________________ ઉપોદ્ઘાત નિ 540 થી 550 ર૩ નથી જડેલ ત્રણ પાકાર સુર ગણેન્દ્રો વિફર્વે છે, તે ત્રણે ગઢ મણિ અને કંચનના કાંગરાથી શોભિત હોય છે. અભ્યતર મધ્યમ અને બહાર એમ ત્રણ ગઢ અનુક્રમે વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિ કરે છે. જે રન, કંચન અને રૂપાના હોય છે. મણિ-રન-સુવર્ણના કપિશીર્ષકો સર્વ રતનયુક્ત દ્વારો, સર્વ રત્નમય વજ, પતાકા, તોરણાદિ ચે છે. * વિવેચન-૫૪૩ થી 550 : મણિ-કનક-રનથી ચિકિત ચારે દિશામાં તોરણો વિકર્ષે છે. છમ, ખંભની પુતળી, મગરમુખોપલક્ષાણ, ધ્વજા, સ્વસ્તિકાદિ સંસ્થાનની ચના વિશેષ, તે બધું ત્યાં શોભે છે. આ બધું વ્યંતર દેવો કરે છે. ત્રણ શ્રેષ્ઠ પ્રાકારને રનોથી ચિકિત ત્યાં સુરગણના ઈન્દ્રો મણિ, સુવર્ણના કપિશીર્ષકથી વિભૂષિત વિકર્ષે છે. તે આ રીતે - અત્યંતર, મધ્ય અને બાહ્ય, તે. અનુક્રમે વૈમાનિક, જ્યોતિક, ભવનપતિ વડે ત્રણ પ્રકારો વિદુર્વાય છે. રનનોગઢ વૈમાનિક કરે, સુવર્ણનો જ્યોતિકો કરે અને રૂપાનો ગઢ ભવનપતિ કરે છે. કરિશિર્ષકો મણિ-રત્ન-હેમમય હોય છે. તેમાં પહેલા પ્રાકારમાં પંચવર્ણી મણીમય વૈમાનિકો કરે. બીજે વિવિધ રનમય જ્યોતિકો કરે, ત્રીજે હેમમય ભવનપતિ કરે તથા સર્વ રતનમય ધારો કરે છે. ઈત્યાદિ ગાચાર્યવત - x * x - જાણવું. * નિયુક્તિ-પ૫૧ + વિવેચન : ત્યારપછી ચોતરફ કૃણ અગરુ, કુંકુરુક મિશ્ર ગંધ વડે મનહર એવી ધૂપઘટિકાને દેવો વિદુર્વે છે. * નિયુક્તિ-પ૫૨ + વિવેચન : તીર્થકરના પાદમૂલમાં પડતા એવા દેવો ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. ઉત્કૃષ્ટ-હર્ષ વિશેષ પ્રેરિત ધ્વનિ. વળી કલકલ શબ્દથી બધી દિશામાં યુક્ત અને સંપૂર્ણ એવો કલકલ કરે છે. * નિયુક્તિ-૫૫૩ : ચૈત્યવૃક્ષ, પીઠ, છંદક, આસન, છત્ર, ચામર તે સિવાય બીજું જે કંઈ કરવા યોગ્ય હોય તે વાણવ્યંતર દેવો કરે છે. * વિવેચન-પપ૩ : ભગવંતની ઉંચાઈથી બાર ગણું અશોક વૃક્ષ, તેની નીચે રનમય પીઠ, તેની ઉપર દેવ છંદક, તેની મધ્યમાં સિંહાસન, તેની ઉપર છત્રાતિછમ. યામાં હાથમાં રહેલ બે ચામર, પા સંસ્થિત ધર્મચક અને જ બીજા વાયુ-ઉદકાદિ કર્મવ્ય છે, તેને વ્યંતર દેવો કરે છે. પ્રશ્ન - શું જ્યાં જે સમોસરણ હોય, ત્યાં આ આવો નિયોગ છે કે નથી ? તે કહે છે - * નિયુક્તિ -પ૫૪ :સાધારણ સમોસરણમાં આ પ્રમાણે, ઋદ્ધિમાન હોય તે દેવ એકલો 254 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ સમોસરણ એ, અલ્પBદ્ધિક દેવ માટે ભજના જણાવી. * વિવેચન-પપ૪ : સાધારણ સમોસરણમાં જ્યાં દેવેન્દ્રો આવે છે, ત્યાં આ જ નિયોગ છે, જયાં Aદ્ધિમાન સમોસરે છે - કોઈ ઈન્દ્ર, સામાનિકાદિ. ત્યાં એકલો જ તે પ્રાકારાદિ બધું કરે છે. મૂલ ટીકાકારે પણ કહેલ છે કે - જયાં ઈન્દ્રો આવતા નથી, ત્યાં ભવનવાસી આદિ સમોસરણ કરે કે ન પણ કરે તે ભજના. * નિર્યુક્તિ -555 - સૂર્યોદયે અને પશ્ચિમમાં પ્રભુ પૂર્વદ્વારેથી પ્રવેશ કરે છે. બે પuો ઉપર ચરણો અને અન્ય સાત માર્ગમાં હોય છે. * વિવેચન-૫૫૫ - દેવ તિપાદિત સમોસરણમાં પહેલી અને છેલ્લી પરિસિમાં પૂર્વ દ્વારેથી આવીને ભગવંત પ્રવેશ કરે છે. કઈ રીતે ? દેવતા રચિત બંને સહસ કમળ ઉપર બંને પગને સ્થાપે છે. માર્ગથી અને પાછળ સાત બીજા કમળ ભગવંતને ચાલે છે. પછીપછીના કમળ ઉપર પગ મૂકીને ભગવંત આગળ-આગળ ચાલે છે. * નિયુક્તિ -પ૫૬ - પ્રદક્ષિણા કરી પૂર્વમુખ રહી, ત્રણ દિશામાં દેવકૃત પ્રતિરૂપકો, યેષ્ઠ ગણધર કે બીજ ગણધરો અગ્નિ ખૂણામાં નીટ બેસે. વિવેચન-પપ૬ - ભગવંત પૂર્વ દ્વારેથી પ્રવેશીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરીને, પૂર્વાભિમુખ બેસે છે. શેષ ત્રણ દિશામાં સિંહાસનયુક્ત તીર્થકર આકૃતિ દેવકૃત હોય છે - 4 - ભગવંતના પાદમૂલે એક ગણધર વડે અવિરહિત હોય છે. તે જ્યેષ્ઠ કે અન્ય હોય. પ્રાય:જયેષ્ઠ હોય તે જયેષ્ઠગણિ કે બીજા અગ્નિ ખૂણામાં ભગવંતની નીકટ ભગવંતને પ્રણામ કરીને બેસે. બાકીના ગણધરો ભગવંતને વાંધીને, પ્રભુની નીકટ બેસે છે. ભુવનગુરનું રૂપ કૈલોક્યગત રૂપના સુંદરતરપણાથી દેવોએ ચેલ પ્રતિકૃતિના રૂપમાં શું સામ્ય હોય કે અસામ્ય, તે કહે છે - * નિર્યુક્તિ-પપ૭ + વિવેચન : જે તે દેવો વડે કરાયેલ ત્રણ દિશામાં જિનવરની પ્રતિકૃતિઓ તે પણ તીર્થકરના પ્રભાવથી તીર્થકરને અનુરૂપ જ હોય છે. * નિર્યુક્તિ-૫૫૮ + વિવેચન : તીર્થ-ગણધર, તેમના હોવાથી અતિશયવાળા સંયતો તથા વૈમાનિકોની દેવી અને શ્રમણીઓ તથા ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ. આ ગાથાર્થ કહ્યો, હવે અવયવાર્થ કહે છે - * નિયુક્તિ -પ૫૯ - કેવલીઓ ત્રણ વખત જિનાવરને, તીર્થ પ્રણામ, તેના માણિી, મન:પર્યાય