) રાજગૃહી, (૨૧) વીરપુર, (૨) દ્વારિકા, (૩) કોપટક અને (૨૪) કોલ્લાકગ્રામ એ પ્રમાણે ગણવા.
હવે ચોવીશે તીર્થકરોએ જેને પહેલી ભિક્ષા આપી. તેમના નામો ક્રમશઃ કહું છું - (૧) શ્રેયાંસ, (૨) બ્રહ્મદત્ત, (3) સુરેન્દ્રદત્ત, (૪) ઈન્દ્રદત્ત, (૫) પu, (૬) સોમદેવ, (5) મહેન્દ્ર, (૮) સોમદત્ત, () પુષ્ય, (૧૦) પુનર્વસુ.
(૧૧) પૂણનંદ, (૧) સુનંદ, (૧૩) જય, (૧૪) વિજય, (૧૫) ધર્મસીહ, (૧૬) સુમિત્ર, (૧૩) વ્યાધુસિંહ, (૧૮) અપરાજિત, (૧૯) વિશ્વસેન, (૨૦) બહાદd, (૨૧) દd, (૨૨) વરદત્ત, (૩) ધન્ય (૨૪) બહુલ જણાવા.
આ બધાંએ બે હાથ જોડી, ભકિત બહુમાનથી, શુભલેયાવાળા થઈ, તે કાળે પ્રહષ્ટ મનથી જિનવરેન્દ્રોને પ્રતિભાખ્યા હતા.
બધાં જ જિનેન્દ્રોને જ્યાં પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ, ત્યાં વસુધારા અને પુષ્પવૃષ્ટિ થયેલી. વસુધારા ઉત્કૃષ્ટથી સાડા બાર કોડી સુવર્ણ અને જઘન્યથી ૧૨ll લાખ સુવર્ષની હોય છે. | સર્વે તીર્થકરોને જેણે પ્રથમ ભિક્ષા આપી, તેઓ પાતળા રાગદ્વેષવાળા થઈ દિવ્ય શ્રેષ્ઠ પરાક્રમવાળા થશે. તેમાંથી કેટલાંક તે જ ભવે જિનવર પાસે સર્વ કર્મથી મુક્ત થઈ તે જ ભવે મોક્ષે ગયા. કેટલાંક બાકીના] ત્રીજા ભવે મોક્ષે જશે.
• વિવેચન-૩૨૩ થી ૩૩૪ :
- x • ગજપુર [હસ્તિનાપુર નગર હતું. ત્યાં શ્રેયાંસ રાજા હતો. [નિર્યુક્તિBરરની વૃત્તિમાં વૃત્તિકારે તેને યુવરાજ કહ્યો છે, અહીં રાજા કહે છે . તેણે શેરડીના રસનું દાન કરી, ભગવંતને અધિકૃત્ય પ્રવર્યો. ત્યાં ૧૨ કરોડ સોનૈયાની વસુધારા થઈ. fa - શ્રેયાંસે જ્યાં ભગવંતનું પારણું કરાવ્યું. ત્યાં પગ વડે કોઈ આક્રમણ ન કરે તે માટે રનમય પીઠ કરાવી. ત્યાં પૂજા-અર્ચા કરી. એટલામાં ભગવંત તક્ષશિલા જવા નીકળ્યા. ભગવંતની પ્રવૃત્તિ માટે નિયુક્ત પર બાહુબલીને નિવેદન કર્યું - ૪ -
હવે કથાનો શેપ ભાગ કહે છે - બાહુબલિએ વિચાર્યું કે કાલે સર્વ બદ્ધિથી વંદન કરીશ. સવારે તે નીકળ્યો. ભગવંત તો વિહાર કરી ગયા. ભગવંતને ન જોવાથી [31/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહુબલિને ધૃતિ થઈ. ભગવંત જ્યાં રહેલાં ત્યાં ધર્મચક્રનું ચિહ્ન કરાવ્યું. તે સર્વ રનમય અને એક યોજન પરિમંડલ હતું. તેમાં પાંચ યોજન ઉંચો દંડ હતો. ભગવંત પણ બહલી - યોનકાદિ દેશમાં નિરૂપસર્ગ વિચરતા વિનીતા નગરીના ઉધાન સ્થાન પરિમતાલ નગરે આવ્યા. ત્યાં ઈશાન ખૂણામાં શકટમુખ ઉધાનમાં, ગ્રોધ વૃક્ષાની નીચે અમ ભકતથી પવહણ દેશ કાળમાં ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નખમાં પ્રવજ્યા દિવસથી આરંભીને ૧૦૦૦ વર્ષ વીત્યા પછી ત્રિભુવનના એક જ બાંઘવ રૂપ ભગવંતને દિવ્ય - અનંત કેવળજ્ઞાન થયું.
આ જ અર્થને ઉપસંહરતા છ ગાથા કહે છે - • નિયુક્તિ -૩૩૫ થી ૩૪o :
કાલે સર્વ ઋદ્ધિથી પૂજીશ. ભગવંતને ન જોતાં ધર્મચક્ર ર. ભગવંત છઠાસ્થપણે ૧૦૦૦ વર્ષ ભરત માં વિચઈ. બહલી, અડબ, ઈલા, યવન દેશો અને સુવણભૂમિમાં ભગવંત ઋષભ તપને ચરતા વિચયી હતા. બહલી, યવન, પહક દેશોમાં ભગવંત વડે [લોકો સારી રીતે સ્પર્શના પામ્યા, બીજ પણ હેચ્છ જાતિના લોકો ભદ્રિક થયા.
તીર્થકરોમાં પ્રથમ એવા ઋષભ ઋણી નિપસર્ગ વિચર્યો. તેમના વિહારની મુખ્ય ભૂમિ અષ્ટાપદ પર્વતની અગ્રભૂમિ હતી. ઋષભદેવને ૧૦૦૦ વર્ષ છાસ્ત પચયિ પાળી પુમિતાલમાં ન્યગ્રોધ વડ નીચે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણવદ૧૧, અઠ્ઠમ ભકતપૂર્વક અનંત જ્ઞાન ઉત્પન્ન થતાં ત્યાં પાંચ પ્રકારે મહાવતની પ્રરૂપણા કરી.
• વિવેચન-૩૩૫ થી ૩૪o :
આનો ભાવાર્થ સુગમ છે. વિશેષ એ કે- અનુરૂપ કિયાને અધ્યાહાર કરવી. • x • ગાથાર્થ કહ્યો. દેવકૃત સમવસરણમાં રહીને પાંચ મહાવ્રતોની પ્રજ્ઞાપના કરી, તેથી કહે છે -
• નિયુક્તિ -3૪૧ -
અનંત એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં, જરા-મરણથી મુક્ત થયેલા જિનેન્દ્રનો દેવેન્દ્રો અને દાનવેન્દ્રો મહોત્રાવ કરે છે.
• વિવેચન-૩૪૧ -
ચાર ઘાતિકને ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ખરા • વયની હાનિરૂપ, • x • તેનાથી મુક્ત - x • મહિમા - જિનવરેન્દ્રની જ્ઞાન પૂજા. દેવેન્દ્રના ગ્રહણથી વૈમાનિક અને જ્યોતિકનું ગ્રહણ કરવું. દાનવેન્દ્રના ગ્રહણથી ભવનવાસિ અને બંતરેન્દ્રનું ગ્રહણ કર્યું. બઘાં તીર્થકરોને દેવો અવસ્થિત નખ અને રોમ કરે છે. ભગવંત કનકવણ શરીરમાં જટા સમાન અંજનરેખાવત્ શોભે છે.
હવે ઉક્ત-અનુક્તના સંગ્રહને માટે સંગ્રહગાથા કહે છે – • નિયુક્તિ -3૪ર :વિનીતા નગરીના પુરિમતાલ ઉધાનમાં ભગવંતને કેવળજ્ઞાન થયું. ચમન
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૩૪૨
ઉત્પન્ન થયું. ભરતને બંને સમાચાર સાથે મા.
• વિવેચન-૩૪ર :
- x - ગાથાર્થ કહ્યો.] ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે ભરતરાજાની આયુઘશાળામાં ચક્રનો ઉત્પાદ થયો. ભરતને જ્ઞાન અને ચક્રરતના બંનેના સમાચાર તેના નિયુક્ત પુરુષોએ આપ્યા. ત્યારે ભરતે વિચાર્યું કે - બંનેની, પૂજા કરવી જોઈએ, પહેલાં કોની કરવી યોગ્ય છે ?
• નિયુક્તિ-૩૪૩ :
તાતની પૂજાથી ચક પૂજાયેલ જ છે, તાત જ પૂજા યોગ્ય છે. ચક્ર તો આલોક સુખ આપે છે, પણ તાત પરલોકમાં સુખ આપનાર છે.
વિવેચન-3૪૩ :
તાત - ત્રિલોકના ગુરુ. - x • દેવેન્દ્રાદિ પણ નામના હોવાથી તાત પૂજાને યોગ્ય વર્તે છે. * * * ચક્ર આ લોકના અર્થાત્ સાંસારિક સુખના જ હેતુરૂપ છે. પણ શિવસુખના હેતુ હોવાથી તાત પરલોકમાં સુખ આપે. તેથી ચક્ર ભલે રહ્યું, ત્રિલોકગુની પૂજા કરવી યોગ્ય છે, એમ વિચારીને તેમની પૂજા કરવા સંદેશ આપ્યો.
હવે કથાનક કહે છે -
ભરત સર્વઋદ્ધિથી ભગવંતને વંદન કરવાને પ્રવૃત્ત થયો. મરદેવી માતા ભગવંતની પ્રવજ્યા પછી ભારતની રાજ્યલક્ષ્મી જોઈને બોલ્યા - મારા પુત્રને આવી રાજ્યલમી ક્યાં ? હાલ તે [બિચારો] ભૂખ-તરસથી પરિસ્વરેલો, નગ્ન, ચાલતો હશે,
એ પ્રમાણે ઉદ્વેગ કરે છે. ભરતે તીર્થકરની વિભૂતિને વર્ણવી તો પણ વિશ્વાસ કરતી નથી. પુત્રના શોકથી તેણીને રડતાં-રડતાં ચક્ષુ આડાં પડલ બઝી ગયા. ત્યારે ભારતે જતાં-જતાં કહ્યું, હે માતા! ચાલો, તમને હું ભગવંતનો વૈભવ દેખાડું છું.
ત્યારે ભરત હાથીના સ્કંધે આગળ બેસાડી નીકળ્યો. સમોસરણ દેશે આકાશમંડલ દેવના સમૂહ વડે વિમાનમાં બેસી ઉતરતા, વિરાટ ધ્વજા, વગાડાતી દેવદૂદુભિનો નાદ, તેના વડે આપૂરિત દિશામંડલ જોઈને ભરતે કહ્યું - જુઓ મા ! આવી ઋદ્ધિ તમારા પુત્રની છે.] તેના લાખમાં ભાગે પણ મારી ઠદ્ધિ નથી. પછી તેણીએ ભગવંતા છત્રાતિછત્ર જોતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજા કહે છે - ભગવંતની ધર્મકથાના શબ્દો સાંભળીને મરુદેવા માતાને કેવળજ્ઞાન થયું.
તેમનું આયુ તકાળ તુટી જતાં ત્યાં જ સિદ્ધ થયા. આ ભરતની આ અવસર્પિણીમાં પહેલા સિદ્ધ થયા. એમ જાણીને દેવોએ તેની પૂજા કરી, શરીરને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું અને ભગવંતે સમવસરણમાં દેવ-મનુષ્ય-અસુર સહિતની સભામાં ધર્મ કહ્યો. ત્યાં ઋષભસેન નામે ભરતનો પુત્ર, જે પૂર્વ બદ્ધ ગણધર નામ ગોખવાળો સંવેગ ઉતપન્ન થતાં પ્રવજિત થયો. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, ભક્ત શ્રાવક થયો. સુંદરી દીક્ષા લેવા તૈયાર થઈ પણ સ્ત્રીરત્ત થશે તેમ વિચારી ભરતે ના પાડી, તેથી તે પણ શ્રાવિકા થઈ. આ ચતુર્વિધ શ્રમણસંઘ થયો.
તે તાપસી ભગવંતને જ્ઞાન ઉત્પન્ન થતાં કચ્છ અને મહાકચ્છ સિવાયના
૧૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભગવંતની પાસે આવીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવાદિની ર્મદા જોઈને ભગવંત પાસે પ્રવજિત થયા. આ સમોસરણમાં મરીચિ આદિ ઘણાં કુમારોએ દીક્ષા લીધી. હવે ચાર સંગ્રહગાથા કહે છે –
• નિયુક્તિ -૩૪૪ થી ૩૪૭ :
ભરત મરદેવી માતા સાથે નીકળ્યો. ધર્મકથા કહી. ઋષભસેને પામ્યા લીધી. બ્રાહ્મી, મરીચિએ દીક્ષા લીધી. સુંદરી ત:પુરને શોભાવશે માની, ભરતની રોકવાથી સુંદરી ઘેર રહી... ભારતના યoo wો અને 900 પોએ એક સાથે તુરંત પ્રભુના સમોસરણમાં દીક્ષા લીધી.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકાદિ સર્વે દેવો પોતાના પરિવાર અને સઝિદ્ધિ સહ આવી ભગવંતનો જ્ઞાન મહિમા કર્યો. દેવોએ કરેલ મહિમા જોઈને સમ્યક્ત્વ પામેલ બુદ્ધિવાળા ક્ષત્રિય મરિચિએ ઘમ સાંભળીને દીક્ષા લીધી.
• વિવેચન-3૪૪ થી ૩૪૭ :- (ભરત કથા યૂર્ણિમાં પણ જોવી.]
કથન - ધર્મકથા સાંભળીને અથવા મરુદેવીને ભગવંતની વિભૂતિ કે કથનથી. • x • સથરાદ • દેશી શબ્દ છે તેનો અર્થ યુગપ કે વરિત થાય. કfa - જન્મતાં જ મરીચિ-કિરણો છોડેલા તેથી મરીચિ નામ રાખ્યું. - x • x • સમ્યકત્વથી પ્રાપ્ત બુદ્ધિવાળો. બાકી સુગમ છે.
ભરત પણ ભગવંતની પૂજા કરીને ચકરનનો ટાલિકા મહિમા કર્યો. અષ્ટાલિકા મહોત્સવ નિવૃત થતાં, તે ચકરત્ન પૂર્વાભિમુખ ચાલ્યું. ભરત સર્વ સૈન્ય સાથે તેને અનુસર્યો. તે યોજન જઈને રોકાયું. -x - પૂર્વમાં માગઘતીર્થે અમભક્ત કરી, રથને સમુદ્રમાં ચકનાભિ સુધી અવગાહી, પછી નામથી અંકિત બાણ ફેંક્યુ. તે બાર યોજન જઈને માગધતીર્થકુમાસ્તા ભવનમાં પડ્યું. તે જોઈ કોપાયમાન થઈ તે દેવ બોલ્યો – આ કોણ અપાર્જિતનો પ્રાર્થક છે. નામ જોઈ જાણ્યું કે ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. બાણ અને મુગટ લઈ ઉપસ્થિત થયો. કહ્યું - હું તમારો પૂર્વનો તપાલ છું. ત્યારે ત્યાંનો અષ્ટાલિકા મહામહોત્સવ કર્યો.
આ જ ક્રમે દક્ષિણમાં વરદામ, પશ્ચિમમાં પ્રભાસ, પછી સિંધુ દેવીની સાધના, પછી વૈતાદ્ય ગિરિકુમાર દેવ, પછી તમિશ્રગુફા, કૃતમાલ દેવ, પચી સુષેણ સેનાપતિ
સિન્ય લઈ દક્ષિણના સિંધુ નિકુટે ગયો. પછી સુષેણે તમિસા ગુફાને ઉઘાડી. પછી ત્યાં મણિરત્ન વડે ઉધોતા કરીને બંને પડખે ૫૦૦ ધનુષની લંબાઈ-પહોળાઈવાળા મંડલો એવા ૪૯ માંડલા કર્યા. ઉધોત કરીને ઉન્મજ્ઞા - નિમગ્નામાં સંક્રમમાં ઉતરીને તમિસગુફાટી નીકળ્યો. આવેલા કિરાત સાથે યુદ્ધ કર્યું.
પરાજિત થયેલા કિરાતોએ મેઘમુખકુમાર નામક કુલદેવતાને આરાધ્યા, તેમણે સાત સત્રિ વરસાદ વરસાવ્યો. ભરત પણ ચર્મરનમાં છાવણી સ્થાપીને ઉપર છબરના સ્થાય, મણિરત્નને છગરદનના મણે દંડમાં સ્થાપ્યું. ચાચી લોકમાં ઇંડામાંથી નીકળેલ જગત કહેવાયું. તે ચર્મરત્નમાં સવારે શાલિ વાવે તે સાંજ પહેલાં ઉગી જાય,
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાકી ભાઈઓએ દીક્ષા લેતા, ભરતે બાહુબલિ પાસે દૂત મોકલ્યો. તેણે ભાઈઓની દીક્ષાનું જાણતા ક્રોધિત થયો. તેણે કહ્યું કે તેઓ બાલ હતા માટે દીક્ષા લીધી, પણ હું યુદ્ધ માટે સમર્થ છું. તે વાત અહીં કહે છે –
• નિયુક્તિ-૩૪૮ -
ભરતે માણાધાદિનો વિજય કર્યો. સુંદરીની દીક્ષા થઈ, બાર વર્ષ અભિષેક ચાલ્યો, ભાઈઓને આજ્ઞામાં આવવા કહ્યું. સમોસરણમાં જઈને ભાઈઓએ ભગવંતને પૂછ્યું, ભગવંતે દષ્ટાંત આપ્યું.
• વિવેચન-૩૪૮ -
* * * * * [ગાથાર્થ ઉપર કહ્યો છે. કેટલુંક કથાનક પૂર્વે કહેલ છે.] બાહુબલિ અને ભરત પોત-પોતાના સર્વ સૈન્ય સહિત દેશની સરહદે ભેગા થયા. બાહુબલિએ કહ્યું – નિરપરાધી લોકોને શા માટે મારવા ? આપણે બે જ લડીએ. પહેલાં દષ્ટિ યુદ્ધ થયું તેમાં ભરત હાર્યો. પછી વાચાયુદ્ધમાં પણ ભરત હાર્યો. બાહુ યુદ્ધમાં પણ હાર્યો, મુષ્ટિ અને દંડ યુદ્ધમાં પણ હારતા ભરતે વિચાર્યું કે શું આ ચક્રવર્તી છે કે હું દુર્બળ
ઉપોદ્દાત નિ ૩૪૪ થી ૩૪૭
૧૬૫ તેને સંધીને જમતાં, એમ સાત દિવસો ગયા. પછી આભિયોગિક દેવો વડે મેઘમુખ કમાને નિર્ધારિત કરાયા - ભગાડી મૂકાયા. તેમના વચનથી કિરાતો ભરતને નમ્યા. પછી લઘુહિમવંત ગિરિકુમાર દેવ પાસે આવ્યા. ત્યાં ફર યોજન બાણ ઉંચે ગયું. પછી ઋષભકૂટ નામ લખ્યું.
પછી સુષેણ સેનાપતિ ઔત્તરીય સિંધુ નિકટ ગયો. ભરત ગંગામાં ઉતર્યો. પછી સેનાપતિ ઉત્તર ગંગા નિકૂટે આવ્યો. ભરતે પણ ગંગાદેવી સાથે ૧૦૦૦ વર્ષ ભોગો ભોગવ્યા. પછી વૈતાદ્ય પર્વત નમિ અને વિનમિ સાથે ૧૨-વર્ષ યુદ્ધ થયું. તે બંને પરાજિત થતાં વિનમિ એ સ્ત્રીરત્ન અને નામ રત્નો લઈને આવ્યો. પછી ખંડ પ્રપાત ગુફામાં નૃત્યમાલ દેવ પાસે આવ્યા, ત્યાંથી નીકળ્યા. ગંગાકૂલે નવ નિધિ મેળવ્યા. પછી દક્ષિણના ગંગા નિકૂટે સેનાપતિ આવ્યો. [ઈત્યાદિ]
આ ક્રમથી ૬૦,૦૦૦ વર્ષે ભરતક જીતીને ભરત વિનિતા રાજધાની આવ્યો. બાર વર્ષીય મહારાજાભિષેક થયો. રાજાઓને વિદાય કર્યા. પછી સ્વજનોને યાદ કરવા લાગ્યો. ત્યારે બધાં નિજકો દેખાયા. એ ક્રમે સુંદરીને જોઈ. તેણી કરમાયેલા મુખવાળી જોઈ. તેણીને જે દિવસે દિક્ષા લેતો રોકી તે દિવસથી આરંભી આયંબિલ કરતી હતી. તે જોઈને રોષથી ભરતે કુટુંબીને કહ્યું - કેમ મારે ત્યાં ભોજન ન હતું કે જેથી આ આવી થઈ ગઈ ? કે વૈધો ન હતા ? તેઓએ કહ્યું કે સુંદરીએ આયંબિલ તપ કર્યો છે. ત્યારે ભરત તેણી ઉપર પાતળા રાગવાળો થયો. તેણીને કહ્યું - જો તને ગમે તો મારી સાથે ભોગો ભોગવ અથવા દીક્ષા લે. ત્યારે પગે પડી ગઈ, વિદાય કરી અને સુંદરીએ દીક્ષા લીધી.
કોઈ વખતે ભરતે તેના ભાઈઓ પાસે દૂતો મોકલ્યા, મારી આજ્ઞામાં રહો. તેઓ બોલ્યા - અમને પણ પિતાએ જ રાજ્ય આપેલ છે. તને પણ તેમજ છે અમે પિતાને પૂછીને તે કહેશે તેમ કરીશું.
ત્યારે ભગવંત અષ્ટાપદે આવીને વિચરતા હતા. અહીં બધાં કુમારો આવ્યા, ભગવંતને કહ્યું - આપે આપેલ રાજ્ય ભાઈ ભરત હરી લેવા માંગે છે, તો શું કરવું ? અમે યુદ્ધ કરીએ કે તેની આજ્ઞા પાળીએ ? ત્યારે સ્વામીએ ભોગથી નિવવા માટેનો તેમને ધર્મ ઉપદેશ આપ્યો. કહ્યું કે - મુક્તિસમાન સુખ નથી.
ત્યારે અંગારદાહકનું દૃષ્ટાંત કહ્યું -
એક અંગાર દાહક હતો, પાણીનું એક વાસણ ભરીને ગયો. એક સ્થાને પાણી રાખ્યું, ઉપર સૂર્ય, બાજુમાં અગ્નિ, વળી પરિશ્રમ, ઘેર જઈ પાણી પી મૂર્ષિત થઈ સ્વપ્ન જુએ છેએ રીતે અસદ્ભાવ સ્થાપનાથી કૂવા, તળાવ, નદી, દ્રહ, સમુદ્ર બધાં પી ગયો, તેની તૃષ્ણા ન છાપી. ત્યારે એક જીર્ણ કૂવામાં ઘાસનો પૂડો લઈને પાણી સીંચે છે, જે થોડું પડ્યું તેને જીભ વડે ચાટ્યું. એ પ્રમાણે તમે બધાં સર્વલોકમાં અનુતર શબ્દ, સ્પશિિદ સર્વાર્થસિદ્ધમાં અનુભવ્યા પણ વૃપ્તિ ન થઈ. એ પ્રમાણે વૈતાલિય અધ્યયન કહ્યું, “બોધ પામો, કેમ બોધ નથી પામતા ?” એમ ૯૮ વૃત્તો વડે ૯૮ કુમારોએ દીક્ષા લીધી. કોઈ પહેલાથી બોધ પામ્યા, કોઈ બીજાથી. - x -
એમ વિચારતો હતો ત્યાં દેવતાઓ આયુધમાં ચકરન આપ્યું ત્યારે ભરત તેને લઈને દોડયો. બાહબલિએ તેને દિવ્યરત્ન લઈ આવતો જોયો. પહેલા તો થયું કે આને ભાંગી નાંખુ. ફરી વિચાર્યું કે આ તુચ્છ કામભોગોથી ભ્રષ્ટ પ્રતિજ્ઞ અને માવો યોગ્ય નથી. મારે પણ ભાઈઓની જેમ અનુષ્ઠાન કરવું જ યોગ્ય છે. એમ વિચારીને ભરતને કહ્યું - ધિક્કાર છે તારા પુરુષત્વને કે આ અધર્મયુદ્ધ કરવાને તૈયાર થયો છે, મારે ભોગનું કંઈ કામ નથી, આ રાજ્ય તું પકડ! હું દીક્ષા લઉં છું દંડ મુક્ત થઈ દીક્ષા લીધી. ભરતે બાહુબલીના પુત્રને રાજયમાં સ્થાપ્યો.
બાહબલી વિચારે છે કે પિતાજી સમીપે મારા ભાઈઓ જે નાના છે, તે સમુN જ્ઞાનાતિશયવાળા છે. હું અતિશય વગરનો તેને કેમ જાઉં? કેવળજ્ઞાન થાય ત્યાં સુધી અહીં રહું. એ રીતે તે પ્રતિમા ધ્યાને રહ્યા. માનરૂપી પવતે જઈને બેઠા. સ્વામી જાણવા છતાં કોઈને મોકલતા નથી કેમકે તીર્થકરો અમૂઢ લાવાળા હોય છે. ત્યારે એક વર્ષ સુધી બાહુબલી કાયોત્સર્ગમાં રહ્યા. વેલો વીંટળાઈ વળી. પગમાં સર્પો રાફડા બનાવ્યા. વર્ષ પૂરું થતાં ભગવંતે બ્રાહ્મી, સુંદરીને મોકલ્યા. પૂર્વે ન મોકલ્યા કેમકે ત્યારે સમ્યપણે સમજત નહીં.
તે બંને બહેન સાદવીઓ બાહુબલીને શોધે છે, વેલ અને ઘાસથી વીંટાયેલા જોયા, ઘણાં વાળ વધી ગયા છે, તેમને જોઈને વાંધા. આ પ્રમાણે કહ્યું કે – પિતાજી [ભગવંત] આજ્ઞા કરે છે કે – હાથી ઉપર બેસીને કેવળજ્ઞાન ઉત્પત્ત ન થાય. ત્યારે તે વિચારે છે કે અહીં હાથી ક્યાં છે? ભગવંત જૂઠું બોલે નહીં, વિચારતાં જાણ્યું કે માનરૂપી હાથી છે, હું જઉં ભગવંતને વાંદુ, સાધુને વાંદુ. એમ વિચારતા પણ ઉપાડ્યો ત્યાં કેવળજ્ઞાન થયું. પછી કેવલીની પર્ષદામાં જઈને રહ્યા.
| ભરત રાજ્ય ભોગવે છે. મરીચિ પણ સામાયિક આદિ ૧૧-અંગો ભણ્યો. હવે
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૬૭
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્યાત નિ ૩૪૮ આ અર્થને સાત ગાથા વડે બતાવે છે –
• નિયુક્તિ-૩૪૯ અને ભાષ્ય-૩૨ થી ૩૦ :
નિ-બાહુબલીને ક્રોધ ચડ્યો, તે તે વાત ભરતને કહી, દેવતા આવ્યા, બાહુબલીનું કથન • ધર્મ યુદ્ધ માટે નથી કરવું. દીક્ષા લીધી. પ્રતિમા ધ્યાન સ્વીકાર કર્યો.
ભo • પહેલાં ષ્ટિયુદ્ધ, પછી અનુક્રમે વાયુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડયુદ્ધ થયું બધાંમાં ભરતનો પરાજય થયો. પરાજિત થયેલો નરપતિ શોક પામી વિચારે છે કે ખરેખર ચક્રવર્તી એ છે કે પછી હું અત્યારે દુબળ થયેલો છું. વર્ષ વીત્યા પછી અમૂઢલક્ષ્યવાળા અરિહંતે પુત્રીઓને બ્રિાહી, સુંદરીને) મોકલી, “હાથી ઉપરથી ઉતરો” એમ કહ્યું, બાહુબલી વિચારે છે કે હાથી
ક્યાં ? પગ ઉપડતાં કેવળ જ્ઞાન પામ્યા. ઈત્યાદિ • * * * * બધું પૂર્વે નિયુક્તિ અને વિવેચનમાં કહેવાઈ ગયું છે, તે જ મરીચિ ૧૧-અંગ ભસ્યા સુધી જાણવું.
• વિવેચન-૩૪૯ + ભા. 3૨ થી 39 -
આનો અર્થ તો કહેવાયેલો જ છે, છતાં અસંમોહાર્યે અક્ષર ગમનિકા બતાવે છે - ભરતનો સંદેશો સાંભળીને બાહુબલિને કોપ થવો. તે નિવેદન ચક્રવર્તી ભરતને દૂતે કર્યું. યુદ્ધમાં પરાજિત થયેલ ભરતને વિચાર આવ્યો કે શું આ ચક્રવર્તી છે કે હું ? ત્યારે દેવ આવ્યા. બાહુબલિ વડે પરિણામે દારુણ એવા ભોગોની વિચારણા કરી કથન કરાયું કે મારે રાજ્યનું પ્રયોજન નથી, હું અધર્મથી યુદ્ધ નહીં કરું. તેણે દીક્ષા લીધી, જ્ઞાનોત્પત્તિ વિના હું મોટો ભાઈ, નાના ભાઈઓ પાસે કેમ જાઉં ? તેથી પ્રતિમા સ્વીકારી પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાનોત્પત્તિ થયા વિના જઈશ નહીં.
આ નિયુક્તિ ગાથા કહી, હવે બાકીની ભાષ્ય ગાથા છે.
[ભાષ્ય ગાથાની વૃત્તિ, અર્થમાં અને પૂર્વની વૃત્તિમાં કહેલી છે માટે ફરી કહેતાં નથી] બાહબલી કેવલી થઈને કેવલીની પર્ષદામાં બેઠા, ભરત પણ ભુવનને એક છગ કરી વિપુલ ભોગો ભોગવે છે. મરીચિ પણ સ્વામી પાસે તપ અને સંયમપૂર્વક વિચારે છે. તે પણ સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કિયામાં ઉંધુકત રહી ભગવંતના શ્રુતમાં ભક્તિવંત થઈ, ગુરુ પાસે ભણ્યો.
• નિયુક્તિ-૩૫૦ + વિવેચન :
હવે અન્ય કોઈ દિવસે ઉનાળામાં ઉણ પરિષહથી (તાપથી] વ્યાપ્ત શરીરવાળો સ્નાન વડે ન રહેવાતા સંયમ ત્યજીને હવે કહેવાનાર કુલિંગની વિચારણા કરે છે.
• નિયુક્તિ-૩૫૧ + વિવેચન :
[મરીચિ વિચારે છે – મેરુ ગિરિ જેવા ભારવાળો (સંયમ હું મુહૂર્ત માત્ર પણ વહેવાને સમર્થ નથી. તેથી શ્રમણ ગુણમાં ગુણરહિત તે સંસારની અભિલાષાવાળો થયો. તે ગુણો ક્યા? ક્ષાંતિ આદિ, હું ધૃતિ આદિ ગુણ રહિત અતુિ સંસારનો અનુકાંક્ષી છે. તો હવે મારે શું કરવું જોઈએ ? શ્રમણગુણાનુપાલન શક્ય નથી, ગૃહસ્થત્વ પણ ઉચિત નથી, તો શું કરવું ?
• નિર્યુક્તિ -૩૫ર + વિવેચન :
એ પ્રમાણે ચિંતવતા મરીચિએ તેની પોતાની કલાના બુદ્ધિ ઉત્પન્ન થતા વિચાર્યું કે મને ઉપાય જડ્યો, આ મારી શાશ્વત બુદ્ધિ જન્મી છે - થઈ છે. - આ મતિ પરોપદેશથી થયેલ ન હતી. તેને થયું કે મને વર્તમાન કાલોચિત ઉપાય મળી ગયો. શાશ્વત એટલે આકાલિકી કેમકે પ્રાયઃ વિવધ જીવિકા હેતુપણે છે. હવે કેવું કુલિંગવ વિચાર્યું. તે બતાવતા કહે છે -
• નિયુક્તિ-૩૫૩ :
શ્રમણો ત્રિદંડથી વિરત છે. તે ભગવંતો નિશ્ચલ અને સંકુચિત ગઝવાળા છે, પણ હું તો ઈન્દ્રિયો અને દંડને જીત્યા વિનાનો છું. માટે મારે “દંડનું ચિહ્ન થાઓ.
• વિવેચન-૩૫૩ :
ગિદંડ - મન, વચન, કાયા લક્ષણવાળા. ભગવંત-ઐશ્વર્ય આદિ ભગના યોગથી. નિમૃત - અંતઃકરણના અશુભ વ્યાપારના ચિંતનનો ત્યાગ કરેલા, સંકુચિત - શુભકાય વ્યાપારના ત્યાગવાળા જેના અંગો છે તેવા, અજિતેન્દ્રિય - ચક્ષુ આદિ ઈન્દ્રિય ન જીતેલો. તેથી મને ગિદંડ ચિહ્ન થાઓ, જેથી હું વિસરી ન જાઉં.
• નિયુક્તિ-૩૫૪ + વિવેચન : -
મુંડ બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. આ શ્રમણો બંને રીતે મુંડ છે, કઈ રીતે ? લોચ વડે અને ઈન્દ્રિયોથી મુંડ, સંયત પણ છે પણ હું ઈન્દ્રિયથી મુંડ નથી, તેથી આ દ્રવ્યમુંડપણું પણ શા કામનું ? હું છરાથી મુંડિત મસ્તક અને ચોટલીવાળો થઈશ. તથા શ્રમણો બધાં પ્રાણિવધથી વિરત હોય છે, હું તેવો નથી. તેથી હું સ્થળપ્રાણાતિપાતથી સદા વિરમણ વ્રતવાળો થઈશ.
• નિર્યુક્તિ-૩૫૫ + વિવેચન :
કિંચન - સુવર્ણાદિ પરિગ્રહ ચાલ્યો ગયો હોવાથી નિકિંચન એવા શ્રમણો છે, તથા જેમને અલા પણ પરિગ્રહ નથી તેવા જિનકલિકાદિ છે. પણ હું તેવો નથી. તેથી હવે માર્ગની અવિસ્મૃતિ અર્થે મને સોનાની જનોઈ આદિ પરિગ્રહ થાઓ. શીલ વડે શોભન ગંધવાળા શ્રમણો છે. હું તો શીલથી દુર્ગન્ધયુક્ત છું, તેથી મને ગંધ ચંદન ગ્રહણયુક્ત થાઓ.
• નિર્યુક્તિ-૩૫૬ + વિવેચન :
જેનામાંથી મોહ ચાલી ગયેલ છે તે વ્યપણતમોહવાળા, એવા શ્રમણો છે. હું તેવો નથી. તેથી મોહથી આચ્છાદિત એવા મને છમ હો. શ્રમણો ઉપાનહ રહિત હોય છે, પણ મારે ઉપાનહ થાઓ.
• નિર્યુક્તિ-૩૫૩ + વિવેચન :
જેને શેત વસ્ત્રો છે તે જોતાંબર શ્રમણો છે. જે વારહિત છે તે નિર્વસ્ત્ર છે, જેવા કે જિનકલ્પિકાદિ. SSા - મને, આ શબ્દથી તકાળ ઉત્પન્ન તપાસ અને શ્રમણોનો વિચ્છેદ કર્યો. મને ધાતુક્ત [ગે રંગના] વઓ થાઓ. કેમકે કષાયથી
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૩૫૭
કલુષિત મતિવાળા મને તે જ યોગ્ય છે. • નિયુક્તિ-૩૫૮+વિવેચન :
૧૬૯
પાપભીરુ સાધુઓ ઘણાં જીવોથી વ્યાપ્ત જળના આરંભને વર્તે છે કેમકે ત્યાં જ વનસ્પતિનું અવસ્થાન હોય છે. પરંતુ મારે તો પરિમિત જળથી સ્નાન અને પાન બંને હો. કેમકે હું તેવો નથી. વદ્ય - પાપ.
• નિર્યુક્તિ-૩૫૯ :
એ પ્રમાણે તેણે સ્વ રુચિકમતિથી અને પોતાની મતિની વિકલ્પનાથી તેને હિતકારી હેતુથી યુક્ત આવો પરિવ્રાજક વેશ રહ્યો.
• વિવેચન-૩૫૯ :
સ્થૂળ મૃષાવાદાદિથી નિવૃત્ત. એ પ્રમાણે આની રુચિતામતિ, તેથી નિજ મતિ વડે વિકલ્પિત, આવું ચિહ્ન-વેશ રચ્યો. - ૪ - ૪ - ૪ - ભગવંત સાથે વિચરતા, સાધુ વચ્ચે વિજાતિક જેવો જોઈને કૌતુકથી લોકો તેને પૂછતા, તે કહે છે –
• નિયુક્તિ-૩૬૦
આ તેનું પ્રગટ [નવું] રૂપ જોઈને ઘણાં લોકો ધર્મ પૂછતા હતા. આવો ધર્મ કેમ ગ્રહણ કર્યોપૂછે તો પૂર્વ કથિત બધું કહેતા.
• વિવેચન-૩૬૦ ઃ
પ્રગટરૂપ-વિજાતિયપણું. - ૪ - મરીચિ સાધુઓનો ક્ષાંતિ આદિ ધર્મ જ કહેતા. ત્યારે લોકો પૂછતા કે સાધુધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ સ્વીકારતા નથી ? ત્યારે “શ્રમણો ત્રણ દંડથી વિસ્ત હોય” ઈત્યાદિ પકિથન કર્યુ. - ૪ - એમ ગાથાર્થ કહ્યો. • નિયુક્તિ-૩૬૧ :
ધર્મકથા કહેવાથી - પ્રતિબોધ પામી દીક્ષાર્થે ઉપસ્થિતને મરીચિ, ભગવંતને શિષ્યપણે અર્પણ કરે છે. પોતે ગામ, નગરાદિમાં સ્વામી [ભગવંત સાથે વિચરે છે.
• વિવેચન-૩૬૧ :
ગાચાર્ય કહ્યો. કોઈ દિવસે વિચરતા ભગવંત અષ્ટાપદે પહોંચ્યા, ત્યાં સમોસર્યા. ભરત પણ ભાઈઓની દીક્ષાથી મનમાં જન્મેલ સંતાપથી અધૃતિ કરતો હતો. તેથી કદાચ ભોગો આપવાથી ફરી ગ્રહણ કરે તો સારું એમ વિચારી ભગવંત પાસે આવીને પોતાના ભાઈઓને ફરી નિમંત્રણા કરી, તેમને ભોગથી નિરાકૃત્ જાણીને વિચારે - હવે આ બધાં સંગને ત્યજેલાને આહાર દાન વડે હું ધર્મનું અનુષ્ઠાન કર્યું. તેથી ૫૦૦ ગાડામાં વિવિધ આહાર લાવીને નિમંત્રણા કરી, પણ સાધુને આધાકર્મી અને આહૃદય આહારાદિ ન ખપે. તેથી પ્રતિષેધ કર્યો. અકૃત્ - અકારિત અન્ન વડે નિમંત્રિત કર્યા. પણ રાજપિંડ ન ક૨ે માટે નિષેધ કર્યો. હું ભગવંત વડે સર્વથા ત્યજાયેલ છું એમ જાણી પુરેપૂરો દુઃખી દુઃખી થઈ ગયો. તેને દુઃખી થઈ ગયેલો જાણીને ઈન્દ્રએ તેના કોપની ઉપશાંતિ માટે ભગવંતને અવગ્રહ પૂછ્યો -
-
ભગવંત ! અવગ્રહ કેટલાં ભેદે છે ? ભગવંતે કહ્યું – પાંચ ભેદે છે. દેવેન્દ્ર,
૧૭૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ રાજા, ગૃહપતિ, સામાકિ અને સાધર્મિકનો અવગ્રહ. રાના - ભરતનો અધિપતિ, ગૃહપતિ-માંડલિક રાજા, સાગારિક-સજ્જાતર, સાધર્મિક-સંયત. તેમાં ઉત્તર ઉત્તથી પૂર્વ-પૂર્વનો અવગ્રહ બાધિત છે. દેવેન્દ્રએ કહ્યું – ભગવન્ ! આ જે શ્રમણો મારા અવગ્રહમાં છે, તેને હું અવગ્રહની અનુજ્ઞા આપુ છું. ભરતે - ૪ - પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી.
ભરતે પૂછ્યું કે આ લાવેલા અન્ન-પાનનું શું કરવું? દેવેન્દ્રએ કહ્યું કે ગુણોત્તરને પૂજા. ભરતે વિચારતા કહ્યું કે શ્રાવકો દેશવિરત છે માટે ગુણોત્તર છે, તેને આપો. ભરતે દેવેન્દ્રનું મૂળરૂપ જાણવા પૂછ્યું - x - x - ઈન્દ્રે કહ્યું – મનુષ્ય ન જોઈ શકે. ભરતે કૌતુકથી આકૃતિ માત્ર જાણવા પૂછ્યું, ઈન્દ્રે કહ્યું – તું ઉત્તમ પુરુષ છો માટે એક અવયવ દર્શાવુ છું પછી માત્ર તેણે આંગળીનું ભાવર રૂપ દેખાડ્યું. જોઈને ભરત અતીવ ખુશ થયો. શક્રની આંગળી સ્થાપી મહોત્સવ કર્યો. - ૪ -
ભરતે શ્રાવકોને બોલાવી કહ્યું – તમારે રોજ મારે ત્યાં ભોજન કરવું. ખેતી આદિ ન કરવી, સ્વાધ્યાયાદિમાં ત રહેવું જમનારે મને કહેવું – “આપ જિતાયેલા છો, ભય વધે છે, તેથી કોઈને હણો નહીં – હણો નહીં. તેઓએ તે પ્રમાણે કર્યુ. ભરત રતિના સાગરમાં ડૂબેલ હોવાથી અને પ્રમાદત્વથી તે શબ્દો સાંભળી ઉત્તર કાલે વિચારતો – હું કોના વડે જીતાયો છું ? કષાયો વડે. તેનાથી જ ભય વધી રહ્યો છે, એમ વિચારી સંવેગ પામતો.
એ અવસરે ઘણાં લોકોને કારણે રસોઈયા રસોઈ કરવા અસમર્થ થયા.
ભરતને નિવેદન કર્યુ - અમે જાણતાં નથી કે શ્રાવક કોણ છે અને કોણ નથી ? ભરતે કહ્યું – પૂછીને આપવું. ત્યારે તેઓ પૂછતા કે તમે કોણ છો ? શ્રાવક. શ્રાવકોને કેટલાં વ્રત હોય ? શ્રાવકોને વ્રત ન હોય, પણ અમને પાંચ અણુવ્રત હોય. કેટલાં શિક્ષાવ્રતો હોય? તેઓ કહેતા કે સાત શિક્ષાવ્રતો હોય. આવા પ્રકારના જે હોય તે શ્રાવકોને કાકિણી રત્નથી લાંછિત કર્યા. ફરી છ માસે જે બીજા થતાં તેમને પણ લાંછિત કરતા હતા. - ૪ - એ પ્રમાણે બ્રાહ્મણો થયા.
તેઓએ પોતાના પુત્રોને સાધુઓને સોંપ્યા, તેમણે દીક્ષા લીધી, તેઓ પરીષહથી ડરતા હોવાથી શ્રાવકો જ હતા. આ ભરતના રાજ્યની સ્થિતિ હતી. આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હતું. તેથી તેણે સોનાની જનોઈ કરાવી. મહાયશા વગેરે રાજામાંથી કેટલાંકે રૂપાની, કેટલાંકે વિચિત્ર સુતરમય પટ્ટની જનોઈ બનાવી. એ
પ્રમાણે જનોઈ પ્રસિદ્ધ થઈ. હવે ઉપસંહારાર્થે સમોસરણાદિ ગાથા વડે કહે છે
-
• નિયુક્તિ-૩૬૨ + વિવેચન :
ભગવંતનું સમોસરણ અષ્ટાપદે થયું. ભરત વડે ભોજન લવાયું. તેને ગ્રહણ ન કરાતા વ્યથિત થયેલા ભરતને જોઈને દેવેન્દ્રએ અવગ્રહ પૂછ્યો. ભગવંતે તેનું પ્રતિપાદન કર્યુ. ભરતરાજાએ દેવલોકવાસીના રૂપની પૃચ્છા કરી, ઈન્દ્રે આંગળી બતાવી. ત્યારથી ધ્વજોત્સવ પ્રવર્તો. ભરતે આહારનું શું કરવું તે પૂછ્યું ઈત્યાદિ બધું ઉપર કહેવાઈ ગયું છે આ રીતે આઠ પુરુષ સુધી અથવા આઠ તીર્થંકર સુધી ધર્મ
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૬૨
પ્રવર્યો. ત્યારપછી આગળ મિથ્યાત્વ પ્રવર્તન થયું.
• નિર્યુક્તિ -૩૬૩,૩૬૪ + વિવેચન :
રાજા આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કૃતવીર્ય, જલવીર્ય અને દંડવીર્ય (એ આઠ રાજા થયા.) આ બધા વડે સકલ અર્ધભરત ભોગવ્યું અને જિનેન્દ્રના મુગટને મસ્તકે ધારણ કર્યો કે જે મુગટ દેવેન્દ્રએ ભેટ ધરેલો. પછીના નરપતિ તેને ધારણ કરી ન શક્યા કેમકે તે મુગટ ઘણો મોટો હતો.
• નિયુક્તિ-૩૬પ :
શ્રાવક પ્રતિષેધ કરાયો, છ-છ માસે પરીક્ષા થઈ, કાળ જdf જિનના અંતરમાં મિથ્યાત્વ પામ્યા. સાધુનો વિચ્છેદ થયો.
• વિવેચન-૩૬૫ -
શ્રાવકોને જનોઈ કરીને અશ્રાવકોનો પ્રતિષેધ કરાયો. આગળ પણ છ-છ મહિને પરીક્ષા કરાતી હતી. કાળ જતાં મિથ્યાત્વ પામ્યા. ક્યારે ? નવમાં જિન પછીના અંતરમાં, કેમકે ત્યારે સાધુનો વિચ્છેદ થયેલો. હવે ઉક્ત-અનુક્ત અર્થને જણાવવાને સંગ્રહગાયા કહે છે -
• નિયુક્તિ-૩૬૬ -
માહણોને દાન, વેદોની અના, પૃચ્છા, નિવણિ, કુંડો, સૂપ, જિનગૃહ, કપિલ, ભરતની દીક્ષા એ નવ દ્વારો કહે છે –
• વિવેચન-૩૬૬ :
(૧) ભરતે પૂજેલ હોવાથી લોકો બ્રાહ્મણોને દાન દેવામાં પ્રવૃત્ત થયા. (૨) તીર્થકરની સ્તુતિરૂપ અને શ્રવક ધર્મ પ્રતિપાદક એવા આવિદોની ભરતે તે શ્રાવકોના સ્વાધ્યાય નિમિતે ચના કરી. સુલસા અને યાજ્ઞવલ્કયાદિથી અનારંવેદો થયા. (૩) અષ્ટાપદે ભગવંત સમોસ ક્યારે ભરતે પૂછ્યું કે જેવા તીર્થકર તમે છો તેવા કોઈ અહીં થનાર છે ? (૪) અષ્ટાપદે ભગવંતનું નિર્વાણ પામવું. (૫) દેવો વડે અગ્નિકુંડ ચના, (૬) સ્તૂપ નિમણ, () ભરત જિનગૃહ કરાવ્યું, (૮) કપિલની મરીચિ પાસે દીક્ષા, (૯) ભરતની દીક્ષા.
પહેલાં બે દ્વાર કહ્યા. ત્રીજા પૃચ્છા' દ્વારની ગાથા કહે છે – • નિયુક્તિ -૩૬૭ :
ભરત ચકવતીએ ફરી ભગવંત સમોસા ત્યારે પૂછ્યું કે ભરતમાં કેટલા તીર્થકર થશે અને દશાહદિ વિશે ન પૂછયું.
• વિવેચન-૩૬૭ :
ફરી પણ સમોસરણમાં ભરત ચક્રવર્તીએ ઋષભજિનને પૂછ્યું. * * * * * ભગવંતે તે કહ્યું. દશાહ વિશે ન પૂછ્યું. તથા આ પર્ષદામાં કોઈ તીર્થકર (જીવ) છે તેમ પણ પૂછ્યું. ભગવંતે કહ્યું “મરીચિ' તથા નિર્યુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૬૮મવિવેચન :જિન, ચકી, દશાઈનો (૧) વર્ણ, (૨) પ્રમાણ, (૩) નામ, (૪) ગોત્ર, (૫)
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ આયુ, (૬) નગર, (9) માતા, (૮) પિતા, (૯) પયય, (૧૦) ગતિ કહ્યા. અને ‘વ' શબ્દથી જિનેશ્વરોના અંતરો પણ કહ્યા. આ દ્વાર ગાયાનો સંક્ષેપાર્થ છે. વવયાર્થ આગળ કહેશે. તેમાં પ્રશ્ન અવયવને આશ્રીને ભાષ્યકાર કહે છે -
• ભાગ-3૮+વિવેચન :
ભારતવર્ષમાં જેવા પ્રકારના લોકગુરુ કેવલી આપ છો, હે તાતા એવા પ્રકારે કોઈ અન્ય અહીં તીર્થકર થનાર છે ?
• નિયુક્તિ-૩૬૯ + વિવેચન :
જિનવરેન્દ્ર બોલ્યા - ભરતક્ષેત્રમાં જેવો હું છું. તેવા ૨૩-બીજા તીર્થકરો ભાવિમાં થશે. • • તે આ પ્રમાણે છે –
• નિયુક્તિ -380,39૧ -
અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપભ, સુપાર્શ, ચંદ્ર, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લી, મુનિસુવત, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન.
• વિવેચન-૩૦,૩૩૧ - • અજિતાદિ વેવીશ તીર્થકરો ભાવિમાં અહીં થશે. • નિર્યુક્તિ-૩૭૨ થી ૩૭૫ -
પછી નરવરેન્દ્ર ભરતે પૂછ્યું – ભરતક્ષેત્રમાં જેવો હું છું તેવા બીજા કેટલા હે તાતા રાજાઓ થશે? ત્યારે જિનવરેન્દ્રએ કહ્યું કે જેવો તું છે તેવા નરેન્દ્ર શાર્દુલ રાજ બીજ-૧૧-થશે. [તે આ પ્રમાણે –].
સગર, મઘવા, સનકુમાર, શાંતિ, કુંથ, અરુ, સુભમ, મહાપw, હરિપેણ, જય અને બ્રહ્મદત્ત એ ૧૧-શાર્દૂલરાજાઓ થશે.
- વિવેચન-૩૨ થી ૩૦૫ -
શાલસિંહ, (સિંહસમાન પરાક્રમી), કૈરવ-કુરુવંશના. હવે ન પૂછેલા એવા દશાહંત ભગવંતે કહ્યા, તે ભાગકાર બતાવે છે -
• ભાષ્ય-૩૯ :
નવ બળદેવ અને નવ વાસુદેવો થશે. બળદેવ નીલવઅવાળા, તાલtવાવાળા, હળ અને મુળ વસ્ત્રાવાળા હશે. જ્યારે વાસુદેવ પીળા વાવાળા, રિડ વાવાળા, ચકના શwવાલા હશે અને આ બંને સાથે જ હોય છે.
• વિવેચન-૩૯ :
ન કહેવાયેલા એવા બળદેવો પણ થશે. કેમકે વાસુદેવ અને બલદેવ સહચારીપણે હોય છે. • x - કશેય-વા, -x - આ બંને સાથે-સાથે થાય છે. તેમાં વાસુદેવો આ પ્રમાણે –
• ભાષ્ય-૪૦ થી ૪ર :
નવ વાસુદેવો આ છે – ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરષોત્તમ, પુરષસીંહ, પુરપુંડરીક, દd, નારાયણ અને કૃષ્ણ.
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૩૭૨ થી ૩૫
૧૩૩ નવ બલદેવો આ છે - આચલ, વિજય, ભદ્ર, સુપભ, સુદર્શન, આનંદ, નંદન, પા, રામ એ છેલ્લા બળદેવ થશે.
નવ પ્રતિવાસુદેવો આ છે – અશ્વગ્રીવ તાક, મેસ્ક, મધુકૈાભ, નિશુંભ, બલિપ્રહલાદ, રાવણ અને નવમો જરાસંઘ.
• વિવેચન-૪૦ થી ૪ર :વાસુદેવ કહીને બલદેવો કહ્યા. પછી વાસુદેવના શત્રુએ પ્રતિવાસુદેવનું પ્રતિપાદન
કરેલ છે.
• ભાગ-૪૩ :
નિપુણ વાસુદેવના નિશે આ પ્રતિશત્રુઓ છે. બધાં જ ચકચોધી છે અને બધાં જ પોતાના ચક્રો વડે હણાયેલાં છે.
• વિવેચન-૪૩ :
તે રાતું - આ જ. અ7 શબ્દ અવધારણાર્થે છે, બીજા નહીં, કોના ? કીર્તિપુરષ વાસુદેવના. - x• સ્વચક વડે, તેઓ વાસુદેવને હણવા માટે જે ચક ફેંકે છે, તે પુણ્યના ઉદયથી વાસુદેવને પ્રણામ કરીને તેને જ [પ્રતિવાસુદેવને જ હણે છે.
એ પ્રમાણે પૂર્વે કહેલ ગાથાના વર્ણાદિ દ્વારને છોડીને સંમોહ ન થાય તે માટે ઉલ્કમશી જિનેશ્વરાદિના નામ દ્વારા કહ્યા. પાભવિક આના વર્ણ, નામ, નગર, માતા, પિતા આદિ પ્રથમાનું યોગથી જાણવા. અહીં વિસ્તારના ભયથી કહ્યાં નથી.
હવે તીર્થકરના વર્ણ કહે છે – • નિયુકિત-૩૩૬,399 -
પાપભ અને વાસુપૂજ્ય બંને લાલ વર્ણવાળા, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) બંને ગૌરવર્ણવાળા, સુuત અને નેમિ કાળા વણના, પાર્થ અને મલિ બંને પિયગુ-નીલવર્ણવાળા, બાકીના ૧૬-તીર્થક્ય તપાવેલા સુવર્ણ જેવા વણવાળા જાણવા. ૨૪ જિનવરોનો આવો વર્ણ વિભાગ કહેલો છે.
• વિવેચન-396,339 - બંને ગાવા સુગમ છે. હવે તીર્થકરની ઉંચાઈ કહે છે – • નિયુક્તિ -૩૦૮ થી ૩૮૦ :
ચૌવીશે તીર્થકરોની ઉંચાઈ ક્રમશઃ આ પ્રમાણે (૧) ૫૦૦ ધનુષ, (૨) ૪૫૦ ધનુષ, (3) ૪૦૦ ધનુષ, (૪) ૩૫o ધનુષ, (૫) 300 ધન, (૬) ૫૦ હનુષ, (2) ર૦૦ ધનુષ, (૮) ૧૫o ધનુષ, (૯) ૧૦૦ ધનુષ, (૧૦) ૯૦ ધનુષ, (૧૧) ૮૦ ધનુષ, (૧૨) 90 ધનુષ, (૧૩) ૬૦ ધનુષ, (૧૪) ૫૦ ધનુષ, (૧૫) ૪૫ ધનુષ, (૧૬) ૪૦ ધનુષ, (૧૭) ૩૫ ધનુષ, (૧૮) 30 ધનુષ, (૧૯) ૫ દીનુણ, (૨૦) ર૦ ધનુષ, (૨૧) ૧૫ ધનુણ, (૨૨) ૧૦ ધનુષ, (૩) ૯ હાથ, (૨૪) ભગવતવીરની સાત હાથ ઉંચાઈ હતી, નામો પૂર્વે કહેલાં છે.
• વિવેચન-૩૩૮ થી ૩૮૦ :આ ત્રણે ગાથા સુગમ છે. હવે ભગવંતના ગોત્રને કહે છે -
૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૩૮૧ -
અરહંત મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ બંને ગૌમ ગોમના હતા. બાકીના બધાં તીર્થકરો નિષે કાશ્યપ ગોત્રના જાણવા.
• વિવેચન-૩૮૧ -
ગાથા સુગમ છે, આયુષ્ય પૂર્વે કહેવાયેલ છે. ભગવંતના નગરો જણાવવા ત્રણ ગાયા કહે છે -
• નિયુક્તિ-૩૮૨ થી ૩૮૪ + વિવેચન :
ભગવંત ઋષભાદિની જન્મભૂમિ અનુક્રમે આ પ્રમાણે - (૧) ઈક્વાકુ, (૨) અયોધ્યા, (3) શ્રાવતિ, (૪) વિનિતા, (૫) કૈશલપુર, (૬) કોસાંબી, (9) વાણારસી, (૮) ચંદ્રાયણ, (૯) કાકંદી, (૧૦) ભદ્ધિલપુર, (૧૧) શીહપુર, (૧૨) ચંપા, (૧૩) કાંપિચ, (૧૪) અયોધ્યા, (૧૫) રત્નપુર, (૧૬ થી ૧૮) ગજપુર, (૧૯) મિથિલા, (૨૦) રાજગૃહી, (૨૧) મિથિલા, (૨૨) શૌર્યપુર, (૨૩) વાણારસી, (૨૪) કુડપુર,
o ગાથા સુગમ છે. હવે ભગવતીની માતાના નામ કહે છે – • નિર્યુક્તિ-૩૮૫,૩૮૬ :
(૧) મરદેવી, (૨) વિજ્યા, (૩) સેના, (૪) સિદ્ધાથ, (૫) મંગલા, (૬) સુશીમા, (2) પૃવી, (૮) લક્ષ્મણા, () ચમા, (૧૦) નંદા, (૧૧) વિtણુ, (૧૨) જયા, (૧૩) રામા, (૧) સુયશા, (૧૫) સુવતા, (૧૬) અચિર, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પાવતી, (૨૧) વપા, (૨) શિવા, (૩) વામાં, (ર૪) ત્રિશલા, એ ચોવીશ અનુક્રમે ચોવીશ તીર્થના માતાના નામો છે.
• વિવેચન-૩૮૫,૩૮૬ :બંને ગાથા સુગમ છે, હવે ભગવંતના પિતાના નામો કહે છે – • નિર્યુક્તિ-૩૮૭ થી ૩૮૯ :
(૧) નાભિ, (૨) જિતળુ, (૩) જિતારી, (૪) સંવર, (૫) મેઘ, (૬) ઘર, () પ્રતિષ્ઠા, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) ઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) કૃતવમાં, (૧૪) સીહરોન, (૧૫) ભાતુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂટ (૧૮) સુદનિ, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ
• વિવેચન-3૮૭ થી ૩૮૯ :
ગાથા સુગમ છે, ભગવંતનો ગૃહસ્થાદિપર્યાય કહ્યો છે. હવે ભગવંતની ગતિ જણાવવા માટે કહે છે –
• નિયુક્તિ-૩૯૦ :
જન્મ, જન્મ, મરણથી વિમુક્ત બધાં પણ તીર્થક્ય ભગવંતો શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષને પામ્યા.
• વિવેચન-૩૯૦ :એ પ્રમાણે તીર્થકરને આશ્રીને પ્રતિદ્વાર ગાથા કહી. હવે ચકવર્તીને આશ્રીને
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૯૦
૧૫ કહે છે. આમની પૂર્વભવાદિ વકતવ્યતા પ્રમાનુયોગથી જાણવી. હવે ચક્રવર્તીના વર્ષના પ્રતિપાદન માટે કહે છે –
• નિયુક્તિ -૩૯૧ થી ૩૯૪ -
બદલાં ચક્રવર્તી એક વર્ણવાળા નિર્મળ સોના જેવી કાંતિવાળા જાણવા. ભરતના છ ખંડના સ્વામી થયા. હવે તેમની ઉંચાઈ કહે છે - (૧) ૫eo, () ૪૫૦, (3) ૪રાં, (૪) ૪૧, (૫) ૪૦, (૬) ૩૫, (૭) 30, (૮) ૨૮, (૯) ૨૦, (૧૦) ૧૫, (૧૧) ૧ર અને છેલ્લાની સાત ધનની કાયા જાણવી. બધાં કારચય ગોત્રીય અને ચૌદ રતનના અધિપતિ હતા. એવું દેવેન્દ્રોથી વંદાયેલા અને રાગદ્વેષને જિતેલા જિનેશ્વરોએ કહેલ છે.
- વિવેચન-૩૧ થી ૩૯૪ :ચક્રવર્તીના નામો કહ્યા જ છે, પછી ગોત્ર કહ્યા. હવે આયુ -
નિયત્તિ-૩૫ થી 39 -
બારે ચકવર્તીના આયુ અનુક્રમે આ પ્રમાણે - (૧) ૮૪ લાખ પૂર્વ, (૨) ૭૨ લાખ પૂર્વ, (3) પ-લાખ વર્ષ, (૪) 3-લાખ વર્ષ, (૫) ૧-લાખ વર્ષ, (૬) ૯૫,૦૦૦ વર્ષ, (9) ૮૪,૦૦૦ વર્ષ, (૮) ૬૦,૦૦૦ વર્ષ, (૯) ૩૦,૦૦૦ વર્ષ, (૧૦) ૧૦,૦૦૦ વર્ષ, (૧૧) 3,૦૦૦ વર્ષ, (૧૨) છેલ્લાનું ૩૦૦ વર્ષ.
બારે ચક્રવર્તીની જન્મનગરી ક્રમશઃ આ પ્રમાણે - (૧) વિનીતા, (૨) અયોધ્યા, (3) શ્રાવસ્તી, (૪ થી ૮) હસ્તિનાપુર, (૯) વાણારસી, (૧૦) કંપિલપુર, (૧૧) રાજગૃહી, (૧૨) કૅપિલપુર,
• વિવેચન-૩૫ થી ૩૯૭ :આયુષ્ય અને જન્મ નગરી કહ્યા, હવે માતા-પિતાના નામો - • નિયુક્તિ -૩૯૮ થી ૪૦૦ :
ભારે ચક્રીની માતાના નામ ક્રમશઃ આ પ્રમાણે – (૧) સુમંગલા, (૨) ચશરવતી, (3) ભદ્રા, (૪) સહદેવી, (૫) ચિરા, (૬) શ્રી, () દેવી, (૮) તારા, (૯) જવાલા, (૧૦) મેરા, (૧૧) વવા, (૧) ચૂલની. ભારેના પિતાના નામો ક્રમશઃ આ છે – (૧) ઋષભ, (૨) સુમિવિજય, (૩) સમુદ્ર વિજય (૪)
સેન, (૫) વીશ્વસેન, (૬) સૂર () સુદર્શન. (૮) કાવી, (૯) પsોત્તર, (૧) મહાહરિ (૧૧) વિજયરાજ અને (૧) બ્રહા. અવસર્પિણીમાં આ નામો છે.
• વિવેચન-૩૯૮ થી ૪oo -
ચક્રવર્તીના માતા, પિતાના નામો કહ્યા. કેટલાંકનો દીક્ષાપર્યાય છે તે પ્રથમાનયોગથી જાણવો. કેટલાંકને પ્રવજ્યા અભાવે દીક્ષાપર્યાય નથી. હવે ચકવર્તીની ગતિને કહે છે -
• નિયુક્તિ -૪૦૧ -
આઠ ચક્રવર્તી મોક્ષે ગયા. સુભૂમ અને બહાદd ને સાતમી નરકે ગયા. માવા અને સનકુમાર બંને સનતકુમાભે ગયા.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૪૦૧ :
ચકવર્તીને આશ્રીને વ્યાખ્યાન કર્યું. હવે વાસુદેવ અને બલદેવને આશ્રીને કહે છે - આમની પૂર્વભવ વકતવ્યતા, ચ્યવનાદિ પ્રયમાનુયોગથી જાણવા. હવે વાસુદેવાદિની વર્ણ વગેરે કહે છે -
• નિયુક્તિ -૪૦૨ થી ૪૧૩ -
- વર્ષ - બધાં વાસુદેવ નીલવર્ણવાળા અને બધાં બલદેવ શોત વણવાળા છે. હવે તેમના શરીરની ઉંચાઈ અનુક્રમે આ પ્રમાણે –
- ઉંચાઈ - (૧) ૮૦, (૨) ૭૦, (૩) ૬૦, (૪) ૫૦, (૫) ૪૫, (૬) ર૯, () ૨૬, (૮) ૧૬ અને (૬) ૧૦ ધનુષ ઉંચાઈ છે. – ગોઝ-આઠ બળદેવ, વાસુદેવ ગૌતમ ગોગવાળા છે, નવમા બળદેવ, વાસુદેવ કાશ્યપગોનીય છે.
‘આ’ - વાસુદેવનું આયુ ક્રમશઃ આ રીતે - (૧) ૮૪ લાખ વર્ષ (૨) 9 લાખ, (3) ૬૦ લાખ, (૪) 30 લાખ, (૫) ૧૦ લાખ, (૬) ૬૫,૦૦૦, (). ૫૬,ooo, (૮) ૧ર,ooo અને () ૧ooo વર્ષ છે. જયારે બલદેવનું આણુ ક્રમશ: (૧) ૮૫ લાખ વર્ષ, (૨) ૩૫ લાખ, (૩) ૬૫ લાખ, (૪) ૫૫ લાખ, (૫) ૧૭ લાખ, (૬) ૮૫,૦૦૦, () ૬૫,૦૦૦, (૮) ૧૫,૦૦૦, (૯) ૧ર૦૦ વર્ષ આયુ જાણવું.
નગરી' - (૧) પોતનપુર, (૨ થી ૪) દ્વારિકા (૫) અશ્વપુર, (૬) ચકપુર, () વાણારસી, (૮) રાજગૃહી, (૯) છેલ્લાની જન્મભૂમિ મથુરા.
માતા' - વાસુદેવની માતાના નામો ક્રમશઃ- (૧) મૃગાવતી, () ઉમા, (3) પૃવી, (૪) સીતા, (૫) અમકા, (૬) લશ્રીમતી, (૭) શેષ મતી, (૮) કેગમતી, (૯) દેવકી. બલદેવની માતાના નામો ક્રમશઃ- (૧) ભદ્રા, (૨) સુભદ્રા, (૩) સુભા, (૪) સુદ ના, (૫) વિજયા, (૬) વૈજયંતી, () જયંતી, (૮). અપરાજિતા અને (૬) રોહિણી. -૦–૦- પિતા વાસુદેવ અને બલદેવના પિતાના નામો આ પ્રમાણે – (૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મ, (૩) રુદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાશિવ, (5) અનિશિખ, (૮) દશરથ અને (૬) વસુદેવ હતા.
‘દીuપર્યાય’ - વાસુદેવની દીક્ષા થતી જ નથી, તેથી તેને દીક્ષાનો પથયિ ન હોય. બળદેવનો પયરય પ્રથમાનુયોગથી જાણવો.
‘ગતિ' . એક સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં અને કૃષ્ણ શ્રીજી નરકમૃedીમાં ગયા.
• વિવેચન-૪૦૨ થી ૪૧૩ :
વાસુદેવનો વર્ણ, ઉંચાઈ, ગોત્ર, આયુ, જન્મનગરી, માતા-પિતાના નામો, દીક્ષાપયયિ, ગતિ કહ્યા. બળદેવતા પણ વણદિ કહ્યા. બળદેવની ગતિનું પ્રતિપાદન કરતાં હવે કહે છે -
• નિયુક્તિ-૪૧૪ -
આઠ બલદેવે મોક્ષે ગયા, એક બ્રહ્મલોક કલ્યું ગયો. તે ત્યાંથી ચ્યવીને ભરતોત્રમાં જન્મ લઈને મોક્ષે જશે..
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૧૪
૧૭
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૧૪ :
અંતકૃત - જ્ઞાનાવરણીયાદિ કર્મનો અંત કરનાર અર્થાત્ મોહો ગયા. * * * પ્રશ્ન બધાં વાસુદેવો અધોગામી અને બલદેવો ઉર્ધ્વગામી છે ?
• નિયુક્તિ-૪૧૫ -
બલદેવ નિયાણા રહિત હોય અને વાસુદેવો બધાં નિયાણા કરેલા હોય છે. બલદેવ ઉદગમી હોય અને વાસુદેવ અધોગામી હોય છે.
• વિવેચન-૪૧૫ -
સમ એટલે બલદેવ, કેશવ-વાસદેવ. - X - X - એ પ્રમાણે “જિન-ચકીદશાહ”ની વ્યાખ્યા કરી. હવે ચકવર્તી કે વાસુદેવ જે જે જિનના કાળમાં કે અંતરમાં થયા, તે કહે છે. એ સંબંધથી બે જિન મધ્યેનું અંતર આવે. તેથી પ્રસંગથી અને કાળથી જિનના આંતરા કહે છે -
• જિન અંતર ગાથા-૧ થી ૧૩ -
બીજ આરાના અંતકાળમાં, ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃષભગતિક કષભદેવ, ભરતના પિતા અને પ્રથમ જિન હતા તે મુકિતમાં ઉત્પન્ન થયા ભદેવથી ૫૦ લાખ કરોડ સાગરોપમે અજિતનાથ મોક્ષે ગયા. અજિત નાથથી 30 લાખ કરોડ સાગરોપમે સંભવનાથ મોક્ષે ગયા. સંભવનાથથી દશ લાખ કરોડ સાગરોપમે અભિનંદન સ્વામી મોક્ષે ગયા. અભિનંદનથી ૯૦,૦૦૦ કરોડ સાગરોપમે પાપભસ્વામી મોક્ષે ગયા.
પાપભથી ૯૦૦૦ કરોડ સાગરોપમે સુપાર્શ્વનાથ મોક્ષે ગયા. સુપાર્શનાથથી ૯૦૦ કરોડ સાગરોપમે ચંદ્રપ્રભ મોક્ષે ગયા. ચંદ્રપ્રભથી છ કરોડ સાગરોપમે સુવિધિનાથ મોહો ગયા. સુવિધિનાથથી ૯ કરોડ સાગરોપમે શીતલનાથ મોટો ગયા. શીતલનાથથી ૧૦૦ સાગરોપમ અને ૬૬,૨૬,૦૦૦ વર્ષ જૂન એવા એક કરોડ સાગરોપમે શ્રેયાંસનાથ મોક્ષે ગયા. શ્રેયાંસનાથથી ૫૪ સાગરોપમે વાસુપૂજ્ય મોક્ષે ગયા. | વાસુપૂજ્યથી ૩૦ સાગરોપમે વિમલનાથ, વિમલનાથથી ૯ સાગરોપમે અનંતનાથ, અનંતનાથથી ૪ન્સાગરોપમે ધર્મનાથ, ધર્મનાથથી ૩/૪ પલ્યોપમ જૂન -સાગરોપમે શાંતિનાથ, શાંતિનાથથી આઈ પલ્યોપમે કુંથુનાથ, કુંથુનાથથી ૧૦૦૦ કરોડ વર્ષ જૂન પલ્યોપમના ચતુર્થ ભાગે અરનાથ, અરનાથથી ક્રોડ હજાર વર્ષે મલ્લિનાથ, મલ્લિનાથથી પ૪ લાખ વર્ષે મુનિસુવ્રત, મુનિસુવતથી ૬ લાખ વર્ષે નમિનાથ, નમિનાથથી પાંચ લાખ વર્ષે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિલી ૫૦ વર્ષે પાશ્વ જિન, પશ્વજિનથી ર૫૦ વર્ષે ચમજિન વીરપ્રભુ મોક્ષે ગયા.
• વિવેચન ગાથા-૧ થી ૧૩ :
ગાચાર્ય મુજબ જ છે, માત્ર સ્થાપનાની રીત વૃત્તિકારે બતાવી છે. જિનની અંતર કહ્યા. હવે ચકવર્તીને આશ્રીને આ અંતર કહે છે. [28/12]
• નિયુક્તિ -૪૧૬ થી ૪૧૮ :
ભગવંત ઋષભમાં ભરત, અજિતનાથમાં સગર, ધમજિન અને શાંતિ જિનના અંતમાં મધવા અને સનકુમાર એ બે ચકી, શાંતિ, કુંથ અને અર ગણે અરહંતો પોતે ચક્રવર્તી હતા, અરનાથ અને મલ્લિનાથના અંતરમાં કીરણ સુભ્રમ, મુનિસતત અને નમિના આંતરામાં પાનાભ અને હરિપેણ બે, નમિ અને નેમિ જિનના આંતરડામાં જય નામે ચકી અને અરિષ્ટનેમિ અને પ્રાર્થના અંતરમાં બ્રહ્મદત્ત ચકી થયો.
• વિવેચન-૪૧૬ થી ૪૧૮ :
અહીં અસંમોહને માટે - બધાં જ જિન, ચક્રવર્તી, વાસુદેવોનું જેનું જે જિનના કાળમાં અંતર કે ચક્રવર્તી - વાસુદેવ થયા, તેની પછી વર્ણવેલ પ્રમાણ, આયુ યુક્ત સખપરિજ્ઞાનાર્થે આ ઉપાય-ગીશ ઉભી રેખા કરવી, પાંચ આડી રેખા કરવી ઈત્યાદિ [ અહીં કોઠો બનાવવા માટેની રીત અને કોઠામાં કેમ નોંધ #વી તે જણાવેલ છે. વિશેષ કંઈ નથી જેમકે – પહેલા ખાનામાં તીર્થકરનું નામ, બીજા ખાનામાં ચકવર્તી હોય તો તેનું નામ, બીજા ખાનામાં વાસુદેવ હોય તો તેનું નામ ઇત્યાદિ.
ગાથાર્થ કહ્યો, તેમાં વિશેષ આ પ્રમાણે – અહીં ભવિષ્યકાળમાં નોંધ છે, તે તીર્થકરે કહેલ વાતનો અનુવાદ છે, ભૂતકાળનો અર્થ કરો તો પણ તેમાં દોષ નથી, જેમકે ઋષભદેવના કાળે ભરત ચક્રવર્તી થયા.” • x - શાંતિ, કંથ અને અર, એ ત્રણે પણ શોકાદિ આઠ મહાપાતિહાર્થ આદિપ પૂજાને યોગ્ય અરહંત અને ચક્વત્ન બંને પદને પામ્યા.
અર અને મલિ અરહંતના અંતરમાં સુભમ ચકી થયો. અહીં ગાથામાં રહેલ ‘તુ' શબ્દ ‘અંતર' શબ્દનું વિશેષણ છે. માત્ર જિન આંતરું નહીં, પણ પુરુષ પુંડરીક અને દત્ત બે વાસુદેવની મધ્યે સુબૂમ ચકી થયો છે. -x - અષ્ટ શબ્દથી ‘અરિષ્ટનેમિ’ લેવા. ‘પાસ' શબ્દમી પાર્શ્વ સ્વામી લેવા. હવે જે તીર્થકરના કાળ કે અંતરમાં વાસુદેવ થયા તે કહે છે -
• નિયુક્તિ-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ પાંચ અરહંતને વંદે છે, આથતિ તેમના કાળમાં થયા છે) અનુક્રમે - શ્રેયાંસનાથમાં ત્રિપૃષ્ઠ ત્યાંથી લઈને ધર્મનાથમાં પુરુષસહ થયો. ભગવત ર અને મલ્લીના અંતરમાં બે વાસુદેવ થયા પુરપુંડરીક અને દd, મુનિસુવત અને નમિના આંતરામાં નારાયણ [લક્ષ્મણ અને નેમિનાથમાં પણ વાસુદેવ થયો.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ અરહંતને વંદે છે, અહીં ય એ સમ્યકત્વ જણાવવા માટે છે. કેટલાં અરહંત? એક, બે કે ત્રણ ? ના, પાંચ. તે પણ પરિપાટી કમથી. શ્રેયાંસ આદિ પાંચમાં બિપૃષ્ઠ આદિ પાંચ. * * * * - શેષવૃત્તિ ગાથાર્થ મુજબ જ છે. છેલ્લો વાસુદેવ કૃષ્ણ થયો. એ રીતે ચક્રવર્તી અને વાસુદેવ જે જેના આંતરામાં કે કાળમાં થયા, તે
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૧૯,૪૨૦
કહા. હવે ચકવર્તી અને વાસુદેવનું અંતર બતાવવા કહે છે -
• નિયુક્તિ -૪૨૧ -
બે ચકવતી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી. પછી વાસુદેવ, ચક્રવર્તી, વાસુદેવ, ચકવત, વાસુદેવ, પછી બે ચક્રવર્તી, પછી વાસુદેવ અને પછી ચક્રવર્તી એ ક્રમે થયા.
• વિવેચન-૪૨૧ -
પહેલા કહેવાયેલા લક્ષણ કાળમાં બે ચવર્તી થયા, પછી બિપૃષ્ઠ આદિ પાંચ વાસુદેવ થયા, ફરી મઘવા આદિ પાંચ ચક્રવર્તી થયા. પછી પુરપુંડરીક વાસુદેવ, પછી સુભૂમ નામે ચકી, પછી દત્ત નામે વાસુદેવ, ફરી પડાનાભ ચકી, પછી નારાયણ વાસુદેવ, પછી હરિપેણ અને જય નામે બે ચક્રવર્તી, પછી કૃષ્ણ વાસુદેવ, છેલ્લે બ્રહ્મદત્ત નામે ચક્રવર્તી થયો. -- આનુષંગિક કહી હવે ફરી મૂળ કથન કરે છે –
• ભાષ્ય-૪૪+વિવેચન :
એટલામાં નરવરેન્દ્ર ભરતે પૂછ્યું કે હે તાત ! આ આટલી પર્ષદામાં ભરતોગમાં થનાર બીજા કોઈ તીર્થકરનો જીવ છે ?
• નિયુક્તિ -૪૨૨ થી ૪૨૪ :
આધ પરિવ્રાજક, ભગવંત ઋષભનો પત્ર, સ્વાધ્યાય અને ધ્યાન યુક્ત છે, એકાંતમાં તે મહાત્મા ધ્યાન ધરે છે... ત્યારે નરેન્દ્ર ભરતે પૂછતાં જિનેન્દ્ર ઋષભ કહે છે કે આ - ધર્મવર ચક્રવતી છેલ્લા “ધીર' નામે તીર થશે... આ મરીચિ વાસુદેવોમાં પહેલો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ અને પોતાનપુર અધિપતિ થશે. વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થશે.
• વિવેચન-૪૨૨ થી ૪ર૪ -
ગાથાર્થ કહ્યો, તે સિવાય વિશેષ આ - પરિવ્રાજકd પ્રવર્તાવાથી આદિ - પહેલો. નતા - પત્ર. સ્વાધ્યાય એ જ ધ્યાન તે સ્વાધ્યાયયાત * * * * * પોતાનાધિપતિ-પોતા નામે નગરીનો અધિપતિ - ૪ -
• નિયુક્તિ-૪૫ થી ૪૩૨ :
ભગવંતને તે વચન સાંભળીને ભરત રાજ ઉભા થયેલાં રૂંવાટાવાળા શરીરયુક્ત થયો, પિતા-ઋષભને વંદન કરીને મરીચિને વંદન કરવા ગયો. તે વિનયપૂર્વક ત્યાં જઈ મરીચિને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વાંદે છે, આવા મધુર, વચનો વડે સ્તવના કરતાં કહે છે – જેટલાં સારા લાભો છે, તે તમે પ્રાપ્ત કર્યા છે, તમો ધર્મચક્રવર્તી અથતિ ‘વીર' નામે છેલ્લા અ4િ ચોવીશમાં તીક્ર થશો ઈત્યાદિ ગાથા-૪ર૪ મુજબ બધું કહેવું.
હું તારા આ જન્મને કે પરિતાજકપણાંને વંદન કરતો નથી, પરંતુ તમે છેલ્લા તીર થશો, તેથી તંદન કરું છું. એ પ્રમાણે સ્તવના કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, પિતા-ઋષભદેવને પૂછીને વિનીતાનગરીમાં ગયો.
ભરતરાજાના વચનોને સાંભળીને ત્રિપદીને ત્રણવાર પછાડીને, ઉત્પન્ન
૧૮૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ થયેલાં હાવાળો મરીચિ આમ બોલે છે – હું પહેલો વાસુદેવ થઈશ, મહાવિદેહમાં મૂકા નગરીમાં ચકવ થઈશ અને છેલ્લો તીર્થકર થઈશ, મારે આટલું તો બહુ થયું. વાસુદેવોમાં હું પહેલો, મારા પિતા પહેલાં ચક્રવર્તી અને મારા દાદા પહેલાં તી , ખરેખર ! મારું કુળ ઘણું ઉત્તમ છે.
• વિવેચન-૪૫ થી ૪૩૨ -
ગાથાર્થ બધો કહેલ હોવાથી, હવે માત્ર વિશેષવૃતિ જ નોંધેલ છે – તર્વવન • તીર્થકરના મુખથી નીકળેલ વચન. પિતા-તીર્થકર, મરીચિને અભિનંદનાર્થે ગયો. વિના - કરવા યોગ્ય, તિવણુ - ત્રણ વખત, યંત્ર - વાણી, ના[ - અમ્યુદય પ્રાપ્તિરૂપ - Yકાર અર્થે છે. રાવતુર્વરમ્ - ચોવીશમાં. એકાંત સભ્ય દર્શનાતુરંજિત હૃદયથી ભાવિ તીર્થકરની ભક્તિ માટે, તેના વંદનાર્થે ઉધત થયો - x •x - *' - નિપાતાર્થે અવયવ છે, પિતt - પિતા ઋષભદેવને, વિનીતા - અયોધ્યા, પ્રિપદી - રંગ મધ્યે ગયેલા મલ્લની જેમ, faā - ત્રણ વખત.
પૃચ્છાદ્વાર કહ્યું, હવે નિર્વાણ દ્વારને કહે છે -
નિયુક્તિ -૪૩૩,૪૩૪ -
હવે ભવનું મથન કરનાર ઋષભદેવ ભગવંત અર્જુન એક લાખ પૂર્વ સાધુપણામાં વિચરીને, અનુક્રમે અષ્ટાપદ પર્વત પહોંચ્યા. ત્યાં ચૌદ ભકત અથતિ છે ઉપવાસથી ૧૦,૦૦૦ સાધુઓ સાથે અનુત્તર એવા નિવણિ-મોક્ષ સુખને પામ્યા.
• વિવેચન-૪૩૩,૪૩૪ -
- x - ભાવાર્ય સુગમ છે. વિશેષ એ કે - ચૌદ ભક્ત એટલે છ ઉપવાસ. ભગવંતને અષ્ટાપદ પર્વતે મોક્ષે ગયા સાંભળીને ભરત દુ:ખથી સંતપ્ત માનસથી, પગે ચાલીને અષ્ટાપદે ગયો. દેવો પણ ભગવંતને મોક્ષે ગયેલા જાણીને અષ્ટાપદ પર્વત દિવ્ય વિમામાં આરૂઢ થઈને આવ્યા. કહ્યું છે કે – ભગવંતનું મોક્ષગમન થતાં દેવો દેવાવાસથી સાવ અષ્ટાપદ પર્વતે આવવા ઉધત થયા. અવિરહિતપણે દેવો અને દેવી ત્યાં સંચરે છે. - x - હવે નિર્વાણ ગમન વિધિ કહે છે –
• નિયુક્તિ -૪૩૫ -
(૧) નિવણ, (૨) ચિતિકા ચના - જિનની, ઈક્વાકુની અને બાકી મુનિની, (૩) દાઢા, (૪) સૂપ અને જિનગૃહ, (૫) યાચક (૬) હિતાનિ શ€.
• વિવેચન-૪૩૫ - મૂિર્ણિમાં પણ આ વર્ણન જોવું
(૧) નિવણ-ભગવંત ૧૦,૦૦૦ મુનિ સાથે નિર્વાણ પામ્યા. -x-(૨) ચિતિકા રચના - ગોળ, ત્રિકોણ અને ચોરસ ત્રણ ચિતા ચી. એક પૂર્વમાં, બીજી દક્ષિણમાં, ત્રીજી પશ્ચિમમાં. પૂર્વમાં તીર્થકરની, દક્ષિણમાં ઈક્વાકુની, પશ્ચિમમાં બાકીનાની. પછી અગ્નિકમારોએ મુખમાંથી અગ્નિ ફેંકયો. - x • વાયુકુમાર પવન વહેવડાવ્યો, માંસ અને લોહી બળી ગયા પછી મેઘકુમાર દેવોએ સુગંધી ક્ષીરોદજળથી તેને શાંત કર્યો.
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૩૫
૧૮૧
Hકથા - દાઢા. તેમાં ભગવંતની દક્ષિણની દાઢા શકએ લીધી, ડાબી ઈશાનેન્દ્ર, નીચેની જમણી અમરેન્દ્રએ, નીચેની ઉત્તરની બલીન્દ્રએ લીધી. બાકીના દેવોએ બાકીના અંગો ગ્રહણ કર્યા અને ચક્રવર્તી આદિએ ભસ્મ લીધી. બાકીના લોકોએ તે ભસ્મ વડે પંડ્રક-તિલકો કર્યો. પછી તે પ્રસિદ્ધ થયા.
સ્તૂપ અને જિનગૃહ • ભરતે ભગવંતને આશ્રીને, વર્ધકીનને કહીને એક યોજન લાંબો, ત્રણ ગાઉ ઉંચો, સિંહ નિષધાકારે જિનગૃહ કરાવ્યું. તેમાં સ્વ-સ્વ વણી પ્રમાણયુક્ત અને જીવાભિગમમાં કહેલા પરિવારયુક્ત ૪-તીર્થંકર પ્રતિમા તથા ૧૦૦ ભાઈઓની અને પોતાની પ્રતિમા કરાવી. ૧૦૦ ફૂપ કોઈ આક્રમણ ન કરે તે માટે ચાવ્યા. તેમાં એક ભગવંતનો અને ૯-ભાઈઓના હતા. લોઢાનો ચંદ્ર પુરષ ત્યાં બાપાલ રૂપે મૂક્યો. દંડવત્તથી અષ્ટાપદને ચોતરફથી છોલી નાંખ્યો, યોજને યોજને એવા આઠ પગથીયા કર્યા.
ગર ચક્રવર્તીના પુત્રોએ પોતાના વંશના અનુરાગાદિથી ખાઈ કરાવીને તેમાં ગંગા નદીનું અવતરણ કરાવ્યું. વિશેષ બીજા ગ્રંથથી જાણવું.
દેવો વડે ભગવંતની દાઢા ગ્રહણ કરાતા શ્રાવકોએ દેવો પાસે અતિશય ભકિતથી યાચના કરી. દેવો પણ તેમના પ્રયુરપણાથી મહા પ્રયત્નથી યાચના વડે દ્રવિત થઈ કહે છે “અહો યાચકો અહો યાચકો” પછી યાચક શબ્દ રૂઢ થયો. પછી અગ્નિને ગ્રહણ કરીને પોતાના ઘરમાં સ્થાપ્યો. તે કારણે તેઓ ‘હિતાગ્નિ પ્રસિદ્ધ થયા. તે અગ્નિના પરસ્પર કુંડમાં સંક્રાંતમાં આ વિધિ છે – ભગવંત સંબંધી અગ્નિ બધાં કુંડોમાં સંચરે છે, ઈક્વાકુ કુંડનો અગ્નિ બાકીના કુંડોમાં સંચરે છે, પણ ભગવંતના કુંડમાં એકે સંચરતો નથી. • x • હવે પતિહd દ્વાર -
• ભાણ-૪૫+વિવેચન :
ભરતે ૧૦૦ ભાઈઓના રસ્તૂપો કરાવ્યા. તથા ચોવીશ જિનગૃહ કરાવ્યું ઈત્યાદિ. હવે ભરતવક્તવ્યતા સંબંધી સંગ્રહગાથા -
• નિયુક્તિ -૪૩૬ -
ભરતનો આદર્શગૃહમાં પ્રવેશ, વીંટીનું આંગળીથી પડ્યું, બાકીના આભરણો ઉતરવા, સંવેગ પામવો, જ્ઞાન પ્રાપ્તિ અને દીક્ષા.
• વિવેચન-૪૩૬ :
ભગવંત નિર્વાણ પામ્યા. ભરત જિનાયતન કરાવીને અયોધ્યા પાછો આવ્યો. સમય જતાં શોકરહિત થયો. ત્યારે ફરી પણ ભોગ ભોગવવામાં પ્રવૃત્ત થયો. એ પ્રમાણે તેને પાંચ લાખ પૂર્વો ભોગ ભોગવતા વીત્યા. અન્ય કોઈ દિવસે બધાં અલંકારથી વિભૂષિત થઈ આદર્શગૃહમાં આવ્યો. ત્યાં પુરષ સવગિક દેખાય છે. ત્યાં પોતાને નિખતો હતો ત્યારે વીંટી પડી ગઈ. પણ તેને ખબર ન પડી કે ક્યારે પડી. એ પ્રમાણે પોતાને જોતો હતો ત્યારે જ્યાં વીંટી પડેલ આંગળી જોઈ, ત્યારે શોભારહિત લાગી. પછી કટકને ઉતાર્યા, એ રીતે એક એક કરતા બધાં આભરણો ઉતાય.
તે વખતે કમળો કાઢી લીધાં પછીના પા સરોવર માફક પોતાને શોભારહિત
૧૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જોઈને સંવેગ પામ્યો. વિચારવા લાગ્યો કે આગંતુક દ્રવ્યો વડે મારા શરીરની વિભૂષા છે, સ્વભાવિક સુંદર નથી. એમ ચિંતવતા અપૂર્વકરણ ધ્યાનમાં ઉપસ્થિત રહી કેવળજ્ઞાનને પામ્યો. ત્યારે દેવરાજ શકે આવીને કહ્યું કે - દ્રવ્યલિંગને સ્વીકારો, જેથી નિકમણ મહિમા કરું. ત્યારે તેણે પંચમુટ્ટી લોચ કર્યો. દેવતા વડે જોહરણ અને પાદિ ઉપકરણો અપાયા. ૧૦,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બાકીના નવ ચકી ૧૦૦૦ના પરિવાર સાથે નીકળ્યા. શકો વાંધા, એક લાખ પૂર્વનો પર્યાય પાળીને નિર્વાણ પામ્યા.
આદિત્યયશાનો શકએ રાજાપણે અભિષેક કર્યો. એ પ્રમાણે આઠ યુગપુરુષ સધી અભિષેક કરાયો. ભાવાર્થ કહ્યો. અક્ષરગમનિકા માટે ગાયાર્ય જોવો. આનુષાંગિક કહ્યું. હવે મરીચિ વકતવતા કહે છે -
• નિયુક્તિ-૪૩૩ :
મરીચિ પૂછનારને શુદ્ધ ધર્મ કહે છે. તૈયાર થયેલ શિષ્ય સાધુને આપે છે, તે બિમાર થતાં સાધુઓ સંભાળ લેતા નથી. કપિલને કહ્યું કે ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે.
• વિવેચન-૪૩૭ :
પૂર્વે વર્ણિત સ્વરૂપવાળો મરીયિ ભગવંતના નિર્વાણ પછી સાધુઓ સાથે વિચરતો અને લોકો પૂછે ત્યારે જિનપણિત ધર્મ જ કહેતો. ધર્મ સાંભળી તૈયાર થયેલ શિષ્યો સાધુને સોંપતો હતો. કોઈ દિવસે તે બિમાર થયો. સાધુઓએ તેને અસંયત જાણી તેની સંભાળ ન લીધી. મરીચિ વિચારે છે કે આ બધાં તો નિષ્ઠિકાર્ય છે, અસંયતની સેવા ન કરે. મને પણ તેમ કરાવવું કપતું નથી, તેથી કોઈ બોધ પામે તો હું તેને દીક્ષા આપું.
રોગમુક્ત થયા પછી કપિલ નામે કોઈ રાજપુત્ર ધર્મ શ્રવણ માટે તેની પાસે આવ્યો, તેને સાધુ ધર્મ કહ્યો. તેણે પૂછ્યું કે - જો આ માર્ગ છે, તો તમે કેમ આવો [વિચિત્ર વેશ સ્વીકાર્યો છે ? મરીચિએ કહ્યું “હું પાપી છું.” લોયાદિ કથન પૂર્વવત્ કહ્યું. કપિલ પણ કર્મના ઉદયથી સાધુધર્મ પ્રતિ અભિમુખ ન થયો. તેણે પૂછ્યું કે - શું તમારા દર્શનમાં ધર્મ નથી. મરીચિ પણ વિચારે છે કે - આ ભારે કર્યાં છે, તીર્થકરોકત ધર્મ તેને ગમતો નથી. મારે માટે યોગ્ય સહાયક છે. એમ વિચારી કહ્યું “કપિલ ! અહીં પણ ધર્મ છે જ. • x• કપિલે તે સાંભળીને તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ પણ આ વચનથી સંસાર વધાર્યો અને પગ પછાડતાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું.
• નિયુક્તિ-૪૩૮,૪૩૯ :
એક જ દુભાષિણથી મરીચિએ દુઃખસાગર પ્રાપ્ત કર્યો. એક કોડાકોડી સંસાર સાગરમાં ભમ્યો. તે પ્રરૂપણા સંસારનું મૂળ બન્યું, પણ પછાડતાં [અહંકાર વડે નીચગોત્ર બાંધ્યું. તેને પ્રતિક્રખ્યા વિના જહા દેવલોકે ગયો. કપિલ પણ અહિંત કથન કરી બ્રહ્મ દેવલોકે ગયો.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૩૮,૪૩૯
૧૮૩
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૩૮,૪૩૯ :
નિયુક્તિ-૪૩૩ની વૃત્તિ મુજબ દુભાષિત એકવચનથી મરીચિએ દુ:ખ સાગર પ્રાપ્ત કર્યો. સાગરની ઉપમાવાળા કોડાકોડી સાગરોપમ ભમ્યો. આ દુભાષિત એ સંસારનું મૂળ થયું. તથા પૂર્વે કહ્યા મુજબ નીચગોત્ર બાંધ્યું. તે મરીચિ ૮૪ લાખ પૂર્વનું સવયુિ પાળીને તે દુભાષિત અને ગર્વથી નિવર્યા વિના બ્રહ્મલોકે ૧૦ સાગરોપમાં સ્થિતિક દેવ થયો.
કપિલ પણ ઝભ્યાર્થના પરિજ્ઞાન હિત જ તે દશર્વિલ ક્રિયામાં ત થઈ વિચર્યો. આસુરિ નામે શિષ્યને દીક્ષા આપી. તેને પોતાના જ આચાર શીખવ્યા. બીજા પણ શિયો તેણે કર્યા. શિષ્યને પ્રવચનના અનુરાગમાં તત્પર તે મરીને બ્રહ્મલોકે ગયો. ત્યાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાન પ્રયોજી વિચાર્યું કે – મેં શું ઈષ્ટ કર્યું કે દાન દીધું. જેથી આવી દિવ્ય દેવઋદ્ધિ પામ્યો. પોતાનો પૂર્વભવ જાણીને વિચાર્યું કે - મારા શિષ્યોને તવ ઉપદેશ કરું. આકાશમાં પંચવર્ણ મંડલમાં રહીને તવ કહ્યું • x • અવ્યક્તથી વ્યક્ત ઉત્પન્ન થાય છે. પછી ષષ્ઠિતંગની ઉત્પત્તિ થઈ. તેના મતાનુસાર કહે છે – પ્રકૃતિ મહાનું છે, તેનાથી અહંકાર, તેનાથી ત્રણ ષોડશક, તેનાથી પાંય ભૂતો પ્રગટે છે ઈત્યાદિ - X -
• નિયુક્તિ -૪૪૦,૪૪૧ -
ઈવાકુ કુળમાં મરીચિ થયો, ૮૪ લાખ પૂવયુ ભોગવીને બહાલોકમાં ગયો કોલ્લાસ સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો, ૮૦ લાખ પૂર્વ આયુuળી, પછી સંસારમાં ઘણું ભમ્યો. પછી યૂણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહાણ થયો.
ત્યાં ૨ લાખ પૂર્વ આયુ પાળી સૌધર્મ કહ્યું ગયો. પછી ચૈત્ય સંનિવેશમાં ૬૪ લાખ પૂવયુવાળો અનિધોત નામે બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને ઈશાનકતામાં દેવ થયો.
• વિવેચન-૪૪૦,૪૪૧ -
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - બ્રહ્મલોક કો આયુષ્યનો ક્ષય થતાં ચ્યવીને કૌશિક બ્રાહાણ. પછી તિર્યચ, નક, દેવની અનુભૂતિ રૂપ સંસારમાં ઘણું ભમ્યો. સંસારમાં કેટલોક કાળ ભમ્યા પછી ચૂણાનગરીમાં બ્રાહ્મણ થયો ત્યાં પરિવ્રાજક દર્શનમાં પ્રવજ્યા ગ્રહણ કરી, પાળી, મરીને સૌધર્મકો ગયો.
• નિયુકિત-૪૪૨,૪૪૩ -
ઈશાનકોથી અવીને મરીચિ મંદિર સંનિવેશે અનિભૂતિ નામે પ૬ લાખ પૂર્વના આયુવાળો બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને સનતકુમાર કો દેવ, ત્યાંથી
વી શેતાંબિકામાં ૪૪ લાખ પૂવયુવાળો ભારદ્વાજ બ્રાહ્મણ, મરીને માહેન્દ્ર કજે દેવ. ત્યાંથી ચ્યવી કેટલોક કાળ સંસારમાં ભમી, રાજગૃહમાં સ્થાવર નામે બ્રાહ્મણ અને ૩૪ લાખ પૂવય, મરીને બ્રહ્મલોકમાં દેવ થયો. છ વખત એ રીતે પસ્કિાજકપણું પામી ફરી સંસારમાં ભમ્યો.
• વિવેચન-૪૪૨,૪૪૩ :
ગાથાર્થ કહ્યો, વિશેષ કૃતિ આ પ્રમાણે – અગ્નિભૂતિ બ્રામણ થયો ત્યારે પણ પરિવ્રાજકપણું સ્વીકાર્યું. સનકુમારકો વિમધ્ય સ્થિતિક દેવ. ભારદ્વાજ બ્રાહ્મણના ભવે પણ પરિવ્રાજક થયો. •x - માહેન્દ્ર કલાથી ચ્યવી કેટલોક કાળ સંસારે ભમ્યા પછી સ્થાવર બ્રાહ્મણ થયો. બધું મળી કુલ છ વખત પાિજકપણું સ્વીકાર્યું. બ્રહ્મલોકેથી ચ્યવીને પણ ઘણો જ કાળ સંસારમાં ભ્રમણ કર્યું.
• નિર્યુક્તિ-૪૪૪,૪૪૫ :
રાજગૃહીમાં વિશ્વનંદી રાજ, વિશાખાભૂમિ તેના યુવરાજ, તે યુવરાજને વિશ્વભુતિ નામે પણ અને વિશનદીને વિશાખાનદી પુત્ર થયો. રાજગૃહીમાં વિશ્વભૂતિ એ વિશાખાભૂતિનો ક્ષત્રિયપુત્ર કરોડ વર્ષાયુવાળો થયો. સંભૂતિ મુનિ પાસે ૧ooo વર્ષની દીક્ષા પાળી.
• વિવેચન-૪૪૪,૪૪પ :
રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, તેનો ભાઈ વિશાખા ભૂતિ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે રાણી હતી. તેને વિશ્વભૂતિ નામે પુત્ર થયો. રાજાને પણ વિશાખાનંદી નામે પુત્ર હતો. વિશ્વભૂતિનું કરોડ વર્ષનું આયુ હતું. ત્યાં પુષ્પ કરંડક નામે ઉધાન હતું. ત્યાં વિશ્વભૂતિ પોતાના શ્રેષ્ઠ અંતઃપુર સાથે સ્વચંદ સુખે વિચરતો હતો. વિશાખાનંદિની માતા તેની દાસી સાથે ઉધાનમાં કૂલ-પત્રાદિ લેવા આવી વિશ્વભૂતિને ક્રીડા કરતો જોઈ તેણીને ઈર્ષ્યા થઈ. તેણીએ વિચાર્યું કે હું એવું કંઈક કરું કે જેથી મારો કુમાર વિલાસ કરે. આ રાજ્ય કે બળ શું કામનું - જો વિશાખાનંદી આવા ભોગો ન ભોગવે ? મારે નામનું રાજ્ય છે. ખરેખર તો આ યુવરાજ પુત્ર જ વિલાસ કરે છે. તે રાણી કોપગૃહમાં ચાલી ગઈ. હજી તો રાજ જીવે છે, ત્યાં આ દશા છે, તો રાજાના મૃત્યુ પછી અમને કોણ ગણશે ? રાજ ગયો, તેણીએ ભોજન ન કર્યુ ઈત્યાદિ - ૪ -
અમાત્યએ રાજાને કહ્યું - દેવીના વચનનું અતિક્રમણ ન કરો. પોતાનાને ના મારો. રાજીએ પૂછયું - શો ઉપાય કરવો ? આપણા કુળમાં કોઈ એક ઉધાનમાં જાય ત્યારે બીજો ન જાય તેવો પરંપરા છે • x - અમાત્યે કહ્યું કે - કોઈ અજ્ઞાત પરથને ખોટો લેખ લખીને મોકલો. ત્યારે રાજાએ ખોટો લેખ કરી મોકલ્યો. ત્યારે રાજાએ યાત્રા જવા આરંભ કર્યો. વિશ્વભતિએ તે જાણીને કહ્યું કે મારા જીવતા તમે શા માટે જાઓ છો ? પોતે ગયો. તેને ગયેલો જાણી વિશાખાનંદી ઉધાનમાં ચાલ્યો ગયો. વિશ્વભૂતિએ જ્યારે બહાર કોઈ ઉપદ્રવ ન જોયો ત્યારે પાછો આવ્યો. ફરી પુષ કરંડક ઉધાનમાં પ્રવેશવા ગયો ત્યારે દ્વારપાળોએ પોતાના હાથમાં દંડ લઈને કહ્યું કે - અંદર જશો નહીં. વિશ્વભૂતિએ પૂછ્યું કયા કારણે ? અહીં વિશાખાનંદી કુમાર કીડા કરી રહેલ છે. આ સાંભળીને વિશ્વભૂતિ કોપાયમાન થયો. તેને ખ્યાલ આવી ગયો કે મને કપટથી અહીંથી કઢાયેલ છે. ત્યાં કોઠાના ફળનું એક વૃક્ષ હતું. મુઠ્ઠીના
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૪૪,૪૪૫
પ્રહારથી બધાં ફળ જમીન ઉપર પાડી દીધા
વિશાખાનંદીને કહ્યું કે - જે રીતે આ પાડી દીધા, તે જ રીતે હું તારું માથું પણ પાડી દઉં, જો હું કાકાનું બહુમાન ન કરતો હોત. હું તારા છoળને લીધે દૂર કરાયો છું. હવે આ ભોગો બસ છે. અપમાનને લીધે તે ભોગ છોડીને નીકળી ગયો. આર્ય સંભૂત સ્થવિર પાસે દીક્ષા લીધી. તેને દીક્ષા લીધી જાણી, રાજા અંતાપુર અને પરિવારજન સહિત યુવરાજ સાથે નીકળ્યો. તેમની ક્ષમા માંગી, પણ વિશ્વભૂતિએ તેની વિનંતી ન સ્વીકારી.
ત્યારપછી ઘણાં છ, અમ આદિ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે. એ રીતે વિચતાં મથુરા ગયો. આ બાજુ વિશાખાનંદી કુમાર ત્યાં મથુરામાં પણ ત્યાં ગયેલ, તેને રાજમાર્ગમાં આવાસ આપેલો. વિશ્વભૂતિ સાધુ માસક્ષમણના પારણે ચાલતા તે સ્થળે આવ્યા. જ્યાં વિશાખાનંદીકુમાર રહેલો. ત્યારે તેના નોકરે કુમારને કહ્યું - તમે આને જાણતા નથી. વિશાખાનંદી બોલ્યો- ના, નથી જાણતો, તેણે કહ્યું કે - આ વિશ્વભૂતિકુમાર છે. તેને જોઈને રોષ ચડ્યો. એટલામાં પ્રસૂતા ગાયના ધક્કાથી વિશ્વભૂતિમુનિ પડી ગયા. ત્યારે વિશાખાનંદીએ ઉત્કૃષ્ટ હાસ્ય કર્યું. પછી બોલ્યો કે - તમારું કોઠાના ફળ પાડી દેનારું બળ કયાં ગયું ?
ત્યારે વિશ્વભૂતિ અણગારે તેને જોયો. તેને જોઈને રોષથી તે ગાયના શીંગડાનો અગ્રભાગ પકડીને ઉંચે આકાશમાં ઉછાળી. સિંહ દુર્બળ હોય તો પણ શું શિયાળના બળથી હારી જાય? વિશ્વભૂતિને થયું - આ દુરાત્મા હજી પણ મારા પ્રત્યે રોષ ધરાવે છે ? ત્યારે તેણે નિયાણું કર્યું કે- જો મારા તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો હું આવતા ભવે અપરિમિતબળવાળો થઉં. તેની આલોચના કર્યા વિના મરીને વિશ્વભૂતિ મહાશુક કયે દેવ થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યો.
ત્યાંથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું પ્રજાપતિ નામ કઈ રીતે હતું ? પૂર્વે તેનું નામ રિપતિશબુ હતું. તેને ભદ્રા નામે જાણીથી અસલ નામે પુત્ર થયો. તે અસલની બહેન મૃગાવતી નામે કન્યા અતિ રૂપવતી હતી. તે બાલભાવથી મુક્ત થઈ, સવલિંકારથી વિભૂષિત થઈ, પિતાના પગે પડવા આવી. તેણીને પોતાના ખોળામાં બેસાડી, તે રાજા તેના રૂપ, ચૌવન અને અંગ સાર્શમાં મૂછ પામ્યો. તેણીને વિદાય આપી નગરજનોને પૂછ્યું - જે કોઈ રન રાજમાં ઉત્પન્ન થાય, તે કોનું? બધાં બોલ્યા- તમારું. એ પ્રમાણે ત્રણ વખત પૂછીને તે પુગીને બોલાવી. બધાં લજ્જા પામી નીકળી ગયા. રાજાએ જાતે ગાંધર્વ વિવાહ કરી, પુત્રીને પનીરૂપે સ્થાપી દીધી.
ભદ્રા સણી પુત્ર અયલની સાથે દક્ષિણાપયે માહેશ્વરીપુરી જઈને રહ્યા. મહા ઈશ્વર વડે બનાવેલી હોવાથી માહેશ્વરી. અચલ માતાને ત્યાં રાખીને પિતા પાસે આવ્યો. ત્યારે લોકોએ પ્રજાપતિ એવું નામ તે રાજાનું કરી દીધેલ. કેમકે આપણે પ્રજાને અંગીકાર કરેલી. ત્યારે મહાશુકથી ચ્યવીને તે મરીચિનો જીવ મૃગાવતીની કુક્ષીમાં
૧૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. રવM પાઠકોએ કહ્યું – પહેલો વાસુદેવ થશે. જન્મ થયો. ત્યારે તેની પીઠમાં ગણ કરંડક હોવાથી ત્રિપૃષ્ઠ નામ થયું. અનુક્રમે યુવાન થયો.
આ તરફ મહામાંડલિક અશ્વગ્રીવ રાજાએ નૈમિત્તિકને પૂછ્યું - મને કોનાથી ભય છે ? તેણે કહ્યું - જે ચંદમેઘદૂતને આઘર્ષિત કરશે, તમારા મહાબલી સીંહને મારી નાંખશે તેનાથી ભય છે. તેણે વિચાર્યુ કે – પ્રજાપતિના બંને પુત્રો મહાબલી છે,
ત્યાં દૂતને મોકલ્યો. દૂત આવ્યો, રાજા ઉભો થયો. નાટક-પેક્ષણમાં ભંગ પડ્યો. બંને કુમારે પૂછ્યું - આ કોણ છે? તેણે કહ્યું કે - અશ્વગ્રીવરાજાનો દૂત છે. તે બંને બોલ્યા કે - જ્યારે આ પાછો જાય ત્યારે કહેજો. જ્યારે દૂતને વિદાય આપી, • x • માર્ગમાં જઈને અડધા માર્ગે તે બંને ભાઈઓએ તેને માર્યો તેમના જે સહાયક હતા, તે બધાં ચારે દિશામાં ભાગી ગયા.
રાજાએ સાંભળ્યું કે - મારા દૂતને આઘર્ષિત કર્યો, ત્યારે રાજાએ તે દૂતને બમણું - ગણગણું ભેટમું આપીને કહ્યું કે - તારા મા અઘણીવને ન કહેતો કે બંને કુમારોએ આમ કર્યું છે. દૂતે કહ્યું - સારું. પણ જેઓ નગરે પહોંચી ગયા, તેણે રાજાને કહી દીધું. ત્યારે અશ્વગ્રીવ કોપાયમાન થયો. પછી બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહ્યું કે- મારા શાલિના ખેતરની રક્ષા કરો. રાજાએ બંને કુમારોને બોલાવીને કહ્યું કે - કેમ અકાળે મૃત્યુને નોતરો છો ? • x • પછી રાજા જવાને નીકળ્યો. બિપૃષ્ઠ અને અચલે કહ્યું – અમે બંને જઈએ છીએ. તેમને રોક્યા તો પણ ધરાર ગયા.
જઈને ક્ષેત્રિકોને કહ્યું - બીજા રાજાઓ કઈ રીતે ક્ષેત્રની રક્ષા કરતા હતા ? તેઓએ કહ્યું – ઘોડા, હાથી, રથ, સૈન્યો વડે. પ્રાકાર કરીને. કેટલાં કાળ સુધી ? ખેતી થાય ત્યાં સુધી. બિપૃષ્ઠએ કહ્યું કે – બધાંને મારનાર તે સીંહ ક્યાં રહે છે ? મને તે પ્રદેશ બતાવો. તેઓ બોલ્યા કે- આ ગુફામાં રહે છે. ત્યારે કુમાર લઈને તે ગુફામાં પ્રવેશ્યો. લોકોએ બંને પડખે કકળાટ કરી મૂક્યો. તે સિંહ બગાસુ ખાતો નીકળ્યો. કુમારે વિચાર્યું કે આ પગ વડે આવે છે અને હું સ્થ વડે જઉં, તે યુદ્ધ વિસદેશ કહેવાય. હાથમાં તલવાર અને ખગ લઈને થી ઉતરી ગયો. ફરી વિચાર્યું કે - આ સિંહ દાઢ અને નખ વડે લડે છે, હું તલવાર અને ખગ વડે લડુ આ પણ બરાબર નથી. ત્યારે તલવાર અને ખગ્નનો પણ ત્યાગ કર્યો.
સીંહને રોષ ઉત્પન્ન થયો. આ એકલો રથમાં ગુફામાં આવ્યો, બીજું જમીન ઉપર ઉતર્યો, બીજું હથિયારો છોડી દીધા. હવે હું અને મારી જ નાંખ્યું. એમ વિારી મોટું કાળી, ગર્જના કરતો આવ્યો. ત્યારે કુમારે એક હાથે ઉપરનો હોઠ (જડબુ), બીજા હાથે નીચેનું જડબું પકડી લીધું. પછી તેના જીર્ણ વરુ માફક બે ફાડીયા કરી દીધા. ત્યારે લોકોએ ઉત્કટ ક્લિકિલાટ કર્યો. નીકટના દેવોએ ત્યાં આભરણ અને પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારે સીંહ રોષથી કંપતો હતો. હું આવા કુમારના હાથે મરાયો.
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૪૪૪,૪૪પ
૧૮૩
ત્યારે ગૌતમસ્વામીનો જીવ રથનો સારથી હતો. તેણે કહ્યું - તું રોષ ન કરઆ નરસીંહ છે, તું મૃગાધિપતિ છે, તો જ્યારે સીંહ સિંહ વડે મરાય, તો તેમાં અપમાન ક્યાં થયું ? તેના વચનોને મધુની જેમ પીતો તે સિંહ મરીને નકમાં ઉત્પન્ન થયો.
તે કુમાર, સિંહ્યમ લઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યારે ત્યાંના ગ્રામજનોને કહ્યું કે - તમે અશ્વગ્રીવને જઈને કહો, જેથી તેને વિશ્વાસ બેસે. તે ગ્રામજનોએ જઈને કહ્યું - રોષ પામીને તને તુરંત વિદાય કર્યો અને અશ્વગીવરાજાએ પ્રજાપતિરાજાને કહેવડાવ્યું કે આ બંને પુત્રોને મારે ત્યાં મોકલી દો. તમે વૃદ્ધ થયા છો, હું તેમને જોઈશ, સકારીશ અને રાજ્ય પણ આપીશ. પણ મોને ન મોકલતાં અશ્વપ્રીવે કહેવડાવ્યું કે – કેમ મોકલતા નથી, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તેણે દૂતને મારીને કાઢી મૂક્યો. ત્યારે અશ્વગ્રીવ રાજા પોતાના સર્વ સૈન્ય સાથે ઉપસ્થિત થયો. પ્રજાપતિ પણ દેશની સીમાએ ઉભો રહ્યો.
લાંબા ગાળા સુધી યુદ્ધ ચાલ્યું. ઘોડા, હાથી, રથ, મનુષ્યાદિનો ક્ષય જોઈને ગિપૃષ્ઠકુમારે દૂતને મોકલ્યો. જો હું અને તમે, બે યુદ્ધ કરીએ તો કેમ ? આટલા બધાં લોકોને મારવાથી શો લાભ? અશ્વગ્રીવે કહ્યું – ભલે તેમ થાઓ. બીજે દિવસે રથ વડો બંનેએ યુદ્ધ કર્યું. જ્યારે શો ખલાસ થઈ ગયા ત્યારે અશ્વગ્રીવે ચક મૂક્યું. તે ત્રિપૃષ્ઠના માથે થઈને ખોળામાં પડ્યું. તે ચક્ર વડે જ પૃષ્ઠ એ તેનો શિરચ્છેદ કર્યો.
દેવોએ ઉદ્ઘોષણા કરી કે- આ બિપૃષ્ઠ પહેલો વાસુદેવ ઉત્પન્ન થયો છે. પછી બધા રાજા, તેને નમીને ગયા. પછી ગિપૃષ્ઠો અધ ભરતને જીતી લીધું. દંડ-બાહુ વડે કોટીશિલાને ઉપાડી. એ પ્રમાણે રચાવત પર્વતની સમીપે યુદ્ધ થયું. એ પચી ઘટતાં જતાં બળથી કૃષ્ણ વાસુદેવ વડે જાનુ સધી કેમે કરીને ઉપાડી. બિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષ સવયુિ પાળીને, મરીને, સાતમી નક્કે અપતિષ્ઠાન નરકાવાસે 33સાગરોપમ સ્થિતિક તૈરયિકપણે ઉત્પન્ન થયો. આ ગાથાનો ભાવાર્થ કહ્યો.
ગાચાર્ય તો ઉપર અલગ કહેલ જ છે, માટે અહીં ફરી નોંધતા નથી. • નિર્યુક્તિ-૪૪૬,૪૪૭ + વિવેચન :
મથુરામાં પારણે ગયા ત્યારે ગાય વડે ત્રાસિત થયા. નિયાણું કર્યું. નિયાણા સહિત અને તેના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના માસભક્ત અનશન કરીને મહાશુક કો ઉત્કૃષ્ટ સ્થિતિક દેવ થયા. મહાશુક્રથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. પૃષ્ઠ નામ રખાયું, પહેલાં વાસુદેવ થયા, ૮૪ લાખ વર્ષ આયુ પાળીને અધઃસપ્તમી નરકમૃથ્વીમાં પ્રતિષ્ઠાન નરકે 33-સાગરોપમ સ્થિતિક નાક થયા. આ જ અર્થને કહે છે -
- નિયુક્તિ-૪૪૮ :
૮૪ લાખ ય, મરીને આપતિષ્ઠાન નડે, ત્યાંથી સીંહ, ત્યાંથી નકમાં, કેટલાંક ભવ તિચિ અને મનુષ્યોમાં ઉપજીને મહાવિદેહમાં મૂકા નગરીમાં પિયમિx
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચક્રવર્તી, ૮૪ લાખ પૂર્વ આયુ.
• વિવેચન-૪૪૮ -
વાસુદેવના ભવમાં ૮૪ લાખ વર્ષનું આયુ હતું. તે ભોગવીને પ્રતિષ્ઠાન નહે ઉત્પન્ન થયા. ત્યાંથી ઉદ્વર્તીને સીંહ થયા. મરીને ફરી પણ નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી કેટલાંક ભવો તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઈને પછી વિદેહમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થયા. ત્યાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉપજેલા. ત્યાં ૮૪ લાખ પૂર્વ આયુ થયું.
• નિયુક્તિ-૪૪૯ -
ધનંજયનો પત્ર, પોઉલાચાર્ય પાસે દીક્ષા, કોડ વાઈનો પર્યાય, સવર્થ વિમાને દેવ, છગકાપુરીમાં “નંદન’ નામે થયો, ૫ લાખ વયુિ.
• વિવેચન-૪૪૯ -
ધનંજય અને ધારિણી રાણીનો પુત્ર થઈ, ચકવર્તીના ભોગો ભોગવીને કંઈક સંવેગ ઉત્પન્ન થતાં પ્રોષ્ઠિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એક કરોડ વર્ષનો પ્રવજ્યા પયયા પાળીને મરીને મહાશુક કલામાં સર્વાર્થ વિમાનમાં ૧૭-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને છટાગ્રા નગરીમાં જિતશત્રુ રાજા અને ભદ્રા ગણીનો નંદન નામે પુત્ર થયો. ત્યાં ૨૫-લાખ વર્ષનું આયુ પાળ્યું. ત્યાં ૨૪ લાખ વર્ષ રાજ્યાદિમાં ગયા.
• નિયુક્તિ-૪૫૦ :
mહિલાચાર્ય પાસે દીક્ષા, એક લાખ વર્ષ પશિ, બધાં વર્ષો માસક્ષમણ, પુષોત્તર વિમાને ઉત્પત્તિ. ત્યાં આવીને બ્રાહ્મણ કુળમાં.
• વિવેચન-૪૫o :
નંદનકુમારે રાજ્ય છોડીને દીક્ષા લીધી. પોઠિલાચાર્યના શિષ્ય થયા, લાખ વર્ષ દીક્ષા પાળી. કઈ રીતે ? નિરંતર મહિના-મહિનાના ઉપવાસથી. આ ભવમાં વીસ કારણો વડે [સ્થાનક વડે તીર્થકર નામ ગોત્ર કર્મ નિકાચીત કરી, માસિકી સંલેખના વડે આત્માને સાધીને ૬૦ ભક્ત-ભોજન છોડીને આલોચના અને પ્રતિક્રમણ કરી, મરીને પ્રાણત કલામાં પુષ્પોતરાવતંસક વિમાનમાં ૨૦-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી વી બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત બ્રાહ્મણની દેવાનંદા પનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે ૨૦ કારણો [સ્થાનકો ક્યાં છે ? જેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ તેણે બાંધ્યું, તે કહે છે –
• નિર્યુક્તિ-૪૫૧ થી ૪૫૬ + વિવેચન :
અરિહંત, સિદ્ધ ઈત્યાદિ છ ગાથા પૂર્વે ઋષભદેવાધિકારમાં નિર્યુકિત-૧૭૯ થી ૧૮૪માં વ્યાખ્યાયિત થયેલી છે.
• નિયુક્તિ-૪૫૭ :
મહાકુંડ ગામ નગરમાં કોડાલ ગોગવાળો બ્રાહ્મણ હતો, તેના ઘેર દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયો.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૩
૧૮૯
• વિવેચન-૪૫૩ :
(નંદનમુનિનો જીવ) પુષોત્તરથી ચ્યવીને, ઋષભદત્ત બ્રાહ્મણ હવે વધમાનસ્વામી વક્તવ્યતા નિબદ્ધ દ્વારગાથા કહે છે -
• નિયુક્તિ -૪૫૮ :
સ્વત, અપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, મરણ, ભીષણ, વિવાહ, અપત્ય, દાન, સંબોધ, નિષ્ક્રમણ.
• વિવેચન-૪૫૮ :
(૧) તીર્થકરની માતા જુએ છે તે મહાસ્વપ્ત કથન, જે દેવાનંદાએ પ્રવેશતા અને નીકળતા જોયા, ત્રિશલા પ્રવેશતા જોયા. (૨) ભગવંતનું ગર્ભ-અપહરણ, (3) ભગવંત ગર્ભમાં રહીને ગ્રહણ કરેલ અભિગ્રહ કથન, (૪) જન્મવિધિ કથન, (૫) અભિષેક - જે રીતે દેવો કરે છે. (૬) વૃદ્ધિ - જે રીતે ભગવંત વૃદ્ધિ પામ્યા. (9) જાતિસ્મરણ કથન, (૮) દેવે બીવડાવ્યા છે. (૯) વિવાહ વિધિ કથન, (૧૦) અપત્ય-પુત્રાદિ, (૧૧) દાન-દીક્ષા કાળે આપેલ છે. (૧૨) સંબોધન વિધિ કથન, જેમ લોકાંતિક કરે. (૧૩) તિક્રમણ વિધિ.
ભાષ્યકાર સ્વયં બધાં દ્વારના અવયવાર્થ માટે કહે છે – • ભાષ્ય-૪૬,૪s :
હાથી, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્મ સરોવર, સાગર, વિમાન ભવન, રનરાશિ, સીંહ... આ ચૌદ સ્વપ્નોને સુખે સુતેલી દેવાનંદા બ્રાહમણી, જે રાત્રિએ મહાયશવાળા વીરપભુ તેણીની કુણીમાં ઉત્પન્ન થયા ત્યારે જુએ છે.
• વિવેચન-૪૬,૪s :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ૩ શબ્દથી “શ્રી દેવી ગ્રહણ કરવી. રામ - પુષ્પની માળા, વિમાનભવન - વિમાન એવું તે ભવન અર્થાતુ વૈમાનિક દેવનો નિવાસ અથવા વૈમાનિક દેવ અય્યત થતાં વિમાનને જુએ છે. અધોલોકથી ઉદ્વર્તે તો ભવન જુએ પણ બંને ન જુએ. આ ચૌદ મહાસ્વપ્નોને તે બ્રાહ્મણી જુએ છે.
• ભાણ-૪૮ થી ૫૦ -
ત્યાં બ્રાહ્મણીની કુક્ષિમાં ૮ર-દિવસ રહ્યા ત્યારે સૌધર્મપતિ ચિંતવે છે, જિનેશ્વરને સંહરવાનો કાળ થઈ ગયો છે... અરહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ આ ઉત્તમપરો તુચ્છ કુળોમાં જન્મતા નથી. પણ ઉગકુળ, ભોગકુળ, ક્ષત્રિયકુળમાં, ઈશ્વાકુ જ્ઞાત, કૌરવ્યમાં અને હરિવંશકુળમાં આ પુરપસિંહો આવા વિશાળ કુળમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૪૮ થી ૫૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – ‘ને' - પાદ પૂરણાર્થે છે. શા માટે ગર્ભનું સંકરણ કરવું ? તે કહ્યું. તેમાં તુચ્છકુળ - અસારકુળ. તો પછી કેવા કુળોમાં
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જન્મે ? તે કહ્યું. તેમાં આવે છે અર્થાત ઉત્પન્ન થાય છે. પુરપસિંહ - તીર્થકર આદિ. જો એ પ્રમાણે છે, તો ભુવનગુરુની ભક્તિથી પ્રેરાઈને શક એ હરિણેગમેષી દેવને બોલાવીને કહ્યું -
આ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર, પૂર્વોપાર્જિત બાકી કર્મની પરિણતિ વશ તુચ્છ કુળમાં જન્મ્યા છે, તો ત્યાંથી સંઘરીને ક્ષત્રિયકુળમાં સ્થાપો. તેણે પણ આદેશાનુસાર કર્યું. ભાષ્યકાર આ અર્થને કહે છે -
• ભાષ્ય-૫૧ થી ૫૩ :
હવે ઈન્દ્ર હરિભેગમેપી દેવને કહે છે - આ લોકમાં ઉત્તમ અને મહાત્મા તીર્થકર બાહકુળમાં ઉત્પન્ન થયેલ છે.. ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ નામે ક્ષત્રિય છે. તે સિદ્ધાર્થની પત્ની ત્રિશલાની કુક્ષિમાં સંહર... “ણ હું કરીશ” એમ હું કાર કરીને વર્ષ રમના પાંચમાં પક્ષમાં (આસો વદમાં ઉત્તરા ફાલ્ગની નામાં તેરસના દિવસે મધ્યરાત્રિએ સંહર્યો.
• વિવેચન-૫૧ થી ૫૩ :
(ગાથાર્થ કહા, વિશેષ વૃત્તિ આ -] fષ - હરિભેગમેલી. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા, તે અયોગ્ય છે માટે આમ કરો - ત્રિશલાની કુક્ષિમાં સંહરો. વાય અત્યર્થ, હું આદેશ મુજબ કરીશ જ. સ્વામીનો આદેશ મસ્તકે ચડાવું છું. પૂર્વજત્ર - પહેલાં બે પ્રહરને અંતે. *
• ભાણ-૫૪ થી ૫૩ + વિવેચન :
ગજ, વૃષભ, ગાયા. પૂર્વવતુ. તે બ્રાહ્મણીએ આ ચૌદ સ્વનો પાછા ફરતા જોયા. [ક્યારે ?] જે રાત્રિમાં મહાયશવાળા વીર પ્રભુ તેણીની કુક્ષિામાંથી સંહરાયા, ફરી ગજ, વૃષભ ગાથા પૂર્વવતુ. પછી ત્રિશલાને આશ્રીને કહેલ છે કે – ભગવંત મહાવીર સંહરાયા ત્યારે સુખે સુતેલ ત્રિશલાએ આ ચૌદ સ્વપ્નો જોયા.
અપહાર દ્વાર કહ્યું, હવે અભિગ્રહ દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે – • ભાષ્ય-૫૮,૫૯ -
વીર પ્રભુ ત્રિશલા દેવની કક્ષિમાં સંપૂર્ણ ત્રણ જ્ઞાનવાળા હતા. ત્યાં સંજ્ઞી એવા ગર્ભરૂપે ૬II માસ રહ્યા. હવે ગર્ભવાસથી સાતમે મહિને તેઓએ અભિગ્રહ કર્યો કે માતા-પિતા જીવતા હોય, ત્યાં સુધી હું શ્રમણ થઈશ નહીં.
• વિવેચન-૫૮,૫૯ -
(ગાથાર્થ કહ્યો, વિશેષ આ -] અપહાર કરાયા પચી અહીં સંજ્ઞી ગર્ભ વસે છે, ક્યાં - ત્રિશલાની કુક્ષિમાં. [શંકા] બધાં ગર્ભસ્થ સંજ્ઞી જ હોય, માટે વિશેષણ નકામું છે ? (સમાધાન ના, દષ્ટિવાદના ઉપદેશથી વિશેષણ છે, તે બે જ્ઞાનવાળો પણ હોય, અહીં ત્રણ જ્ઞાનયુક્ત કહ્યા છે. કેટલો કાળ ? ll માસ. ગર્ભથી આરંભી સાતમા માસે તેના માતા-પિતાનો ગર્ભમાં અત્યંત સ્નેહ જાણીને “અહો ! મારા ઉપર
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૮
૧૯૧
આમને અતિ સ્નેહ છે, “હું આમના જીવતા દીક્ષા લઈશ નહીં' એમ ગર્ભમાં રહીને જ અભિગ્રહ ગ્રહણ કરે છે, કેમકે ત્રણ જ્ઞાનથી યુકત હતા. - ૪ -
• ભાણ-૬૦ + વિવેચન :
બે સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભમાં સુકુમાર તે ‘ગર્ભસુકુમાર' પ્રાયઃ દુ:ખને પ્રાપ્ત ન થયેલ એવા. કેટલો કાળ રહ્યા ? પ્રતિપૂર્ણ નવ માસ અને સમધિક સાત દિવસ.
• ભાણ-૬૧ થી ૩૧ -
હવે ભગવંત મહાવીર ચૈત્રસુદ ૧૩ના મધ્યરાત્રિએ ઉતરાફાગુની નક્ષમાં ફંડામે જમ્યા. તીર્થકર જન્મે ત્યારે આભરણ, રત્ન અને વરુની વૃદ્ધિ થાય છે. દેવરાજ શક આવ્યો, નિધિઓ આવી. ત્રણ લોકને સુખ આપનાર ભગવંત વર્તમાનનો જન્મ થતાં દેવીઓ સંતુષ્ટ થઈ અને પર્ષદા સહિત દેવો આનંદ પામ્યા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક એ ચારે પ્રકારના દેવો સપરિવાર અને ઋદ્ધિ સહિત ત્યાં આવ્યા
દેવોથી પરિવરેલા ઈન્દ્ર તીર્થકરને કસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કર્યો. દેવો અને દાનવો સહિત દેવેન્દ્રએ પ્રભુનો જન્માભિષેક કરીને, પ્રભુને માતાને સમર્પિત કર્યા અને જન્મ મહોત્સવ કર્યો. શઓ રેશમી વસ્ત્ર, બે કુંડલ, પુણાની માળ આપી અને જંભક દેવોએ મણિ, રત્ન, કનક અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. કુબેરના વચનથી પ્રેરિત જંભગદેવો કોટી પ્રમાણ હિરણ્ય અને રત્નોને લાવે છે.
દેવલોકથી ચ્યવેલા અને અનુપમ શોભાવાળા પીઠમકો અને દાસદાસીથી પરિવરેલા ભગવંત વૃદ્ધિ પામે છે. તે ભગવંત કાળા ભમ્મર વાળ વાળા ઈત્યાદિ અને જાતિસ્મરણાદિ જ્ઞાનવાળા વગેરે વર્ણન પૂર્વે ઋષભદેવના અધિકારમાં નિયુકિત-૧૨ અને ૧૯૩ પ્રમાણે જાણવું.
• વિવેચન-૬૧ થી ૩૧ -
ચૈત્રસુદ-૧૩ના સગિના બે પ્રહરને અંતે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં કુંડગ્રામમાં પ્રભુ મહાવીર જન્મ્યા. દિકકુમારી વડે જાત કર્મ કરાયું. પછી - કટક, કેયુરાદિ અને ઈન્દ્રનીલાદિની વૃષ્ટિ, તીર્થકરનો જન્મ થતાં કરાઈ • x • x • કૈલોક્યને સુખાવહ ભગવંત વર્ધમાનનો જન્મ થતાં દેવ-દેવી આદિ પરિવાર આનંદિત થયો.
હવે અભિષેક દ્વારમાં કહે છે –
ભવનપતિ આદિ ચારે તિકાયના દેવો આવ્યા. દેવોથી પરીવરેલો દેવેન્દ્રએ તીર્થકરને લઈને મેરુ પર્વતે અભિષેક કર્યો. અહીં દેવ - શબ્દથી જ્યોતિષ અને વૈમાનિક લેવા અને રાનવ શબ્દથી વ્યંતર અને ભવનપતિ લેવા • x • નંદીશ્વર દ્વીપે જન્મમહોત્સવ કર્યો. હવે જે ઈન્દ્ર આદિ ભુવનના પ્રત્યેની ભકિતથી આપે છે, તે દશવિ છે -
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવ વસ્ત્ર, કાનનું આભમ, અનેક રત્નોથી ખચિત અને ભગવંતને સુભગ દર્શન આપતું શ્રી દામ આપે છે. •x - વૈશ્રમણના વચનથી પ્રેરાઈને તે તિર્યર્જુભક દેવો કોટિ પરિમાણથી ન ઘડેલા સુવર્ણ અને રત્નોને ત્યાં લાવે છે. હવે વૃદ્ધિ દ્વારને કહે છે – ગાથાર્થમાં જોવું.
હવે મેષણ - “ભય પમાડવો” દ્વાર કહે છે – • ભાષ્ય-૦૨ થી ૩૫ -
હવે ભગવન આઠ વર્ષથી કંઈક ન્યૂન વયના થયા ત્યારે સૌધર્મકો સુરવરો મળે કેન્દ્ર ભગવંત વિધમાન ગુણોની સ્તુતિ કરે છે. ભગવત મહાવીર ભાલ હોવા છતાં આબાલ ભાવવાળા અને અબાલ પરાક્રમી છે, ઈન્દ્ર સહિત દેવો પણ તેને ભય પમાડવાને સમર્થ નથી. હવે તે વચન સાંભળીને શ્રદ્ધા કરતો એક દેવ તેમને ભય પમાડવાને શીઘ જિનેશ્વર સમીપે આવે છે. સર્ષ રૂપ લે છે. તે વખતે વીર પ્રભુ બાળકો સાથે વૃક્ષની ક્રીડાથી મી રહેલાં છે. ત્યારે તે દેવને પીઠમાં મુકી મારીને હસ્યો. તે દેવ શ્રદ્ધાળું થઈ વીરાભને વાંદીને ચાલ્યો ગયો.
• વિવેચન-૭૨ થી ૩પ :
(ગાથાર્થ કહો, વિશેષ આ - કીર્તન - સ્તુતિ, સુધમાં - આ નામની સભામાં. અબાલભાવ - બાલભાવ સહિત, પરાક્રમ - ચેષ્ટા-x• કષાયાદિ શત્રુનો જય કરવામાં વિક્રાંત-વીર, મહા એવા વીરને મહાવીર. - x• તેના વચન સાંભળીને એક દેવ તેમાં અશ્રદ્ધા કરતો વરિત જિન સમીપે આવે છે. મેઘT • ભય પમાડવો છે.
આવીને શું કર્યું?
દેવ ભગવંત પાસે આવ્યો. ભગવંત બાળરૂપે-બાળકો સાથે વૃક્ષની ક્રીડા રમી રહ્યા હતા. જે પહેલાં વૃક્ષ ઉપર ચડે અને પહેલાં ઉતરે તેને બીજો બાળક ઉપાડે. તે દેવે આવીને વૃક્ષ નીચે સર્પનું રૂપ વિકુબૂ, સ્વામીએ અમૂઢપણે ડાબા હાથેથી તેને ઘણો દૂર ફેંકી દીધો. ત્યારે દેવે વિચાર્યું કે - આ છળાયો નહીં. પછી સ્વામી દડા વડે રમતા હતા. તે દેવે બાળરૂપ વિકવ્યું, સ્વામી સાથે રમવા લાગ્યો.
ભગવંત તે દેવને જીતી ગયા, તેની પીઠ ઉપર બેઠા. તે પિશાચ રૂ૫ વિકુર્તીને વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તેને ભગવંતે ડર્યા વિના [પીઠમાં જોરથી મુઠ્ઠી મારી) તલ પ્રહાર કર્યો, ત્યાં જ પડી ગયો અને છળ કરવા તે દેવ સમર્થ ન રહ્યો. પછી વાંદીને ગયો.
અન્ય કોઈ દિવસે ભગવંત સાધિક આઠ વર્ષના થયા, તેમને કલા ગ્રહણ યોગ્ય જાણીને માતા-પિતા લેખાચાર્ય પાસે લાવ્યા.
• ભાણ-૬ :
હવે ભગવંતના માતાપિતા, તેમને સાધિક આઠ વર્ષનો જાણીને કૌતુકાદિ કરી, અલંકાર પહેરાવી લેખચાર્ય પાસે લાવ્યા.
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૰ ૪૫૭
૧૯૩
• વિવેચન-૭૬ :
ભગવંતના માતાપિતા, ભગવંતને સાધિક આઠ વર્ષના થયા જાણીને રક્ષા આદિ કૌતુક કરી તથા કેયુરાદિ અલંકારો પહેરાવીને તેમને ઉપાધ્યાય પાસે લાવ્યા. - x - ત્યારે દેવરાજનું આસન કંપ્યુ. અવધિ વડે પ્રયોજન જાણ્યું, અહો ! સંતાનના સ્નેહમાં વિલસિત માતાપિતાને જુઓ કે જે ભગવંતને પણ ઉપાધ્યાય પાસે લઈ જવા ઉધત થયાં છે, તેમ વિચારીને ઈન્દ્ર આવ્યો. ઉપાધ્યાય માટેના ઉંચા આસને બેસાડીને ભગવંતને શબ્દ લક્ષણો પૂછ્યા. તે જ ભાષ્યકાર કહે છે.
. ભાષ્ય-9
શક્રએ તે ભગવંતને આસને બેસાડ્યા. શબ્દના લક્ષણો પૂછ્યા. [ભગવંતે તેના જવાબો આપ્યા] ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ.
• વિવેચન-૭૭ :
શક્રએ ઉપાધ્યાયની સન્મુખ તીર્થંકરને ઉંચા આસનો બેસાડી શબ્દના લક્ષણો પૂછે છે. - x - ભગવંતે પણ વ્યાકરણ [તેના ઉત્તરો] આપ્યા. આ વ્યાકરણ એટલે શબ્દ શાસ્ત્ર, તેમાંથી કેટલીક વાત ઉપાધ્યાયે ગ્રહણ કરી, તેનાથી ઐન્દ્ર વ્યાકરણ સર્જાયુ. હવે વિવાહ દ્વાર કહે છે –
ભાષ્ય-૩૮,૩૯ -
બાલ્યભાવથી મુક્ત થઈ, અનુક્રમે યૌવનને પ્રાપ્ત થયા. ભગવંત વીરને
માતાપિતાએ ભોગ સમર્થ જાણીને - પ્રશસ્ત તિથિ અને નક્ષત્રમાં મોટા સામંત કુળમાં જન્મેલ શ્રેષ્ઠ રાજકન્યા યશોદા સાથે વિવાહ કર્યા.
• વિવેચન-૭૮,૭૯ :
એ પ્રમાણે બાલ્યભાવ છોડી, ઉક્ત પ્રકારે વય વિશેષ અર્થાત્ યૌવન પારમ્યા - બાળ આદિ ભાવ પછીની વય પામ્યા. અહીં ભોગવાય તે ભોગ-શબ્દાદિ. તેમાં સમર્થ તે ભોગ સમર્થ. - x - ક્ષ - નક્ષત્ર. પ્રશસ્ત-શોભન, - x - યશોદા સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. ‘વરરાજકન્યા' શબ્દ વડે તે કાળે રાજ્યસંપત્તિ યુક્તતાને જણાવી. હવે અપત્ય દ્વાર કહે છે
-
. ભાષ્ય-૮૦ :
યશોદા સાથે પાંચ પ્રકારના માનુષી ભોગો ભોગવતા ભગવંતને તેજ વડે લક્ષ્મી જેવી સુરૂપવાળી પિયદર્શનાને જન્મ આપ્યો.
• વિવેચન-૮૦ :
પાંચ પ્રકારના - શબ્દ આદિ, મનુષ્યોના તે માનુષી. તેજની લક્ષ્મી સમાન, પ્રિયદર્શના નામે પુત્રીને જન્મ આપ્યો.
આ કાળમાં ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા. ભગવંત પણ તીર્ણપ્રતિજ્ઞ થવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મતિવાળા થયા. ભાઈ નંદિવર્ધન સહ સ્વજનોને દીક્ષા માટે પૂછ્યું. નંદિવર્ધને કહ્યું – ઘા ઉપર મીઠું ન નાંખો, કેટલોક કાળ રહી
31/13
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જાઓ. ભગવંતે પૂછ્યું – કેટલો કાળ ? ત્યારે સ્વજનોએ કહ્યું – બે વર્ષ. ભગવંતે કહ્યું – મારા માટે ભોજનાદિ પ્રવૃત્તિ ન કરવી. તેઓ સંમત થતાં ભગવંત સાધિક બે વર્ષ પ્રાસુક અને એષણીય આહાર લઈ, સચિત્ત જળ પણ ન પીતા ત્યાં રહ્યા.
આ અંતરમાં જ મહાદાન દીધું. લોકાંતિકોએ પ્રતિબોધ કર્યો. અવધિ પુરી
થતાં ભગવંતે દીક્ષા ગ્રહણ કરી. આ જ વાત કહે છે –
૧૯૪
• નિયુક્તિ-૪૫૯,૪૬૦ :
જાત ક્ષત્રિય, વઋષભ સંઘયણવાળા, દેવોથી પરિસેવિત ભવ્યજન
પ્રતિબોધક પ્રભુવીર કુંડગ્રામમાં કુલ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા. તેમના માતાપિતા દેવત્વ પામ્યા પછી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દીક્ષા લીધી. • વિવેચન-૪૫૯,૪૬૦
હસ્તોતર - ઉત્તરા ફાલ્ગુની. ખાત - ઉત્કૃષ્ટ. - ૪ - ૪ - ૩૦ વર્ષ ગૃહવાસમાં
વસ્યા.
હવે ભાષ્યકારશ્રી પ્રતિદ્વારની વ્યાખ્યા કરતાં કહે છે –
♦ ભાષ્ય-૮૧ થી ૮૫ + વિવેચન :
સંવત્સરથી, એક હિરણ્ય, શ્રૃંગાટક, વવરિકા, તીર્ણ. આ પાંચ ભાષ્યો છે. જે પૂર્વે ઋષભદેવ ભગવંતના અધિકારમાં નિર્યુક્તિ ગાથા-૨૧૬ થી ગાથા-૨૨૦માં આવી ગયેલ છે. તેથી તેની અહીં ફરી વ્યાખ્યા કે ગાથાર્થનું વિવરણ કરતાં નથી.
હવે સંબોધન દ્વાર કહે છે –
♦ ભાષ્ય-૮૬ થી ૮૮ :
સારસ્વત, આદિત્ય, આ દેવનિકાયો [બંને ગાથા પૂર્વવત્
એ પ્રમાણે કુંડગ્રામમાં લોકાંતિક દેવો વડે અભિસ્તવાયેલા વિકસિત કમળ જેવા મુખવાળા પ્રભુ મહાવીર સારી રીતે બૌધ પામ્યા.
• વિવેચન-૮૬ થી ૮ :
પહેલી બે ગાયા ઋષભદેવના અધિકારમાં નિર્યુક્તિ-૨૧૪ અને ૨૧૫માં કહેવાઈ ગયેલ છે. ત્રીજી ગાથા પણ વ્યાખ્યા હોવાથી અહીં વિસ્તાર કરેલ નથી. સંબોધન પછીના કાળમાં પરિત્યાગ દ્વાર કહ્યું અને મૂળભાષ્યકૃત વ્યાખ્યા કરાઈ. ઈત્યાદિ
- X -
અહીં દાન દ્વારને સંબોધન દ્વારની પૂર્વે કહેલ છે, ત્યાં સંબોધન દ્વાર પછી પરિત્યાગદ્વાર છે તે વિરુદ્ધ નથી ? ના, બધાં તીર્થંકરો માટે આ નિયમ છે કે – સંબોધનના પછીના કાળમાં જ મહાદાન પ્રવૃત્તિ થાય. - ૪ - નિયમ છતાં આ દાન
દ્વાર બહુતર વક્તવ્યત્વથી સંબોધન દ્વારની પૂર્વે કહેવાયેલ છે, તે ન્યાયના દેખાડવા માટે હોવાથી અવિરુદ્ધ જ છે.
અધિકૃત દ્વાર ગાથા વ્યત્યના પરિહાર માટે છે - અલ્પવક્તવ્યતા હોવાથી સંબોધન દ્વારની પૂર્વે કહી છે. આ આવા સંભવિત પક્ષો છે. પણ તત્ત્વ તો વિશિષ્ટ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૯૫
૧૯૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૪૫૩ શ્રુતવિદો જ જાણે.
હે તિકમણ દ્વારને કહેવા માટે બતાવે છે – • ભાષ્ય-૮૯ :
જિનવરેન્દ્ર મહાવીરને દીક્ષા લેવાના મનો પરિણામ થયા, ત્યારે ચારે બાજુનું આકાશ દેવો અને દેવીઓ વડે વ્યાપ્ત થઈ ગયું.
• વિવેચન-૮૯ :અભિનિષ્ક્રમણ - દીક્ષા લેવાને માટે, ઉચ્છયં-વ્યાપ્ત, ગગન-આકાશ. • ભાષ્ય-૦ -
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ગગનતલથી પૃedીતલ ઉપર આવતા શિઘ વિધોધોત કર્યો.
• વિવેચન-૬૦ :
જે દેવો વડે ગગનતલ વ્યાપ્ત થયું તે આ - ભવનપતિ, વ્યંતર, જ્યોતિર્યાસી અને વિમાનવાસી. “જ્યોતિ” શબ્દથી અહીં તેમનો નિવાસ કહે છે. વિધુત સમાન ઉધોત તે વિધોધોત. - ૪ -
• ભાષ્ય-૯૧ -
દેવોના અવિરહિત સંચરણ વડે કુંડયુર નગર સુધી અને દેવોના ભવન અને આવાસ સુધી વ્યાપ્ત થઈ ગયું.
• વિવેચન-6 :
કંડગ્રામ અને દેવોના ભવનાવાસના અંતરમાં ભૂમિતલ અને ગગનતલ દેવદવીઓ વડે સંચરણ કરાતા વ્યાપ્ત થયું એટલામાં દેવો વડે જ ભગવંતની શિબિકા લવાઈ, તેમાં બેસીને ભગવત્ સિદ્ધાર્થવનમાં ગયા. આ જ અર્થને જણાવે છે -
• ભાષ-૯૨ -
જળ અને સ્થળમાં ઉત્પન્ન દિવ્ય પુષ્પો વડે અને ફૂલની માળાથી શણગારાયેલ ચંદ્રપ્રભા શિબિકા જન્મસ્મરણમુક્ત પ્રભુ માટે લાવ્યા.
• વિવેચન-૯૨ :
ચંદ્રપ્રભા નામની શિબિકા લાવ્યા. કોના માટે ? જરા અને મરણથી મુક્ત વર્ધમાનસ્વામી માટે. - x • હવે શિબિકાનું માપ દશવિ છે –
• ભાષ્ય-૯૩,૯૪ :
૮૫ ધનુષ લાંબી, ૫ ધનુષ પહોળી, ૩ર ધનુષ ઉંચી એવી ચંદ્રપ્રભા શિબિકા કહેલી છે. તે શિબિકાની મધ્યે દેવો નિર્મિત મણિ, કનક, રનથી ખચિત મહાé, સપાદપીઠ, જિનવરનું સીંહાસન છે.
વિવેચન-૯૩,૯૪ :
માવE - લંબાઈ, fકનીf , પહોળાઈ, fબદ્વ - ઉંચાઈ - X • તીર્થકર અને ગણધરોએ તેને ચંદ્રપ્રભા નામે જણાવેલ છે. આમ કહીને શાસ્ત્ર પરત્વેની પરતંત્રતા
જણાવેલી છે.
શિબિકાની મધ્યમાં જ, ત્રિ - દેવો નિર્મિત, મા - ચંદ્રમંત આદિ, નેવી • દેવ કંચન, રત્ન - મરકત આદિ, ‘ચિંચઈ' દેશી વચન છે, તેનાથી ખચિત અર્થ થાય છે. સીંહપ્રધાન આસન તે સીંહાસન, મહાંત-ભુવનના ગુરુને યોગ્ય.
• ભાગ-W,૯૬ -
માળા અને મુગટ ધારણ કરેલા, સુંદર શરીરવાળા, લટકતી પુષમાળાથી યુક્ત, શ્વેત વસ્ત્રોને ધારણ કરનાર કે જે લાખ મૂલ્યવાળા છે તેવા, છઠ્ઠ ભક્ત તપવાળા, શુભ અધ્યવસાયવાળા, વિશુદ્ધ વૈશ્યાવાળા એવા શોભતા જિનેશ્વર ઉત્તમ શિબિા ઉપર આરૂઢ થયા.
• વિવેચન-૫,૯૬ -
માન. ધારણ કરેલ. માળા - અનેક દેવ પુષ્પોથી ગ્રચિત. - x - ભાસ્કર • છાયા વડે યુક્ત, બોંદિ-શરીર. - x - નિયત્ન-પહેરેલા. * * * * - શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. જેનું મૂલ્ય લાખ દીનાર છે.
આવા પ્રકારના ભગવંત માગસર વદ-૧૦ના ઉત્તરફાગુની નામના યોગમાં છનો વપ-પ્લે ઉપવારથી. અધ્યવસાન-અંતઃકરણ સભપેક્ષ વિજ્ઞાન, તેના શોભતા. લેશ્યા-મન, વચન, કાયાપૂર્વક કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી જનિત એવા આત્મ પરિણામો, જે સ્ફટિક જેવા હોય છે તે. આવી વિશુદ્ધ થતી વેશ્યા. ઉત્તમ-પ્રધાન શિબિકામાં ભગવંત આરોહે છે - બેસે છે.
• ભાગ-૯૩ -
ભગવંત સીંહાસને બેઠેલા છે, શક અને ઈશાન બંને પડખે મણિ-સુવર્ણવિઝિ દંડ વડે બનેલ ચામરને વીંઝી રહ્યા છે.
• વિવેચન-૯૭ -
તેમાં ભગવંત સીંહાસનમાં બેઠા ત્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંને પડખે રહ્યા. કઈ રીતે? વીંઝતા. શેના વડે ? ચામરો વડે. ચામર કેવી ? મણિ-રત્ન ચિત દંડવાળી. એ પ્રમાણે ભગવંત બેઠા ત્યારપછી શિબિકાને સિદ્ધાર્થ ઉદ્યાને લઈ જવાને માટે ઉંચકી કોના વડે ?
• ભાગ-૯૮ -
હર્ષથી વિવર રોમરાજીવાળા મનુષ્યોએ પહેલાં શિબિકાને ઉપાડી, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર શિબિકાને વહે છે.
• વિવેચન-૯૮ :
પૂર્વ • પહેલાં. ઉëિાતા-ઉંચકી, બાકી ગાચાર્ય મુજબ જાણવું. હવે અસુર આદિના સ્વરૂપને વર્ણવતા કહે છે –
• ભાષ્ય-૯ :ચલ, ચપળ આભુષણને ઘારણ કરનાર, સ્વછંદ વિકુર્વિત આભરણધારી
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૭
એવા દેવેન્દ્રો અને દાનવેન્દ્ર જિનેન્દ્રની શિબિકાને વહે છે. • વિવેચન-૯૯ :
ચલ – ગમનક્રિયાના યોગથી. સ્વચ્છંદ - સ્વાભિપ્રાયથી, વિકુર્વિત-દેવશક્તિ વડે કરેલ, આભરણ - કુંડલ આદિ. શું તેઓ પરનિર્મિત આભુષણોને ધારણ કરે છે ? તેવા વિકલ્પનો વિચ્છેદ કરવાને કહ્યું કે – સ્વ મતિ અનુસાર વિકુર્વિત આભરણધારી, કોણ ? દેવેન્દ્ર, દાનવેન્દ્ર.
=
ભાષ્ય-૧૦૦ :
પંચવર્તી પુષ્પોની દૃષ્ટિ કરતાં, દેવદુંદુભિ વગાડતા ખુશ થયેલા, દેવોના સમૂહથી આકાશ ચોતરફથી વ્યાપ્ત થયું.
• વિવેચન-૧૦૦ :
૧૯૭
ભગવંત શિબિકામાં આરૂઢ થઈને જતા હતા ત્યારે આકાશ સ્થળમાં રહેલાં, શુક્લાદિ પંચવર્તી પુષ્પોને વેરતા આદિ કોણ ? દેવ સમૂહ. પ્રહષ્ટ-પ્રકર્ષથી હર્ષિત થયેલા. ભગવંતની જ સ્તુતિ કરતા. એ પ્રમાણે સ્તવતા દેવો વડે બધી દિશામાં આકાશ વ્યાપ્ત થયું.
* ભાષ્ય-૧૦૧ :
જેમ શરદઋતુમાં કુસુમિત વનખંડ કે પદ્મસરોવર - કમળ પુષ્પના સમૂહથી શોભે છે. તેમ દેવગણોથી આકાશતલ શોભે છે.
• વિવેચન-૧૦૧ -
વનખંડની જેમ કુસુમિત - x - કુસુમભરેણ-હેતુભૂત થકી.
૭ ભાવ્ય-૧૦૨ -
જેમ સિદ્ધાર્થવન, આસનવન, શણન, અશોકવન, ચૂતવન નવા પુષ્પોથી શોભે છે, તેમ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૨ :
અસન એટલે બીજક, બાકી ગાથાર્થ મુજબ છે.
♦ ભાષ્ય-૧૦૩ :
અતીવન, કણવીવન, ચંપકવન, તિલકવન જેમ પુષ્પિત થયેલ શોભે છે, તેમ આ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૩ :
પ્રતી - માલવદેશમાં પ્રસિદ્ધ છે. - ૪ - શોભે છે આદિ પૂર્વવત્
* ભાષ્ય-૧૦૪ :
શ્રેષ્ઠ પટહ, ભેરી, ઝલ્લરી, દુંદુભિ, શંખ સહિત વાજિંત્રો વડે આકાશતલ
અને પૃથ્વીતલમાં વાજિંત્રનાદ ઘણો રમણીય બન્યો.
• વિવેચન-૧૦૪ --
ગાચાર્ય મુજબ છે. વિશેષ આ - નિનાદ્ - નિર્દોષ, વાજિંત્રનાદ.
૧૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
* ભાષ્ય-૧૦૫ :
એ પ્રમાણે દેવ, મનુષ્યની પર્યાદામાં પરિવરેલા, મધુર વાણીથી સ્તવાતા ભગવંત જ્ઞાતખંડ વનમાં આવ્યા.
• વિવેચન-૧૦૫ :
ઉક્ત વિધિથી દેવ, મનુષ્ય, અસુર સહિત, ગીરા-વાણી.
• ભાષ્ય-૧૦૬ :
ઉધાનમાં આવેલા ભગવંત ઉત્તમ શિબિકાથી ઉત્તરે છે, સ્વયં જ લોય કરે
છે. શક તે કેશને ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૬ :
શક્ર એટલે દેવરાજા વૃત્ત અનુવાદથી અને ગ્રન્થાકારના વચનથી બધે જ વર્તમાનકાળનો નિર્દેશ અવિરુદ્ધ જ છે.
- ભાષ્ય-૧૦૭ :
જિનેશ્વરની આજ્ઞા લઈને ઈન્દ્ર, તે અંજન, મેઘ, રુચક જેવા નિર્મળ ચમકવાળા કેશોને ક્ષણમાં ક્ષીર સમુદ્રમાં પધરાવે છે.
• વિવેચન-૧૦૭ :
જિનવની અનુજ્ઞા પામીને શક્ર વડે - ૪ - ધન-મેઘ, રુક્-દીપ્ત, તેવા. સંકાશછાયા વિશેષ. અથવા જન ધનરુચક વિમલવત્ છાયાવાળા, સુચક - કાળો મણિ વિશેષ જ. એવા કેશ [વાળ] ક્ષણમાં લઈને, ક્ષીર જેવો સમુદ્ર તે ક્ષીરોદધિ.
આ સમયે ચાસ્ત્રિ સ્વીકારવા ઈચ્છતા ભગવંતને લીધે, શકના આદેશથી સુરઅસુર-મનુષ્યના વૃંદનો ઉદ્ભવેલ અવાજ અને વાજિંત્રનાદ રોકાઈ ગયો. આ જ
અર્થને જણાવવા કહે છે –
. ભાષ્ય-૧૦૮ *
શક્રના વચનથી દિવ્ય અને મનુષ્યનો અવાજ, વાજિંત્રોનો નાદ તુરંત જ બંધ થયા, જ્યારે ભગવંત ચાસ્ત્રિ ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૮ :
દિવ્ય-દેવોનો, - ૪ - ક્ષીપ-જલ્દીથી, નિલુકા-અટક્યા. હવે ભગવંત જે રીતે ચાસ્ત્રિ ગ્રહણ કરે છે, તે વર્ણવતા કહે છે –
આ ભાષ્ય-૧૦૯ -
સિદ્ધોને નમસ્કાર કરીને, ચાત્રિ આરૂઢ ભગવંતે “સર્વે પાપ મારે અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો.
• વિવેચન-૧૦૯ :
ભગવંત ‘“ મયંત' શબ્દ રહિત સામાયિક ઉચ્ચરે છે. - ૪ - ચાસ્ત્રિના સ્વીકાર
કાળે અને સ્વભાવથી ભુવનના ભુષણરૂપ પણ સ્વયં આભુષણ રહિત થયેલા ભગવંતને ઈન્દ્ર દેવષ્યવસ્ત્ર આપે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૩
૧૯
૨૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અહીં આ કથા છે – એક જ દેવદુષ્ય વડે દીક્ષા લે છે. • x• પિતાનો મિત્ર ધિગુજાતિય આવ્યો. તે દાન અવસરે ક્યાંક ગયેલો હતો. આવ્યો ત્યારે પત્નીએ તતડાવ્યો. સ્વામીએ આવો પરિત્યાગ કર્યો. હવે તમે વનમાં જાઓ અને તેમની પાસે માંગો તો કદાચ કંઈક પણ મળશે.
તે બ્રાહ્મણે કહ્યું - ભગવંત! તમે મને કંઈ આપેલ નથી, તો હજી પણ કંઈક આપો. ત્યારે સ્વામીએ તે દેવદૂષ્યનું અડધું આપ્યું. કેમકે બાકીનો પરિત્યાગ ન કર્યો. પછી તંતુવાર પાસે આવ્યો. આની દશી બાંધી આપ. વણકરે પૂછ્યું કે આ ક્યાંથી, પ્રાપ્ત થયું ? બ્રાહ્મણે જણાવ્યું કે- ભગવંતે આપ્યું છે. વણકરે કહ્યું - તેનું બાકીનું અડધું લઈ આવ. જ્યારે ભગવંતના ખંભેથી પડે ત્યારે લાવજે, હું તને વણી આપીશ. તે વખતે તેના લાખ મૂલ્ય ઉપજશે, તે આપણે બંને અડધા-અડધા લઈ લઈશું. બાકી આગળ કહીશું.
તે ભગવંતને ચારિત્ર સ્વીકારના બીજા જ સમયે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાં જ તીર્થકરને આ ક્રમ છે –
• ભાગ-૧૧૦ :
તીર્થકરો જ્યાં સુધી ગૃહવાસમાં હોય છે, ત્યાં સુધી ત્રણ જ્ઞાનથી યુકત હોય છે, ચાઅિ સ્વીકારે પછી છાસ્થ રહે ત્યાં સુધી તેઓ ચાર જ્ઞાનવાળા રહે છે.
- વિવેચન-૧૧૦ :
ત્રણ જ્ઞાન - મતિ, શ્રત, અવધિ. તીર્થંકર - તીર્થ સ્વાના આચાર વાળા. શું સર્વકાળ ? ના, જ્યાં સુધી ગૃહવાસમાં રહે ત્યાં સુધી. •x - છાસ્થાવસ્થા સુધી ચાર જ્ઞાનવાળા રહે છે.
એ પ્રમાણે આ ભગવંતે પણ યાત્રિ સ્વીકારીને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાતખંડથી સ્વજનોને પૂછીને કમરગામે ગયા.
• ભાષ્ય-૧૧૧ -
કુંડ૫થી બહાર જ્ઞાતખંડ ઉધાનમાં, સર્વે જ્ઞાતકોને પૂછીને મુહૂર્ત પ્રમાણ દિવસ બાકી રહો ત્યારે ભગવત પહોંચ્યા.
• વિવેચન-૧૧૧ -
કંડપુરથી બહાર ઈત્યાદિ. તેમાં જ્ઞાતક-સ્વજન, બઘાં - જેઓ નીકટ હતા તે. ત્યાંથી કમગામ જવાને માટે નીકળ્યા.
તેમાં બે માર્ગ હતા. એક જળમાર્ગ, બીજો સ્થળમાર્ગ. ભગવંત સ્થળ માર્ગે ગયા. મુહર્ત શેપ દિવસ રહેતા તેઓ. કમરિગ્રામ પહોંચ્યા. ત્યાં પ્રતિમા યાને સ્થિત થયા.
એટલામાં - ત્યાં એક ગોવાળ તે દિવસે બે બળદોનું વહન કરતો ગામ નજીક આવ્યો, ત્યારે વિચારે છે કે આ બંને ગામની નજીક ચરે છે, તેટલામાં હું ગાયને
દોહીને આવું. તે પણ ઘેર કામ પતાવીને આવ્યો. બંને બળદો પણ ચરતા-ચરતા અટવીમાં પ્રવેશી ગયા.
તે ગોવાળે આવીને ભગવંતને પૂછ્યું કે - આ બંને બળદ ક્યાં ગયા ? ત્યારે ભગવંત મૌન જ રહ્યા. ગોવાળને થયું કે આ જામતા નથી. ત્યારે બળદોને શોધવા લાગ્યો. આખી રાત્રિ તપાસ કરી. તે બંને બળદો પણ ઘણે લાંબે ભટકીને ગામની નજીક આવી ગયા અને માણસને જોઈને ખુશ થઈ ત્યાં ઉભા રહ્યા. ત્યારે ગોવાળે આવીને બળદને જોયા.
ત્યારે ક્રોધિત થઈ તે ગોવાળ દોરડું લઈને ભગવંતને મારવા દોડ્યો. આણે જ બળદને છૂપાવ્યા હતા, જેથી સવારે લઈ જઈ શકે. તે વખતે દેવરાજ શક વિચારે છે : ભગવંત, આજે પહેલાં દિવસે શું કરે છે ? જોઉં. જ્યાં જોયું ત્યાં ગોવાળને માસ્વા દોડતો જોયો. ત્યારે તેને ખંભિત કરી દીધો. પછી આવીને તેની તર્જના કરી - હે દુરાત્મા ! તું જાણતો નથી કે સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે અને દીક્ષા લીધી છે.
આ અવસરે ભગવંતની માસીનો પુત્ર સિદ્ધાર્થ, કે જે બાલતપ કર્મ વડે મરીને વ્યંતર થયેલો, તે આવ્યો. ત્યારે શકએ કહ્યું- ભગવત્ ! આપનું શ્રામાણ્ય ઉપસર્ગની બહુલતાવાળું છે. હું બાર વર્ષ આપની વૈયાવચ્ચ કરીશ ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો -
હે દેવેન્દ્ર ! એવું થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે અરહંતો કોઈ દેવેન્દ્ર કે અસુરેન્દ્રની નિશ્રા કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. અથવા સિદ્ધિ ગતિમાં જાય અરહંતો પોતાના જ ઉત્થાન, બળ, વીર્ય, પુરક્ષકાર પરાક્રમથી કેવળજ્ઞાનને ઉત્પન્ન કરે છે . પામે છે.
ત્યારે શક્રેન્દ્રએ સિદ્ધાર્થ વ્યંતરસ્તે કહ્યું કે – આ તારા સ્વજન છે. વળી આ મારી આજ્ઞા છે - જો ભગવંતને કોઈ મારણાંતિક ઉપસર્ગ કરે, તો તારે તેને રોકવો. સિદ્ધાર્થે તે વાત સ્વીકારી, શક પાછો ગયો.
તે દિવસે ભગવંતને છનું પારણું હતું. પછી ભગવત્ વિહાર કરતાં કોલ્લામ સંનિવેશમાં ગયા, ત્યાં ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. બહલ બ્રાહ્મણના ઘેર ગયા. ત્યાં કોલ્લાક સંનિવેશમાં બહુલ બ્રાહ્મણે ખાંડ-ઘીથી સંયુક્ત પરમાન્ન-ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા.
આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૪૬૧ -
ગોવાળના નિમિતે આવેલો દેવેન્દ્ર શક ભગવંત પાસે રહેવા વિનંતી કરે છે. કોલ્લાનમાં બહુલને ત્યાં છÉનું પારણું, ખીર વહોરાવી. વસુધારા-ધનની વૃષ્ટિ થઈ.
• વિવેચન-૪૬૧ - મારવાને માટે ઉઘત થયેલ ગોવાળના નિમિતે, અવધિજ્ઞાનને પ્રયુક્તલ એવો
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૪૬૧
દેવરાજ શક ત્યાં આવ્યો. ગોવાળને નિવાર્યો. પછી દેવેન્દ્રએ ભગવંતને વંદન કરીને
કહ્યું – વિનંતી કરી. હે ભગવન્! હું આપની બાર વર્ષ વૈયાવચ્ચ કરીશ, પછી - X - તત્કાળ વ્યંતરત્વને પામેલ સિદ્ધાર્થને કહ્યું કે – તારે ભગવંતને છોડીને ક્યાંય જવું નહીં.
૨૦૧
દેવરાજના ગયા પછી ભગવંતે પણ કોલ્લાક સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં છટ્ઠ તપવિશેષના પારણા માટે પ્રવેશ કર્યો. તેણે ખીર વહોરાવી. તેના ઘરમાં ધનની વૃષ્ટિ થઈ, એ ગાથાર્થ છે.
કથાનક - પછી સ્વામી વિચરતા મોરાક સંનિવેશે ગયા. ત્યાં મોરાકમાં ‘ઈજ્જત’ નામનો પાખંડી ગૃહસ્થ હતો. ત્યાં તેનો આવાસ હતો. તેનો કુલપતિ ભગવંતના પિતાનો મિત્ર હતો.
ત્યારે તે સ્વામીના સ્વાગત માટે આવ્યો. ત્યારે સ્વામીએ પણ પૂર્વ પરિચિતતાથી હાથ ફેલાવ્યા. તેણે ભગવંતને કહ્યું – ઘર છે, હે કુમાર શ્રેષ્ઠ ! અહીં રહો. ત્યાં ભગવંત એક રાત્રિ રહી, પછી નીકળી ગયા. વિચરતા હતા. દૂઈજ્જતે કહ્યું – વસતિ વિવિક્ત છે. જો વર્ષાવાસ કરવો હોય તો પધારજો, અમારા ઉપર અનુગ્રહ થશે.
ત્યારે ભગવંત આઠ ઋતુબદ્ધ માસ વિચરીને તે જ દુઈજ્જતના ગામમાં આવ્યા. ત્યાં એક ઝુંપડીમાં ચોમાસુ રહ્યા. પહેલાં વરસાદમાં ગાયોને ચારો ન મળવાથી જીર્ણ ઘાસ ખાય છે. તેના ઘરને ઉખેડવા લાગી. પછી તે ગૃહપતિએ તેને વારી, પણ
ભગવંત વારતા નથી.
પછી દૂઈજ્જતગે તે કુલપતિને કહ્યું કે આ ગાયોને નિવારતો નથી. ત્યારે તે કુલપતિએ શિક્ષા આપીને કહ્યું – હે શ્રેષ્ઠકુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાની રક્ષા કરે છે. તો તમે વારતા કેમ નથી ? આ પ્રમાણે શેષ પૂર્વક કહ્યું. ત્યારે ભગવંતે આ વસતિ અપ્રીતિક છે. એમ સમજી ત્યાંથી નીકળી ગયા, પછી ભગવંતે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા.
(૧) પ્રીતિક અવગ્રહમાં વસવું નહીં. (૨) નિત્ય કાયોત્સર્ગમાં રહેવું, (૩) હંમેશાં મૌન પાળવું. (૪) બે હાથમાં જ ભોજન કરવું. (૫) ગૃહસ્થાનો વંદન - અભ્યુત્થાનાદિ વિનય ન કરવો. એ પાંચ અભિગ્રહ.
ત્યાં ભગવંત અર્ધમાસ રહીને પછી અસ્થિકગ્રામે ગયા. વળી તે અસ્થિકગ્રામનું પહેલાં વર્ધમાનક નામ હતું. તો પછી અસ્થિક ગ્રામ કઈ રીતે થઈ ગયું ? ધનદેવ નામે એક વણિક હતો. તે ૫૦૦ ગાડામાં ગણિમ, ધરિમ, મેય, ભૃત કરીયાણું આદિ લઈને
માર્ગથી આવતો હતો. તેની સમીપમાં વેગવતી નામે નદી આવી. તેમાં ગાડા ઉતાર્યા.
ત્યારે એક બળદને તે મૂળધુરિમાં જોડ્યો. તેના વીર્ય-શક્તિથી ગાડા પાર ઉતાર્યા.
પણ પાછળથી તે બળદના સાંધા ભાંગી ગયા.
તે વણિક, ત્યાં ઘારા પાણી આદિ રાખી, તે બળદને છોડીને ગયો તે પણ ત્યાં રેતીમાં જેઠમાાના અતીવ ઉષ્ણ તાપથી તરસ અને ભુખથી પીડાવા લાગ્યો. વર્ધમાનક
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નગરના લોકો તે જ માર્ગેથી ઘાસ અને પાણીને વહન કરતા હતા, પણ કોઈ તે બળદને કંઈ આપતું ન હતું. તે બળદને ગ્રામજનો પ્રતિ દ્વેષ થયો અકામ તૃષા અને ભુખથી મરીને તે જ ગામના અગ્ર ઉધાનમાં તે શૂલપાણિ નામે યક્ષ રૂપે ઉત્પન્ન થયો. યક્ષે ઉપયોગ મૂકીને જોયું તો બળદના શરીરને પડેલું જોયું. ત્યારે રોષથી મારી-મસ્કીને વિર્દી. તે ગ્રામજનો મરવા લાગ્યા. ત્યારે અધૃતિ પામેલા લોકો સેંકડો કૌતુકો કરવા લાગ્યા, તો પણ મરવાનું અટક્યું નહીં. ત્યારે તેઓ બીજે ગામ જવા લાગ્યા. ત્યાં પણ યક્ષે તેમને ન છોડ્યા. ત્યારે તેઓ વિચરવા લાગ્યા કે અમે પણ હજી જાણતાં નથી કે કોઈપણ દેવ અથવા દાનવને અમે ક્યારે વિરાધેલ છે ? તે ત્યાં જઈએ.
૨૦૨
પછી ગ્રામજનોએ આવીને નગરદેવતા પાસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ઉપહાર ધર્યો. બલિના ભેંટણા કર્યા. ચોતફ અને ઉર્ધ્વ મુખ તેમ કરીને “શરણ-શરણ” એમ પોકાર કરે છે. અમારા વડે જે સમ્યક્ આચરણ ન થયેલ હોય, તેની અમને ક્ષમા કરો.
ત્યારે અંતરીક્ષમાં રહેલા દેવે કહ્યું – તમે દુરાત્મા અને અનુકંપા વગરના છો,
માર્ગમાં જ આવતા કે જતાં તે બળદને ઘાસ કે પાણી આપતા ન હતા. હવે તમને
આમાંથી છુટકારો નહીં મળે. ત્યારે ગ્રામજનોએ સ્નાન કરી, હાથમાં પુષ્પબલિ લઈને કહ્યું – કોપને છોડી દો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે તે યક્ષે કહ્યું – આ માણસોના અસ્થિ છે, તેનો ઢગલો કરીને તેના ઉપર દેવકુલ કરાવો. તેમાં શૂલપાણી યક્ષને અને એક પડખામાં બળદની તમે સ્થાપના કરો. [ચક્ષ મંદિર બનાવો.]
બીજા આચાર્ય કહે છે – બળદનું રૂપ કરવાનું કહ્યું. પછી તેની નીચે તેના હાડકાંને સ્થાપિત કરો. તેઓએ જલ્દીથી ચક્ષની આજ્ઞાનું પાલન કર્યુ અને ત્યાં ઈન્દ્રશાં નામે સેવક મૂક્યો.
ત્યારે લોકો મુસાફર આદિને જોઈને પાંડુર અસ્થિક ગ્રામ અને દેવકુળને વિશે પૂછતાં - ૪ - અથવા કહેતાં કે જ્યાં તે અસ્થિ છે. એ રીતે ‘અસ્થિકગ્રામ’ એવું નામ પડી ગયું.
ત્યાં વ્યંતરગૃહમાં જે રાત્રિના વસતા, તેને તે શૂલપાણી યક્ષ લઈ જઈને પછી
રાત્રિના મારી નાંખતો. તેથી ત્યાં દિવસના લોકો રહેતા પણ પછી બીજે જતાં રહેતા. ઈન્દ્રશર્મા પણ ધૂપ અને દીપ કરીને દિવસના જ ત્યાંથી બીજે ચાલ્યો જતો.
આ તસ્ક્રુ ભગવંત દુઈજ્જતના ગામથી ત્યાં પધાર્યા. ત્યાં બધાં લોકો એકઠા થઈને રહેલા હતા. ભગવંતે તે દેવકૂલિકામાં રહેવાથી આજ્ઞા માંગી. તેણે કહ્યું ગામનો મુખી જાણે. ભગવંતે ગ્રામમુખીને મળીને આજ્ઞા માંગી ત્યારે મુખીએ કહ્યું – અહીં રહેવું શક્ય નથી. ભગવંતે કહ્યું – પણ મને તમે અનુજ્ઞા આપો. ત્યારે તેણે રહેવાની આજ્ઞા આપી, પણ એકૈંક વસતિને દેખાડી, ભગવંતે તે વસતિમાં રહેવાની અનિચ્છા જણાવી. જેમકે ભગવંત જાણતા હતા કે આ શૂલપાણી યક્ષ બોધ પામશે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૧
૨૦૩
૨૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પછી ભગવંત એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે ઈન્દ્રશર્મા સુર્ય હતો ત્યાં જ ધૂપ અને પુણ્ય પૂજા કરીને કાપેટિક, કારોટિકાદિ બધાંને જોઈને બોલે છે - અહીંથી જાઓ, જેથી વિનાશ ન પામો. તેણે દેવાર્યને પણ કહ્યું - તમે પણ નીકળી જાઓ, જેથી તમને મારી ન નાંખે, ત્યારે પણ ભગવંત મૌન થઈને રહ્યા.
ત્યારે તે વ્યંતર વિચારે છે કે- દેવકુલિકે અને ગ્રામમુખીએ કહેવા છતાં આ જતો નથી, જુઓ ! તેના શું હાલ કરું છું. ત્યારે સંધ્યા થતાં ભયંકર અટ્ટહાસ્ય મુકતો બીવડાવે છે. ઉકત કથનનો ઉપસંહાર કરતા આ બે ગાથા કહેલી છે -
• નિયુક્તિ -૪૬૨,૪૬૩ -
દૂઈજ્જતક પ્રભુના પિતાનો મિત્ર હતો. ભગવંતે તીવ્ર પાંચ અભિગ્રહો કરાઈ. આપતિક વસતિમાં ન રહેવું કાયા વોસિરાવવી, મૌન પાળવું, હાથને જ પાત્ર કરવું, ગૃહીને વંદન ન કરવું.
ત્યાંથી વેગવતી નદીને કાંઠે વર્ધમાનપુર હતું. ધનદેવ, શૂલપાણી યક્ષ, ઈન્દ્રશમ, અસ્થિક ગામે ગમન.
• વિવેચન-૪૬૨,૪૬૩ -
વિચરતા ભગવંત મોરાક સંનિવેશ પહોંચ્યા. ત્યાંનો નિવાસી દૂઈજ્જતક નામે પાખંડી તિજ્જતક જ કહેવાતો. પિતા સિદ્ધાર્થનો મિત્ર. તેણે ભગવંતને વસતિ આપવાનું કહ્યું. બીજે વિચારીને ભગવંત વર્ષ કાળ આવતા ફરી ત્યાં જ આવ્યા. કુલપતિનો અભિપ્રાય જાયો.
ભગવંતે પાંચ રૌદ્ર અભિગ્રહો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે છે – વેત્ત - પ્રીતિ. ભગવંત પ્રતિ જે અવગ્રહમાં પ્રીતિ ન હોય તે પ્રીતિક અવગ્રહ, મારે તે વસતિમાં રહેવું નહીં.
હંમેશા કાયાને વોસિરાવીને અને મૌનપૂર્વક રહેવું. હાથ એ જ પણ એમ સ્વીકારી હાથમાં જ ભોજન કરવું. ગૃહસ્થને વંદન કે સામા જવું ઈત્યાદિ કર્તવ્ય ન કરવા.
આવા અભિગ્રહો લઈને તથા ત્યાંથી નીકળીને વર્ષાકાળમાં અસ્થિક ગ્રામમાં રહ્યા. તે અસ્થિગ્રામ પૂર્વે વર્ધમાનપુર નામે હતું. પછી આ રીતે તેનું નામ અસ્થિગ્રામ થઈ ગયું. ત્યાં વેગવતી નદી હતી. ધનદેવ નામે એક સાર્થવાહ હતો. તે મુખ્ય બળદ વડે અનેક ગાડા સહિત ઉતર્યો. તે બળદને અનેક ગાડાંને ઉતારતા હદય છેદ થઈ ગયો. સાર્થવાહ તેને ત્યાં જ ત્યજીને ચાલ્યો ગયો.
તે વર્ધમાન નિવાસી લોકોએ તે બળદની દરકાર ન કરી, તેનાથી મરીને તે બળદ ત્યાં જ શુલપાણી યક્ષ થયો. ભય પામીને લોકોએ એક આયતન બનાવીને, તે યક્ષની ત્યાં પ્રતિષ્ઠા કરી. ત્યાં ઈન્દ્રશમ નામનો પ્રતિ જાણક - સાર સંભાળ લેનારો મૂક્યો.
એ રીતે બીજી ગાથાની અક્ષર ગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
શેષ કથાનક - જ્યારે શૂલપાણી યક્ષ અટ્ટહાસ્ય વડે ભગવંતને ક્ષોભાયમાન કરવા પ્રવૃત થયો, ત્યારે બધાં લોકો તેના શબ્દો સાંભળીને ડરી ગયા. હમણાં તે દેવાયને મારી નાંખશે.
ત્યાં ઉત્પલ નામે દીક્ષા છોડેલ પાર્શ્વનાથ પરંપરાનો સાધુ પછી પધ્રિાજક અને અષ્ટાંગ નિમિત જાણનાર થયેલો લોકો પાસેથી તે સાંભળીને આ ક્યાંક તીર્થકર ના હોય એમ અવૃતિ કરવા લાગ્યો. કેમકે રાત્રિના જતાં તે ડરતો હતો.
ભગવંત જ્યારે હાસ્યથી ન ડર્યા, ત્યારે પક્ષે હાથીનું રૂપ લઈ ઉપસર્ગ આરંભ્યા. પછી પિશાચનું રૂપ, નાગનું રૂપ વિકુવ્યું. આ બધાંથી જયારે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો ત્યારે સાત પ્રકારની વેદનાની ઉદીરણા કરી. તે આ પ્રમાણે - મસ્તકની વેદના, કર્ણવેદના, ચક્ષુવેદના, નાસિકા વેદના, દંત વેદના, નખ વેદના અને પીઠની વેદના. એક એક વેદના સામાન્ય લોકોના જીવિતનું સંક્રમણ કરવાને માટે સમર્થ હતી. તો સાતે વેદના સાથે કેવી ત્રાસદાયી થાય ? ભગવંતે આવી વેદના પણ સહન કરી. ત્યારે પણ તે દેવ જ્યારે ભગવંતને ચલાયમાન કરવા કે ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. ત્યારે થાકીને ભગવંતને પગે પડી ગયો. હે ભટ્ટાક ! મને ક્ષમા કરો.
ત્યારે સિદ્ધાર્થ વ્યંતર દોડતો આવીને બોલ્યો - હે શૂલપાણી ! પાયિતના પ્રાચિંક ! શું તું જાણતો નથી કે આ સિદ્ધાર્થરાજાના પુત્ર એવા ભગવંત તીર્થકર છે. જો આ શક જાણશે તો તે તારો દેશનિકાલ કરી દેશે, ત્યારે તે યક્ષ ડરીને બમણી ક્ષમાયાચના કરે છે. સિદ્ધાર્થ તેને ધર્મ કહે છે. ત્યાં ઉપશાંત થઈ તે યક્ષ સ્વામીનો મહિમા કરે છે.
ત્યારે લોકો વિચારે છે કે – તે યક્ષ દેવાઈને મારી નાંખીને હવે ક્રીડા કરે છે, ત્યાં સ્વામી દેશોન ચાર પ્રહર અતિ પરિતાપ પામ્યા. પ્રભાતકાળે મુહર્ત માત્ર નિદ્રાપ્રમાદમાં સર્યા. ત્યારે આ દશ મહા સ્વપ્નો જોઈને જાગૃત થયા. તે આ પ્રમાણે -
(૧) તાલ પિશાચનું હણાવું, (૨) શેત પક્ષી, (૩) ચિમકોકીલ, બીજા અને ત્રીજા બંને પર્યાપાસના કરતા જોયા. (૪) બે પુષ્પની માળા, સુગંધી ફૂલથી યુક્ત, (૫) પર્યાપાસના કરતો ગાયોનો વર્ગ, (૬) પડા સરોવર, (૭) મારા વડે સાગર તરી જવાવો, (૮) સૂર્યના પ્રકીર્ણ રશ્મિ મંડલનું ઉંચે જવું. (૯) આંતરડા વડે મારાથી માનુણોત્તર પર્વતને વીંટવો, (૧૦) મેર પર્વત ચઢી જવું.
પ્રભાતે લોકો, ઉત્પલ અને ઈન્દ્રશર્મા આવ્યા. તેઓએ પૂજા, દિવ્યગંધ ચૂર્ણ, પુષ્પ વર્ષા જોયા, ભટ્ટારક ભગવંતને સર્વાગ અક્ષત જોયા. ત્યારે તે બધાં લોકો ઉત્કૃષ્ટ સીંહનાદ કરતાં પગે પડીને કહે છે – દેવાર્યએ દેવને ઉપશમિત કર્યો, મહિમા થયો. ઉત્પલે પણ ભગવંતને જોઈને, વાંદીને કહ્યું - હે સ્વામી ! આપે અંતિમ રાત્રિમાં દસ સ્વપ્નો જોયા. તેનું ફળ આ પ્રમાણે છે –
(૧) જે તાલ પિશાચ હણ્યો તેથી થોડો જ કાળમાં તમે મોહનીયને મૂળથી
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૬૨,૪૬૩
૨૦૫ ઉખેડી નાંખશો. (૨) જે શ્વેત પક્ષી - તેથી શુક્લધ્યાન કરશો. (૩) જે વિચિત્ર કોકીલ - તેનાથી દ્વાદશાંગીની પ્રજ્ઞાપના કરશો. (૪) આગળ કહેશે. (૫) ગાયોના વર્ગનું ફળ - આપને શ્રમમ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ થશે. (૬) પા સરોવરથી ચતુર્વિધ દેવ સંઘાત થશે. (૩) જે આપ સાગર તરી ગયા, તેથી, સંસારથી પાર ઉતરશો. (૮) જે સૂર્ય જોયો તેથી જલ્દી કેવળજ્ઞાન પામશો. (૯) આંતરડા વડે જે માનુષોત્તર પર્વતને વીંટ્યો, તેનાથી આપનો નિર્મળ યશ અને કીર્તિનો પ્રતાપ સકલ ત્રણ ભુવનમાં વિસ્તરશે. (૧૦) જે મેરુ ઉપર આરૂઢ થયા તેનાથી આપ સિંહાસનમાં બેસીને દેવ-મનુષ્ય-અસુરની "દામાં ધર્મ કહેશો.
પરંતુ હે ભગવન્! ચોથા સ્વપ્નમાં ફૂલની બે માળા જોઈ, તેનો અર્થ છે જાણતો નથી. ત્યારે ભગવંતે કહ્યું - હે ઉત્પલ ! જે તું નથી જાણતો તે આ છે – હું સાગારિક અને અનગારિક એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણા કરીશ.
પછી ઉત્પલ વાદીને ગયો. ભગવંતે અર્ધમાસક્ષમણ કર્યું. આ પહેલું ચોમાસું
થયું.
પછી શરદઋતમાં નીકળીને મોરાક સંનિવેશે ગયા. ત્યાં સ્વામી બહારના ઉઘાનમાં રહ્યા. ત્યાં મોરાક સંનિવેશમાં યથા છંદા નામે પાખંડીઓ હતા. તેમાંનો એક ચવાછંદક તે સંનિવેશમાં કામણ, વશીકરણાદિ વડે જીવતો હતો અને ભગવંતની બહુ સમુદિત પૂજા જોઈને એકલો દુ:ખે રહ્યો હતો. ત્યારે જતાં ગોવાળને જોઈને કહ્યું -
તું જ્યાં જાય, જ્યાં જમે, જે પચિકને જુએ, બધાંને આ પ્રમાણે કહેજે. તે આવર્જિત થઈ ગામમાં જઈને મિત્ર-પરિચિતોને કહે છે, બધાં ગામે જઈને કહી દીધું કે - આ દેવાર્ય છે તે ભૂત-વર્તમાન-ભાવિ બધું જ જાણે છે. ત્યારે બીજા પણ લોકો આવ્યા. તે બધાંને પણ કહ્યું. એ રીતે બધાંને આવજીને મહિમા વધાર્યો, લોકોથી અવિરહિત રહેતો હતો.
પછી લોકો જ્યારે પૂછતા કે અહીં કોઈ યયાછંદક નામે જાણકાર છે ? સિદ્ધાર્થે કહ્યું – તે કંઈ જ જાણતો નથી. ત્યારે લોકોએ જઈને કહ્યું કે – તું કંઈ જ જાણતો નથી. દેવાર્ય [ભગવંત જાણે છે. ત્યારે તે અછંદકે લોકમયે પોતાના આત્માને સ્થાપવાની ઈચ્છાથી કહ્યું કે જે આજે મારી આગળ ભગવંત જાણે છે તેમ સાબિત થાય તો હું માનું કે તે જાણે છે. પછી તે ભગવંત આગળ ગયો. હાથમાં વ્રણ લીધું અને પૂછ્યું કે શું આ તૃણ છેદાશે કે નહીં. તેણે વિચારેલું કે જો “છેદાશે' તેમ કહેશે તો નહીં છેદું અને “નહીં છેદાય” એમ કહેશે તો હું છેદી નાંખીશ.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું - નહીં છેદાય.
છંદકે છેદવાની શરૂઆત કરી. તે વખતે શકનો ઉપયોગ ગયો તેણે તુરંત વજ ફેંકયું. યથાછંદકની દશે આંગળી કપાઈને ભૂમિ ઉપર પડી ગઈ. ત્યારે લોકોમાં હેલણા પામ્યો.
આ જ વાત સંક્ષેપમાં કહેસ્વા માટે બતાવે છે -
૨૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૪૬૪ :
સાત રૌદ્ર વેદના, સ્તુતિ, દશ હપ્ત, ઉત્પલ, ધમાસણામણ, મોરાકમાં સકાર, શક્ર, અચ્છેદક, કોપાયમાન.
• વિવેચન-૪૬૪ -
યો સાત રૌદ્ર વેદના કરી, તેણે જ સ્તુતિ પણ કરી. ભગવંતે દશ સ્વપ્નો જોયા. ઉત્પલે ફળ કથન કર્યું. અર્ધમાસના ઉપવાસ પ્રભુએ કર્યા. મોરાક સંનિવેશમાં લોકોએ સત્કાર કર્યો. અચ્છેદકે તીર્થકરની હેલના કરતાં શક તેના ઉપર કોપાયમાન થયાં.
આ નિયુક્તિ છે, આ કથન મૂલ ભાષ્યકાર ગાથા કહે છે – • ભાષ્ય-૧૧૨ થી ૧૧૪ -
ભયંકર અટ્ટહાસ્ય, હાથ-પિશાચ-નાગરૂપે ઉપસર્ગ, સાત વેદનાઓ - શિર, કર્ણ, નાક, દાંત, નખ, આંખ અને પૃષ્ઠ.
તાલપિશાચ, બે કોકિલો અને બે ફૂલમાળા, ગાયોનો સમૂહ, સરોવર, સાગર, સૂર્ય, ચંદ્ર, મેરુ એ દશ સ્તનોના ફળ ઉત્પલે કII.
મોહનીય, ધ્યાન, પ્રવચન, ધર્મ, સંઘ, દેવલોક, સંસાર, જ્ઞાન, યશ, ધર્મ વર્ષા મળે તેના ફળ છે.
• વિવેચન-૧૧૨ થી ૧૧૪ - ભીમ અટ્ટહાસ્ય, હાથી, પિશાચ અને નાગ, સાત વેદના આ બધું વ્યંતરે કર્યું.
તાલ પિશાયાદિ સ્વપ્નો ભગવતે જોયા અને ઉત્પલે આ સ્વપ્નોના ફળનું કથન કર્યું. જે મોહ, દયાન ઈત્યાદિ છે તેમાં દેવલોક એટલે દેવજનની ઈત્યાદિ અર્થો પૂર્વે કહેલા છે.
મોરાક સંનિવેશની બહાર, સિદ્ધાર્થ દ્વારા અતીતાદિ કથન, અછંદે લોકોને સાધ્યા, પ્રદ્વેષ, છેદન, શક. 0
આ ગાથાનો અર્થ કથાનકમાં કહ્યા મુજબ જાણવો. આ ગાથા બધું પુસ્તકોમાં નથી. પણ ઉપયોગી છે.
શેષ કથાનક - ત્યારપછી સિદ્ધાર્થને અચ્છેદક પ્રત્યે પ્રસ્વેષ થયો. તે લોકોને કહે છે કે – આ ચોર છે. આના વડે કોનું શું ચોરાયું તે કહો. તેણે કહ્યું કે અહીં એક વીરઘોષ નામે કર્મકર હતો ? તે કર્મકર પગે પડીને બોલ્યો - હા, તે હું છું. તારી પાસે અમુક કાળે દશપલના પ્રમાણવાળી વાટકી હતી તે નાશ પામેલી ? તેણે કહ્યું - હા, તે ખોવાઈ છે.
સિદ્ધાર્થે કહ્યું - આના ઘરની આગળ ખજૂરીના વૃક્ષની પૂર્વમાં હાથ મામા જઈને ત્યાં ખાડો ખોદી લઈ લો. લોકો ગયા. વાટકી પાછી લઈને કલકલ કરતાં આવ્યા.
બીજું પણ સાંભળો - શું અહીં ઈન્દ્રશમ નામે ગૃહસ્પતિ છે ? ત્યારે કહે છે
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૨,૪૬૩
– હા, છે. ત્યારે તે સ્વયં જ હાજર થયોને બોલ્યો કે તે હું છું, આપ આજ્ઞા કરો. સિદ્ધાર્થે પૂછ્યું – તારો ઘેટો અમુક કાળે ખોવાયો છે ?
તેણે કહ્યું – હા, તે આ અછંદકે મારીને ખાઈ ગયો છે તેના હાડકાં આ બોરડીની દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટેલાં છે. લોકો ગયા, ત્યાં જોયું ઉત્કૃષ્ટ કલકલ કરતા આવ્યા કેમકે હાડકાં ત્યાં હતા.
આ બીજી ચોરી. હવે આ જ કથનને પ્રતિપાદિત
૨૦૧
–
ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે કતરાં નિર્યુક્તિકાર કહે છે -
=
• નિયુક્તિ-૪૬૫ :
વૃક્ષ, અંગુલિ છેદ, કાર, વીરઘોષ, મહિો, દશપલિક, બીજી ઈન્દ્રશમાં, ઘેટું બદરીવૃક્ષ, દક્ષિણી ઉકરડો.
• વિવેચન-૪૬૫ :
અછંદકે તૃણ લીધું ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
કર્મકર વીરઘોષ સંબંધી દશપલનો કરોટક લઈને મહિોન્દુ વૃક્ષની નીચે સ્થાપેલો છે. તે આ એક ચોરી [અછંદની છે.]
બીજી - ઈન્દ્રશમાંનો ઘેટો આ ખાઈ ગયો છે. તેના હાડકાં હજી પણ બોરના વૃક્ષની નીચે - બોરની નીચે દક્ષિણના ઉકરડામાં છે.
=
તેની ત્રીજી વાત કહેવા યોગ્ય નથી - તે ન કહેવામાં જ સાર છે. લોકોએ ઘણો આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ કહે છે – જાએ, તે તેની પત્ની જ કહેશે. તેણી પછી તેના છિદ્રો શોધતી રહી. તેણીએ સાંભળ્યું કે – તે કઈ રીતે વિડંબના પામ્યો, તેની આંગળીઓ છેદાઈ, અછંદક વડે તેણીને તે દિવસે માર મારવામાં આવ્યો. તેણી વિચારે છે કે – ગામ આવવા દો, ત્યારે હું કહીશ. ગામ આવી ગયું, તેઓ પૂછે છે કે શું છે ?
છંદકની પત્ની બોલી – તેનું નામ પણ ન લેશો. તે તેની જ બહેનનો પતિ છે, મારી તે ઈચ્છા કરતો નથી. તે બધાં હાહાકાર કરતા બોલ્યા આ પાપ છે - પાપ છે. એ રીતે તેની ઉદાહરણ થઈ. આ પાપને કારણે તેને કોઈ ભિક્ષા પણ આપતું
નથી.
ત્યારે તે અલ્પ સાગારિક આવીને કહે છે – ભગવન્ ! તમે તો બીજે પણ પૂજાશો, હું ક્યાં જઈશ ? ત્યારે આ અપ્રીતિક અવગ્રહ છે, એમ જાણીને ભગવંત ત્યાંથી નીકળી ગયા.
ત્યાંથી જતા માર્ગમાં બે વાચાલ આવ્યા - ઉત્તરવાચાલ અને દક્ષિણવાચાલ. તે બંનેના માર્ગમાં બે નદી હતી – સુવર્ણવાલુકા, રૂપ્યવાલુકા. ત્યારે સ્વામી દક્ષિણ વાચાલના સંનિવેશથી ઉતવાચાલ તર્ફ ગયા. તેમાં સુવર્ણવાલુકા નદીમા રસ્તે કાંટામાં તેમનું વસ્ત્ર ભરાયું. ભગવંતે ફરીને તેનું અવલોકન કર્યુ કે ક્યાં ભરાયું ? ક્યાં કારણે જોયું – કોઈ કહે છે – મમત્વથી અને કોઈ કહે છે – સ્થંડિલ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભૂમિમાં પડ્યું કે અસ્થંડિલ ભૂમિમાં, કોઈ કહે છે સહસાકારથી જોયું. કોઈ કહે છે – શિષ્યોને વસ્ત્ર, પાત્ર સુલભ થશે કે નહીં ? માટે જોયું.
-
પે'લા ધિક્ જાતિય બ્રાહ્મણો તે લઈ લીધું. વણકર પારો તે લાવ્યો. તેના લાખ મૂલ્ય ઉપજ્યા. બંનેએ પચાશ-પચાશ હજાર લઈ લીધા.
આ જ કથનને જણાવવા માટે કહે છે –
૨૦૮
• નિયુક્તિ-૪૬૬
ત્રીજું તો અવાય છે. તેની પત્ની કહેશે, હું નહીં કહું. પછી પિતાનો મિત્ર, દક્ષિણ વાચાલે સુવર્ણ તાલુકા નદીમાં કાંટામાં વસ્ત્ર. • વિવેચન-૪૬૬ :
[ઉક્ત પદોની કથા પૂર્વે નિર્યુક્તિ-૪૬૫માં કહેલી છે.]
શેષ કથાનક - પછી સ્વામી ઉત્તરવાચાલ તફ જાય છે. ત્યાં માર્ગમાં કનકખલ
=
નામે આશ્રમ છે. ત્યાં બે માર્ગો છે – ઋજુ અને વક્ર. જે ઋજુ માર્ગ છે, તે કનકખલ મધ્યે જઈને જાય છે, જે વક્ર છે તેને છોડીને ભગવંત ઋજુ માર્ગેથી ચાલ્યા. ત્યાં ગોવાળોએ વાર્યા. ભગવન્ ! આ માર્ગે દૃષ્ટિવિષ સર્પ છે, આ માર્ગે આપ જશો નહીં. ભગવંત જાણતા હતા કે આ સર્પ ભવ્ય છે અને તે બોધ પામવાનો છે. ત્યાં જતાં
યક્ષગૃહમંડપિકા મધ્યે ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા.
તે સર્પ પૂર્વભવે કોણ હતો? સાધુ હતા. પારણે વહોરવા ગયેલ. પર્યાપિત ભોજનાર્થે જતાં તેના વડે દેડકી મરી ગઈ. બાળ સાધુએ તે પાતકને યાદ કરાવ્યું ત્યારે તે કહે છે – શું મેં તેને મારી નાંખેલી, લોકોએ મારી નાંખી હોય તેમ જણાય છે. ત્યારે બાળ સાધુએ જાણ્યું કે સંધ્યાકાળે કદાય તે સાધુ આલોચના કરી લેશે. તે તપસ્વી આલોચના કરીને આવશ્યકમાં ઉપસ્થિત થયા. બાળ સાધુ વિચારે છે - નક્કી આ ભૂલી ગયેલ છે, તેમ જાણી ફરી યાદ કરાવ્યું, તપસ્વી રોષથી તે બાળસાધુને મારવાને માટે દોડ્યા. ત્યાં માર્ગમાં સ્તંભ હતો. તે સ્તંભમાં અથડાઈને મૃત્યુ પામ્યા.
શ્રામણ્યની વિરાધનાને લીધે તેઓ જ્યોતિષ્કમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને કનકખલમાં ૫૦૦ તાપસના કુલપતિ હતા. તાપસી ત્યાં ગર્ભવતી થતાં તેના પુત્રરૂપે જન્મ્યા. ત્યાં તેનું કૌશિક નામ રાખ્યું. તેઓ સ્વભાવથી અત્યંત ક્રોધી હતા. ત્યાં આશ્રમમાં બીજા પણ કૌશિક નામવાળા સાધુઓ હતા, તેથી આનું નામ ચંડકૌશિક પડી ગયું.
તે કુલપતિ મૃત્યુ પામ્યા. ત્યારપછી આ ચંડકૌશિક કુલપતિ થયો. તે ત્યાં વનખંડમાં મૂર્છિત બન્યો. તે તાપસો દ્વારા ફળો અપાતા ન હતા. તે પ્રાપ્ત ન થતાં
ચારે દિશામાં બાળકો દોડાદોડ કરતા. ત્યારે ત્યાં જે ગોવાળાદિ આવતા તેને તે ચંડકૌશિક મારી હટાવતો હતો.
તેની નજીક શ્વેતાંબિકા નામે નગરી હતી. ત્યાં રાજપુત્ર આવીને ભૂલો પડેલો.
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉપોાત નિ ૪૬૬
૨૦૯
ગોવાળોએ તેને આશ્રમનો માર્ગ બતાવ્યો. તે કાંટાળા માર્ગે ત્યાં જવા લાગ્યો. તેને જોઈ હાથમાં પરસુ લઈ તે ધમધમતો દોડ્યો. કુમારે તેને આવતો જોયો. જોઈને કુમાર ત્યાંથી ભાગી ગયો. ચંડકૌશિક પણ હાથમાં કુહાડો લઈ દોડતાં ખાડામાં પડ્યો. તે કુહાડો સન્મુખ રહી ગયો, તેનાથી ચંડકૌશિકના મસ્તકમાં બે ફાડચા થઈ ગયા. ત્યાં મરીને તે જ વનખંડમાં દૃષ્ટિવિષ સર્પ થયો.
દષ્ટિવિષ સર્ષ રોપથી અને લોભથી તે વનખંડનું રક્ષણ કરે છે. પછી ત્યાંના તાપસોને બઘાંને બાળી નાંખ્યા, જે બળ્યા ન હતા, તેઓ નાશી ગયા. તે સર્પ ત્રણે સંધ્યાએ વનખંડમાં ફરીને જે કોઈ પક્ષીને પણ જુએ, તેને બાળી નાંખતો હતો.
તે અવસરે તેણે ભગવંતને જોયા, જોઈને કુદ્ધ થયો. શું તું મને જાણતો નથી ? સૂર્યની સન્મુખ જોઈ, પછી ભગવંતને જોયા, પણ તે દૃષ્ટિવિષ સર્પથી સ્વામી બળ્યા નહીં. એ પ્રમાણે બે, ત્રણ વખત જોયું, તો પણ સ્વામીને કંઈ ન થયું. ત્યારે જઈને ભગવંતને ડંસ દીધો.
ડંસ દઈને પાછો ભાગ્યો, રખેને! મારી ઉપર પડે તો? એ પ્રમાણે પણ ત્રણ વખત ડંસ દીધો, છતાં સ્વામીનું મૃત્યુ ન થયું. ત્યારે ખૂબ રોષથી ભગવંત સમા જોતો ઉભો રહ્યો.
તે ભગવંતના રૂપને જોતા, તે વિષથી ભરેલી દૃષ્ટિથી ધ્યાન કરતા સ્વામીની સૌમ્ય કાંતિ તે સર્વે જોઈ. ત્યારપછી સ્વામીએ તેને કહ્યું, અરે ઓ, ચંડકૌશિક ! તું ઉપશાંત થા !
ત્યારે સનિ ઈહાપોહ-માર્ગણા-ગવેષણા કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને મનથી ભોજનના પ્રત્યાખ્યાના કર્યા. જો કે તીર્થકર તે જાણે છે. પછી તે બિલમાં મુખ રાખીને રહ્યો. તેણે વિચાર્યું કે - “મારા રોપથી કોઈ લોક મરી ન જાઓ.” ભગવંત તેની અનુકંપાથી ત્યાં ઉભા રહ્યા.
ભગવંતને જોઈને ગોવાળ, વસપાલો આવી ગયા. પછી પોતે વૃક્ષ પાછળ છુપાઈને તે ગોપાલાદિ તે સર્પની ઉપર પત્થરો ફેંકે છે. પણ સપને ચલિત થતો ન જોઈને લાંકડા વડે કંઈક ઘસે છે. તો પણ સ્પંદિત ન થતો જોઈને તેઓએ લોકોને બોલાવ્યા.
લોકો ત્યાં આવ્યા. ભગવંતને વંદન કરીને પછી તે સપની પણ પૂજા કરે છે. બીજા વળી દુધ, ઘી, લાવીને તે સપને ચોપડે છે, સ્પર્શે છે. પરિણામ એ આવ્યું કે સપની ઉપર તે કારણે કીડીઓ ચડવા લાગી. તે વેદનાને સહન કરતો સર્પ અર્ધમાસ પછી મરીને સહસાર નામે આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થયો.
આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – • નિર્યુક્તિ -૪૬૭ :
ઉતરવાયાલના માર્ગે વનખંડમાં ચંડકૌશિક સર્પ, બાળી ન શક્યો, ચિંતા, [31/14
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જાતિસ્મરણ, જ્યોતિક, હું ક્રોધથી સર્ષ થયો.
• વિવેચન-૪૬૭ :
ઉતરવાયાલના માર્ગના વનખંડમાં ચંડકૌશિક સર્પ હતો વગેરે બધી ઘટના ઉપર કથાનકમાં કહેવાઈ ગયેલ છે.
હવે અનુક્ત અર્થના પ્રતિપાદનાર્થે કહે છે - • નિયુક્તિ -૪૬૮ -
ઉત્તર વાચલમાં ભગવંતને નાગસેને ખીર વડે ભોજન કરાવ્યું. દિવ્યો પ્રગટ થયા. શ્વેતાંબીમાં પ્રદેશી, પંરથોમાં, નિજક અિથતિ નૈયક રાજા અથવા સગોત્રીય અર્થ કરેલ છે.]
• વિવેચન-૪૮ :• ગાથાર્થ કહ્યો છે. બાકીનો ભાવાર્થ કથાનકથી જાણવો.
o કથાનક આ પ્રમાણે - ત્યારપછી ભગવંત ઉત્તર વાચલે ગયા. ત્યાં પંદર દિવસના પારણે ગયા. ત્યાં નાગસેન નામે ગાલાપતિએ ક્ષીરના ભોજન વડે પ્રતિલાભિત કર્યા. પાંચ દિવ્યો પ્રગટ થયા.
ત્યાંથી શ્વેતાંબી ગયા. ત્યાં પ્રદેશ રાજા શ્રમણોપાસક હતો. તેણે ભગવંતનો મહિમા કર્યો. પછી ભગવંત સુરભિપુર ગયા. માર્ગમાં તૈયક નામે રાજા હતો. તે પ્રદેશી રાજા પાસે પાંચ રથો વડે આવતો હતો. તેણે ત્યાં ભગવંતને વંદના કરી, પૂજા કરી.
ત્યાંથી સ્વામી સુરભિપુર ગયા. ત્યાં ગંગા નદી ઉત્તરવાની હતી. ત્યાં સિદ્ધ માત્ર નામે નાવિક હતો. ક્ષેમિલ નામે શકુનનો જ્ઞાતા હતો. ત્યાં નાવમાં લોકો વળગ્યા. તે કૌશિક મહાશકુનથી વાસિત હતો. કૌશિક નામે ઉલૂક (ઘુવળ] પછી ફેમિલે કહ્યું કે - જેવા પ્રકારના શકુન દેખાય છે, તે પ્રકારે આપણને મારણાંતિક ઉપસર્ગ થશે.
પછી શું ? આ મહર્ષિના પ્રભાવથી બચી જઈશું.
તે નાવ ચાલી. સુદષ્ટ્ર નાગકુમાર રાજાએ ભગવંતને નાવમાં બેઠેલા જોયા. તેને ક્રોધ ઉત્પન્ન થયો.
તે ખરેખર જે સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે મારી નંખાયેલો તે જીવ હતો. સંસાર ભમતાં ભમાતાં સુદષ્ટ્ર નામે નાગરાજ થયેલો. તે સંવતક વાયુ વિકર્વીને નાવને ડૂબાડવા ઈચ્છતો હતો.
આ તરફ કંબલ અને શંબલ દેવનું આસન ચલિત થયું. વળી આ કંબલ અને શંબલની ઉત્પત્તિ શું છે?
મથુરા નગરીમાં જિનદાસ નામે શ્રાવક વણિક્ હતો. સોમદાસી નામે તેની પત્ની શ્રાવિકા હતી. બંને પતિ-પત્ની જીવાદિ જ્ઞાનના જ્ઞાતા અને કૃત પરિણામી હતા. તે બંને એ ચપદનો પરિગ્રહને કરવો તેવા પચ્ચકખાણ કરેલા હતા.
તેઓ રોજેરોજ ગોરસ લેતા. ત્યાં આભીરી ગોરસ લઈને આવી. તેણીને તે
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૮
શ્રાવિકાએ કહ્યું – તું બીજે ક્યાંય ભમીશ નહીં. તું જેટલું ગોરસ લાવીશ, તે બધું હું લઈ લઈશ.
એ પ્રમાણે તે બંનેની સંગતિ-મૈત્રી થઈ.
૨૧૧
શ્રાવિકા તેણીને ગંધયુટિકા આદિ આપતી. આભીરી પણ તેને કૂચિક આદિ કે દૂધ, દહીં આપતી હતી. એ પ્રમાણે તેમને દૃઢ મૈત્રી થઈ.
કોઈ દિવસે આભીરીના ગોપનો વિવાહ નક્કી થયો. ત્યારે તેણીએ શ્રાવકશ્રાવિકા બંનેને નિમંત્ર્યા. તેઓએ કહ્યું કે અમે કામમાં હોવાથી આવી શકીશું નહીં. પણ જો તમારે ઉપયોગમાં હોય તો ભોજન માટે વાસણ, કડાયા, વસ્ત્રો, આભરણો, ધૂપ, પુષ્પ, ગંધ, માળાઆદિ વ-વહુ માટે જે જોઈએ તે લઈ જજો.
પણ તે પ્રમાણે આપ્યું. તેના વડે આભીરીને ત્યાં ઘણી શોભા વધી. લોકોએ પણ પ્રસંસા કરી, તે આભીર-આભીરીએ ખુશ થઈને બે-ત્રણ વર્ષના બળદો, જે હષ્ટશરીરી હતા તેને લાવીને ભેટ આપ્યા. તેના કંબલ અને શંબલ નામ પાડ્યા, શ્રાવક-શ્રાવિકા તો લેવા ઈચ્છતા ન હતા, પણ આભીર દંપતિ ધરાર બળદોને બાંધીને ગયા.
ત્યારે તે શ્રાવકે વિચાર્યુ – જો આને છોડી મૂકશું, તો લોકો તેનું વહન કરશે. તેના કરતાં ભલે અહીં જ રહેતા. પ્રાસુક ચારો ખરીદીને આપતા હતા. એ પ્રમાણે તેનું પોષણ કરતા હતા.
તે શ્રાવક આઠમ, ચૌદશાદિ દિવસે ઉપવાસ કરતાં અને પુસ્તક વાંચન કરતા હતા. બંને બળદ પણ તે સાંભળીને ભદ્રિક થઈ ગયા. જે દિવસે શ્રાવક ન જમતા, તે દિવસે તે બંને પણ જમતા ન હતા.
તે શ્રાવકને એવો ભાવ જન્મ્યો કે – આ બંને બળદ ભવ્ય અને ઉપશાંત જીવો છે તેના પ્રત્યે અભ્યધિક સ્નેહ થયો. તે બંને બળદ રૂપવંત - સોહામણા લાગતા
હતા.
તે શ્રાવકને એક મિત્ર હતો. ત્યાં ભંડીરમણ યાત્રા નીકળવાની હતી. આ બે બળદ જેવા બીજા કોઈ જ બળદો ત્યાં ન હતા. ત્યારે તે મિત્રએ શ્રાવકને પૂછ્યા વિના જ તે બંને બળદને લઈ જઈને તે ભંડી યાત્રામાં જોડી દીધા − [ગાડા આદિમાં લગાડ્યા]
ત્યાં બીજા-બીજાઓ વડે પણ સારી રીતે દોડ કરાવાઈ, ત્યારે તે બંને બળદોને સાંધા ભાંગી ગયા. તે મિત્ર બંને બળદને લાવીને ચુપચાપ ત્યાં બાંધીને પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી તે બંને બળદો ચરતા ન હતા, પાણી પીતા ન હતા. જ્યારે સર્વથા ભોજન-પાણીની ઈચ્છા ન કરી ત્યારે તે શ્રાવકે તે બંને બળદને ભોજનના પ્રત્યાખ્યાન કરાવી દીધા. પછી નવકાર સંભળાવ્યા.
તે બંને કાળ કરી નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયેલા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બંને દેવો હજી અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને જુએ છે, તેટલામાં તીર્થંકર ભગવંતને ઉપસર્ગ કરાતો જોયો.
૨૧૨
ત્યારે તે બંનેએ વિચાર્યુ કે, બીજા કાર્યોથી સર્યુ, પહેલાં તો ભગવંતને આ ઉપસર્ગમાંથી મુક્ત કરાવીએ. બંને દેવ નીચે આવ્યા. એક દેવ નાવને ગ્રહણ કરી, બીજો દેવ સુષ્ટ્ર સાથે યુદ્ધે ચડ્યો.
આ દેવ મહાઋદ્ધિવાળો હતો. જ્યારે સુદૃષ્ટ્ર તો ચ્યવનકાળ હતો, વળી આ
દેવ હમણાં જ ઉત્પન્ન થયેલો. તે દેવ કંબલ-શંબલ દેવ વડે પરાજય પામ્યો. ત્યારે તે બંને નાગકુમારદેવોએ તીર્થંકર ભગવંતના સત્વ અને રૂપની સ્તુતિ કરી, લોકોએ પણ તેમ કર્યુ.
પછી સ્વામી ગંગા નદી પાર ઉતર્યા. ત્યારે દેવો વડે ત્યાં સુગંધી ગંધોદકની અને પુષ્પની વૃષ્ટિ કરાઈ કંબલ-શંબલ બંને દેવો પણ પાછા નાગકુમારભવને ગયા. આ જ કથાનો ઉપસંહાર કરતા કહે છે –
• નિયુક્તિ-૪૬૯ થી ૪૭૧ :
સુરભિપુર, સિદ્ધયાત્ર, ગંગાનદી, કૌશિક, વિદ્વાન્ ક્ષેમલિક, નાગકુમાર સુર્દષ્ટ, સિંહ, બલ-શંબલ અને નિમહિમા,
મથુરામાં જિનદાસ, આભીર, વિવાહ, બળદ, ઉપવાસ, ભંડીરયાત્રા, મિત્ર, અપત્ય, ભકત, નાગલોકમાં, આગમન.
વીરવર ભગવંત, નાવમાં આરૂઢ, ઉપરાર્ગ કર્યો, મિથ્યાદષ્ટિ, ભગવંતને વિક્ષેપ, કંબલ-શંબલ, નાવ પાર ઉતારવી.
[આ ત્રણ નિયુક્તિમાં આટલા શબ્દો નોધાયેલા છે.
• વિવેચન-૪૬૯ થી ૪૭૧ :
વૃત્તિકારે પણ શબ્દોની નોંધ કરીને જણાવી દીધું છે કે અક્ષર ગમનિકા સ્વ બુદ્ધિએ કરી લેવી. અમે ગાથાર્થમાં શબ્દો નોંધેલ જ છે અને કંબલ-શંબલની કથા ઉપરની નિયુક્તિના વિવેચનમાં કહેલ છે.]
ત્યારપછી ભગવંત નદી કિનારે ઈપિથિકી પ્રતિક્રમે છે ત્યાંથી આગળ ચાલતા
ભગવંતના પગલાં નદીની રેતીમાં પડે છે ત્યારે પુષ્પ નામે સામુદ્રિક ભગવંતના પગના લક્ષણો કાદવમાં જામેલા જોઈને તે લક્ષણો ઉપરથી વિચારે છે કે -
આ કોઈ ચક્રવર્તી એકલા જઈ રહ્યા છે, હું તેની પાછળ જઈને અનુસરું. તેનાથી મને આવા ભોગો પ્રાપ્ત થશે. તેથી હું તેની કુમારપણામાં જ સેવના કરું. ભગવંત પણ સ્થૂણા સંનિવેશના બહારના ભાગમાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા.
ત્યાં જઈને ભગવંતને જોઈને તે પુષ્પ સામુદ્રિક વિચારે છે કે – અહો! હું ઘાસના પૂળા જ ભણ્યો. આવા લક્ષણોથી યુક્ત છે. આના વડે સાધુપણું તો ભાવિત થતું નથી.
આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક્રએ અવધિજ્ઞાન વડે જોયું કે
– હાલ ભગવંત
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૪૬૯ થી ૪૦૧
૨૧૩ કયાં વિચરી રહ્યા છે ?
ત્યારે ભગવંતને જોયા અને પુષ સામુદ્રિકો પણ જોયો. ત્યાં આવી, શક્રએ ભગવંતને વંદન કરીને પુપને કહ્યું –
ઓ પુષ ! તું લક્ષણોને જાણતો નથી. આ તો અપરિમિત લક્ષણ મહાત્મા છે. ત્યારે અત્યંતર લક્ષણોને વર્ણવે છે –
ગાયના દૂધ જેવું પ્રશસ્ત અને ગૌરવર્ણીય લોહી. શાસ્ત્ર કદાપી અસત્ય હોતા નથી. આ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી છે, દેવેન્દ્રો-નરેન્દ્રો વડે પૂજાયેલા છે. ભવ્યજન રૂપી કુમુદને આનંદકારક થવાના છે.
ત્યારપછી ભગવંત રાગૃહી ગયા. ત્યાં નાલંદા નામના શાખાપુરમાં તંતુવાય શાળામાં એક ભાગમાં યથાપ્રતિપ અવગ્રહની અનુજ્ઞા યાચના કરીને રહ્યા. ત્યાં પહેલું માસક્ષમણ તપ અંગીકાર કરીને વિચરવા લાગ્યા.
- તે કાળે, તે સમયે મંખલિ નામે મંખ હતો, તેની પત્ની ભદ્રા ગર્ભવતી હતી. શરવણ નામના સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણની જે ગોશાળા હતી, ત્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો. તેનું ગૌણ નામ “ગોuળો’ કરવામાં આવ્યું ક્રમશઃ તે મોટો થયો.
તેણે મંખલિ શિપનો અભ્યાસ કર્યો. ચિત્રફલક કરે છે. પચી એકલો જ વિચરતો રાજગૃહીમાં તંતુવાયશાળામાં રહ્યો કે જ્યાં ભગવંત મહાવીર રહેલાં હતા. ત્યાં તેણે ચોમાસુ કર્યું.
ભગવંત માસક્ષમણના પાણે અત્યંતસ્કિામાં વિજયના ઘેર વિપુલ ભોજનવિધિ વડે પુતિલાભિત કર્યા, પાંચ દિવ્યો પ્રગટ થયા.
| ગોશાળો તે સાંભળીને આવ્યો. પાંચ દિવ્યો જોઈને બોલ્યો - ભગવન ! હું તમારો શિષ્ય. ભગવંત મૌન રહી, નીકળી ગયા.
પછી બીજું માસણામણ કર્યું. બીજા માસક્ષમણમાં આનંદના ઘેર ખાધકવિધિ - ખાજા વડે પારણું કર્યું.
પછી ત્રીજું માસક્ષમણ કર્યું તેમાં સર્વ કામગુણિતથી સુનંદ ગાથાપતિને ઘેર પારણું થયું.
ત્યારપછી ચોથું માસક્ષમણ સ્વીકારીને વિચારે છે. અભિહિત અર્થના સંગ્રહ માટે આ કહે છે – • નિયુક્તિ -૪૭૨,૪૭૩ -
ખૂણા સંનિવેશ બહાર, પુષ્પનિમિત્તક, અભ્યતર લક્ષણો દેવેન્દ્રએ કહ્યા. રાજગૃહીની તંતુશાળામાં માસક્ષમણ અને ગોશાળો.
સંખલિ મંખ, સુભદ્રા, શરવણ ગામ, ગોભહુલબાહee, ગોશાળો, વિજય, આનંદ, સુનંદને ત્યાં ભોજન ખાન અને કામગુણિત.
• વિવેચન-૪૩૨,૪૭૩ :[બંને નિયુક્તિમાં પદો બતાવ્યા છે, વૃત્તિકાર શ્રી પણ આ પદોને જ દશવિ
છે. તેમાં જે વિશેષવૃત્તિ છે, તે આ પ્રમાણે –]
ખરવા - ગોશાળાનું ઉત્પત્તિ સ્થાન. બાકી સ્વબુદ્ધિથી અક્ષર ગમનિકા વિચારી લેવી. [કથાનક પૂર્વની વૃત્તિમાં છે જ.]
શેષ કથાનક - ગોશાળો કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂછે છે – શું હવે આજે મને ભોજન પ્રાપ્ત થશે ? સિદ્ધાર્થે કહ્યું - કોદરા, ચોખા, ખાટો સ્ત્ર અને દક્ષિણામાં ખોટો રૂપિયો મળશે.
તે નગરીમાં સર્વ આદરથી ચાલ્યો. જેમ ગાડાંના અશ્વો હોય, કોઈએ પણ ભાગ ન આપ્યો. ત્યારે બપોર પછી એક કર્મ કરે ખાટ ભાત આપ્યા, ત્યારે જામ્યો. તેણે એક રૂપિયો દક્ષિણા આપી, રૂપિયાની પરીક્ષા કરી યાવત તે ખોટો રૂપિયો હતો.
ત્યારે ગોશાળો બોલ્યો - “જે જ્યારે થવાનું હોય તે જ થાય છે, તેનાથી અન્યથા ચતું નથી. લજ્જા પામી પાછો આવ્યો.
પછી ભગવંત ચોથા માસક્ષમણના પારણે નાલંદાયી નીકળ્યા. કોલ્લાક સંનિવેશ ગયા.
ત્યાં બહુલ બ્રાહ્મણ ઘણાં બ્રાહ્મણોને ઘી-ખાંડયુકત ખીર વડે ભોજન કરાવતો હતો. ત્યારે તેણે ભગવંતને પ્રતિલાભિત કર્યા. ત્યારે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા.
ગોશાળો પણ તંતુવાય શાળામાં સ્વામીને ન જોતાં રાજગૃહની અંદર અને બહાર ગવેષણા કરવા લાગ્યો. જ્યારે ક્યાંય ન જોયા ત્યારે પોતાના કોપને કરતો, જાતને ધિક્કાર આપતો દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરીને કોલ્લાક સંનિવેશે ગયો. ત્યાં ભગવંત મળ્યા.
પછી ભગવંત ગોશાળાની સાથે સવર્ણખલ જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં ગોવાળો ગાયોથી દુધ લઈને મોટી થાળીમાં નવા ચોખા વડે ખીર સંઘતા હતા.
ત્યારે ગોશાળો બોલ્યો – ભગવતુ ચાલો. આપણે અહીં જઈએ. સિદ્ધાર્થ બોલ્યો - આ ખીરનું નિર્માણ જ થવાનું નથી. આનું વાસણ ભાંગી જવાનું છે. ત્યારે તેને શ્રદ્ધા થઈ નહીં. તેથી તેણે ગોવાળોને કહ્યું –
આ દેવાર્ય છે. તે ભૂત અને ભાવિના જાણકાર છે. તેઓ કહે છે - આ હાંડલી ભાગી જવાની છે, માટે પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કજો.
ત્યારે ગોવાળો પ્રયત્ન કરે છે. તે હાંડલી વાંસના ફાડીયા વડે બંધાયેલ હતી. ગોવાળોએ ઘણાં જ ચોખા નાંખેલા હતા તેને કારણે તે હાંડલી ફૂટી ગઈ.
પછી ગોવાળોએ જે માંસ સંઘેલને ગોસાળો જો. બીજું કંઈ તેને પ્રાપ્ત ન થયું. ત્યારે સારી રીતે નિયતિવાદને પકડ્યો.
આ જ કથાનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૪૩૪ :
કોલ્લાક, બહલ, ખીર, દિવ્ય, ગોશાળો, જોઈને પ્રવજ્યા, સુવર્ણ ખલની બહાર, ખીરની થાળી, નિયતિવાદનો સ્વીકાર
Page #117
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૪૭૪
૨૧૫
• વિવેચન-૪૭૪ :વૃત્તિકારશ્રીએ પણ અહીં પદો જ નોંધેલ છે. કથા પૂર્વે કહી છે. • નિયુક્તિ-૪૭૫
બ્રાહ્મણ ગામમાં નંદ અને ઉપનંદ, તેજ, પત્યઈ, ચંપા, પ્રભુનો ભેમાસીનો તપ, ચોમાસુ, મુનિ ખરે છે.
• વિવેચન-૪૭૫ :
પદો કહ્યા. આના પદોનો અર્થ કથાનક વડે જાણવો. તે આ –
ત્યારપછી ભગવંત બ્રાહ્મણગ્રામે ગયા. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ હતા. ગામમાં બે પાળા હતા. એક નંદનો અને બીજો ઉપાનંદનો. ત્યારે ભગવંત નંદના પાળામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા.
ત્યાં નંદે પયુષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યા.
ગોશાળો ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને કહ્યું કે – ભિક્ષા આપો. ત્યારે ત્યાં ભિક્ષાની વેળા ન હતી. તેથી ઠંડા ભાત લાવ્યા. તે ગોશાળાને ઠંડા ભાતની ઈચ્છા ન હતી. પછી તેણીને દાસી કહીને ગોશાળાએ તેના ઉપર તે ભાતને ફેંક્યા અને અપ્રીતિથી બોલ્યો કે –
જો મારા ધર્માચાર્યનું કંઈ તપ-તેજ હોય તો આનું ઘર બળી જાઓ, ત્યારે ત્યાં નીકટમાં રહેલાં વ્યંતરોએ ભગવંતનું વચન ખોટું ન થાય, તેમ સમજી તેઓએ તે ઘર બાળી નાંખ્યુ.
પછી ભગવંત ચંપા નગરી ગયા, ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં બેમાસક્ષમણ [બે માસી] નું તપ કર્યુ. વિચિત્ર તપોકર્મ કર્યા. સ્થાન આદિ પ્રતિમા-કાયોત્સર્ગ કરે છે. ઉત્ક્રુટુક સ્થાનાદિ કરે છે.
આ પ્રમાણે ત્રીજું ચોમાસું થયું. • નિયુક્તિ-૪૭૬ :
કાલાય સંનિવેશમાં શૂન્યગૃહમાં, સીંહ, વિધુન્મતી ગોષ્ઠીદાસી, સ્કંદ, દંતિલિકા, પાત્રાલક, શૂન્યાગારમાં. [આ પદો છે.]
• વિવેચન-૪૭૬ :
=
વૃત્તિકારશ્રી પણ આ રીતે જ પદો નોંધીને કહે છે કે – અક્ષર ગમનિકા ક્રિયા અધ્યાહાથી સ્વ બુદ્ધિથી કરી લેવી અને પદાર્થની જાણકારી કથાનકથી પ્રાપ્ત થઈ શકે છે –
પછી છેલ્લી બેમાસી તપના પારણું બહાર કરીને કાલાક નામે સંનિવેશમાં ગોશાળાની સાથે ભગવંત ગયા. ત્યાં ભગવંત શુન્યગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ગોશાળો પણ તેના દ્વાર માર્ગે રહ્યો.
ત્યાં સીંહ નામે ગ્રામકૂટ-કોટવાળનો પુત્ર હતો. તે વિધુત્સતી નામે ગોષ્ઠી દાસીના સાથે તે જ શૂન્ય ગૃહમાં પ્રવેશ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ત્યાં આવીને તે બોલ્યો – જો અહીં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પર્થિક અથવા અન્ય કોઈ રહેલા હોય અને તે સાધના કરતા હોય તો અહીંથી બીજે ચાલ્યા જાય. ભગવંત તો મૌનપૂર્વક રહ્યા.
ગોશાળો પણ મૌન રહ્યો. તે બંને (યુગલ) ત્યાં રહી [ક્રીડા કરી] નીકળી ગયા. ગોશાળા વડે તે સ્ત્રીનો સ્પર્શ થયો. દાસી બોલી - અહીં કોઈ છે સીંહ ગ્રામકૂટે તેને પકડીને માર્યો. આ ધૂર્ત અમને અનાચાર કરતા જોઈને રહેલો હતો. ત્યારે ગૌશાળાએ ભગવંતને કહ્યું –
મને એકલાને માર પડ્યો, તમે કેમ નિવારવા ન આવ્યા. ત્યારે ત્યાં રહેલા સિદ્ધાર્થે કહ્યું – શા માટે તારા શીલની રક્ષા કરતો નથી. શું અમારે પણ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? પછી દ્વારમાં રહ્યો.
ત્યાંથી નીકળી ભગવંત પાત્રાલકે ગયા.
ત્યાં પણ શૂન્યગૃહમાં રહ્યા, ગોશાળો પણ ભયથી અંદર રહ્યો. ત્યાં સ્કંદક નામે ગ્રામકૂટ-કોટવાળનો પુત્ર હતો. પોતાની દાસી દંતિલિકાની સાથે લજ્જાને કારણે તે જ શૂન્યગૃહમાં ગયો.
તે બંનેએ પણ સીંહ કોટવાલપુત્ર માફક જ પૂછ્યું. તે પ્રમો જ ભગવંત અને ગોશાળો બંને મૌન રહ્યા.
૨૧૬
જ્યારે સ્કંદક અને દંતિલિકા ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગોશાળો હસ્યો - ઉપહાસ કર્યો. ત્યારે ફરી પણ માર ખાધો. ત્યારે ભગવંતની જુગુપ્સા કરતાં બોલ્યો. મને માર પડે છે, તો પણ તમે તેને અટકાવતા નથી. - x -
ત્યારે સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું – તું તારી પોતાના દોષથી માર ખાય છે, શા માટે મોટું ઠેકાણે રાખતો નથી ?
પછી ભગવંત કુમારક સંનિવેશ ગયા. ત્યાં ચંપરમણીય ઉધાનમાં પ્રતિમા ધ્યાને ભગવંત રહ્યા.
આ તરફ પાર્સ્થાપત્ય મુનિચંદ્ર નામના સ્થવિર, બહુશ્રુત અને ઘણાં શિષ્યના પરિવારવાળા હતા, તે ત્યાં સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં રહ્યા. તે જિનકલ્પપ્રતિમા કરતા હતા. તેથી શિષ્યને ગચ્છમાં અગ્રણીરૂપે સ્થાપીને નીકળેલા.
આ જ કથાને જણાવતા નિર્યુક્તિકાર કહે છે – • નિર્યુક્તિ-૪૭૭
:
મુનિચંદ્ર સૂરિ, કુમાર સંનિવેશ, કૂપનય, સંપરમણીય ઉધાન, ચૌરાક સંનિવેશ, ગુપ્તચર, કૂવમાં નાંખવા, સોમા અને જયંતી ઉપશાંત કર્યા. • વિવેચન-૪૭૭ :
પદો તો વૃત્તિકારશ્રીએ ઉપર મુજબ જ કહ્યાં છે. પદાર્થના જ્ઞાન માટે કથાનક દ્વારા જાણકારી રજૂ કરી છે. તે આ –
કુમાર સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં મુનિચંદ્રસૂરિ સત્વભાવના વડે
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૭૭
રા
૨૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પોતાના આત્માને ભાવિત કરતા હતા, જિનકાની તુલના તપ વડે, સવ વડે, સૂત્ર વડે, એકવવી અને બળથી એ પાંચ રીતે કહેવાયેલ છે. આ ભાવનાઓ કહી.
તેમાં મુનિચંદ્રસૂરિ સવ ભાવના વડે ભાવિત કરતા હતા. તેમાં પહેલી ઉપાશ્રયમાં, બીજી બહાર, બીજી ચાર રસ્તે, ચોથી શૂન્ય ગૃહમાં અને પાંચમી શમશાનમાં ભાવવામાં આવે છે. તેમાં તે બીજી ભાવે છે.
ગોશાળો ભગવંતને કહે છે - આ દેશકાળ છે, ચાલો આપણે ભિાર્થે નીકળીએ (ભગવંતવતી) સિદ્ધાર્થ કહે છે - હજી અમારે ઉપવાસ છે. પછી ગોશાળો એકલો નીકળ્યો. તેણે પાર્શ્વનાથના સંતાનીય શિષ્યો જોઈને પૂછ્યું- તમે કોણ છો ?
તેઓએ ઉત્તર આપ્યો - અમે શ્રમણ નિર્મળ્યો છીએ.
ગોશાળાએ કહ્યું – અહો નિર્ણન્યો ! આપનો આવો ગ્રંશ-પરીગ્રહ છે, તો આપ નિગ્રંથો કઈ રીતે છો ? તેણે પોતાના આચાર્યનું વર્ણન કરીને કહ્યું કે – મહાત્મા આવા હોય, તમે એવા ક્યાં છો ?
ત્યારે તેઓ બોલ્યા કે- જેવો તું છે, તેવો તારો ધર્માચાર્ય હશે? તારી જેમજ સ્વયં વેશધારી જ હશે !
ત્યારે ગોશાળાએ રોષથી કહ્યું – મારા ધર્માચાર્યની સોગંદ છે, જો મારા ધર્માચાર્યનું તપ હશે, તો તમારી વસતિ બળી જાઓ.
મુનિચંદ્રસૂરિના શિષ્યોએ કહ્યું કે- તમારા કહેવાથી કંઈ અમારી વસતિ બળી ન જાય. ત્યારે ગોશાળાએ જઈને ભગવંતને કહ્યું કે – મેં હમણાં સારંભી અને સપરિગ્રહી શ્રમણો જોયા. ઈત્યાદિ બધું કહ્યું.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું – તેઓ ભગવંત પાર્સના સંતાનીય સાધુ છે, તે ન બળે. ત્યારપછી રાત્રિ થઈ. તે મુનિચંદ્ર આચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. તે કપનક તે દિવસે શ્રેણી પીને વિકાલે ઉન્મત્ત થઈને આવેલ હતો.
જેટલામાં તે મુનિચંદ્ર આચાર્યને જુએ છે, તે વિચારે છે કે - આ ચોર લાગે છે, એમ વિચારી તેને ગળેથી પકડ્યા. તેમનો શ્વાસ રૂંધી નાંખ્યો તો પણ આચાર્ય ભગવંત ધ્યાનથી ચલિત થયા નહીં. તેઓને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, આ સમાપ્ત થયું અને દેવલોકે ગયા.
' ત્યારે ત્યાં આસપાસ રહેલા વ્યંતર દેવોએ મહિમા કર્યો. ત્યારે ગોશાળો બહાર રહીને જોયા કરતો હતો. ત્યારે તે ત્યાં ગયો. એટલામાં દેવો મહિમા કરીને પાછા ગયા. ત્યારે ત્યાં ગંધોદકની વૃષ્ટિ અને પુષ્પોની વૃષ્ટિ થઈ. તે જોઈને અભ્યધિક વર્ષ થયો.
પછી ગોશાળાએ તે સાધુઓને ઉઠાડ્યા અને કહ્યું – અરે ! તમે જાણતા નથી. આવા પ્રકારના મુંડકા ચાલતા હતા. ઉઠો-ઉઠો, તમારા આચાર્ય કાળધર્મ પામ્યા અને તમે જાણતા પણ નથી. આખી રાત્રિ સુતા જ પડ્યા છો?
ત્યારે તેઓએ વિચાર્યુ કે સત્ય છે. પિશાચો રમે જ ચાલે છે. ત્યારે તેઓ પણ
ગોશાળાના શબ્દોથી ઉઠી ગયા. આચાર્ય પાસે ગયા. એટલામાં કાળધર્મ પામેલા જોયા, તેટલામાં તેમને અધૃતિ થઈ. અરેરે અમે જાણ્યું પણ નહીં કે આચાર્યએ કાળ કર્યો.
ગોશાળો પણ તિરસ્કાર કરીને ગયો.
ત્યારપછી ભગવંત ચોરાક સંનિવેશે ગયા. ત્યાં તેમને જાસુસ છે, તેમ સમજીને કોટવાળે કૂવામાં ફેંકી દીધા. પછી તેમને બહાર કાઢ્યા ત્યારે પહેલાં ગોશાળાને બહાર કાઢયો, પણ ભગવંતને નહીં.
તેટલામાં સોમા અને જયંતી, એ બે ઉત્પલની બહેનો, જે ભગવંત પાર્શની શિયાઓ હતી, સંયમ પાળવા શક્તિમાન ન હોવાથી બંને બહેનોએ પરિવ્રાજિકાપણું સ્વીકારેલ હતું. તે બંનેએ સાંભળ્યું કે આવા પ્રકારના કોઈ બે જણાને કોટવાળે કૂવામાં ફેંક્યા છે.
તેઓએ ફરી વિચાર્યું કે છેલ્લા તીર્થકર દીક્ષા લીધી છે. તે જાણીને ત્યાં ગયા, જેવા ભગવંતને જોયા કે તુરંત તેમને છોડાવ્યા. કોટવા બનો તિરસ્કાર કરતા કહ્યું - અહો ! વિનાશા પામવાની ઈચ્છાવાળા! તે સાંભળી તેમણે પણ ભય પામી ભગવંતની ક્ષમાયાચના કરી.
• નિયુક્તિ-૪૭૮ -
પૃષ્ઠ ચંપામાં ચોમાસુ, ત્યાં ચારમાસી તપ કર્યો. કૃતાંગલામાં દેવકુળ, દરિદ્ર સ્થવિરો, ગોપાલક દ્વારા ઉપહાસ.
• વિવેચન-૪૩૮ :પછી ભગવંત પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં ચોથું ચોમાસું કર્યું.
ત્યાં ચોમાસામાં ભગવંતે ચારમાસી તપ કરતા, વિચિત્ર કાયોત્સર્ગાદિપૂર્વક ચોમાસુ કર્યું. પુરુ કરીને કૃતાંગલા ગયા.
ત્યાં દરિદ્ર સ્થવિર નામના પાખંડીઓ સાભી, પરિગ્રહયુક્ત અને સ્ત્રીઓ સહિત રહેતા હતા. તેના વાટક મધ્ય દેવકુળ હતું. ભગવંતને દેવકુળમાં પ્રતિમાધ્યાને રહેલા હતા.
તે દિવસે સ્વપબિંદુ પ્રમાણ ઠંડી પડી. તે સ્થવિર પાખંડીને તે દિવસે જાગરણ હતું. તેઓ સ્ત્રીઓ સહિત ગાતા હતા.
ત્યાં ગોશાળો બોલ્યો - આનું નામ તે જ ‘પાખંડ' કહેવાય છે. આરંભ સહિત અને સ્ત્રીઓ સહિત બધાં એક્સ ગાય છે અને વગાડે છે. ત્યારે તેઓએ ગોશાળાને ત્યાંથી કાઢી મૂક્યો. ગોશાળો ત્યારે માઘમાસમાં તેવી ઠંડીમાં, વરસતા વરસાદમાં રહેલો હતો, ધ્રુજતો હતો.
ત્યારે તે પાખંડીઓએ અનુકંપાથી પાછો બોલાવી લીધો. ફરી ગોશાળાઓ તેમને ઉપહાસ કર્યો, ફરી પણ કાઢી મૂક્યો. એ પ્રમાણે ત્રણ વખત ત્યાંથી બહાર કાઢી મૂક્યો અને પાછો બોલાવ્યો.
ત્યારપછી કહે છે - હવે જો અમને કંઈ કહ્યું તો અમે તેને કાઢી મૂકશે. ત્યારે
Page #119
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૭૮
૨૧૯
O
બીજાઓએ પણ કહ્યું - આ દેવાર્યનો [ભગવંતનો કોઈ પીઠમઈક કે છઘર છે. પછી મૌન રહ્યો. બધાં વાધો એ રીતે વાગતા હતા કે તેનો કોઈ જ શબ્દ સંભળાતો ન હતો.
• નિર્યુક્તિ-૪૩૯ :
શ્રાવતી નગરી, શ્રીભદ્રા, નિંદુ, પિતૃદd, ખીર, શિવદત્ત દ્વારે અગ્નિ, નખ, વાળ, હરિન્દ્ર, પ્રતિમા, અગ્નિ, પથિકો.
• વિવેચન-૪૩૯ :વૃિત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, અર્થ કથા વડે જાણવો.]
ત્યારપછી ભગવંત શ્રાવતી ગયા. ભગવંત ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પૂછે છે કે – આપ ભિક્ષાર્ગે ચાલો છો ?
[ભગવંતને બદલે સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું - આજે અમારે અભક્તાર્થ અથ [ઉપવાસ છે] ભોજન લેવાનું નથી.
ગોશાળો બોલ્યો - આજે મને આહારમાં શું મળશે? ત્યારે સિદ્ધાર્થે કહ્યું - તું આજે મનુષ્યનું માંસ ખાઈશ.
ગોશાળો બોલ્યો - તો હું એવા સ્થાને જમીશ કે જ્યાં માંસનો સંભવ જ ન હોય, પછી મનુષ્યના માંસનો તો પ્રશ્ન જ ક્યાં રહે ?
પછી ગોશાળો ભિક્ષાર્થે નીકળ્યો.
તે શ્રાવતી નગરીમાં પિતૃદત્ત નામે ગૃહસ્થ હતો. તેને શ્રીમતી નામે પની હતી. તે નિંદુ હતી એટલે તેને મરેલા બાળકો જ અવતરતા હતા. તેણીએ શિવદd નામના નૈમિતિકને પૂછ્યું - મારા પુત્રો કઈ રીતે જીવે ? શિવદતે જણાવ્યું કે - જો કોઈ સુતપસ્વી હોય, તેને તું ગર્ભને સારી રીતે શોધીને, સંસ્કારીને, સંધીને, ખીર બનાવીને આપ. તે ઘરનું દ્વાર પણ બીજી દિશામાં કરી નાંખજે, જેથી તે તપસ્વી જાણી જાય તો તને મારી ન નાંખે, એ પ્રમાણે તને સ્થિરપ્રજા થશે.
તેણીએ તે પ્રમાણે જ કર્યું.
ગોશાળો ભમણ કરતો તેણીના ઘરમાં પ્રવેશ્યો. તેને તે ખીર ખાંડ-ઘી આદિ નાંખીને ભિક્ષામાં આહાર્ડે આપી.
ગોશાળાએ વિચાર્યું કે અહીં માંસનો સંભવ કઈ રીતે રહે ? તેથી તેણે મળેલ આહાર સંતોષપૂર્વક ખાધો. જઈને બોલ્યો કે – તમારા નૈમિત્તિકપણું આજ સુધી ચાલુ, આજે તુટી ગયું.
સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – નિમિત કથનમાં ક્યાંય વિસંવાદ થયો નથી. જો તને વિશ્વાસ ન હોય તો વમન કર.
ગોશાળાએ વમન કરીને જોયું તો નખ, વિખરાયેલા મનુષ્ય-અવયવો આદિ જોયા. ત્યારે રોષાયમાન થઈ. તેણીનું ઘર શોધવા લાગ્યો. જો કે શ્રીમતી અને પિતૃદો ઘરનું દ્વાર ફેરવી નાંખેલ હતું. તેથી ગોશાળો જાણી ન શક્યો કે તેનું ઘર
૨૨૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કયુ હતું.
ગોશાળો ત્યારે બુમો પાડવા લાગ્યો. તો પણ તેને તે ઘર ન મળ્યું. ત્યારે તે બોલ્યો - જો મારા ધર્માચાર્યનું તપ અને તેજ હોય તો આ બાહિરિકા આખી બળી જાઓ. બધું બળી ગયું.
ત્યારપછી ભગવંત હરિદ્વા નામના ગામે ગયા. ત્યાં ઘણાં બધાં પ્રમાણમાં હરિદ્રક નામના વૃક્ષો હતા.
ત્યાં શ્રાવતી નગરીથી નીકળી અને ત્યાં વસતિમાં પ્રવેશતા જાનપદ હતું, સાર્થનો નિવેશ હતો.
ભગવંત ત્યાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા.
તે સાથિંકોએ સગિના શીતકાળમાં અગ્નિ પ્રગટાવેલો હતો. તે ઉઘડતા પ્રભાતે ઉઠીને ગયા. તે અગ્નિ તેઓએ બઝાવ્યો નહીં.
તે બળતો બળતો ભગવંતની પાસે પહોંચ્યો અને ભગવંતને તું અગ્નિ પરિતાપ પહોંચાડવા લાગ્યો.
ત્યારે ગોશાળો બોલ્યો - નાશો, આ અગ્નિ આવી રહ્યો છે ત્યારે ભગવંતના બંને પગ બળા, ગોશાળો નાશી ગયો.
• નિયુક્તિ-૪૮૦ :
ત્યારપછી બંગલા ગામે બાળકો હતા. ગોશાળ દ્વાર આંખની વિકૃત ચેષ્ટા કરવી. આવઈ, મુખત્રાસ, પિશાચ, બહિર્બલદેવ.
• વિવેચન-૪૮૦ - વૃિત્તિમાં આ રીતે પદો જ આપેલા છે, પદાર્થ જ્ઞાન કથા વડે -].
શેષ કથાનક - ત્યારપછી ભગવંત નંગલા નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના ગૃહમાં (મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ત્યાં ગોશાળો પણ રહ્યો.
ત્યાં બાળકો રમતા હતા. ગોશાળાએ પણ કાંદર્ષિક રૂપે તે બાળકોને આંખો બિહામણી કરી ડરાવવા લાગ્યો. ત્યારે બાળકો દોડવા લાગ્યા. દોડતાં પડવા લાગ્યા, ઘૂંટણ ભાંગવા લાગ્યા. હાડકાં વગેરે એક એક ભાંગવા લાગ્યા. પછી તેમના માતાપિતા આવ્યા અને તેમણે ગોશાળાને માર્યો.
પછી બોલ્યા કે- આ દેવાર્ય ભગવંત નો દાસ છે, તે સ્થાને સરખો રહેતો નથી, બીજાઓએ રોક્યા અને દેવાર્યને ખમાવ્યા.
પછી ગોશાળાએ ભગવંતને કહ્યું - મને મારતા હતા, તો પણ તમે તેમને કેમ ન વાય ? ત્યાં રહેલ] સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – તું એકલો ક્યાંય રહેતો જ નહીં, નહીં તો અવશ્ય માર ખાઈશ.
ત્યાંથી ભગવંત આવર્ત નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત બલદેવના મંદિરમાં પ્રતિમાથાને રહ્યા.
Page #120
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 480 221 ત્યાં ગોશાળાએ વાંદરા જેવું મુખ કરીને બાળકોને વ્હીવડાવ્યા. ત્યાં પણ માર ખાધો. પછી તે બાળકોએ રોતારોતા જઈને માતા-પિતાને કહ્યું. તેઓએ પણ જઈને માર્યો પિશાય છે એમ માનીને છોડી દીધો. લોકો બોલ્યા કે - આને માસ્વામી શો ફાયદો ? તેના કરતાં તેના સ્વામીને માસે કે જે આને રોકતા નથી. ત્યારે તે બળદેવ પ્રતિમા હાથમાં હળ લઈને ઉભી થઈ ગઈ. ત્યારે લોકોએ પગે પડીને ભગવંતની ક્ષમા માંગી. * નિયુકિત-૪૮૧ - ચોરાક, મંડપ, ભોય, ગોશાળો, હનન, તેજ, દાહ, મેઘ, કાલહસ્તિ, કdબુકામાં ઉપસર્ગ. * વિવેચન-૪૮૧ ? વૃિત્તિકારશ્રીએ પણ આ રીતે પદો જ મૂકેલા છે. કથાનક આ રીતે ત્યારપછી ભગવંત ચોરાક નામના સંનિવેશમાં ગયા. ત્યાં ગોઠી સંબંધી ભોજન રંધાતુ અને પકાવાતું હતું. ત્યાં વીર ભગવંત પ્રતિમા યિાને સ્થિત-રહ્યા. ગૌશાળો બોલ્યો - હવે અહીં વિચારીએ. (ત્યાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો - અમે અહીં જ રહીશું. ગોશાળો પણ ત્યાં નિકૃત્યને ઉત્કટતાથી અવલોકે છે કે દેશકાળ છે કે નહીં ? તે સ્થાને ચોસ્તો ભય હતો. ત્યારે તે ગોઠીકોએ વિચાર્યું કે - આ વારંવાર અવલોકે છે, કદાચ આ [ગોશાળો] ચોર હોય. ત્યારે તેને પકડીને અત્યંત માર્યો. ભગવંતનો પ્રચ્છન્ન રહેલા હતા. ત્યારે ગોશાળો બોલ્યો કે - જો મારા ધમચિાર્યનું જે તપ હોય તો આ મંડપ બળી જાઓ. તેના શ્રાપથી - x * મંડપ બળી ગયો - 4 - પછી ભગવંત કલંબુડા નામના સંનિવેશે ગયા. ત્યાં પ્રત્યનિક એવા બે ભાઈઓ - મેઘ અને કાલહસ્તી હતા. તે કાળહસ્તીએ ચોની જેમ પકડવા દોડ્યો. મેથે ભગવંતને પૂર્વે જોયેલા હતા. કાલહસ્તીએ પૂછ્યું - તમે બંને કોણ છો ? ભગવંત મૌન જ રહ્યા ત્યાં તે બંનેને કાલહસ્તીને માર્યા. તો પણ ભગવંત કંઈ બોલ્યા. ત્યારે તે બાંધીને મોટાભાઈ મેઘ પાસે મોકલ્યા. ભગવંતને જોઈને મેઘ ઉભો થઈ ગયો. ભગવંતને પૂજ્યા, ખમાવ્યા. કેમકે તેણે પહેલા કુંડગામમાં ભગવંત વીરને જોયેલા હતા. * નિયુક્તિ-૪૮૨ : વાટ દેશમાં ઘોર ઉપસર્ગો, પૂર્ણ અને કળશ બે ચોરો, શએ વજથી હસ્યા. ભદ્રિકા, ચાતુમતિ, ચોમાસી તા. * વિવેચન-૪૮ર :વૃિત્તિકાશ્રીએ આ પ્રમાણે પદો જ નોંધ્યા છે. અર્ય કયા મુજબ) 222 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શેષ કચાનક આ પ્રમાણે છે - પછી ભગવંત વિચારે છે કે- ઘમાં કમની નિર્જરા કરવાની છે, લાઢ દેશમાં હું જઉં. ત્યાં તે અનાર્ય લોકો છે ત્યાં હું નિર્જરા કરીશ. તે વિષયમાં લાવકનું દષ્ટાંત યાદ કરે છે. દુનિયુકિત દીપિકામાં જ eid આપનું છે, ત્યાં જોઈ શકાય) પછી ભગવંત વરિત કર્મ નિર્જસ માટે લાઢ દેશમાં પ્રવેશ્યા. ત્યાં હીલના, નિંદના વડે ઘણાં કર્મોની નિર્ભર કરે છે. પછી ત્યાંથી નીકળે છે. ત્યાં પૂર્ણ કળશ નામે અનાર્ય ગામ હતું. તેના માર્ગમાં બે ચોરો વાઢ દેશમાં પ્રવેશવાને ઈચ્છતા હતા. સાધુને જોઈને અપશુકન થયા જાણીને ભગવંતના વધને માટે વિચારી તલવાર ખેંચીને માથું વાઢી નાંખવા દોડ્યા. દેવરાજ શકએ અવધિજ્ઞાનના ઉપયોગથી તે જાણીને વજ વડે તે બંનેને હણી નાંખ્યા. એ પ્રમાણે વિયતા ભદ્રિકા નગરી પહોંચ્યા. ત્યાં પાંચમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ વડે રહ્યા અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા. * સૂત્ર-૪૮૩ : કદલિ સમાગમ, ભોજન, સંપતિ, દહીં-ભાત, ભગવંતનું પ્રતિમા ધ્યાન, જંબૂNડ, ગોષ્ઠી ભોજન, ભગવંતની પ્રતિમા. * વિવેચન-૪૮૩ - [વૃત્તિકારશ્રીએ આ પદો જ મૂકેલા છે, અર્થ કથાનક આઘારે -. ત્યાંથી પારણું કરીને ભગવંત બહાર વિચરતા કદલી સમાગd નામે ગામે આવ્યા. ત્યાં શરદકાળમાં લાવક-ભોજનમાં દહીં-ભાત ઘણાં અપાતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું - ચાલો જઈએ. (ત્યાં રહેલા) સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું - અમારે અભક્તાર્થ અથતું ભોજન ત્યાગ કે ઉપવાસ છે. ગોશાળો ત્યાં ગયો. તેણે દહીં-ભાત ખાધા. પણ નાનું હતું અને ઉપધિના ફોટપણાથી ધારણ કરી શકાતું ન હતું. તેઓએ કહ્યું - મોટું ભાજન કરવું જોઈએ ઈત્યાદિ ત્યારે તે દહીં-ભાત તેની ઉપર ફેંક્યા. પછી ભગવંત જંબૂખંડ નામના ગામે ગયા. ત્યાં પણ લાવક ભોજન હતું. તે બધું પૂર્વવતું. વિશેષ ત્યાં દુધ અને ભાત કૂિરિયા) હતા. તેઓએ પણ તે જ રીતે ગોશાળાને કર્યું. * નિયુક્તિ -484 - તંબાકમાં નંદિપેશ આચાર્ય પ્રતિમા, આરક્ષક , હનન, ભય, દહન, કૂવો, જયુસ, મુક્તિ, વિજયા અને પ્રગભા, પ્રત્યેક.
Page #121
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ 484 * વિવેચન-૪૮૪ - વૃિત્તિકાશ્રીએ આ રીતે જ પદો આપ્યા છે. પદાર્થ કથા વડે -]. ત્યારપછી ભગવંત તંબાક નામના ગામે આવ્યા. ત્યાં નંદિપેણ નામે સ્થવિર, બહુશ્રુત, ઘણાં પરિવારવાળા, ભગવંત પાના સંતાનીય સાધુ (આચાર્ય હતા. તેઓ પણ જિનકાનું પરિકર્મ કરતા હતા. ભગવંત પણ બહાર પ્રતિમા ધ્યાને રહેલા હતા. ગોશાળો પૂર્વવત્ નંદિપેણ આચાર્યના શિષ્યો પાસે જાય છે, પૂછે છે અને ખિંસા [તિરસ્કારાદિ] કરે છે. તે આચાર્ય ભગવંત તે દિવસે ચાર રસ્તે પ્રતિમા વડે સ્થિર રહેલા હતા. પછીથી ત્યાંના કોટવાળના પુત્ર વડે આચાર્યને ચોર છે તેમ માનીને ભાલા વડે હસ્યા. બાકી મુનિચંદ્રસૂરિશ્વતુ જાણવું. ચાવતુ ગોશાળો તેમના શિષ્યોને જગાડીને આવ્યો. પછી ભગવંત કૂપિકા સંનિવેશ ગયા ત્યાં તે લોકોએ ભગવંતને (અને ગોશાળાને જાસુસ માનીને પકડ્યા, બાંધ્યા અને માર્યા. ત્યાં લોકો બોલવા લાગ્યા કે અહો ! દેવાર્ય રૂપ અને ચૌવનથી અપ્રતિમ છે, તેમને જાસુસ માનીને પકડેલા છે. ત્યાં વિજયા અને પ્રગભા બંને ભગવંત પાર્શ્વની અંતેવાસિની હતી, જેમણે પછીથી પરિવાજિકાપણું સ્વીકારેલ હતું. તેઓએ કો પાસે સાંભળેલું કે - તીર્થકરની દીક્ષા થઈ છે, તો આપણે જઈએ અને ત્યાં જોઈએ. કોણ જાણે ? કદાચ ભગવંત પણ હોય. ત્યાં જઈને ભગવંતને મુક્ત કરાવ્યા અને કહ્યું - હે દુરાત્માઓ ! શું તમે જાણતા નથી કે આ છેલ્લા તીર્થકર છે અને રાજા સિદ્ધાર્થના પુત્ર છે ? હવે તમને બંનેને શક ઉપાલંભ આપશે. ત્યારે તેઓએ ભગવંતને મુક્ત કરી દીધા અને તેમની ક્ષમાયાચના કરી. ‘પ્રત્યેક' એટલે પૃથક્ - પૃથક, સ્વામી અને ગોશાળો. તે બંને આગળ ચાલતા બે માર્ગો આવ્યા. ત્યારે ગોશાળો કહે છે કે - હું આપની સાથે આવીશ નહીં. કેમકે તમે, મને મારનારને રોકતા કે નિવારતા નથી. વળી આપની સાથે ઘણાં ઉપસર્ગો થાય છે અને બીજાએ પહેલાં મને મારે છે. તેથી હું એકલો જ વિચરીશ. ત્યિાં રહેલાં સિદ્ધાર્થ વ્યંતરે [ભગવંતને બદલે જવાબ આપ્યો કે તું જાણ. ત્યારે ભગવંત વિશાલામુખ તરફ ચાલ્યા. ગોશાળો ભગવંતને છોડીને બીજે ચાલ્યો. માર્ગમાં ભાંગેલ રતો આવ્યો. ત્યાં ચોરો વૃક્ષ વળગીને અવલોકતા હતા. તેમણે જોયા અને બોલ્યા કે કોઈ એક નગ્ન શ્રમણ આવે છે. તેઓ બોલ્યા કે- આ બીતો નથી, કંઈ હરણ કરવા યોગ્ય પણ નથી, તેથી 224 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તેને પીડવો નહીં ઈત્યાદિ * નિયુક્તિ-૪૮૫ - ચોટ વડે મામિાં ગોળો પકડાયો. મામા-મામો કરીને માર્યો. ભગવંત વૈશાલીમાં, કર્મકાર, ઘણ વડે દોડવું, દેવેન્દ્રનું આવવું. * વિવેચન-૪૮૫ - વૃિત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવો.] માર્ગમાં 500 ચોરો મળ્યા, ગોશાળાને માર્યો. “આ તો મામો છે . મામો” એમ કહીને ચીડવ્યો. ત્યારે ગોશાળો વિચારે છે કે- આના કરતા તો ભગવંત સાથે જ વિચરવું સારું. કેમકે ભગવંતને તો કોઈક પણ છોડાવશે. ત્યાં નિશે મુક્તિ થશે * કોઈક છોડાવશે. ત્યારે ભગવંતને શોધવાનું તેણે આરંભ કર્યો - શરું કરી દીધું. ભગવંત પણ વૈશાલી ગયા. ત્યાં કર્મકરશાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા દયાને રહ્યા. તે શાળા જન સાધારણની સ્વાધીન હતી. ત્યાં તેમને રહેવા માટેની અનુજ્ઞા પ્રાપ્ત થઈ હતી. કોઈ દિવસે ત્યાં કોઈ કર્મકર છ માસથી બિમાર હતો. તે સાજો થઈને આવ્યો. પ્રશસ્ત તિથિ અને કરણમાં આયુધો લઈને આવેલો, તેણે ભગવંતને જોવા તેથી અમંગલ થશે એમ માનીને ભગવંતને ઘણ લઈને મારવા દોડ્યો. તે વખતે દેવેન્દ્ર શકએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. એટલામાં શક જુએ છે, તેટલામાં તે લુહાર ઘણી નજીક આવી ગયો. શકો તુરંત જે તેના ઉપર ઘણને સાબુ, લુહાર તુરંત જ મૃત્યુ પામ્ય. ત્યારપછી શક્ર ભગવંતને વાંદીને ગયો. * નિયુક્તિ-૪૮૬ : ગ્રામક, બિભેલકયા, તાપસી, ઉપશમ થતા સ્તુતિ, છ8 વડે શાલિશ, વિશુદ્ધયમાન વેશ્યાથી લોકાવધિ જ્ઞાન. * વિવેચન-૪૮૬ : ત્યારપછી ભગવંત ગ્રામીક નામના સંનિવેશે ગયા. ત્યાં બિભિતક નામના ઉધાનમાં બિભેલક નામે યક્ષ હતો. તેણે પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને મહિમા કર્યો પૂિજાદિ કિ.]. ત્યાંથી ભગવંત શાલિશી" નામના ગામે ગયા. ત્યાં ઉધાનમાં પ્રતિમા સ્થાને રહ્યા. ત્યારે માઘ મહિનો વર્તતો હતો. ત્યાં કટપૂતના નામે વ્યંતરી હતી. તેણીએ ભગવંતને જોયા. ભગવંતના તેજને સહન ન કરતી એવી તે પછી તાપસી રૂપ વિક્ર્વીને આવી. વલ્કલના વસ્ત્રો ધારણા કર્યા. જટામાં ભરેલા પાણી વડે ભગવંતના સમગ્ર શરીર ઉપર પાણીનો છંટકાવ કરે છે, પછી ત્યાં રહીને વાયુ વિકર્વે છે તે ઠંડા વાયુ અને ઠંડા પાણીથી બીજો કોઈ હોત તો ભાગી ગયો કે થીજી ગયો હોત.
Page #122
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 486 225 ભગવંત તે વેદનાને સહન કરતા-કરતા વિકસિત અવધિ માફક લોકને જોવાનો આરંભ કર્યો. બાકીના કાળમાં ગર્ભથી આરંભીને આવલિશીર્ષ સુધી, અગિયાર અંગ અને સુરલોક પ્રમાણ માત્ર અવધિ હતું ઈત્યાદિ * x * પણ હવે લોકાવધિજ્ઞાન પ્રગટ થયું. ત્યારપછી તે વાંતરી પણ હારી-થાકીને પછી ઉપશાંત થઈને ભગવંતની પૂજા અને મહિમા કરે છે. * નિયુક્તિ-૪૮૭ : ફરી પણ ભદ્રિકા નગરમાં વિચિત્ર તપ અને છઠ્ઠું ચોમાસું મગધમાં નિરૂપસર્ગ મુનિએ ઋતુબદ્ધ વિહાર કર્યો * વિવેચન-૪૮૩ - ત્યારપછી ભગવંત ભદ્રિકા નામની નગરીએ ગયા. ત્યાં છૐ વર્ષાવાસ અર્થાત્ ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસામાં ગોશાળા સાથે સમાગમ થયો. ભગવંતને છ માસ પછી ગોશાળો ત્યાં ભેગો થયો હતો. ભગવંતે ત્યાં ચોમાસી તપ અને વિચિત્ર અભિગ્રહો કર્યા તથા સ્નાનાદિ આસને ભગવંત રહ્યા. પારણું કર્યા પછી બહાર મગઘદેશમાં વિચરતા ઉપસર્ગ રહિતપણે ઋતુબદ્ધિકમાસ માસ વિહારો કર્યા. વિચારીને - * નિર્યુક્તિ -488 : આલભિકામાં ચોમાસુ, કુંડાગમાં, દેવકુળમાં પરાંચમુખ, મદનગામ, દેવકુળસાસ્ક, મુખમૂલે, બંને પણ મુનિ. * વિવેચન-૪૮૮ - આલંભિકા નગરી હતી. ત્યાં ભગવંત સાતમું ચોમાસુ રહ્યા. ત્યાં ભગવંતે ચોમાસી તપ વડે તપ કર્યો. પારણું કર્યા પછી બહાર કુંડાક નામના કોઈ સંનિવેશ હતું, ત્યાં ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં ભગવંત, એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળો પણ વાસુદેવ પ્રતિમાના મુખમાં લિંગ રાખીને રહ્યો. ત્યાં મંદિરના પરિસાક-સેવકો આવ્યા. તેને તે સ્વરૂપે રહેલો જોયો. ત્યારે તેઓ વિચારે છે, રાગદ્વેષવાનું ધાર્મિક હોવાથી કંઈ બોલ્યા નહીં. પણ ગામમાં જઈને કહે છે - જુઓ આ રાગવાળાને જુઓ. ગામલોકો મંદિરે આવ્યા. ગોશાળાને તે સ્વરૂપે જોયો, તેને માર્યો. પછી બાંધી દીધો. કોઈએ કહ્યું - આ પિશાય છે. એટલે છોડી દીધો. ત્યાંથી નીકળીને તે બંને મર્દના નામક ગામે ગયા. ત્યાં બળદેવનું મંદિર હતું. ભગવંત ત્યાં એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. [31/15] 226 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ગોશાળો પૂર્વવત્ તેનું લિંગ નાખીને રહ્યો. ત્યાં પણ તેને તે જ રીતે માર પડ્યો. મુણિત [118] છે એમ સમજી છોડી દીધો. * નિયુક્તિ-૪૮૯ : બહુશાલક વન, કટપૂતના, પ્રતિમા, વિદન કરણ,પશમ, લોહાલમાં જસુસ, જિતશત્રુ ઉત્પલ, મોક્ષ. * વિવેચન-૪૮૯ - ત્યારપછી ભગવંત બહુશાલક નામે ગામમાં ગયા. ત્યાં શાલવન નામે ઉંધાના હતો. ત્યાં શાલાર્મ વતરી હતી. તે ભગવનની પૂજા કરે છે. બીજા આચાર્યો કહે છે - જેમ તે કટપૂતના વ્યંતરીએ પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને ઉપસર્ગ કર્યો હતો, તેમ શાલાએ પણ કર્યો. તેણી ઉપશાંત થતા ભગવંતનો મહિમા કરે છે. ત્યાંથી નીકળીને ભગવંત લોહાર્મેલા રાજધાનીએ ગયા. ત્યાં જિતશત્રુ નામે સજા હતા. તે બીજા રાજા સાથે વિરુદ્ધમાં હતો. તેમના ચર પુરુષોએ ભગવંતને જાસુસ માની પકડ્યા. તેઓએ કોણ છો ? તેમ પૂછવા છતાં ભગવંતે કંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે તેમને જાસુસ માનતા રાજાએ ભગવંત અને ગાશાળાને બંનેને કેદખાનામાં નાંખી દીધા. ત્યાં ઉત્પલ, અસ્થિક ગામથી આવ્યો. તે પહેલાંથી ભગવંતનો પરીચિત હતો. તેણે ભણવંત અને ગોશાળાને બાંધીને લવાયેલા જોઈને ઉભો થયો. ત્રણ વખત વંદના કરી, પછી તે કહે છે - આ જાસુસ નથી. આ સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ધર્મવર ચક્રવર્તી એવા ભગવંત છે, આમના લક્ષણો તો જુઓ. ત્યાર લોહા”લે સત્કાર કરીને તેમને છોડી મૂક્યા. * નિયુક્તિ-૪૯૦ : ત્યારપછી પુમિતાલમાં, વલ્વર શેઠ, ઈશાનેન્દ્ર, પ્રતિમાની પૂજ, મલ્લીજિનનું જિનાલય, પ્રતિમા, ઉwnક સંનિવેશ, બહુગોષ્ઠી. * વિવેચન-૪૦ : ત્યારપછી ભગવંત પુરિમતાલમાં ગયા. ત્યાં વઘુર નામે એક શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પની હતી. તે વંધ્યા હોવાથી કોઈ બાળકને તેણીએ પ્રસવ આપેલો ન હતો, તે મ પોતાના ઘૂંટણ અને કોણીની જ માતા હતી. ઘણાં દેવો પાસે યાચના કરીને થાક્યા હતા. અન્ય કોઈ દિવસે શકટમુખ ઉધાનમાં તે બંને દંપતી ઉધાનિકા માટે ગયા. ત્યાં તેઓએ જીર્ણ દેવકુળને જોયું, જે સડેલ-પડેલ જેવી સ્થિતિમાં હતું. ત્યાં મલ્લિનાથ સ્વામીની પ્રતિમા હતી. ત્યાં બંનેએ નમસ્કાર કરી યાચના કરતા કહ્યું કે - જો અમોને કોઈ પણ
Page #123
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 490 223 228 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે પુત્રીનો જન્મ થશે તો અમે આ દેવકુલને નવીની કરણ કરાવીશું. અહીંના ભક્ત બનીશું. એ પ્રમાણે નમીને ગયા. ત્યાં નીકટમાં રહેનારા વ્યંતર દેવતાએ પ્રાતિહાર્ય કરતાં તેણીને ગર્ભ ઉત્પન્ન થયો. જેવા ગર્ભની ઉત્પત્તિના સમાચાર જાણ્યા કે તુરંત દેવકુળ કસ્વાનું શરૂ કર્યું. ત્રણે સંધ્યા ખૂબ જ પૂજા કરે છે. પર્વ ત્રિકમાં પણ વિશેષ આશ્રય કરે છે. એ પ્રમાણે તે શ્રાવક થયા. આ તરફ ભગવંત નગરના શકટ મુખ ઉધાનની મથે પ્રતિમાથાને રહ્યા. તે વગુર સ્નાન કરી, ભીનું વસ્ત્ર પહેરી, પરિજનો સહિત, મોટી ડદ્ધિ સહિત, હાથમાં વિવિધ પુષ્પો લઈને, તે મલ્લીનાથ પ્રભુના આયતને પૂજા કરવાને માટે કાઠથી જઈ રહ્યો છે. દેવેન્દ્ર ઈશાન પણ પૂર્વે આવીને ભગવંત મહાવીરની પર્યાપાસના કરી રહ્યો છે. વલ્ગર ત્યાંથી પસાર થતો જુએ છે. ત્યારે કહે છે - ઓ વગુર! તું પ્રત્યક્ષ તીર્થકરનો મહિમા-પૂજાદિ કરતો નથી અને પ્રતિમાની પૂજા કરવા જઈ રહ્યો છે ? આ ભગવંત મહાવીર વર્ધમાનસ્વામી અહીં સાક્ષાતુ ઉભા છે. ત્યારે વલ્ગર ત્યાં આવ્યો. “મિચ્છા મિ દુક્કડં” દઈ, ક્ષમા યાચના કરી, ભગવંતો મહિમા કરે છે. ત્યારપછી ભગવંત ઉણક ગામે ગયા. આ વખતે માર્ગમાં કોઈ વર-વહુ સામેથી આવતા હતા. વળી તે બંને વિરૂપબહાર નીકળેલ દાંતવાળા હતા. તેમને જોઈને ગોશાળો બોલ્યો - અહો! આ તો ખરેખર સંયોગ છે - વિધિરાજ પણ કેવો કુશળ છે કે દૂરદૂર રહેતા હોય તેને પણ જાણે છે. જે જેને માટે યોગ્ય હોય તે તેને આપી દે છે. હજી તો આટલું કહ્યું તેટલામાં તે પીટાયો. તેને મારીને વાસના કુડંકમાં નાંખી દીધો. ત્યાં પડેલ કોઈ શરણ કે રક્ષણ વિનાનો રહ્યો. ભગવંત તેની રાહ જોતા ઉભા રહ્યા, ત્યારે તે ત્યાં પડ્યો પડ્યો) ભગવંતને સાદ કરે છે. તે વખતે સિદ્ધાર્થ વ્યંતર કહે છે - આ પીડા તે જાતે જ વહોરેલી છે. સ્વામી દૂર તેની રાહ જોતા હોવાથી. પછી તે લોકો વિચારે છે કે- નક્કી આ દેવાર્યનો પીઠિકાવાહક અથવા છગઘર હોવો જોઈએ, તેથી જ આ દેવાય તેની સહજતાં ઉભા રહ્યા છે. તેથી આને છોડી મૂકો. એમ વિચારી તેને મુક્ત કર્યો - છોડી મૂક્યો. બીજા આચાર્યો કહે છે - ભગવંતને સહ જોતા ઉભેલાં જોઈને ત્યાં માર્ગમાં જતા મુસાફરો અને તેને વાંસ કુંડકથી બહાર કાઢ્યો. * નિર્યુક્તિ-૪૧ : ગોભુમિ, વજલા, ગોપનો કોપ, વંશી, જિનોપશમ, રાજગૃહીમાં આઠમું ચોમાસુ, વજભૂમિમાં ઘણાં ઉપસગોં. * વિવેચન-૪૯૧ - [વૃત્તિકારશ્રીએ આ રીતે જ પદો મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવા.] ત્યારપછી ભગવંત ગોભૂમિ જતા હતા. ત્યારે માર્ગમાં ઘન અટવી આવી. ત્યાં સદા ગાયો ચરતી હતી તેથી તેને ગોભૂમિ - ગોચરભૂમિ કહે છે. ત્યારે ગોશાળો ગોવાળોને કહે છે - અરે વજલાઢા! આ માર્ગ ક્યાં જાય છે ? વજલાઢ એટલે મ્લેચ્છો. ત્યારે તે ગોવાળો કહે છે - શા માટે તું આક્રોશ કરે છે ? ત્યારે ગોશાળો કહે છે - ઓ અસૂયપુત્રો !, ક્ષૌર પુત્રો ! હું યોગ્ય રીતે આક્રોશ કરું છું. ત્યારે તે ગોવાળોએ ભેગા થઈને ગોશાળાને માર્યો અને પછી બાંધીને વાંસની જાળીમાં ફેંકી દીધો. ત્યારે ભગવંતનો ઉપશમભાવ જોઈને ત્યાં બીજાઓએ ફરી પણ ત્યાંથી છોડાવ્યો. ત્યાંથી ભગવંત અને ગોશાળો રાજગૃહીમાં ગયા. ત્યાં ભગવંતે આઠમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ કર્યો. વિવિધ અભિગ્રહો કર્યા. પછી પારણું કરીને ત્યાંથી શરદઋતુમાં બહાર વિહાર કર્યો. ‘અસુયપુત્ર' શબ્દનો એક અર્થ જેના પિતાની ખબર નથી તેવાના પુત્રો કરેલ છે. [આ એક હલકો શબ્દ છે.) સ્વમતિથી દૃષ્ટાંત કરે છે - એક કૌટુંબિકને ઘણાં શાલિ થયા. ત્યારે તે પરિકોને કહે છે - આપને ઈચ્છા પ્રમાણેનું ભોજન હું આપીશ. પણ મને તમે આ શાલી લણવામાં મદદ કરો. એ પ્રમાણેના ઉપાયથી લણણી કરે છે. એ પ્રમાણે મારે પણ ઘણાં કર્મો બાકી છે. તેથી આ લાકોની મદદ વડે હું નિર્જરા કરું. [એમ વિચારી ભગવંતો પછી તે અનાર્ય દેશમાં લાઢા વજભૂમિ અને શુદ્ધ ભૂમિ હતી, ત્યાં વિચર્યા. તે અનાર્યો એ તેની ઘણી જ હીલણા અને નિંદા કરી. જેમકે - કુતરાને છ-છુ કરીને શ્રમણને કરડાવતા ઈત્યાદિ. ત્યાં નવમું ચોમાસુ કર્યું. તે ચોમાસુ અસ્થિર હતું. વસતિ પણ મળતી ન હતી. ત્યાં છ માસ સુધી અનિત્ય જાગરિકાથી વિચર્યા. એ પ્રમાણે નવમું ચોમાસુ. * નિર્યુક્તિ-૪૯૨ - અનિયત વાસ, સિદ્ધાર્થપુર, તલનો છોડ, પૃચ્છા, નિષ્પત્તિ, તે અનાર્ય ગોશાળા દ્વારા છોડ ઉખેડી નાંખવો, બહુલામાં ચોમાસુ. * વિવેચન-૪૯૨ - [વૃત્તિકારશ્રીએ આમ જ પદો મૂક્યા છે. પદાર્થ કથાનકથી જાણવો.] ત્યાંથી નીકળી ભગવંત પહેલી શરદઋતુમાં સિદ્ધાર્થપુર ગયા. તે સિદ્ધાર્થપુરથી બંને કૂર્મ ગ્રામ જવા નીકળ્યા.
Page #124
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 492 229 ત્યાં માર્ગમાં એક તલનો છોડ હતો. તે જોઈને ગોશાળાએ પૂછ્યું - ભગવત્ ! આ તલનો છોડ ઉગશે કે નહીં ઉગે ? ભગવંતે કહ્યું - તે જરૂર ઉગશે - નિપન્ન થશે. આમાં તલપુપના સાત જીવો છે, તે ઉપદ્રવીને એક જ તલના સાઠામાં ફરી ઉત્પન્ન થશે. ત્યારે ગોશાળાને તે વાતની શ્રદ્ધા ન થઈ. તેથી તેણે તે છોડને મૂળ સહિત જમીનમાંથી ખેંચી લઈને એકાંતમાં ફેંકી દીધો.. તે વખતે ત્યાં આસપાસમાં રહેલા વ્યંતર દેવોએ ભગવંત મૃષાવાદી ન થાઓ, એમ વિચારીને તે સ્થાને વરસાદ વરસાવ્યો. ભૂમિ આશ્ચત કરી. ત્યાં ઘણી જ ગાયો આવી ગઈ, તે ગાયની ખૂર વડે, તે ફેંકાયેલા છોડ ફરી જમીનમાં સ્થાપિત થઈ ગયો. પુષ્પો પણ આવ્યા. * નિયુક્તિ -493 : મગધ ગોબરગામ, ગોશંખી, વૈશિક, પાણામા, કુમગામ, આતાપના, ગોશાળો, ગોવન, પઢેષ થયો. * વિવેચન-૪૯૩ - વૃિત્તિકાશ્રી આ રીતે જ પદો નોંધે છે, પદનો અર્થ કથાથી જાણવો.] ત્યારપછી ભગવંત અને ગોશાળો કૂર્મ ગ્રામે પહોંચ્યા. ત્યાં બહાર વૈશ્યાયન નામનો કોઈ બાલ તપસ્વી આતાપના લઈ રહ્યો હતો. આ વૈશ્યાયનની ઉત્પત્તિ શું છે ? ચંપા નગરીમાં અને રાજગૃહના અંતરાલમાં ગોબર ગ્રામ હતું. ત્યાં ગોશંખી નામે એક કૌટુંબિક વસતો હતો. તે ત્યાંના આભીરોનો અધિપતિ હતો. તેને બંધુમતિ નામે પત્ની હતી. તેણે બાળકને પ્રસવ્યો. આ તરફ તેની નજીક ચોરોએ ગામ ભાંગ્ય, ત્યાં કોઈ પુરુષને મારીને બંદી બનાવીને ત્યાંથી ચોરો અન્યત્ર ભાગી ગયા. એક તુરંતની પ્રસૂતા, પતિને મારીને બાળક સહિત પકડી લીધી. તેણીએ તે બાળક તજી દીધો. - તે બાળક, તે ગોશંખીએ જતાં-જતાં જોયો, પકડીને પોતાની સ્ત્રીને આપી દીધો. ત્યાં એવું જાહેર કર્યું કે - મારી સ્ત્રી ગૂઢ ગભ હતી. ત્યાં કોઈ છગલકબોકડાને મારીને લોહી બંધ કરીને પ્રસૂતિનો દેખાવ કર્યો. તેને યોગ્ય જે કંઈ કર્તવ્યો કરવા જોઈએ તે કર્યા. ત્યારપછી તે બાળખ મોટો થવા લાગ્યો. તેની માતાને પણ કોઈએ ચંપામાં વેંચી દીધી. તેણીને કોઈ સ્થવિરા વૈશ્યાએ ખરીદી લીધી. આ મારી પુત્રી છે, એમ બતાવીને રાખી. ત્યારપછી જે ગણિકાના ઉપચાર હોય, તે બધાં તે સ્ત્રીને શીખવી દીધા. તેણી ત્યાં નિર્ગત નામે ગણિકા થઈ. તે ગોશંખીપુખ તરણ થયો. ઘીના ગાડાં ભરીને ચંપા નગરીમાં ગયો મિત્રો આદિ સાથે હતા. તેણે ત્યાં જોયું કે નગરજનો ત્યાં ઈચ્છા મુજબ અભિરમણ કરતાં 230 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ હતા. તેને પણ એવી ઈચ્છા થઈ કે - હું પણ તેમ રમણ કરું. તે ત્યાં વૈયાના પાળામાં ગયો. ત્યાં તે જ પોતાની માતાને ઉચિત મૂલ્યા આપી, સંધ્યાકાળે સ્નાનાદિ કરી જાય છે. તે તરફ જતાં માર્ગમાં વીષ્ઠા વડે તેનો પણ લેપાયો. તે જાણતો ન હતો કે કોના વડે પણ લેપાયો છે. પરંતુ આ અવસરે તેના કુળદેવતાને થયું કે આ યુવાન અકૃત્ય ન આચરી બેસે માટે તેને બોધ પમાડું. ત્યારે કુલદેવતાને ત્યાં વાછરડા સહિતની ગાયની વિદુર્વણા કરી અને ત્યાં રહ્યા. ત્યારે તે ગોશંખીપુત્રએ તેવા પગ વડે વાછરડાને સ્પર્શ કર્યો. ત્યારે તે વાછરડો બોલ્યો કે - હે માતા ! આ કેમ મને વીઠા વડે લેપાયેલા ગંદા પગથી સ્પર્શ કરે છે ? ત્યારે તે ગાયે મનુષ્યની વાણીમાં જવાબ આપ્યો કે - હે પુત્ર ! તું શા માટે અધૃતિ કરે છે ? આ અત્યાર તેની પોતાની માતાને જ ભોગવવા જઈ રહ્યો છે. તેથી તેનું આવા પ્રકારનું કૃત્ય ક્ષમાને યોગ્ય છે. જે પોતાની માતાને ભોગવે તે બીજા કયા કયા પાપો કે અકૃત્યો ન કરે ? ત્યારે તે સાંભળીને તેને ચિંતા ઉત્પન્ન થઈ કે “જઈને હું પુછું.” પછી તે વૈશ્યાના ઘેર જઈને તેણીને તેની ઉત્પત્તિ પૂછે છે ? ત્યારે તે વૈશ્યા ગોશંખીપુત્રને પૂછે છે તારી ઉત્પત્તિ બોલને. એમ કહીને સ્ત્રીના હાવભાવોને પ્રગટ કરે છે. ત્યારે ગોશંખીપુત્ર કહે છે - હું તને બીજા આટલા જ મૂલ્યો આપીશ. તેથી જે સાચું હોય તે મને જણાવ. સોગંદ આપીને બધું કહ્યું. ત્યારે તે યુવાન ત્યાંથી નીકળીને પોતાના ગામે ગયો. માતાપિતાને પૂછે છે કે સત્ય શું છે ?] માતા-પિતા કંઈ ઉત્તર આપતા નથી. ત્યારે તેણે માતાપિતા ન કહે ત્યાં સુધી ખાવાનું છોડી દીધું. ત્યારપછી તે પોતાની માતાને વૈશ્યા પાસેથી છોડાવી લાવ્યો. પછી તેને વૈરાગ્ય જમ્યો કે વિષયરાગની આવી અવસ્થા છે. તેથી પ્રાણામી પ્રવજ્યાનો સ્વીકાર કરીને રહેલો છે. આ તેની ઉત્પત્તિ. - વિચરતો એવો તે, તે કાળે કર્મ ગ્રામમાં આતાપના લઈ રહ્યો છે તેની જટામાં ઘણી શું હતી, સૂર્યના તાપથી તપીને પડતી હતી. જીવના રક્ષણને માટે તે પડેલી જૂને પોતાના માથામાં મૂકી દેતો હતો. ગોશાળાએ જ્યારે જોયું, ત્યારે ત્યાંથી સકીને તુરંત વૈશ્યાયન પાસે પહોંચ્યો. ત્યાં જઈને તેને પૂછયું કે - “જૂની પથારી જેવા તમે શું મુનિ છો, દીક્ષિત છો કે પછી પીશાચ છો? અથવા શું તમે સ્ત્રી છો કે પુરૂષ ? આ પ્રમાણે બે, ત્રણ વખત વૈશ્યાયનને આમ પૂછ્યું. ત્યારે રોપાયમાન થયેલા વૈશ્યાયને તેજ [તેજોલેશ્યા મૂકી. તે વખતે ગોશાળાની અનુકંપાને માટે વૈશ્યાયન તાપસની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિ સંહરણને માટે તેટલામાં
Page #125
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 493 21 જ ભગવંતે શીતલ તેજોલેશ્યા મૂકી. તે તેજોલેસ્યા જંબૂદ્વીપને અંદરથી વટે ચે, જ્યારે શીતલા તેજોલેશ્યા તે તેજોલેસ્યાને બહારથી વીટે છે. તે ઉણ તેજોલેશ્યા ત્યાં જ શીતલા તેજોલેશ્યા વડે ઓલવાઈ ગઈ. ત્યારે ભગવંતની આવી ઋદ્ધિ [લબ્ધિ જોઈને વૈશ્યાયન બોલ્યો હે ભગવન! મેં આપની હદ્ધિ જાણી, ભગવન્! મેં આપની ઋદ્ધિ જાણી. મને ખબર નહીં કે આ આપનો શિષ્ય છે, આપ મને ક્ષમા કરો. ત્યારે ગોશાળાએ ભગવંતને પૂછયું કે હે સ્વામી ! આ “જૂ’ નો સજાતર શું કહે છે ? ભગવંતે બધી વાત કહી, ત્યારે ડરી ગયેલા તેણે પૂછ્યું - આ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા કઈ રીતે થાય ? ભગવંતે કહ્યું - હે ગોશાળા ! નિરંતર છને પારણે છઠ્ઠ કરી, આતાપના લેવામાં આવે, પારણામાં નખે ચડે તેટલા અડદના બાકળા ખાવામાં આવે અને એક ખોલો પ્રાણુક પાણી લઈને નિર્વાહ કરવાથી છ માસમાં તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય છે. અન્યદા ભગવંત કૂર્મગ્રામથી સિદ્ધાર્થપુર જવા નીકળ્યા. ફરી પણ તલનો છોડ નજીકમાં જ જતાં-જતાં જોયો. ગોશાળાએ ભગવંતને પૂછ્યું કે આ કંઈ રીતે નિષ્પન્ન થયો ? ભગવંતે જણાવ્યું કે - તે કઈ રીતે તિપન્ન થયો. આ પ્રમાણે વનસ્પતિ જીવોનો પરાવર્ય પરિહાર-શરીરમાં ઉત્પત્તિ થાય. ગોશાળાને તે વાતની શ્રદ્ધાન થતાં જઈને તે તલના છોડીને તોડીને વિદાર્યો, હાથમાં તલ લીધા, ગણીને સાત તલ જ થતાં બોલ્યો - આ પ્રમાણે બધાં જીવો પણ પરાવર્ત થઈને પરિસ્વર્તે છે. પોતે માનેલા નિયતિવાદને ગાઢપણે અવલંબિત કરે છે. ભગવંતે જે ઉપદેશ કરેલો કે જે રીતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે, તે માટે પછી ભગવંતથી છૂટો પડીને શ્રાવસ્તીમાં કુંભારની શાળામાં રહીને તેજોલેશ્યા માટે આતાપનાદિ વિધિ કરે છે. છ માસ થતાં તેને તેજલેશ્યાની ઉત્પત્તિ થઈ. કૂવા કાંઠે દાસીને બાળી નાંખી. ત્યારપછી ગોશાળા પાસે છ દિશાયરો આવ્યા. તેઓ નિમિત્ત જોઈને કથન કરી શકતા હતા. એ પ્રમાણે તે ગોશાળો અજિત હોવા છતાં પોતાને “જિન' કહીને વિચવા લાગ્યો. આ તેની વિભૂતિ થઈ. * નિયુક્તિ-૪૯૪ - વૈશાલીમાં પ્રતિમાદયાન, શંખ ગણરાજ તેના પિતાનો મિx. ચંડિકાનંદી પાર ઉતરવી, ચિત્રનું નાવથી ગમન રાજાની બેનનો પુx. * વિવેચન-૪૯૪ - [તિકારશ્રીએ આ રીતે જ પદો નોંધ્યા છે, તેનો અર્થ કથા વડે -]. ભગવંત પણ વૈશાલી નગરી ગયા. ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા. પિશાચસ્પ કરી 232 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ડિમે ખલના કરી. ત્યાં શંખ નામે ગણરાજા હતા. તે સિદ્ધાર્થના મિત્ર હતા. તેણે ભગવંતને પૂજેલા. પછી ભગવંત વાણિજ્યગ્રામ ગયા. ત્યાં માર્ગમાં ગંડિકા નદી આવી. તે ભગવંત નાવ વડે ઉતર્યા. તે નાવિકે ભગવંત પાસે ભાડુ માંગ્યું. એ પ્રમાણે પીડા કરવા લાગ્યો. ત્યાં શંખરાજાનો ભાણે જ ચિત્ર નામે હતો, તે દૂત કાર્ય માટે જતો હતો. ભાવ લઈને ત્યાંથી નીકળ્યો. ત્યારે તેણે ભગવંતને છોડાવ્યા અને તેમની પૂજા પણ કરી. પછી ભગવંત વાણિજયગ્રામ ગયા. * નિયુક્તિ-૪૫ - વાણિજ્યગ્રામ ગયા, આનંદશ્રાવક, અવધિજ્ઞાની, પરીષહ સહેવા, શ્રાવસ્તીમાં વાસ, વિચિત્ર તપ, સાનુષ્ટિની બહાર, * વિવેચન-૪૯૫ - ભગવંત વાણિજ્યગ્રામની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક હતો. છ-છનો તપ કરી આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેવા તીર્થકર ભગવંતને જોયા કે તુરંત વંદના કરીને કહ્યું - અહો ! ભગવંત ! આપે ઘણાં પરીષહો સહન કર્યા. આટલા કાળમાં આપને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, પછી પૂજા કરી. ત્યાપછી ભગવંત શ્રાવસ્તી ગયા. ત્યાં દશમું ચોમાસુ કર્યું અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા. ત્યાંથી સાનુલષ્ઠી ગામે ગયા. ત્યાં ભદ્ર પ્રતિમા આરાધી. આ ભદ્ર પ્રતિમા કેવી ? દિવસના પૂર્વમુખ થઈને રહે, પછી સમિમાં દક્ષિણમુખ થઈને, દિવસના પશ્ચિમ મુખ અને રાત્રિના ઉત્તરમુખ થઈને રહે. એ પ્રમાણે છૐ તપ વડે પૂર્ણ કરે. પછી પણ પારતા નથી. પાર્યા વિના જ મહાભદ્ર પ્રતિમા કરે છે. તેમાં પૂર્વ દિશામાં અહોરમ ધ્યાન કરે, એ પ્રમાણે ચારે પણ દિશામાં કરતા, ચાર અહોરાત્ર થાય. એ પ્રમાણે તે ચાર ઉપવાસ વડે પૂર્ણ થાય છે. ત્યાસ્પછી પારણું કર્યા વિના જ સર્વતોભદ્રા પ્રતિમા કરે છે, તે આ - | સર્વતો ભદ્રામાં ઐન્દી દિશામાં અહોરાત્ર, એ પ્રમાણે આપ્નીમાં, ચામીમાં, તૈમતીમાં, વારણીમાં, વાયબીમાં, સોમામાં, શાનીમાં એ આઠે દિશાઓમાં તથા વિમલામાં અર્થાત ઉર્વલોકિકમાં જે દ્રવ્યો છે, તેનું ધ્યાન કરે, તમામાં એટલે અધસ્તનનીચેની દિશામાં, એ પ્રમાણે આ દશ દિશામાં અહોરાત્ર ધ્યાન કરે અને તે બાવીશ ભક્ત અર્થાત્ દશ ઉપવાસ વડે પૂર્ણ થાય. પહેલી ચાર એ પ્રમાણે પૂર્વ દિશામાં ચાર ચામ, દક્ષિણ દિશામાં ચાર યામ, પશ્ચિમ દિશામાં ચાર ચામ, ઉત્તર દિશામાં ચાર યામ. બીજીમાં આઠ એટલે પૂર્વમાં આઠ ચામ, એ પ્રમાણે દક્ષિણ, ઉત્તરમાં પણ
Page #126
--------------------------------------------------------------------------
________________ 23 ઉપોદ્દાત નિ 45 આઠ-આઠ, બીજીમાં વીશ, પૂર્વમાં આઠ રામ ચાવત્ અધો દિશામાં આઠ ચામ. એ પ્રમાણે છે. [વિશેષ વિધિ ગ્રન્થાંતરથી જાણવી. * નિયુક્તિ-૪૯૬ : ભદ્ધ પ્રતિમા, મહાભવ પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. તેમાં પહેલીમાં ચાર, પછી આઠ, પછી વીસ, આનંદ, બહુલા, ઉઝિત, દિવ્યો. વિવેચન-૪૯૬ : પ્રતિમાદિ વર્ણન કર્યું, શેષ કથા આ પ્રમાણે - પછી પ્રતિમા પૂર્ણ થતાં આનંદ ગાથાપતિને ત્યાં બહલા દાસીએ રસોડામાં વાસણો ધોતાં પર્યુષિત અને તજવા યોગ્ય ભોજન હતું. ભગવંત પ્રવેશતા, તેણીએ પૂછ્યું - ભગવન્! શું પ્રયોજન છે ? ભગવંતે હાથ ફેલાવ્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી ઉક્ત ભોજન આપ્યું, પાંચ દિવ્યો પ્રગટ થયા. નિયુક્તિ-૪૯૭ : ઢભૂમિથી બહાર, પેઢાલ નામે ઉધાન, પોલાણ ચૈત્યમાં, એકરામિકી મહાપતિમાએ ભગવંત રહા. * વિવેચન-૪૯૭ :ત્યારપછી ભગવંત દેઢભૂમિમાં ગયા. ત્યાં બહાર પેઢાલ નામે ઉધાન હતું. ત્યાં પોલીસ નામે ચૈત્ય હતું. ત્યાં અમભક્ત વડે એક રાગિકી પ્રતિમા રહ્યા. એક પુદ્ગલ ઉપર નિરુદ્ધ દૃષ્ટિથી અનિમેષ નયને જોવાનું. તેમાં પણ જે અચિત્ત પુદ્ગલ હોય તેમાં દૃષ્ટિને સ્થિર રાખવી અને સચિત પુદ્ગલથી દષ્ટિ ખસેડી લેવી તે રીતે ધ્યાન કરે. યથાસંભવ બાકીની પણ કહેવી જોઈએ. ઈષત્ પ્રાગભાર ગત અને ઈષત્ કિંઈક નમેલી કાયા વડે. પુદ્ગલને જુએ છે. * નિયુક્તિ-૪૮ : દેવરાજ શક, સભામાં રહેલો અને અખાતો વચન બોલે છે - ત્રણે પણ લોકમાં વીર જિનેશ્વરને મનથી ચલિત કરવા કોઈ સમર્થ નથી. * વિવેચન-૪૯૮ : આ તરફ દેવરાજ શક ભગવંતને અવધિજ્ઞાનથી અવલોકતો સુધમસિભામાં શ્રેષ્ઠ સ્થાને બેસીને, હર્ષિત થઈને, સ્વામીને નમસ્કાર કરીને બોલે છે - અહો ! ભગવન શૈલોક્યને અભિભૂત કરીને રહ્યા છે. કોઈ દેવ કે દાનવ વડે તેમને ચલિત કરવાનું શક્ય નથી. * નિયુક્તિ-૪૯૯ થી 501 - * સૌધર્મ કલ્પવાસી, ઈન્દ્ર વિરોધી, સામાનિક એવો સંગમ નામનો દેવ ઈષ્યથી શકને આ પ્રમાણે કહે છે - 234 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ 0 ત્રણ લોકમાં પણ ભગવતે ચલાયમાન કરવાને કોઈ સમર્થ નથી. એમ તે માને ચે, હવે જે આજે જ અને (ભગવંતને) તપ યોગથી ભ્રષ્ટ અને મને વશ થયેલો તમે બધાં જોજો. o મિથ્યાર્દષ્ટિ અને પ્રત્યેનીક શત્રુ એવો તે શક્રેન્દ્રનો સામાનિક દેવ તુરત જ આવ્યો અને ઈર્ષ્યાથી ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યો. * વિવેચન-૪૯ થી 501 - આ તરફ સંગમ નામનો સૌધર્મકાવાસી દેવ જે શકનો સામાનિક છે, અભવસિદ્ધિક છે તે કહે છે - દેવરાજ કેવા રાગથી બળબળાટ કરે છે. શું મનુષ્યને દેવ ચલિત ન કરી શકે ? હું ચલિત કરી દઈશ. તે વખતે શક તેને અટકાવતો નથી કેમકે શકને થયું કે સંગમ એવું વિચારશે કે ભગવંત બીજાની નિશ્રામાં રહીને તપોકર્મ કરે છે. એ પ્રમાણે સંગમ આવ્યો. હવે ઉપસર્ગો કહે છે - * નિયુક્તિ-૫૦૨ થી 506 : 1- ધૂલી, રૂ કીડીઓ, 3- ડાંસ, 4- ધીમેલ, 5- વીંછી, 6- નકુલ, - સર્પ, 8- ઉંદર [એ આઠ તથા 9- હાથી, 10- હાથણી, 11- પિશાચનું ઘોર રૂપ, ૧ર- વાઘ, ૧૩તિર, 14- નિરી, 15- સોઈયો ત્યાં આવીને રાંધે છે, 16- પી. 1- ખરવાત, 18- કલંકલિકા, 19- કાલચક્ર, 20- પ્રભાત વિકુવવું. તે વીસમો અનુકૂળ ઉપસર્ગ. સામાનિક દેત્રદ્ધિ વિમાનમાં રહીને તે દેવ બતાવે છે અને કહે છે - મહર્ષિ વર્ગ અને મોક્ષરૂપ આ નિપત્તિને વરો. ભગવંત વીરને લલકારે સાધવાને હણાયેલ છે મતિવિજ્ઞાન જેમનું, તેવો સંગમ દેવ ભગવંતના મનને વિર્ભાગજ્ઞાનથી જુએ છે, પણ પ્રભુ છ અવનિકાયના હિતની જ ચિંતવના કરી રહ્યા છે. * વિવેચન-૫૦૨ થી 506 : ત્યારે ભગવંતની ઉપર ધૂળની વનિ વરસાવે છે. જેના વડે આંખ, કાન વગેરેના બધાં શ્રોતો-છિદ્રો પૂરાઈ જાય છે અને ભગવંતનો શ્વાસ રૂંધાવા લાગે છે, તેના વડે ભગવંત તલ-તુષના મિભાગ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. ત્યારે સંગમ થાકી ગયો. ત્યારપછી તેણે કીડીઓ વિકર્વી, જે વજ જેવા મુખવાળી હતી. તે કીડીઓ ચોતરકથી વળગીને ખાવા લાગી, બીજા-બીજા શ્રોતોથી શરીરમાં પ્રવેશીને કોઈ અન્ય શ્રોત વડે બહાર નીકળવા લાગી. ભગવંતનું શરીર ચાલણી જેવું કરી દીધું. તો પણ ભગવંત ચલિત ન થયા.
Page #127
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ 500 થી પ૦૬ 235 ત્યારે ડાંસને વિકુવ્ય, જેનું મુખ વજ જેવું હતું. ભગવંતના શરીરને તેઓ ખાવા લાગ્યા. એક પ્રહાર વડે લોહીને બહાર કાઢી દે છે. જ્યારે તે પ્રમાણે પણ ચલિત ન કરી શક્યો, ત્યારે સંગમ દેવે ધીમેલો વિકર્વી. - x - તે ધીમેલો તેની તીક્ષ્ણ તુંડ વડે અતીવ ડરતી હતી. જેમ જેમ સંગમ ઉપગોં કરે છે, તેમ તેમ ભગવંત તીવ ધ્યાનથી આત્માને ભાવિત કરે છે. સંગમ તે રીતે પણ સમર્થ ન થયો ત્યારે નોળીયાઓને વિકુળં. તે તીણ દાઢો વડે ખાવા-ડસવા લાગ્યા. ખંડ-ખંડ કરે છે. પછી વિષ અને રોષપૂર્ણ એવા ઉગ્ર વિષવાળા અને દાહ જ્વરને કરનારા એવા સપને વિદુર્ગા (અને ઉપસર્ગ કર્યો. તેઓ પણ ભગવંતને ચલિત ન કરી શક્યા, ત્યારે ઉંદરોને વિકૃર્વે છે. તે શરીરને બટકા ભરી, ત્યાં મુગાદિનું વિસર્જન કરવા લાગ્યા. તેનાથી અતુલ વેદના થવા લાગી. તે રીતે પણ ચલિત ન કરી શકતા પછી હાથીનું રૂપ વિકવ્યું. તે હાથીરૂપ વડે ભગવંતને શુંઢથી ગ્રહણ કરીને સાત-આઠ તાડ આકાશમાં ઉછાળીને પછી દંતકુશલો વડે ઝીલે છે. પછી ભૂમિમાં પછાડે છે, ચરણ તલ વડે મર્દન ભગવંતના શરીરનું મર્દના કરે છે. - જ્યારે તે પ્રમાણે પણ ભગવંતને ચલિત કરી ન શક્યો ત્યારે સંગમ દેવ હાથણીને વિકર્વે છે, જેમ કામદેવશ્રાવકમાં કહેવાયું છે, તેમ તેનાથી ઉપસર્ગ કરે છે. જુઓ ઉપાસકદશામાં કામદેવ) તે પ્રમાણે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો, ત્યારે વાઘના રૂપને વિકર્ષે છે. તે વાઘ દાઢ અને નખ વડે શરીરને ફાડે છે. ક્ષારવાળા મૂગથી સીંચે છે. [અત્યંત પીડિત કરે છે.] તે રીતે પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સંગમ દેવે રાજા સિદ્ધાર્થનું રૂપ વિકવ્યું. તેઓ કરુણ કટથી વિલાપ કરતા કહે છે - હે પુત્ર ! ચાલ, અમારો ત્યાગ ન કર. એ પ્રમાણે મોહમયી વાણી બોલે છે. ત્યારપછી ત્રિશલા વડે તેવી વાણી બોલાય છે. [અર્થાત્ સંગમ દેવ તેવી વિદુર્વણા કરે છે.]. ત્યારપછી રસોઈયો વિકર્ષે છે. કઈ રીતે ? તે પછી છાવણી વિકર્ષે છે. તે ચોતરફથી વીંટળાયેલ હતી. ત્યાં સોઈયો પ્રતર આદિ પ્રાપ્ત ન થતાં ભગવંતના બંને પણ મળે અગ્નિ સળગાવે છે. તેમના બંને પગ ઉપર પિઠરિકા કરીને રસોઈ પકાવવાનો આરંભ કરે છે.. જ્યારે આના વડે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો ત્યારે ચાંડાલને વિકર્ષે છે, તે તેવા પાંજરાને બાહામાં, ગળામાં, બંને કાનોએ લગાડે છે, તે પક્ષીઓ 236 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાંચ વડે ભગવંતને ખાય છે, વિંધે છે, ત્યાં વિટા આદિનું વિસર્જન કરે છે. [તો પણ ચલિત ન થયા.] ત્યારપછી ખરઘાત વિદુર્વે છે, તેના વડે મેરુ પણ ચલિત થઈ જાય. તો પણ તેનાથી ભગવંત ચલિત ન થયા તેના વડે ઉડાડી-ઉડાડીને ભગવંતને નીચે પાડે છે. ત્યારપછી કલંકલિકા નામનો વાયુ વિકર્ષે છે. જેના વડે ચકરડાને જેમ ભમાડાય તેમ ભમાડે છે અથવા નંધાવત ફેરવાય છે. તે પ્રમાણે ભગવંતને ચલિત ન કરી શક્યો ત્યારે સંગમે ત્યારપછી કાળચકની વિદુર્વણા કરી ઉપસર્ગ કર્યો. કાળચકને ગ્રહણ કરીને ઉંચે આકાશતળમાં જઈ, હમણાં હું તમને મારી નાંખ છું એમ કહીને કાળચક મૂક્યું. આ કાળચક વજ સમાન મેરુ પર્વતનો પણ ચૂરો કરી શકે છે, તેના પ્રહાર વડે ભગવંત બંને હાથના અગ્ર નખો સુધી ડૂબી ગયા. તો પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો, ત્યારે વિચારે છે કે - આમને મારવા શક્ય નથી. તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું. ત્યારે સંગમદેવ પ્રભાત વિદુર્તે છે. લોકો બધાં ભ્રમણ કરવાને પ્રવૃત્ત થયા. હે દેવાર્ય ! હજી ઉભા છો ? [પ્રભાત થઈ ગયું ભગવંત જ્ઞાન વડે જાણે છે - ત્યાં સુધી પ્રભાત ન ગણાય, જ્યાં સુધી સ્વાભાવિક પ્રભાત થયેલ ન હોય. આ વીસમો ઉપસર્ગ. બીજા આચાર્ય કહે છે - હું આપનાથી સંતુષ્ટ થયો છું. ભગવદ્ ! બોલો, આપને શું આપું ? તમારા શરીરને સ્વર્ગમાં લઈ જવું કે મોક્ષમાં લઈ જવું ? ત્રણે લોક તમારા પગમાં પાડી દઉં. એ એક પણ પ્રકારે ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સારી રીતે પાછો ગયો. હવે કાલે ઉપસર્ગ કરીશ. - x - * નિયુક્તિ-૫૦૭ : તાલુકાના માર્ગે જતાં ચોર મળ્યા. મામો-મામો કહેવું પારણું ત્યાં આંખ મરાવતી, પછી સુભોમ ગામે, અંજલિ, સુક્ષેત્રમામે, વિટરૂપ. * વિવેચન-૫૦૭ : ત્યારપછી ભગવંત વાલુકા નામના ગામ તરફ ગયા. ત્યાં માર્ગમાં 500 ચોરો સંગમે વિકવ્ય. માર્ગમાં રેતી પાથરી દીધી. પછી તે ચોરોએ તેમને “મામો આવ્યો * મામો આવ્યો” એમ કરીને મશ્કરી કરી, પછી ભગવંતના ખભે ચડી બેઠાં વજ જેવું શરીર કરવા લાગ્યા, જેનાથી પર્વતો પણ ફૂટવા માંડે. [તો પણ ભગવંત ધ્યાનથી ચલિત ન થયા.]. ત્યારપછી ભગવંત વાલુકા ગયા. ત્યાં ભિક્ષાર્થે નીકળ્યા. ત્યાં દેવે તેમને આવરીને પીઓ સામે આંખ મીચકારસ્વી આદિ કરે છે ત્યાં તરુણી સ્ત્રીઓ ભગવંતને મારે છે. તેથી નીકળી ગયા.
Page #128
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 507 233 ત્યારપછી ભગવંત સભૌમ જાય છે. ત્યાં પણ ભિક્ષાયયર્થેિ નીકળ્યા ત્યારે દેવે તેને આવરીને - શરીરમાં પ્રવેશીને સ્ત્રીઓને અંજલિ કરે છે પછી ત્યાં પણ સ્ત્રીઓ વડે માર ખાય છે. ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. પછી સુક્ષેત્ર નામક ગામ છે, ત્યાં જાય છે. જ્યારે સ્વામી ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે સંગમ દેવે તેમનામાં પ્રવેશ કરીને વિષકનું રૂપ વિકવ્યું. ત્યાં હસે છે, ગાય છે અને અટ્ટહાસ્ય કરે છે. સ્ત્રીઓ સામે આંખ મીંચકારે છે. વિદુષક જેવા ચાળા કરે છે. અશિષ્ટ બોલે છે. ત્યાં પણ ભગવંતને માર પડ્યો. ત્યાંથી પણ ભગવંત નીકળી ગયા. પછી મલય ગામે ગયા. તેને નિયુક્તિકાર જણાવતા કહે છે - * નિયુક્તિ -508 - મલયગામે, પિશાચરૂપ અને શિવરૂપ હસ્તિelષ ગામે કર્યું. ઓઘસંજ્ઞા, પ્રતિમા, સ્મશાન, શક, યમામૃચ્છા. [એટલા પદો છે.] * વિવેચન-૫૦૮ : ત્યાંથી મલય ગામે ગયા ત્યાં સંગમ દેવે શરીરમાં પ્રવેશીને પિશાયનું રૂપ વિકવ્યું. ભગવંતનું ઉન્મત્ત રૂપ વિકુવ્યું. અવિરતિકપણું દેખાતાં લોકોએ પકડીને ત્રાસ ગુજાર્યો. 238 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ત્યારે શક આવ્યો અને પૂછે છે - ભગવતુ આપને સંયમ યાત્રા વર્તે છે, યાપનીય અવ્યાબાધ છે ? વિહાર પ્રાસુક છે ? વાંદીને ગયો - * નિયુક્તિ-૫૦૯ : તોસલીમાં, કુશિષ્યરૂપ, સંધિ છેદ કરતો, મને બહારથી ગએ મોકલેલ છે, વધ્ય છે, મહાભૂતિલ ઈન્દ્રાલિયાએ મૂકાવ્યા. * વિવેચન-૫૦૯ - ત્યારપછી ભગવંત તોસલી સંનિવેશે ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે સંગમદેવ વિચારે છે કે આ ગામમાં જતો નથી, હવે આ અહીં રહેલાને ઉપસર્ગ કરું. પછી બાળકરૂપ વિકવીને સંધિ છેદ કરે છે, ઉપકરણો લઈ લે છે આદિ. જો કોઈ મારે તો કહે છે કે મને ન મારો, હું શું જાણું, મારા આચાર્યએ મને મોકલેલો છે. તેઓ પૂછે છે કે તે આચાર્ય ક્યાં છે? અહીં બહાર અમુક ઉધાનમાં છે. ત્યાં જઈ ભગવંતને મારે છે અને બાંધી દે છે. મારતા-મારતા લઈ જાય છે. ત્યાં ભૂતિલ નામે ઈન્દ્રજાલિક હતો. તેણે સ્વાતિને કુંડગ્રામે જોયેલા હતા, ત્યારે તે છોડાવે છે અને કહે છે - આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. ત્યારે તેને મુક્ત કરીને પમાવે છે. પછી બાળ સાધુને શોધે છે, પણ ક્યાંય દેખાતો નથી ત્યારે ખબર પડી કે આ કોઈ દેવનો ઉપસર્ગ હતો. * નિયુક્તિ-૫૧૦ : મોસહિ, સંધિ, સમાગધ, છોડાવે છે, સષ્ટિક, પિતાનો મિત્ર, તોસલી, સાત દોરડા, તુટી જવા, તોરલી, મુક્ત. [આટલા પદો છે.] * વિવેચન-૫૧૦ - ત્યારપછી ભગવંત મોસલી ગયા. ત્યાં પણ બહાર પ્રતિમા દયાને રહ્યા. ત્યાં પણ સંગમ દેવે બાળ સાધુનું રૂપ લીધું, સંધિમાગને શોધે છે અને પ્રતિલેખ કરે છે. ભગવંત પાસે બધાં ઉપકરણો વિકર્ષે છે ત્યારે લોકો બાળસાધુને પકડે છે અને પૂછે છે - તું અહીં શું શોધે છે ? ત્યારે બાળસાધુ ઉતરે આપે છે કે - મારા ધમચિાર્યને સગિના કાંટા ન લાગે શોધું છું જેથી રો ખાતર પાડવામાં તેમને તકલીફ ન પડે. તે તારો આચાર્ય કયાં છે ? એમ પૂછીને ભગવંત પાસે જાય છે. તેની ફરતે બધું જુએ છે. ભગવંતને પકડીને લાવે છે. ત્યાં સુમાગધ નામનો ચણિક છે, જે ભગવંતના પિતાનો મિત્ર હતો, તે ભગવંતને છોડાવે છે. ત્યાંથી ભગવંત તોરલી જાય છે. ત્યાં પણ તે પ્રમાણે જ પકડે છે. વિશેષ એ કે- દોરડા વડે બાંધવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તેમનું દોરડું તુટી જાય છે. એ પ્રમાણે સાત વખત દોરડું બાંધવા છતાં તુટી ગયું. ત્યારે તોસલિકાય ક્ષત્રિયો પાસે લઈ જાય છે. તે કહે છે કે - આને છોડી દો, આ ચોર નથી, નિર્દોષ છે. પછી તે બાળ સાધુને શોધે છે, શોધવા છતાં દેખાતો પછી સંગમદેવે ત્યાં બાળકોને બીવડાવ્યા, ઢેફા વગેરેચી માર્યા. ઈત્યાદિ વડે બાળકો પડતાં-આખડતા નાચવા લાગ્યા. જઈને ગામમાં કહ્યું. તેથી લોકોએ આવીને ભગવંતને માર્યો. પછી ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. હતિશીર્ષ ગામે ગયા. ત્યાં ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે દેવે ભગવંતને શિવ રૂપે વિકવ્યાં. પછી તેમનું પ્રચિલ-લિંગને સ્તબ્ધ કર્યું. [કઠણ કરી, ઉભું કર્યું એ પ્રમાણે જ્યારે અવિરતિક જોયા, ત્યારે ઉઠ્ઠાણા કરીને પીટાવ્યા. ભગવંત વિચારે છે કે - આ મારી અતિ ગાઢ અપભાજના કરાવે છે અને આહાર પણ અનેષણય કરી દે છે. તેથી હવે હું ગામના પ્રવેશ કરીશ જ નહીં, ગામની બહાર જ રહીશ. બીજા આચાર્યો કહે છે - પંચાલ દેવના રૂપે વિકુળં. ત્યારે ખરેખર ! પંચાલ ઉત્પન્ન થયો. પછી ગામથી બહાર નીકળ્યો. જ્યાં મહિલા વર્ગ હતો ત્યાં વિકૃત લિંગ કરીને ઉભો રહ્યો. ત્યારે સંગમ દેવે ભગવંતની ઘણી જ હેલના કરવી. જે કારણે શક વડે પૂજાયો, તે રીતે સ્થિત રહ્યા. અર્થાત્ લોકમાં લિંગપૂજા પ્રવર્તી. ત્યારપછી ભગવંત એકાંતમાં રહે છે. ત્યારે સંગમદેવ મશ્કરી કરે છે તમને સ્થાનથી ચલિત કરવાનું શક્ય નથી. હવે ગામ આવે એટલે જોજે.
Page #129
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ 510 240 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નથી. ત્યારે ખબર પડે છે કે આ કોઈ દેવમાયા હતી. - નિયુક્તિ-૫૧૧ : સિદ્ધાપુર ગયા, ચોર માન્યા, અશ્વવણિક કૌશિકે છોડાવ્યા, વજગામ, ચાલ્યા. અનેષણા જામી, બીજે દિને જાણું, ઉપશાંત છે. * વિવેચન-૫૧૧ - [આટલા પદો છે, પદનો અર્થ આ કથાથી જાણવો-] પછી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ દેવે તેમને ચોર પણે કરાવ્યાં. લોકો ચોર સમજી ભગવંતને પકડી ગયા. ત્યાં કેંશિક નામે ઘોડાનો વ્યાપારી હતો. તેણે કુંડપુરે ભગવંતને જોયેલા હતા. તેણે છોડાવ્યા. ને ત્યાંથી ભગવંત વગામમાં ગયા, ગોકુળમાં તે દિવસે ક્ષણ હોવાથી બધે જ ખીર બનાવેલી હતી. તે સંગમ દેવે ઘણાં જ ઉપસર્ગો કરીને રહ્યો. ભગવંતે વિચાર્યું કે - છ માસ ગયા. તે દેવ ગયો લાગે છે અમ માનીને ભિક્ષાર્થે ચાલ્યા. પણ દેવ જેવી અનેષણા કરે છે, ત્યારે સ્વામી ઉપયોગવાળા થઈને જુએ છે. તેથી ભગવંત અડધું ચાલીને પાછા આવે છે અને બહાર જ પ્રતિમા ધ્યાને રહી જાય છે. સંગમ દેવ પણ સ્વામીને અવધિ [વિભંગ ?] જ્ઞાન વડે અવલોકે છે. શું તે ભગ્ન પરિણામી થયા કે નહીં ? ત્યારે ભગવંતને પૂર્વવત્ જ શુદ્ધ પરિણામવાળા જોયા. ત્યારે તેવા જોઈને સંગમદેવ વિચારે છે કે આમને ક્ષોભિત કે ચલિત કરવા શક્ય નથી. જે છ માસે ચલિત ન થયા, તે દીર્ધ કાળે પણ ચલિત કરવા શક્ય નથી. ત્યારે ભગવંતને પગે પડીને કહે છે - જે શકએ કહ્યું હતું તે સત્ય છે. ભગવન્! મને બધાં માટે ક્ષમા કરો. હું ભગ્ન પ્રતિજ્ઞ થયો છું અને આપ સમાપ્ત પ્રતિજ્ઞાવાળા થયા છો. * નિયુક્તિ -પ૧૨,૫૧૩ : જાઓ, ભિક્ષા માટે ચાલો, હું કંઈ નહીં કરું. મને કંઈ કહેવાની જરૂર નથી, ત્યાં જ ઘરડી ગોવાલણે ખીર વહોરાવી, વસુધારા થઈ. છ માસનો અનુબદ્ધ દેવે કર્યો, ઉપસર્ગો કર્યા. વજ ગામમાં પ્રચલિત જોઈને, વીર ભગવંતને વાંદીને પાછો ફર્યો. * વિવેચન-૫૧૨,૫૧૩ - જ્યારે સંગમે કહ્યું કે હવે આપ વિચરો, હવે હું ઉપસર્ગ નહીં કરું, ત્યારે ભગવંત કહે છે કે - ઓ સંગમ! હું કોઈના કહેવાથી કે ઈચ્છાથી ભ્રમણ કરતો નથી કે રોકાતો પણ નથી. ત્યારપછી બીજે દિવસે ત્યાં જ ગોકુળમાં ચાલતા, કોઈ વૃદ્ધ ગોવાલણે પષિત [વાસી ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવો પ્રગટ થયા. કોઈ કહે છે - તે દિવસે ખીર વડે લાભ પ્રાપ્ત ન થયો, તેથી બીજે દિવસે મળશે એમ ધારીને તૈયાર કરીને પ્રતિલાભિત કર્યા. આ તરફ સૌધર્મકામાં બધાં દેવો, તે દિવસ સુધી ઉદ્વિગમનથી રહેતા હતા. સંગમદેવ સૌધર્મ કર્ભે ગયો. ત્યાં શકએ તેને જોઈને અવળુ મુખ કરી લીધું અને બોલ્યો કે- ઓ દેવો ! સાંભળો. આ દુરાત્મા [સંગમ દેવ) છે. તેણે અમારા કે અન્ય દેવોના ચિત્તની શાંતિ રાખી નથી. કારણ કે તેણે તીર્થકરની આશાતના કરી છે, તેનું અમારે કોઈ કામ નથી. તેની સાથે કોઈએ વાત કરવી નહીં, તેને તત્કાળ દેશનિકાલ કરો. ત્યારે કાઢી મૂકાયેલો સંગમદેવ દેવીની સાથે મેરુ પર્વતની ચૂડાએ યાનક વિમાન વડે આવીને રહ્યો. બાકીના દેવોને ઈન્દ્રએ રોકી લીધા. તેની સાગરોપમની સ્થિતિ છે. તે નિયુક્તિકાર કહે છે - * નિર્યુક્તિ-૫૧૪ + વિવેચન : - દેવે નિકાલ કરેલ તે મહર્તિક, ઈન્દ્રનો સામાનિક દેવ દેવલોકથી ભ્રષ્ટ થઈને મેર પર્વતની ચલિકાએ વિમાન વડે આવીને પોતાની સ્ત્રી સાથે પરિવરીને ત્યાં રહ્યો. બાકીનું સાગરોપમ આયુષ્ય ત્યાં પુરું કરશે. ઈન્દ્રના દ્વારા નિષેધ કરવાથી તેના ભકત દેવો દેવલોકમાં જ રહ્યા. * નિયુક્તિ-૫૧૫,૫૧૬ : આલભિકામાં વિધુતકમરેન્દ્ર જિનેશ્વરની ભક્તિથી વાંદીને જાય છે, ભગવંતની સાતા પૂછે છે, બોલે છે કે - હે પ્રભુ ! આપે ઘણાં ઉપસર્ગો જીતી લીધા છે, હવે થોડાં જ બાકી છે. તાંબિકામાં હરિસહ, શ્રાવસ્તીમાં કંદ પ્રતિમાને શક પ્રભુ પ્રત્યે નમાવે છે, લોકોને પ્રતિમા અવતરણ દ્વારા વંદન કરાવે છે. * વિવેચન-૫૧૫,૫૧૬ :ત્યારપછી ભગવંત વિહાર કરી આલંભિકાએ ગયા. ત્યાં વિધુતકુમારેન્દ્ર તરી આવ્યો. ત્યારે તેણે વંદન કરીને ભગવંતનો મહિમા કર્યો. પછી કહ્યું કે- હે ભગવન! હું આપની શાતા પૂછું છું. ઉપસર્ગો ઘણા બધા પુરા. થયા, હવે થોડાં જ બાકી છે. આપને હવે થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે. ત્યાંથી ભગવંત શ્વેતાંબી નગરી ગયા. ત્યાં વિધુકુમારેન્દ્ર હરિસ્સહ ભગવંતને શાતા પૂછવાને આવ્યો. ત્યાંથી ભગવંત શ્રાવસ્તી ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં સ્કંદ પ્રતિમાનો લોકમાં ઘણો જ મહિમા હતો. શકો અવધિ જ્ઞાન પ્રયોજ્ય તેટલામાં છંદ પ્રતિમાને પૂજા કરતા અને ભગવંતનો આદર ન કરતાં લોકોને જુએ છે. તેથી નીચે આવ્યો. તે પ્રતિમા અલંકૃત હતી, રથમાં વળગી ગઈ. ત્યારે શકએ તે પ્રતિમામાં પ્રવેશીને ભગવંત હતા તે માર્ગે પ્રસ્થાન કર્યું. લોકો સંતુષ્ટ થઈને કહે છે - દેવ સ્વયં જ ચાલ્યા છે. જ્યાં સ્વામી હતા ત્યાં
Page #130
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ પ૧૫૫૧૬ 41 જઈને વંદન કરે છે. ત્યારે લોકો આવર્મયા. આ દેવના પણ દેવ છે એમ સમજીને ભગવંતનો મહિમા કરતાં ત્યાં રહ્યા. * નિયુક્તિ-૫૧૩ - કૌશાંબીમાં ચંદ્ર અને સૂર્યનું અવતરણ વાણારસીમાં શક, રાજગૃહમાં ઈશાન મિથિલામાં રાજ જનક અને ધરણ. * વિવેચન-૫૧૭ : ત્યારપછી ભગવંત કૌશાંબી ગયા. ત્યાં સૂર્ય અને ચંદ્રએ વિમાન સહિત આવીને ભગવંતનો મહિમા કર્યો અને સાત પૂછી. વાણાસીમાં શક્રએ સાતા પૂછી, રાજગૃહમાં ઈશાને સાતા પૂછી. મિથિલામાં જનક રાજાએ પૂજા કરી અને ધરણેન્દ્રએ પ્રિય પૃચ્છા કરી. * નિયુક્તિ-૫૧૮ : વૈલિમાં ભૂતાનંદ, સંસમારપુરમાં ચમરનો ઉત્પાત, ભોગપુરામાં ખજૂરીના કાંટા વડે મહેન્દ્ર ક્ષત્રિયે પીડા કરી. * વિવેચન-૫૧૮ : ત્યારપછી ભગવંત વિશાલા નગરીએ ગયા. ત્યાં ભગવંતે અગિયારમું વપરાત્ર ચોમાસું કર્યું. ત્યાં ભૂતાનંદે સુખશાતા પૂછી, જ્ઞાનને વ્યાકૃત કર્યું. ત્યાંથી ભગવંત સુંસુમાપુરે ગયા. ત્યાં ચમરનો ઉત્પાત થાય છે તે ચમરનું ઉર્વલોકે ગમન જેમ ભગવતીમાં કહ્યું છે તેમ જાણવું. ત્યાંથી ભગવંત ભોગપુર ગયા. ત્યાં માહેન્દ્ર નામના ક્ષત્રિયે ભગવંતને જોઈને ખજુરીના કાંટા વડે હું મારું” એમ વિચારી દોડ્યો. આ સમયે સનકુમારેન્દ્ર આવ્યો. તે કહે છે - * નિયુક્તિ-પ૧૯ : સનકુમારે વાયોં, નંદિગ્રામે પિતાના મિત્રો વાંઘા, મેBક ગામે ગોવાળે મારતા ઈન્દ્ર તેને ત્રાસ પહોંચાડ્યો. - વિવેચન-૫૧૯ : સતકુમારે આવીને માહેન્દ્ર ક્ષત્રિયને ત્રાસ આપી ભગાડી દીધો, ભગવંતની સુખશાતા આદિની પૃચ્છા કરી. ત્યાંથી ભગવંત નંદીગ્રામ ગયા ત્યાં નંદી નામે ભગવંતના પિતાનો મિત્ર હતો, તેણે ભગવંતની પૂજા કરી. ત્યાંથી ભગવંત મેંઢિકા ગામે ગયા, ત્યાં ગોવાળે કુમરિગ્રામમાં થયેલો તેવો ઉપસર્ગ આરંભતા શકએ આવી, તેને ત્રાસિત કરી ભગાડ્યો. * નિયુક્તિ-૫૨૦,૫૨૧ : કૌશાંબીમાં શતાનિક, અભિગ્રહ, પોષવદ એકમ, ચાતુમતિ, મૃગાવતી,. [31/16] 242 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિજય, સગપ્ત અને નંદા, તવવાદી, ચંપા, દધિવાહન, વસુમતિ, વિજય, ધનાવહ, મૂલાશેકાણી, લોચન, સંપુલ, દાન, પdજ્યા આટલાં પદો છે.J. * વિવેચન-પર૦,૫૨૧ - ત્યારપછી ભગવંત કૌશાંબીમાં ગયા, ત્યાં શતાનિક નામે રાજ હતો. મૃગાવતી રાણી હતી. તવવાદી નામે ધર્મપાઠક હતો. સુગુપ્ત નામે અમાત્ય હતો. તેની પત્નીનું નામ નંદા હતું. તેણી શ્રમણોપાસિકા હતી. તે પણ શ્રાવિકા હોવાથી મૃગાવતીની સખી હતી. તે જ નગરમાં ધનાવહ નામે શ્રેષ્ઠી હતો, તેને મૂલા નામે પની હતી. એ પ્રમાણે તેઓ સ્વકર્મમાં જોડાઈને રહેલા હતા. ત્યાં સ્વામીએ પોષવદ એકમે આવો અદભુત, આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો - જે દ્રવ્યાદિથી ચાર પ્રકારે હતો - દ્રવ્યથી - સૂપડાંના ખૂણામાં રહેલાં બાફેલા અડદ, ફોગથી ડહેલી - ઉંબરાની પહોળાઈ. કાળથી - ભિક્ષાયરો ચાલી ગયા પછીનો સમય, ભાવથી - રાજપુત્રી હોય, દાસત્વને પામેલી હોય, બેડીમાં બાંધેલી હોય, મસ્તકે મુંડિત હોય, રોતી હોય અને આઠ ભક્તની ત્યાગી - ત્રણ દિવસની ભૂખી હોય ચૂિર્ણિમાં * ભોજન ન કરેલી એટલું જ કહ્યું છે તે વહોરવે, તો મારે પારણું કરવું કશે, અન્યથા ન કહો. એવો અભિગ્રહ લઈ કૌશાંબી રહ્યા. રોજેરો ભિક્ષાચર્ચા માટે નીકળે છે. શા માટે ? બાવીશે પરીષહો ભિક્ષાયમાં ઉદીરાય છે. એ પ્રમાણે ચાર માસ કૌશાંબીમાં ગયા. ત્યારપછી નંદાને ઘેર પ્રવેશ્યા, ત્યારે ભગવંત છે તેમ તેણીએ જાણ્યું. ત્યારે તે પરમ આદરથી ભિક્ષા લાવી ભગવંત નીકળી ગયા. તેણીને અધૃતિ થઈ. તેણીને દાસીએ કહ્યું - આ દેવાર્ય રોજેરોજ અહીં આવે છે. ત્યારે નંદાએ જાણ્યું કે નક્કી ભગવંતને કોઈ અભિગ્રહ છે. ત્યારપછી તેને સતત આવી અધૃતિ થવા લાગી (કે હવે શું કરવું ? તેટલામાં સુગુપ્ત અમાત્ય આવ્યો. ત્યારે તે કહે છે - કેમ અવૃતિ કરો છો ? તેણી બોલી, અમાત્યને કહ્યું - તમારા અમાત્યપણાનું શું મહત્વ, જો આટલા કાળમાં સ્વામીને ભિક્ષા પ્રાપ્ત ન થાય. તમારા વિજ્ઞાનનું શું, જે આમનો અભિગ્રહ તમે ને જાણી શકો ? તેણે નંદાને આશ્વાસન આપ્યું - કાળે દિવસ થયા પછી જે કંઈ થાય, તે બધું બનતું કરી છુટીશ. આ કથા પ્રવર્તતી હતી. તેટલામાં વિજયા નામે પ્રાતિહારિણી અટવી. તેણીએ મૃગાવતીને કહ્યું - તે કોઈ કારણથી આવેલી છે. તેણીએ તે વાત સાંભળીને મૃગાવતીને કહી. મૃગાવતી પણ તે સાંભળીને ઘણી દુઃખી થઈ તે ચેટક રાજાની પુત્રી ઘણી જ અધૃતિ કરવા લાગી. રાજા આવ્યો અને પૂછે છે, ત્યારે કહે છે - તમારા રાજ્યથી મારે શું લાભ ?
Page #131
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ પ૨૦,૫૨૧ 243 આ પ્રમાણે ભગવંત આટલા કાળથી ભ્રમણ કરે છે, પણ તેમને ભિક્ષામાં શો અભિગ્રહ છે, તે જાણતા નથી. અહીં ભગવંત વિચરે છે, તે પણ તમે જાણતાં નથી. તેણે પણ આશ્વાસન આપ્યું કે - હું કાલે એવું કંઈક કરીશ જેવું થઈ શકે. પછી સુગુપ્ત અમાત્યને બોલાવીને કહ્યું - ભગવંત પધાર્યા છે, તે શું તમે જાણતા નથી. આ ચોથા માસ ભગવંતને આવ્યાને થયો છે. ત્યારપછી તત્વવાદીને બોલાવીને શતાનીક રાજાએ પૂછ્યું- તમારા ઘર્મશાસ્ત્રમાં બધાં પાખંડના આચારો આવે છે, તે કહો * x - તેઓએ કહ્યું - ઘણાં અભિગ્રહો હોય છે, જાણતા નથી કે શો અભિગ્રહ હોય. કેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહો હોય છે, વતી પિચૈષણાઓ સાત છે, પાનૈષણાઓ સાત છે, [શી ખબર પડે ?]. ત્યારે રાજાએ બધે જ લોકોને આજ્ઞા કરી, તેમણે પણ પરલોક કાંક્ષાથી કર્યું. ભગવંત પધાર્યા. તેઓ તે એકે પ્રકારે ગ્રહણ કરતાં નથી. * x- આ તરફ શતાનીક રાજા ચંપામાં દધિવાહન રાજાને પકડવા - જિતવા નીકળેલો. એક રાત્રિના નૌકટક વડે ગયેલો. ઓચિંતી નગરીને ઘેરી લીધી. ત્યાંથી દધિવાહન રાજા નાસી ગયો. શતાનીક રાજાએ ‘ચક્ઝહો’ - જેને જે લેવું હોય તે લઈ લે - એવી ઘોષણા કરી. એ પ્રમાણેના ચદ્ ગ્રહમાં દધિવાહન રાજાની રાણી ધારિણી અને તેની પુત્રી, વસુમતીને કોઈ નાવિકે ગ્રહણ કરેલી, પણ રાજા નીકળી ગયેલો. તે નાવિક કહે છે - આ મારી પત્ની થશે. પણ આ બાલિકાનું હું વેચાણ કરીશ. ધારિણી તે મનો માનસિક દુ:ખથી વિચારે છે - આ મારી પુત્રીને ન જાણે કેવું ભવિષ્ય પ્રાપ્ત થશે, એવા દુઃખમાં જ તેણી મૃત્યુ પામી. પછી તે નાવિકને ચિંતા થઈ કે મેં આ ખોટું કહી દીધું કે - આ મારી પ્રી થશે. આની પુત્રીને તેમ કહીશ નહીં. ક્યાંક એ છોકરી પણ મરી જશે. તો મને કંઈ મૂલ્ય મળશે નહીં. ત્યારે તે નાવિક તે વસુમતી [ચંદના ને હાટમાં લાવ્યો અને તેણીને વેચવા માટે ઉભી કરી. ધનાવહ શ્રેષ્ઠીએ તેણીને જોઈ. અલંકાર રહિત છતાં આટલું લાવણ્ય છે. તેણી અવશ્ય રાજા કે ઈશ્વરની પુત્રી હોવી જોઈએ. તેણીને કોઈ આપત્તિ ન થાય, તે જોઉં. જેટલું મૂલ્ય નાવિકે કહ્યું, તેટલું આપીને લઈ લીધી. શેઠે વિચાર્યું કે તેની સાથે મારે નગરમાં જવું - આવવું સારુ પડશે. લઈને પોતાને ઘેર ગયો. તેણીને પુત્રીરૂપે સ્વીકારી, તેને સ્નાન કરાવડાવ્યું. મૂલાને પણ તેણે કહ્યું - આ તારી પુત્રી છે. એ રીતે તેણી પોતાના ઘરમાં હોય તેમ સુખે સુખે રહેવા લાગી. ચંદનાએ પણ ત્યાંના દાસ-પરિજનાદિ લોકને શીલ અને વિનય વડે બધાંને પોતાના કરી લીધા. તે બધાં મનુષ્યો કહેવા લાગ્યા અહો ! આ શીલવંદના છે. તેણીનું બીજું નામ એ રીતે ચંદના થઈ ગયું. એ પ્રમાણે કાળ જાય છે. ત્યાંની ગૃહિણીને અપમાન લાગતું હતું તેણી ઈર્ષ્યા 244 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ કરતી હતી. તે મૂલા વિચારતી હતી કે કોણ જાણે ? શેઠ આનો સ્વીકાર કરી લેશે તો ? ત્યારે હું ગૃહની અસ્વામીની થઈ જઈશ. ચંદનાના વાળ અતીવ દીધ અને રમણીય તથા કાળા હતા તે શ્રેષ્ઠી મધ્યાહૈ જનવિરહિત કાળે આવ્યો. ત્યારે કોઈ જ ન હતું કે જે શેઠના બંને પગ ધોઈ આપે. ત્યારે ચંદના પાણી લઈને નીકળી. શેઠે તેને રોકી, તો પણ તેણી ધરાર પાણી લાવી, ત્યારે શેઠના પગ ધોતા-ધોતા વાળ છુટી ગયા. તે વખતે ચંદનાના વાળ નીચે કાદવમાં ન પડે એ હેતુથી શેઠના હાચમું ભીનું કાષ્ઠ હતું તેના વડે ધારણ કર્યા અને ફરી ચંદનાના વાળને બાંધી દીધા [અંબોળો લઈ લીધો. મૂલા શેઠાણી આ બધું અવલોકન જાળીમાં રહીને જોતી હતી. તેણીએ વિચાર્યું કે હવે કાર્ય બગડશે. શેઠ આને ગમે તે રીતે પરણશે. ત્યારે મારી કોઈ કિંમત નહીં રહે. “વ્યાધિ ઉગતી હોય ત્યાં જ ડામી દેવી સારી.” એમ વિચારીને જેવા શ્રેષ્ઠી બહાર ગયા કે તુરંત જ મૂલા શેઠાણીએ વાણંદને બોલાવીને ચંદનાનું મુંડન કરાવી દીધું. બેડીમાં બંધ કરાવીને ખૂબ મારી. ત્યારે બીજા પરિજને તેને રોકી. * x * મૂલા શેઠાણીએ ડરીને તેણીને કોઈ ઘરમાં નાંખી દઈ, કોઠારને મુદ્રિત કરી દીધો. ત્યારપછી શેઠે અનુક્રમે પાછા આવતા તેણે પૂછ્યું કે - વંદના ક્યાં છે ? કોઈપણ કંઈપણ ડરથી કહેતા નથી. શેઠે વિચાર્યું કે કદાચ ઉપર રમતી હશે. એ પ્રમાણ રાત્રે પણ પૂછ્યું, જવાબ ન મળતાં શેઠને થયું કે - નક્કી સુતી હશે. બીજે દિવસે પણ તેણી જોવામાં ન આવી. ત્રીજે દિવસે દબાણ કરીને શેઠે પૂછ્યું - હવે મને જલ્દી કહે, નહીં તો હું તને મારીશ. ત્યારે એક વૃદ્ધ દાસી હતી, તે વિચારે છે કે - હવે મારે જીવીને પણ શું કામ છે ? તે બિચારી ચંદના જીવે તો સારું તેણીએ શેઠને કહી દીધું કે - ચંદના અમુક ગૃહમાં બંધ છે. શેઠે જઈને તે ઘર ખોલી નાંખ્યું. ચંદનાને ભૂખથી હણાયેલી જોઈ. ભાત માટે શોધ કરી, પણ તે ઘરમાં રાંધેલા ન હતા ત્યાં તેણે બાફેલા અડદ જોયા. તેણીને તે સુપડાના ખૂણામાં લઈને આપ્યા. ત્યારપછી શેઠ લુહારના ઘેર ગયો. તેણીની બેડી છેદી નાંખુ. ત્યારે તે ચંદના પોતાના કુળનું સ્મરણ કરવા લાગી. ડહેલી - ઉંબરા ઉપર બેઠી. તેના હૃદયમાં આ વિચારોથી તેણી રડવા લાગી. ભગવંત ત્યાં પધાર્યા. તેણીને વિચાર આવ્યો કે ભગવંતને હું કંઈક આપું. મારા આ અધર્મનું ફળ છે. પછી ભગવંતને પૂછ્યું કે - આપને આ બાકુળા, કહ્યું છે ? ભગવંતે તુરંત હાથ ફેલાવ્યા. કેમકે ભગવંતના ચારે અભિગ્રહો પૂર્ણ હતા. ત્યાં પાંચ દિવ્યો પ્રગટ થયા. ચંદનાના વાળ પૂર્વવત્ જ લાંબા-કાળા-સુંવાળા થઈ
Page #132
--------------------------------------------------------------------------
________________ ઉપોદઘાત નિ પર૦,૫૨૧ 45 ગયા. તેણીની બેડીઓ પણ આપોઆપ તુટી ગઈ. તેના પગમાં સોનાના ઝઝા થઈ ગયા. દેવોએ ચંદનાને ત્યારે સર્વ અલંકારો વડે અલંકૃત કરી દીધી. તે વખતે ત્યાં દેવરાજ શક આવ્યો. સાડા બાર કરોડ સુવર્ણની વસુઘારા પડી અર્થાત્ ધનની વૃષ્ટિ ત્યાં થઈ. કૌશાંબીમાં સર્વત્ર ઉદ્ઘોષ થઈ ગયો કે કંઈ પુણ્યવંતીએ આજે ભગવંતને પ્રતિબંભિત કર્યા? ત્યા રાજે અંતઃપુર સહિત આવ્યો. ત્યારે ત્યાં સંપુલ નામે દધિવાહન રાજાનો કંચુડી પણ આવ્યો. તેને બાંધીને લવાયો ત્યારે ચંદનાએ ઓળખ્યો. ત્યારે તે પગે પડીને ઘણું જ રૂદન કસ્વા લાગ્યો. રાજાએ પૂછ્યું કે આ કોણ છે ? ત્યારે સંપુલે કહ્યું કે - આ દધિવાહન રાજાની પુત્રી છે. મૃગાવતી બોલી ઉઠી, અરે ! મારી બહેનની પુત્રી-ભાણેજ છે ? અમાત્ય પણ પોતાની પત્ની સાથે આવ્યો. વંદન કરે છે. ભગવંત મહાવીર પણ ત્યાંથી નીકળી ગયા. ત્યારે તે રાજા તે વસુધારાને ગ્રહણ કરવા ગયો, ત્યાં દેવરાજ શકો તેને રોક્યો. આ ધન ચંદનાને આપો, કેમકે ચંદનાનું જ છે. જ્યારે ચંદનાને પૂછ્યું, ત્યારે તેણી કહે છે - મારા પિતાને આ ધન આપો. ત્યારે શ્રેષ્ઠીએ તે ધન ગ્રહણ કર્યું. ત્યારપછી દેવરાજ શકે શતાનીકને કહ્યું - આ ચંદના ચરમ શરીરી છે, માટે અને સંગોપન કરીને રાખજે, ભગવંતને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી સંરક્ષણ કરજે. આ ભગવંતની પહેલા શિષ્યા છે. ત્યારે સામે તે કન્યાને અંતઃપુરમાં રાખી, મોટી થવા લાગી. ભગવંતને છ માસમાં પાંચ દિવસ બાકી હતા ત્યારે ભિક્ષા પ્રાપ્ત થઈ. તે મૂલા લોકમાં તિરસ્કાર અને હેલણા પામી. * નિયુક્તિ-૫૨૨ : પછી સુમંગલ ગામે, સનતકુમાર, સુક્ષેત્ર ગયા, મહેન્દ્ર, પાલક ગામે વાતિલ વણિક અમંગલ માની પોતાની તલવાર લઈ દોડ્યો. * વિવેચન-પ૨૨ :- ભગવંત ત્યાંથી નીકળીને સુમંગલ નામે ગામમાં ગયા. ત્યાં સનકુમાર આવે છે, વાંદે છે, સુખશાતા પૂછે છે. - ભગવંત ત્યાંથી સુક્ષેત્રમાં ગયા. ત્યાં માહેન્દ્ર સુખશાતા પૂછવાને આવ્યો. - ત્યાંથી ભગવતં પાલક નામના ગામે ગયા. ત્યાં વાત બલ નામે વણિક યાત્રાને માટે જતો હતો. અમંગલ થયું એમ માનીને તલવાર લઈને દોડ્યો. તે જોઈને ત્યાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે પોતાના હાથે 46 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જ તે વણિનું માથું છેદી નાંખ્યું. * નિયુક્તિ-પ૨૩ : ચંપામાં વષરવાસ, યક્ષેન્દ્રોનું આવવું, સ્વાદિદત્ત દ્વારા પૃચ્છા, ઉત્તર આપવો, બે પ્રકારે ઉપદેશ, બે ભેદે પ્રત્યાખ્યાન. * વિવેચન-પ૨૩ : ત્યારપછી ભગવંત ચંપાનગરી ગયા. ત્યાં સ્વાતિ દd શાહ્મણની અગ્નિહોમ શાળામાં વસતિ મેળવી, બારમું ચોમાસું કર્યું. ત્યાં ચૌમાસી તપને આરાધ્યો. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર બંને પક્ષો સગિના પર્યાપાસે છે. ચાર મહિના પૂજા કરે છે. તે પૂજા જોઈને સ્વાતિદત્ત વિચારે છે કે - આ એવું શું જાણે છે કે - બે દેવો તેમની પૂજા કરે છે ? ત્યારે વિવાદની ઈચ્છાથી પૂછે છે - “આત્મા વળી કોણ છે ?" ભગવંતે કહ્યું - “હું છું” એમ જે કહે છે, તે આત્મા છે. તે આત્મા કેવો છે ? તે સૂમ છે. હું તેમ માનતો નથી. કેમકે - શબ્દ, ગંધ ઈત્યાદિ આ આત્મામાં દેખાતા નથી. તે ઈન્દ્રિય વડે ગ્રાહ્ય નથી. ના, તેમ નથી, સૂમ હોવાથી ઈન્દ્રિ વડે ગ્રાહ્ય નથી. ઈન્દ્રિયોને અતિક્રાંત કર્યા પછી દેખાય છે. ચક્ષુ વડે દેખાતો નથી. ભગવદ્ ! પ્રદેશના શું છે ? પ્રત્યાખ્યાન શું છે ? ભગવંતે કહ્યું- હે સ્વાતિદત્ત ! પ્રદેશના બે પ્રકારે છે - ધાર્મિક અને અધાર્મિક. પ્રદેશન એટલે ઉપદેશ. પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - મૂલગુણ અને ઉતગુણ. આ-આ પદો વડે સ્વાતિદરે તેમને જ્ઞાની જામ્યા. ત્યારપછી ભગવંતે ત્યાંથી નીકળીને વિહાર કર્યો. * નિયુક્તિ -પ૨૪ : જંભિક ગામ, જ્ઞાન ઉત્પત્તિ ઈન્દ્ર બતાવી, મેઝિક ગામે અમરેન્દ્રએ વાંઘ અને સુખશાતા પૂછી. * વિવેચન-પર૪ : ભગવંત જંભિક ગામે ગયા. ત્યાં શક આવ્યો. વંદન કરી, નાટ્ય વિધિ દશવિીને જણાવે છે કે - આટલાં દિવસોમાં કેવલજ્ઞાન ઉપજશે. ત્યાંથી ભગવંત મેંટિકગામ ગયા. ત્યાં ચમને વંદન કરી, સુખ શાતા પૂછી વદંન તથા પૃચ્છા કરીને ગયો. * નિયુક્તિ-પ૫ :છમાણી, ગોવાળ, કાનમાં સીસું નાંખેલું. મધ્યમ પાપાનગરી, ખક વૈધ,
Page #133
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ પર૫ 24 248 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ સિદ્ધાર્થ વણિફ, ખીલા ખેંચ્યા. * વિવેચન-પ૫ : ત્યારપછી ભગવત્ છમ્માણી નામક ગામે ગયા. ત્યાં બહારના સ્થાને પ્રતિમાં ધ્યાને રહ્યા. ત્યારે ભગવંતની પાસે કોઈ ગોવાળ બે બળદ છોડીને ગામમાં ગયો. ગાયો દોહીને નીકળ્યો. તે બંને બળદો અટવીમાં ચરવાના માટે ચાલ્યા ગયા. ત્યારપછી તે ગોવાળે આવીને પૂછયું, હે દેવાર્યક!તે બંને બળદ ક્યાં ગયા ? ભગવંત મૌન જ રહ્યા. ત્યારે તે પરિકુપિત થયેલા ગોવાળે ભગવંતના કાનમાં વાંસના ખીલાઓ નાખી દીધા. એક એક કાનમાં નાંખ્યો અને બીજો ખીલો બીજા કાનમાં નાંખ્યો. જ્યારે તે બંને ખીલા કાનમાં એબીજાને ચોંટી ગયા, ત્યારે બહારના ભાગના ખીલા કાપી નાખ્યા. જેથી બીજો કોઈ તે ખીલાને બહાર ખેંચીને કાઢી ન શકે. કેટલાંક કહે છે - એક જ ખીલો હતો, જે બીજા કાનથી નીકળ્યો ત્યારે બીજી બાજુથી તેને ભાંગી નાંખેલો હતો બિપૃષ્ઠ રાજાએ બંને કાનમાં તપેલું સીસું રેડાવેલું તે કારણે ભગવંત મહાવીરના કાનમાં કટશલાકિકા - ચોરના ખીલા નંખાયા. ભગવંતે તેના દ્વારા વેદનીય કર્મ ઉદીર્ણ થયા. ત્યાંથી ભગવંત મધ્યમા પાપામાં ગયા. ત્યાં સિદ્ધાર્થ નામે વણિક હતો. તેની ઘેર ભણવંત ગયા, તેનો મિત્ર ખરક નામે વૈધ હતો. તે બંને સિદ્ધાર્ચના ઘેર હતા. ભગવંત ભિક્ષાર્થે ગયા. વણિકે વંદના અને સ્તુતિ કરી. વૈધએ તીર્થકરને જોઈને કહ્યું - અહો! આ ભગવત્ સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, તો સશલ્ય કેમ જણાય છે. ત્યારે તે વણિકે સંભ્રાંત થઈને કહ્યું - જોને ક્યાં શક્ય છે ? વૈધે નિરખતા કાનમાં શલ્ય જણાયું. તે વણિકે મિત્રને કહ્યું કે - આ શલ્ય દૂર કરવું જોઈએ. તે મહાતપસ્વી હોવાથી આપણને પુન્ય થશે. ભગવંત નિપતિ કમ હોવાથી ચિકિત્સાને ઈચ્છતા નથી. ત્યારે ભગવંતને જ્યારે ઉધાનમાં પ્રતિમા ધ્યાને રહેલા જોયા, તે બંને મિત્રો પધિ લઈને ગયા. ત્યાં ભગવંતને તૈલ વડે માલીશ કર્યો - મર્દન કર્યું. પછી ઘણાં મનુષ્યો વડે ચંત્રિત કરીને, આકાંત કર્યા. પછી સાણસીથી પકડીને ખીલા ખેંચ્યા. ત્યારે લોહી સહિત શલાકા ખેંચાઈ. તે બંને ખીલા ખેંચવાથી ભગવંતની રાડ ફાટી ગઈ. તે રાડ વડે મનુષ્યો ઉછળી પડ્યા. તે ઉધાન મહાભયંકર થઈ ગયું. દેવકુળ પણ ભયંકર થઈ ગયું. ત્યારપછી સંરોહણી ઔષધી વડે ઘા રુઝાવી દીધાં અને ત્યાં જ ભગવંતને ગુણકારી થયું. પછી વંદન કરી, ક્ષમા માંગીને બંને ગયા. બધાં ઉપસર્ગોમાં કેટલાં ઉપસર્ગો દુષિત હતા ? કટપૂતના વડે કરાયેલો સીત ઉપસર્ગ, કાળચક અને આ શલ્યને બહાર ખેંચવા તે દુર્વિષહ હતા અથવા જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીત ઉપસર્ગ હતો, મધ્યમોમાં ઉત્કૃષ્ટ તે સંગમે મૂકેલ કાલચક હતું અને ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ તે આ શચનું ઉદ્ધરણ હતું. આ પ્રમાણે ગોવાળથી ઉપસર્ગ શરૂ થયા, ગોવાળ વડે પૂરા થયા. ખીલા ઠોકનાર ગોવાળ સાતમી નડે ગયો. ખક વૈધ અને સિદ્ધાર્થ વણિક બંને દેવલોકે ગયા. જો કે તેમણે તીવ્ર વેદના ઉદરેલ હતી, પણ શુદ્ધ ભાવ હોવાથી સ્વ ગયા. * નિર્યુક્તિ-૫૨૬ - જંભિક ગામની બહાર, જુવાલિકાના કિનારે, યામ ખેડૂત, શાલવૃક્ષ નીચે, જીર્ણ ચંત્ય નજીક, છ તપ, ઉકુટુક આસને, કેવળજ્ઞાન થયું. * વિવેચન-પર૬ : ત્યાંથી ભગવંત જંભિક ગામે ગયા. ત્યાંથી બહાર કોઈ જીર્ણ ચૈત્યની સમીપે, * x * બાજુ વાલિકા નદીના કિનારે, ઉત્તરીય કૂળે, ચામાક ગૃહપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, ઉકટક નિષધા વડે, ગોદોહિક આસને આતાપના વડે આતાપના લેતા, નિર્જળ છ ભક્ત વડે. વૈશાખ સુદ-૧૦ના દિવસે હતોતર નpsમાં ચંદ્રાંનો યોગ થતા પ્રાચીનગામિની છાયા અભિનિવૃતા પૌરુષીના પ્રમાણ પ્રાપ્તિમાં ધ્યાનાંતરિકામાં વર્તતા ભગવંતને એકQવિતર્ક વ્યતિક્રાંત થઈ અને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ પ્રાપ્ત ન થયેલ ત્યારે શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં. હવે તપ વડે કેવળજ્ઞાન થયું, તે કારણે ભગવંતે જે તપની સેવના કરી - જે તપો આદર્યા, તેને જણાવે છે. * નિયુક્તિ-૫૨૭ : વીરવર મહાનુભાવ વડે જે તપ છાશુકાળમાં આચરાયા, તેને યથાક્રમે હું વર્ણવીશ. * વિવેચન-પર૩ - વીવર મહાનુભાવે જે તપ છાકાળમાં આચરેલા છે, જેને નિત્યસંબંધથી અનુક્રમે - જે ક્રમથી ભગવંતે આયર્યા - આરાધ્યા છે તે ક્રમથી હું કહીશ. તે આ પ્રમાણે - * નિયુક્તિ -528 થી પ૩૩ : - નવ ચૌમાસી, છ બે માસી ઉપવાસ કર્યો. ભર માસ ક્ષમણ, બોરપંદર ઉપવાસ [આધમાસ ક્ષમણ કર્યા. - એક છમાસી, બે ત્રણ માસી, બે અઢીમાસી, બે દોઢ માસીના ઉપવાસ ભગવતે કર્યા હતા. - ભદ્ધા અને મહાભદ્રા પતિમાં, ત્યારપછી સવતો ભદ્ર પ્રતિમા અનુક્રમે બે, ચાર અને દશ દિવસે પારણા વિના સતત આરાધી.
Page #134
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ પ૨૮ થી પ૩૩ 249 - વત્સા નગરીમાં ગૌચરીના અભિગ્રહયુક્ત છ માસમાં પાંચ દિવસ ઓછો તપ પીડા પાખ્યા વિના કર્યો. - બાર ઉપવાસ સહિત મહાત્મા એવા મૌની ભગવતે એક બિકી પ્રતિમા અઠ્ઠમભક્ત વડે એકૈક છેલ્લી રાત્રિએ કરી. - ભગવંતે રર૯ છઠ્ઠ કર્યા. તથા ચોથ ભકત તપ કે નિત્ય ભક્ત [એકાસણુ ભગવંતે કદાપી કર્યું નહીં * વિવેચન-પ૨૮ થી પ૩૩ - - નિશે નવ ચૌમાસી તપ, તથા છ બેમાસીતપ ઉપવાસ કર્યો. વિાન શબ્દ પરોક્ષ-આત આગમ વાદના સૂચક છે. બાર માસક્ષમણો અને 32 અર્ધમાસક્ષમણના ઉપવાસ ભગવંતે કર્યા. - નિશે એક છમાસી, બે ત્રિમાસીના ઉપવાસ કર્યો. તથા અઢી માસથી નિષ્પક્ષ એવો તપ-ઉપવાસ અથવા અઢી માસી બે વખત કરી. અહીં ત્ર શબ્દ ક્રિયાના અનુકર્ષણાર્થે કહ્યો છે અને બે જ દોઢમાસી અથતિ સાર્ધમાસી તપસ્વી રહ્યા. - ભદ્રા અને મહાભદ્ર પ્રતિમા અને પછી સર્વતો ભદ્રા પ્રતિમાએ ભગવંત રહ્યા. ‘અનુબદ્ધ' એમ જોડવું. આ ત્રણે પ્રતિમાનું અનુક્રમે દિવસ પ્રમાણ આ પ્રમાણે - બે, ચાર અને દશ દિવસ હય. અનુબદ્ધ - સતત. - ગૌચરી સંબંધી અભિગ્રહ, તેના વડે યુક્ત તપ તે પાંચ દિવસ ન્યૂન છા માસ કર્યો, તેમાં અપીડિત રહ્યા. વસા એટલે કૌશાંબીમાં રહીને. - દશ અને બે અર્થાત્ બાર સંખ્યાથી આ મહાત્મા મૌન રહીને એક સમિકી પ્રતિમા - X * આરાધી. કઈ રીતે ? અમભક્ત અતિ ત્રણ રાત્રિના ઉપવાસ વડે. યત - પ્રયનવાળા, એકૈક ચરમરાત્રિ નિપજ્ઞ. - 229 વખત છ તપ કર્યો. તે ભગવંતે કયારેય નિત્ય ભકત સોય ભક્ત કરેલો ન હતો. એ પ્રમાણે જાણવું. * નિયુક્તિ-૫૩૪ થી 536 : - બાર વર્ષથી અધિક તપકાળ, જઘન્ય તપ છનો હતો અને વીર ભગવંતના બધાં તપકર્મ નિર્જળ હતા. - ભગવંતનો પારણાકાળ 349 દિવસનો હતો. ઉકુટુકાસને રહીને ભગવંતે સેંકડો પ્રતિમા વહન કરી. - પ્રવજ્યાનો એક દિવસ, તેને ઉમેરીને, સર્વ સંકલના કરતાં જે પ્રાપ્ત થાય, તે મારી પાસેથી સાભળો. * વિવેચન-પ૩૪ થી પ૩૬ : - બાર વર્ષથી અધિક, ભગવંતનો દાકાળ હતો ત્યારે છ ભક્ત અતિ બે અહોરણ ઉપવાસ લક્ષણ રૂપ તે જઘન્ય તપ હતો તથા બધો જ તપકર્મ ભગવંતવીરે નિર્જળ-પાણી પીધા વિનાનો કરેલો. 25o આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એમ કહેવાય છે કે - ક્ષીર આદિ દ્રવ આહાર ભોજન કાલે પ્રાપ્ત હોય તે સિવાય પાણીનો પરિભોગ કર્યો નહીં. પારણાનું કાલમાન પ્રતિપાદિત કરવા કહે છે - - 349 દિવસનો ભગવંતનો પારણાકાળ હતો તથા ઉકુટુક નિષધા - સ્થિતિ પ્રતિમા સેંકડો વહન કરી. - પ્રવજ્યા સંબંધી એવો દિવસ તે પહેલો. અહીં ઉકત લક્ષણ દિવસગણમાં ઉમેરીને સંકલિત કરતાં જે પ્રાપ્ત થાય, તે સાંભળો. * નિયુક્તિ -537,538 :- - બાર વર્ષ અને સાડા છ માસ ભગવંત વીરવરનો આ છઠસ્થ પર્યાયિ હતો. [તેમ ગાથાર્થ કહ્યો.] - એ પ્રમાણે તમોગુણમાં તે મુનિ મહાવીરે અનુક્રમે વિચરણ કરતાં ઘોર પરીષહની સેનાને આધ્યાસિત-સહન કરી. * વિવેચન-૫૩૭,૫૩૮ :- (નિયુક્તિ દીપિકામાં વિસ્તૃત વિવેચન છે.] - ગાથાર્થ મુજબ નિર્યુક્તિનું વિવેચન ધૃતિકારે કરેલ છે. - ઉકત પ્રકારે તપોગુણોમાં સ્ત, ક્રમથી, ત્રિકાલાવસ્થામાં જગતુ છે, તેમ માનતા હોવાથી મુનિ, વિચરતા-વિચરતા, રૌદ્ધ એવી પરીષહોની સેનાને મહાવીરે સહન કરી. * નિયુક્તિ-પ૩૯ : અનંત જ્ઞાન ઉw થયું, છાશસ્થિક જ્ઞાન નષ્ટ થઈ. સMિના સંપાd, મહારોન વન ઉધાનમાં ગયા. * વિવેચન-૫૩૯ : - ઉત્પન્ન * પ્રગટ થયું, ૩નંત - શેયના અનંતપણાથી અને સંપૂર્ણ ડ્રોય વિષયપણાથી કેવળ એટલે અનંત. - છાડાસ્થિક જ્ઞાન [મત્યાદિ ચાર] નષ્ટ થતાં. - સત્રિમાં મહસેનવન ઉધાનમાં પહોંચ્યા. કેમ ? તે કહે છે - ભગવંતને જ્ઞાનરનની ઉત્પત્તિ પછી તુરંત જ ચારે પ્રકારના દેવો પણ આવી ગયા હતા. ત્યાં પ્રવજ્યા સ્વીકારનાર કોઈ વિધમાન ન હતું. એ પ્રમાણે ભગવંતે જાણીને વિશિષ્ટ ધર્મકથનને માટે પ્રવૃત ન થયા. ત્યારપછી ત્યાંથી બાર યોજનમાં મધ્યમા નામે નગરી હતી, ત્યાં સોમિલાર્ય નામે બ્રાહ્મણ હતો. તે યજ્ઞ કરવાને ઉધત થયેલો અને તેમાં અગિયાર ઉપાધ્યાયો નિશ્ચે આવેલા હતા. તે અગિયારે ચરમશરીરી હતા. તેથી તેને જાણીને જ્ઞાનોત્પત્તિ સ્થાનમાં મહત્ત્વ માત્ર દેવપૂજા એ આચાર છે, તેમ સમજીને અનુભૂત દેશના માત્ર કરીને અસંખ્યાત કરોડ દેવો વડે પરીવરીને, દેવોધોતી સંપૂર્ણ પંથ-માર્ગને ઉધોત કરતાં અને દેવો દ્વારા પરિકલ્પિત કમળો ઉપર ચરણોને મૂકતા-મૂકતા આ મયમાં નગરીના મહાસેનવન ઉધાનમાં પધાર્યા.
Page #135
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્દાત નિ 539 રસ્પર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ [અહીં નવે કમળોમાં કઈ રીતે પગ મૂકે બે સિવાયની કમળો કઈ રીતે દેખાય, કમળ કેવા હતા ? ઈત્યાદિ વર્ણન મૂર્ણિમાં ખાસ જોવું.). * નિયુક્તિ-૫૪o : દેવ અને મનુષ્યોના રાજ વડે પૂજિત, પ્રાપ્ત ધર્મવિર ચકવતાંવ, બીજુ સમોસરણ મધ્યમા પાપા નગરીમાં થયું. * વિવેચન-૫૪૦ : તે જ ભગવંત દેવ અને મનુષ્યોના રાજા વડે પૂજાને પ્રાપ્ત થયા. કેમ ? શ્રેષ્ઠ ધર્મનું ચક્રવર્તીત્વ અર્થાતુ પ્રભુત્વ પામ્યા. ફરી બીજું સમોસરણ ચાયું. - x * ક્યાં ? મધ્યમા પાપા નગરીમાં, અહીં જ્ઞાનોત્પત્તિ સ્થાનકૃત પૂજાની અપેક્ષાથી બીજું, એમ જાણવું. * નિયુક્તિ -પ૪૧ - ત્યાં સોમિલ આઈ બ્રાહાણ, તેના વાકાલે, પયુર જન અને જાનપદ યજ્ઞપટમાં આવેલા હતા. * વિવેચન-૫૪૧ : મધ્યમા પાપામાં સોમિલાર્ય બ્રાહ્મણ હતો. તેના દીક્ષા કાળમાં અર્થાત્ યાગ કાળમાં વિશિષ્ટ નગરવાસી લોક સમુદાય અને સામાન્ય લોકો, જનપદમાં થનાર છે જાનપદા અર્થાત્ દેશના લોકો યજ્ઞ પાટે આવેલા. * નિર્યુક્તિ -પ૪૨ + વિવેચન : યજ્ઞપાટકની ઉત્તર બાજુએ એકાંતમાં અને અલગ, પછી દેવો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રનો મહિમા કર્યો. અથવા કરતા હતા. આ જ અર્થને કંઈક વિશેષતાથી ભાષ્યકાર કહે છે - * ભાષ્ય-૧૧૫ + વિવેચન : ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વિમાનવાસીઓએ સર્વ ઋદ્ધિ વડે. હેતુભૂતપણે પર્ષદા સહિત જ્ઞાનોત્પત્તિ મહિમા કર્યા. હવે સમોસરણ વક્તવ્યતાને પ્રપંચથી કહે છે - * નિયુક્તિ -543 - (1) સમોસરણમાં, (ર) કેટલા, (3) રૂ૫, (4) પૃચ્છા, (5) ઉત્તર, (6). શ્રોતાના પરિણામ, (9) દાન, (8) દેવમાલ્ય, () માલ્યાનયન તીર્થમાં. આ પ્રમાણે દ્વાર ગાથા કહી છે. * વિવેચન-પ૪૩ - (1) સમોસરણ વિધિનું કથન - જે દેવો જે પ્રાકારાદિ, જેવા પ્રકારે કરે છે તે. (2) ભગવંત કેટલી સામાયિક કહે છે અને મનુષ્યાદિ સ્વીકારે છે તે. અથવા કયા ભૂ ભાગથી અપૂર્વ કે અર્દષ્ટ સમોસરણમાં સાધુ વડે અવાય છે (3) ભગવંતનું રૂપ, (4) કયા ઉત્કૃષ્ટ રૂપાણાથી ભગવંતને પ્રયોજન છે એ પ્રમાણે પૃચ્છા અને કાર્યોત્તર વક્તવ્ય. અથવા એક સાથે કેટલાં લોકો હૃદયગત સંશયને પૂછે છે. (5) વ્યાકરણ * ભગવંતનું વક્તવ્ય, એક સાથે સંખ્યાતીત લોકો પૂછે તો પણ ભગવંત ઉત્તર આપે છે તે અથવા પ્રસ્ત-ઉત્તર એ એક જ દ્વાર છે. (6) શ્રોતામાં પરિણામનું વકતવ્ય. જેમકે - સર્વે શ્રોતાને ભગવંતની વાણી પોતાની ભાષામાં પરિણમે છે. (3) દાન-વૃત્તિદાન અને પ્રીતિદાન ચક્રવર્તી આદિ કેટલું આપે છે - તીર્થંકરની પ્રવૃત્તિનું કથન કરનારને, તેની વક્તવ્યતા (8) દેવમાલ્ય - ગંધ પ્રક્ષેપથી દેવો સંબંધી જે માલ્ય - બલી આદિ. કોણ કરે ? કેટલું પરિમાણ ? (9) માલ્યાનયનની જે વિધિ છે, તેની વક્તવ્યતા અને પૌરૂષી અતિકાંત થતા તીર્થ - ગણધર દેશના કરે છે. - ગાથા સમુદાયાર્થ કહ્યો, હવે પ્રતિદ્વારે અવયવાર્થ કહેશે - * * * * * આ સમોસરણમાં, શું ભગવંત જ્યાં ધર્મ કહે, ત્યાં જ નિયમી થાય કે ન તાય, તે શંકા નિવારવા પહેલું દ્વાર વર્ણવે છે - * નિયુક્તિ-પ૪૪ - જ્યાં અપૂર્વ સમોસરણ, જ્યાં મહહિક દેવો જાય, વાયુ-ઉદક-યુષ વાદળ, ત્રણ પ્રકારો અને અભિયોગિક દેવો. * વિવેચન-૫૪૪ : જે ક્ષેત્રમાં અપૂર્વ સમોસરણ હોય તથા જ્યાં ભૂત સમોસરણ ફોગમાં મહર્તિક દેવો આવે, ત્યાં રેણુ આદિ નિવારવા વાયુ, ભાવિ રેણુના સંતાપને નિવારવા જળના વાદળ, પૃથ્વીની વિભૂષાર્થે પુષ વાદળ, ત્રણ ગઢો તે બધું આભિયોગિક દેવો કરે છે. પસીના સમોસરણમાં નિયમ નથી. એ રીતે સામાન્ય સમોસરણ કરણ વિધિ કહી, હવે વિશેષ વિધિ કહે છે - * નિયુક્તિ -પ૪૫ - મણિ, સુવર્ણ, રતનથી ચિકિત ભૂમિભાગ, ચોતરફ સુગંધી, એક યોજનના અંતરમાં દેવો વિવિધ અનામય કરે છે. * વિવેચન-પ૪પ : ચંદ્રકાંતાદિ મણિ, દેવ કંચન, ઈન્દ્રનીલાદિ રનો કે સ્થળથી ઉત્પન્ન મણી, જળથી ઉત્પન્ન રનો વડે ચિત્રિત, ભૂભાગ બધી દિશામાં સુગંધી ગંધયુક્ત, દેવો યોજના પરિમાણમાં વિવિધરૂપે કરે છે. - x * x - * નિર્યુક્તિ-૫૪૬+વિવેચન : બિંટ સહિત, સુગંધી, જલજ-સ્થલજ દિવ્ય પુષ્પોની જેમ અતીવ પ્રસરતી ગંધવાળા, પંચવર્ણા પુષ્પોની વર્ષા કરે છે. *x - * નિર્યુક્તિ -પ૪૦ થી પ૫૦ : મણિ કનક રનોથી જડેલ તોરણો ચારે બાજુથી વિમુર્તે છે. તે તોરણો છો, પુતલીઓ, મગરમુખ, ધજા, સ્વસ્તિકાદિ સહિત જાણવા.
Page #136
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 540 થી 550 ર૩ નથી જડેલ ત્રણ પાકાર સુર ગણેન્દ્રો વિફર્વે છે, તે ત્રણે ગઢ મણિ અને કંચનના કાંગરાથી શોભિત હોય છે. અભ્યતર મધ્યમ અને બહાર એમ ત્રણ ગઢ અનુક્રમે વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિ કરે છે. જે રન, કંચન અને રૂપાના હોય છે. મણિ-રન-સુવર્ણના કપિશીર્ષકો સર્વ રતનયુક્ત દ્વારો, સર્વ રત્નમય વજ, પતાકા, તોરણાદિ ચે છે. * વિવેચન-૫૪૩ થી 550 : મણિ-કનક-રનથી ચિકિત ચારે દિશામાં તોરણો વિકર્ષે છે. છમ, ખંભની પુતળી, મગરમુખોપલક્ષાણ, ધ્વજા, સ્વસ્તિકાદિ સંસ્થાનની ચના વિશેષ, તે બધું ત્યાં શોભે છે. આ બધું વ્યંતર દેવો કરે છે. ત્રણ શ્રેષ્ઠ પ્રાકારને રનોથી ચિકિત ત્યાં સુરગણના ઈન્દ્રો મણિ, સુવર્ણના કપિશીર્ષકથી વિભૂષિત વિકર્ષે છે. તે આ રીતે - અત્યંતર, મધ્ય અને બાહ્ય, તે. અનુક્રમે વૈમાનિક, જ્યોતિક, ભવનપતિ વડે ત્રણ પ્રકારો વિદુર્વાય છે. રનનોગઢ વૈમાનિક કરે, સુવર્ણનો જ્યોતિકો કરે અને રૂપાનો ગઢ ભવનપતિ કરે છે. કરિશિર્ષકો મણિ-રત્ન-હેમમય હોય છે. તેમાં પહેલા પ્રાકારમાં પંચવર્ણી મણીમય વૈમાનિકો કરે. બીજે વિવિધ રનમય જ્યોતિકો કરે, ત્રીજે હેમમય ભવનપતિ કરે તથા સર્વ રતનમય ધારો કરે છે. ઈત્યાદિ ગાચાર્યવત - x * x - જાણવું. * નિયુક્તિ-પ૫૧ + વિવેચન : ત્યારપછી ચોતરફ કૃણ અગરુ, કુંકુરુક મિશ્ર ગંધ વડે મનહર એવી ધૂપઘટિકાને દેવો વિદુર્વે છે. * નિયુક્તિ-પ૫૨ + વિવેચન : તીર્થકરના પાદમૂલમાં પડતા એવા દેવો ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. ઉત્કૃષ્ટ-હર્ષ વિશેષ પ્રેરિત ધ્વનિ. વળી કલકલ શબ્દથી બધી દિશામાં યુક્ત અને સંપૂર્ણ એવો કલકલ કરે છે. * નિયુક્તિ-૫૫૩ : ચૈત્યવૃક્ષ, પીઠ, છંદક, આસન, છત્ર, ચામર તે સિવાય બીજું જે કંઈ કરવા યોગ્ય હોય તે વાણવ્યંતર દેવો કરે છે. * વિવેચન-પપ૩ : ભગવંતની ઉંચાઈથી બાર ગણું અશોક વૃક્ષ, તેની નીચે રનમય પીઠ, તેની ઉપર દેવ છંદક, તેની મધ્યમાં સિંહાસન, તેની ઉપર છત્રાતિછમ. યામાં હાથમાં રહેલ બે ચામર, પા સંસ્થિત ધર્મચક અને જ બીજા વાયુ-ઉદકાદિ કર્મવ્ય છે, તેને વ્યંતર દેવો કરે છે. પ્રશ્ન - શું જ્યાં જે સમોસરણ હોય, ત્યાં આ આવો નિયોગ છે કે નથી ? તે કહે છે - * નિયુક્તિ -પ૫૪ :સાધારણ સમોસરણમાં આ પ્રમાણે, ઋદ્ધિમાન હોય તે દેવ એકલો 254 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ સમોસરણ એ, અલ્પBદ્ધિક દેવ માટે ભજના જણાવી. * વિવેચન-પપ૪ : સાધારણ સમોસરણમાં જ્યાં દેવેન્દ્રો આવે છે, ત્યાં આ જ નિયોગ છે, જયાં Aદ્ધિમાન સમોસરે છે - કોઈ ઈન્દ્ર, સામાનિકાદિ. ત્યાં એકલો જ તે પ્રાકારાદિ બધું કરે છે. મૂલ ટીકાકારે પણ કહેલ છે કે - જયાં ઈન્દ્રો આવતા નથી, ત્યાં ભવનવાસી આદિ સમોસરણ કરે કે ન પણ કરે તે ભજના. * નિર્યુક્તિ -555 - સૂર્યોદયે અને પશ્ચિમમાં પ્રભુ પૂર્વદ્વારેથી પ્રવેશ કરે છે. બે પuો ઉપર ચરણો અને અન્ય સાત માર્ગમાં હોય છે. * વિવેચન-૫૫૫ - દેવ તિપાદિત સમોસરણમાં પહેલી અને છેલ્લી પરિસિમાં પૂર્વ દ્વારેથી આવીને ભગવંત પ્રવેશ કરે છે. કઈ રીતે ? દેવતા રચિત બંને સહસ કમળ ઉપર બંને પગને સ્થાપે છે. માર્ગથી અને પાછળ સાત બીજા કમળ ભગવંતને ચાલે છે. પછીપછીના કમળ ઉપર પગ મૂકીને ભગવંત આગળ-આગળ ચાલે છે. * નિયુક્તિ -પ૫૬ - પ્રદક્ષિણા કરી પૂર્વમુખ રહી, ત્રણ દિશામાં દેવકૃત પ્રતિરૂપકો, યેષ્ઠ ગણધર કે બીજ ગણધરો અગ્નિ ખૂણામાં નીટ બેસે. વિવેચન-પપ૬ - ભગવંત પૂર્વ દ્વારેથી પ્રવેશીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરીને, પૂર્વાભિમુખ બેસે છે. શેષ ત્રણ દિશામાં સિંહાસનયુક્ત તીર્થકર આકૃતિ દેવકૃત હોય છે - 4 - ભગવંતના પાદમૂલે એક ગણધર વડે અવિરહિત હોય છે. તે જ્યેષ્ઠ કે અન્ય હોય. પ્રાય:જયેષ્ઠ હોય તે જયેષ્ઠગણિ કે બીજા અગ્નિ ખૂણામાં ભગવંતની નીકટ ભગવંતને પ્રણામ કરીને બેસે. બાકીના ગણધરો ભગવંતને વાંધીને, પ્રભુની નીકટ બેસે છે. ભુવનગુરનું રૂપ કૈલોક્યગત રૂપના સુંદરતરપણાથી દેવોએ ચેલ પ્રતિકૃતિના રૂપમાં શું સામ્ય હોય કે અસામ્ય, તે કહે છે - * નિર્યુક્તિ-પપ૭ + વિવેચન : જે તે દેવો વડે કરાયેલ ત્રણ દિશામાં જિનવરની પ્રતિકૃતિઓ તે પણ તીર્થકરના પ્રભાવથી તીર્થકરને અનુરૂપ જ હોય છે. * નિર્યુક્તિ-૫૫૮ + વિવેચન : તીર્થ-ગણધર, તેમના હોવાથી અતિશયવાળા સંયતો તથા વૈમાનિકોની દેવી અને શ્રમણીઓ તથા ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ. આ ગાથાર્થ કહ્યો, હવે અવયવાર્થ કહે છે - * નિયુક્તિ -પ૫૯ - કેવલીઓ ત્રણ વખત જિનાવરને, તીર્થ પ્રણામ, તેના માણિી, મન:પર્યાય
Page #137
--------------------------------------------------------------------------
________________ ઉપોદ્ઘાત નિ 559 પપ 56. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ મહદ્ધિકને પ્રણમે છે. મહદ્ધિક બેઠા હોય તો પછી આવેલા અપદ્ધિક તેમને પ્રણમીને જાય છે. ત્યાં પીડાદિ નથી. વિરોધી જીવોને પણ પરસ્પર ઈર્ષ્યા કે ભય નથી. તેવો ભગવંતનો અનુભાવ છે. પહેલા ગઢમાં મનુષ્યાદિ જ કહ્યા, તેથી કહે છે - બીજા ગઢમાં તિર્યયો હોય છે, ત્રીજામાં વાહનો છે. પ્રાકાર બહાર તિર્યંચો સાથે મનુષ્યો અને દેવો પણ હોય, તે બધાં પ્રત્યેક કે મિશ્ર પણ હોય. આવશ્યક નિર્યુક્તિ-૧ થી પ૬૩નો મુનિ દીપરત્નસાગર કૃતુ સટીક અનુવાદ પૂર્ણ ભાગ-૩૧-મો સમાપ્ત ઘની આદિને નમતા, સ્વસ્થન-સ્વસ્થાને જાય છે. * વિવેચન-પપ૯ : કેવલીઓ તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા કરીને અને તમને પ્રણામ કરીને, તીર્થ અને ગણધરની પાસે બેસે. મન:પર્યવજ્ઞાની પણ ભગવંતને વાંધીને, તીર્થ અને કેવલીને વાંદીને કેવલીની પાછળ બેસે છે. મારા શબ્દથી અતિશય વગસ્તા સયતો પણ તીર્થકરને વાંદીને મન:પર્યવજ્ઞાનીની પાછળ બેસે છે. વૈમાનિક દેવીઓ પણ તીર્ષક દિને વાંદીને વૈમાનિક દેવીની પાછળ ઉભી રહે છે, પણ બેસતી નથી. ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ પણ તીર્થંકરાદિને વાંદીને નૈઋત્ય દિશામાં ભવનપતિની, પછી જયોતિકની, પછી વ્યંતરની દેવી ઉભી રહે છે એ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનિ આદિ પણ નમીને સ્વ-સ્વ સ્થાને જાય છે. * નિયુક્તિ-પ૬૦ + વિવેચન : ભવનપતિ, જ્યોતિક, વ્યંતર દેવો ભગવંતને વાંદીને, સાધુને વાંદને, અનુક્રમે વાયવ્ય પાર્વે રહે છે તેમ જાણવું. વૈમાનિક, મનુષ્યો અને માનુષી સ્ત્રી ચાકર્મી ઈશાનમાં રહે છે. કઈ રીતે? પ્રદક્ષિણા કરીને, તીર્થકર આદિને વંદના કરીને અનુક્રમે રહે છે - x * x * પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - કોઈ દેવી બેસતી નથી, દેવો, પરષો, સ્ત્રીઓ બેસે છે. જે પરિવાર જેની નિશ્રા કરીને આવે, તે તેની પડખે જ રહે છે. હવે ભાષ્યકારનો મત - * ભાગ-૧૧૬ થી ૧૧લું વિવેચન : સાધુ, વૈમાનિક દેવી, સાળી પૂર્વ દ્વારેથી પ્રવેશી પ્રભુને પ્રદક્ષિણા દઈને અગ્નિ ખૂણે રહે છે. જ્યોતિક, ભવનપતિ, વ્યંતરની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશી મૈત્રાત્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિક દેવો પશ્ચિમ દ્વારેથી આવીને વાયવ્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. મહેન્દ્ર સહ કલ્પ દેવો, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી ઉત્તર દ્વારેથી આવીને ઈશાન ખૂણામાં અંજલી જોડીને રહે છે. હવે ઉપસંહાર ગાથા - * નિયુક્તિ -પ૬૧ થી પ૬૩ - એકૈંક દિશામાં દાની ત્રિક-કિની બેઠકો હોય. પહેલી-છેલ્લી દિશામાં વિમિશ્રી , પરષો બાકીની દિશામાં પ્રત્યેક હોય છે. પહેલાં બેઠેલા સામાન્ય લોકો આવેલા ઋદ્ધિવાળાને પ્રણામ કરે છે, બેઠેલા મહદ્ધિકને પણ સામાન્ય લોકો પામે છે. ત્યાં પીડા-વિકથા-પરસ્પર ઈમ કે ભય નથી. બીજી ગઢમાં તિયચ, ત્રીશ ગઢમાં ચાન હોય. પ્રકારની બહાર તિરંગો પણ પ્રત્યેક અને મિશ્ર હોય છે. * વિવેચન-૫૬૧ થી પ૬૩ : પૂર્વ આદિ એકૈક દિશામાં ઉક્ત લક્ષણ સંયત આદિ ત્રિક હોય છે. અગ્નિ અને ઈશાન દિશામાં સ્ત્રીપુરુષો બંને હોય, બાકીની બે દિશામાં પ્રત્યેક જ હોય છે. તેમાં રહેલાં દેવ-મનુષ્ય સ્થિતિ કહે છે - અા ઋદ્ધિક પૂર્વે રહેલ હોય તે આવનારા
Page #138
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.