________________ ઉપોદ્દાત નિ 539 રસ્પર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ [અહીં નવે કમળોમાં કઈ રીતે પગ મૂકે બે સિવાયની કમળો કઈ રીતે દેખાય, કમળ કેવા હતા ? ઈત્યાદિ વર્ણન મૂર્ણિમાં ખાસ જોવું.). * નિયુક્તિ-૫૪o : દેવ અને મનુષ્યોના રાજ વડે પૂજિત, પ્રાપ્ત ધર્મવિર ચકવતાંવ, બીજુ સમોસરણ મધ્યમા પાપા નગરીમાં થયું. * વિવેચન-૫૪૦ : તે જ ભગવંત દેવ અને મનુષ્યોના રાજા વડે પૂજાને પ્રાપ્ત થયા. કેમ ? શ્રેષ્ઠ ધર્મનું ચક્રવર્તીત્વ અર્થાતુ પ્રભુત્વ પામ્યા. ફરી બીજું સમોસરણ ચાયું. - x * ક્યાં ? મધ્યમા પાપા નગરીમાં, અહીં જ્ઞાનોત્પત્તિ સ્થાનકૃત પૂજાની અપેક્ષાથી બીજું, એમ જાણવું. * નિયુક્તિ -પ૪૧ - ત્યાં સોમિલ આઈ બ્રાહાણ, તેના વાકાલે, પયુર જન અને જાનપદ યજ્ઞપટમાં આવેલા હતા. * વિવેચન-૫૪૧ : મધ્યમા પાપામાં સોમિલાર્ય બ્રાહ્મણ હતો. તેના દીક્ષા કાળમાં અર્થાત્ યાગ કાળમાં વિશિષ્ટ નગરવાસી લોક સમુદાય અને સામાન્ય લોકો, જનપદમાં થનાર છે જાનપદા અર્થાત્ દેશના લોકો યજ્ઞ પાટે આવેલા. * નિર્યુક્તિ -પ૪૨ + વિવેચન : યજ્ઞપાટકની ઉત્તર બાજુએ એકાંતમાં અને અલગ, પછી દેવો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રનો મહિમા કર્યો. અથવા કરતા હતા. આ જ અર્થને કંઈક વિશેષતાથી ભાષ્યકાર કહે છે - * ભાષ્ય-૧૧૫ + વિવેચન : ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વિમાનવાસીઓએ સર્વ ઋદ્ધિ વડે. હેતુભૂતપણે પર્ષદા સહિત જ્ઞાનોત્પત્તિ મહિમા કર્યા. હવે સમોસરણ વક્તવ્યતાને પ્રપંચથી કહે છે - * નિયુક્તિ -543 - (1) સમોસરણમાં, (ર) કેટલા, (3) રૂ૫, (4) પૃચ્છા, (5) ઉત્તર, (6). શ્રોતાના પરિણામ, (9) દાન, (8) દેવમાલ્ય, () માલ્યાનયન તીર્થમાં. આ પ્રમાણે દ્વાર ગાથા કહી છે. * વિવેચન-પ૪૩ - (1) સમોસરણ વિધિનું કથન - જે દેવો જે પ્રાકારાદિ, જેવા પ્રકારે કરે છે તે. (2) ભગવંત કેટલી સામાયિક કહે છે અને મનુષ્યાદિ સ્વીકારે છે તે. અથવા કયા ભૂ ભાગથી અપૂર્વ કે અર્દષ્ટ સમોસરણમાં સાધુ વડે અવાય છે (3) ભગવંતનું રૂપ, (4) કયા ઉત્કૃષ્ટ રૂપાણાથી ભગવંતને પ્રયોજન છે એ પ્રમાણે પૃચ્છા અને કાર્યોત્તર વક્તવ્ય. અથવા એક સાથે કેટલાં લોકો હૃદયગત સંશયને પૂછે છે. (5) વ્યાકરણ * ભગવંતનું વક્તવ્ય, એક સાથે સંખ્યાતીત લોકો પૂછે તો પણ ભગવંત ઉત્તર આપે છે તે અથવા પ્રસ્ત-ઉત્તર એ એક જ દ્વાર છે. (6) શ્રોતામાં પરિણામનું વકતવ્ય. જેમકે - સર્વે શ્રોતાને ભગવંતની વાણી પોતાની ભાષામાં પરિણમે છે. (3) દાન-વૃત્તિદાન અને પ્રીતિદાન ચક્રવર્તી આદિ કેટલું આપે છે - તીર્થંકરની પ્રવૃત્તિનું કથન કરનારને, તેની વક્તવ્યતા (8) દેવમાલ્ય - ગંધ પ્રક્ષેપથી દેવો સંબંધી જે માલ્ય - બલી આદિ. કોણ કરે ? કેટલું પરિમાણ ? (9) માલ્યાનયનની જે વિધિ છે, તેની વક્તવ્યતા અને પૌરૂષી અતિકાંત થતા તીર્થ - ગણધર દેશના કરે છે. - ગાથા સમુદાયાર્થ કહ્યો, હવે પ્રતિદ્વારે અવયવાર્થ કહેશે - * * * * * આ સમોસરણમાં, શું ભગવંત જ્યાં ધર્મ કહે, ત્યાં જ નિયમી થાય કે ન તાય, તે શંકા નિવારવા પહેલું દ્વાર વર્ણવે છે - * નિયુક્તિ-પ૪૪ - જ્યાં અપૂર્વ સમોસરણ, જ્યાં મહહિક દેવો જાય, વાયુ-ઉદક-યુષ વાદળ, ત્રણ પ્રકારો અને અભિયોગિક દેવો. * વિવેચન-૫૪૪ : જે ક્ષેત્રમાં અપૂર્વ સમોસરણ હોય તથા જ્યાં ભૂત સમોસરણ ફોગમાં મહર્તિક દેવો આવે, ત્યાં રેણુ આદિ નિવારવા વાયુ, ભાવિ રેણુના સંતાપને નિવારવા જળના વાદળ, પૃથ્વીની વિભૂષાર્થે પુષ વાદળ, ત્રણ ગઢો તે બધું આભિયોગિક દેવો કરે છે. પસીના સમોસરણમાં નિયમ નથી. એ રીતે સામાન્ય સમોસરણ કરણ વિધિ કહી, હવે વિશેષ વિધિ કહે છે - * નિયુક્તિ -પ૪૫ - મણિ, સુવર્ણ, રતનથી ચિકિત ભૂમિભાગ, ચોતરફ સુગંધી, એક યોજનના અંતરમાં દેવો વિવિધ અનામય કરે છે. * વિવેચન-પ૪પ : ચંદ્રકાંતાદિ મણિ, દેવ કંચન, ઈન્દ્રનીલાદિ રનો કે સ્થળથી ઉત્પન્ન મણી, જળથી ઉત્પન્ન રનો વડે ચિત્રિત, ભૂભાગ બધી દિશામાં સુગંધી ગંધયુક્ત, દેવો યોજના પરિમાણમાં વિવિધરૂપે કરે છે. - x * x - * નિર્યુક્તિ-૫૪૬+વિવેચન : બિંટ સહિત, સુગંધી, જલજ-સ્થલજ દિવ્ય પુષ્પોની જેમ અતીવ પ્રસરતી ગંધવાળા, પંચવર્ણા પુષ્પોની વર્ષા કરે છે. *x - * નિર્યુક્તિ -પ૪૦ થી પ૫૦ : મણિ કનક રનોથી જડેલ તોરણો ચારે બાજુથી વિમુર્તે છે. તે તોરણો છો, પુતલીઓ, મગરમુખ, ધજા, સ્વસ્તિકાદિ સહિત જાણવા.