Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ (૪પ અનુઓગદાર - બીજી ચૂલિકા - ગુર્જરછાયા) અનુકમ | પૃષ્ઠક 1-69 301-308 70-145 1 308-334 વિષય જ્ઞાન અને આવશ્યક આનુપૂર્વી નામ - એકથી દસ ભેદે અને પ્રમાણ સામાસિક ભાવ પ્રમાણ પ્રમાણનું સ્વરૂપ વક્તવ્યતા અને અધિકાર 146-247 ! 334-346 5 | 248-251 | 346-348 ૨પર-૩૧૭ 348-382 1 ૩૧૮-૩પ૦ | 382-391 | 6 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90] Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [301] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમાંસ્વામિને નમઃ 'જય zzzzzzzz | અનુઓગદારાઈ assessesses (બીજી ચૂલિકા-ગુર્જરછાયાપૂર્ણ) ://z S [1] જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલું છે. તે આ પ્રમાણે છે- આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન [2] તે પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાનો શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી, માટે એમનો અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદ્વારા, શિષ્યોને “તમારે અભ્યાસ કરવો જોઇએ આ રીતે ઉપદિષ્ટ થતાં નથી. ‘સ્થિર અને પરિચિત કરો આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી. અને હૃદયમાં ધારણ કરી’ એમ તેની અનુજ્ઞા આપતી નથી. કિન્તુ શ્રુતજ્ઞાનનો ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ હોય છે. [3] જો શ્રુતજ્ઞાનમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું અંગપ્રવિષ્ટ શ્રતમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટમૃતમાં ઉદેશ યાવતુ અનુયોગની પ્રવૃત્તિ થાય છે? આયારો આદિ અંગપ્રવિષ્ટકૃતમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે. તેમજ દશવૈકાલિકાદિ અનંગપ્રવિષ્ટ શ્રુતમાં પણ ઉદ્દેશ યાવતુ અનુયોગ પ્રવર્તે છે. એટલે બન્ને પ્રકારના શ્રતના ઉદ્દેશ આદિ થાય છે, પણ અહીં જે પ્રારંભ કરાય છે તે અનંગપ્રવિષ્ટ કૃતનો અનુયોગ છે. [4] જો અનંગપ્રવિષ્ટ શ્રુતમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું કાલિક શ્રુતમાંઅનુયોગની પ્રવૃત્તિ થાય છે કે ઉત્કાલિક શ્રતમાં-અનુયોગની પ્રવૃત્તિ થાય છે? કાલિકશ્રુત અને ઉત્કાલિક શ્રુત બન્નેમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે પરંતુ શાસ્ત્રમાં ઉત્કાલિક શ્રતનો અનુયોગ કરવામાં આવશે. [] જો ઉત્કાલિકકૃતનો અનુયોગ થાય છે તો શું આવશ્યકનો અનુયોગ થાય છે કે આવશ્યકથી અનુયોગ થાય છે ? આવશ્યક અને આવશ્યકથી ભિન્ન-બન્નેનો અનુયોગ થાય છે, પરંતુ આ જે પ્રારંભ છે તે આવશ્યકનો અનુયોગ છે. [6] આવશ્યકનો અનુયોગ છે તો શું આવશ્યક એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે? એક શ્રુતસ્કંધરૂપ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે? આવશ્યકસૂત્ર અનંગપ્રવિષ્ટ એટલે અંગ- બાહ્ય હોવાથી તે એક અંગ નથી અને અનેક અંગોરૂપ પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ 302 અનુગદારાઈ -(9) નથી. તે એક શ્રુતસ્કન્ધ રૂપ છે, અનેક શ્રુતસ્કન્ધ રૂપ નથી. તેના છ અધ્યયનો હોવાથી અનેક અધ્યયન રૂપ છે, એક અધ્યનરૂપ નથી, તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી અથતુ આવશ્યકસૂત્રમાં ઉદ્દેશ નથી. 7i] આવશ્યક સૂત્ર શ્રત, સ્કંધ અને અધ્યયન રૂપ છે તેથી આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયન શબ્દોનો નિક્ષેપ થાસંભવ નામાદિમાં ન્યાસ કરીશ. [8] નિક્ષેપ કરનાર ગુરુ જે વિષયના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવાદિરૂપ સર્વ નિક્ષેપોને જાણતાં હોય તો તેને તે સર્વનું નિરૂપણ કરવું જોઈએ અને જો સર્વ નિક્ષેપોને જાણતા ન હોય તો નિક્ષેપ ચતુષ્ટય- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનું નિરૂપણ તો કરવું જ જોઈએ. [9] તે આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારનાં કહ્યાં છે. નામ આવશ્યક સ્થાપનાઆવશ્યક દ્રવ્યઆવશ્યક ભાવ આવશ્યક . [10] નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? કોઈ જીવ કે અજીવનું અથવા જીવો કે અજીવોનું, જીવ અને અજીવ બનેનું અથવા જીવો અને અજીવો બંનેનુગુણની અપેક્ષા રાખ્યા વિના વ્યવહાર માટે આવશ્યક એવું નામ રાખવામાં આવે છે તેને નામ આવશ્યક કહે છે. [11] સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે? સ્થાપના આવશ્યક તે જે આકૃતિ કાષ્ઠ ઉપર કોતરવામાં આવે, વસ્ત્રની ઢીંગલી આદિ બનાવવામાં આવે, ચિત્રરૂપે જેનું સર્જન કરવામાં આવે, ભીની માટીમાંથી બનાવવામાં આવે, વસ્ત્રોની ગાંઠો ના સમુદાયથી બનાવવામાં આવે અથવા એક, બે અથવા અનેક વસ્ત્રો વેષ્ટિત કરીને બનાવવામાં આવે અથવા પુષ્પોની આકૃતિરૂપે સજાવટ કરવામાં આવે કે પીતળાદિ દ્રવ્યોને બીબામાં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તે સર્વમાં અથવા પાસાઓ કે કોડીમાં એક અથવા અનેક આવશ્યક ક્રિયાયુક્ત શ્રાવકોની કરવામાં આવેલી જે સદ્દભાવ સ્થાપના અથવા અભાવ સ્થાપના છે તેનું નામ આવશ્યક સ્થાપના છે. [12] નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે ? નામ યાવત્રુથિક-વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ટકી રહેનાર હોય છે, પરંતુ સ્થાપના તો ઇત્વરિક-સ્વલ્પકાળ સુધી રહેનાર અને વાવસ્કથિક એ બન્ને પ્રકારની હોય છે. દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાવશ્યકના બે પ્રકાર કહ્યાં છે, તે આ પ્રકારે આગમદ્રવ્યાવશ્યક અને નોઆગમદ્રવ્યાવશ્યક [14] આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે સાધુએ આવશ્યક શાસ્ત્રનાં પદોનું ગુરુ સમક્ષ આદિથી અંતસુધી અધ્યયન કર્યું છે. સ્થિર કર્યું છે, આવૃત્તિ કરતાં અથવા કોઇના પૂછવાપર તત્કાલ ઉપસ્થિત થઈ જાય એવી રીતે પાકું કર્યું છે. શ્લોક પદ અને વણોની સંખ્યાનું પ્રમાણ સમજી લીધું છે, અનુપૂર્વી અને અનાનુપુર્વ પૂર્વક જેને સર્વ રીતે સર્વ તરફથી પરાવર્તિત કરી લીધું છે, પોતાના નામની જેમ સ્મૃતિ પટલમાંથી દૂર ન થાય એવી રીતે કર્યું છે, જે રીતે ગુરુ ઉદાતાદિ ઘોષ સ્વરોનું ઉચ્ચારણ કરતાં હોય તેમ ઉચ્ચારણ કર્યું છે. અક્ષરની હીનતા રહિત અધિકતા રહિત વ્યતિક્રમ રહિત અઅલિત રૂપે અન્ય શાસ્ત્રવર્તી પદોના સેળભેળ રહિત. અમિલિત ઉચ્ચારણ કર્યું છે, વ્યત્યાગ્રંડિત એક શાસ્ત્રમાં જુદા , Page #13 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫ 303 જુદ્ધ સ્થાનપર લખવામાં આવેલા એકાઈ સૂત્રોનો એકજ સ્થાનમાં પાઠ કરવો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પોતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણા કરવું અથવા બોલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લેવો અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લેવો ઇત્યાદિ દોષોથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે. [15] નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા બે આગમદ્રવ્યાવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્માઓ હોય તેટલાજ આગમ દ્રવ્યાવશ્યક સમજવા. વ્યવહારનય પણ નિગમનયની જેમજ આગમદ્ર- વ્યાવશ્યકના ભેદોને સ્વીકારે છે. સામાન્ય માત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય તે એક અનુપયુક્ત આત્મા એકદ્રવ્યાવશ્યક અને અનેક અનુપયુક્ત આત્માઓ અનેક આગમદ્રવ્યાવશ્યક તેમ સ્વીકાર કરતો નથી પણ બધા આત્માઓને એકજ આગમદ્રવ્યાવશ્યક માને છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમવ્યાવશ્યક છે. તે ભેદોની. સ્વીકારતો નથી. ત્રણે શબ્દનય અથતુ શબ્દનય સમભિરુઢનય અને એવંભૂતનય જ્ઞાયક જો અનુપયુક્ત હોય તો તેને અવસ્તુઅસતુ માને છે. કારણ કે જ્ઞાયક અનુપયુક્ત. સંભવીજ ન શકે. જો તે અનુપયુક્ત હોય તો તે જ્ઞાયક ન કહેવાય. જ્ઞાયક હોય તો ઉપયોગ રહિત ન હોય માટે આગમવ્યાવશ્યકનો સંભવ જ નથી. આ આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [16] હે ભગવનું ! નોઆગમવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે જ્ઞાયકશરીવ્યાવશ્યક ભવ્ય શરીદ્વવ્યાવશ્યક જ્ઞાયકશરીર-ભથ્થશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક. 17] જ્ઞાયકશીદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યગિત ચૈતન્યથી રહિત થઈ ગયું હોય, શ્રુતસ્યાવિત. આયુકર્મના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણોથી રહિત હોય, ત્યક્ત દેહઆહારના કારણે થનાર વૃદ્ધિ જેમાં ન હોય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત, સ્વાધ્યાય ભૂમિ કે શમશાનગત અથવા સિદ્ધશિલા-જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઇને કોઇ કહેકે-અહો ! આ શરીર રૂપ પુદગલ સંઘાતે તીર્થંકરને માન્ય ભાવ અથતિ તદાવરણના ક્ષય કે ક્ષયોપશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથી વિશેષરૂપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પોતાના આચરણમાં શિષ્યોને દશવ્યુિં હતું, નિશિતઅક્ષમ શિષ્યો પ્રત્યે કરૂણા રાખી વારંવાર આવશ્યક ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો ઉપદશિતનય અને યુક્તિઓ દ્વારા શિષ્યોના દયમાં અવધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયકશરીરવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનું કોઈ દ્રષ્ટાંત છે? દ્રષ્ટાંત આ છે- જેમ કોઈ વ્યક્તિ ઘડામાંથી મધ અને ઘી કાઢી નાખ્યાં પછી કહે કે “આ મધનો ઘડો છે' અથવા આ “ઘીનો ઘડો છે તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકાલીન આવશ્યક પયયન. Page #14 -------------------------------------------------------------------------- ________________ 304 અનુઓ દારાઈ -(18) કારણરૂપ આધારવાળું હોવાથી તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. આ શાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે? [18] તે ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? સમય પૂર્ણ થવાપર યોનિ સ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તેજ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવઅનુસાર આવશ્યકસૂત્રને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા તે ભવ્ય જીવનું તે શરીર ભવ્ય શરીરદ્રવ્યાવશ્યક કહેવાય છે. તેનું દ્રષ્ટાંત શું છે? મધ અને ઘી ભરવા માટેના બે ઘડા હોય, જેમાં હજુમધ કે ઘી ભર્યું નથી તેને માટે કહેવું કે “આ મધુકુંભ છે” અથવા “આ ધૃતકુંભ છે તેવી રીતે આ વર્તમાન શરીરમાં ભવિષ્યકાલિન આવશ્યક રૂપ પયયના કારણોનો અભાવ હોવાથી તે દ્રવ્યાવશ્યક છે. આ ભવ્ય શરીરવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [19] જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જ્ઞાયક શરીર-ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર છે લૌકિક, કુપ્રાવચનિક, લોકોત્તરિક. [2] લૌકિકદ્રવ્યાશ્યકનું સ્વરૂપ કેવું છે? રાજા યુવરાજ, તલવર રાજા ખુશ થઈ જેને સુવર્ણપટ્ટ આપે તે, માંડલિકમડંબનો અધિપતિ, કૌટુંબિક ઇભ્ય-હાથી પ્રમાણ ધન જેની પાસે હોય તે, શ્રેષ્ઠી સેનાપતિ સાર્થવાહ મનુષ્યો રાત્રિ વ્યતીત થઈ પરોઢીયું થતાં, ઉષા-પહેલા કરતાં ફુટતર પ્રકાશથી સંપન્ન, વિકસિત કમળપત્રોથી સંપન્ન, મૃગોના નયનોનાં ઉન્મિલનથી યુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શુક્લ પ્રભાત થતાં, અશોકવૃક્ષ, પલાશપુષ્પ, શકના મુખ અને ચણોઠી સમાન રક્ત, સરોવરોના કમળવનોને વિકસિત કરનાર, સહસ્રરમિથી યુક્ત દિવસવિધાયક, તેજથી દેદીપ્યમાન, સૂર્યનો ઉદય થવાપર મુખધોવું, દાંત સાફ કરવા, તેલનું માલીશ કરવું, સ્નાન કરવું, વાળ ઓળવા, મંગલ માટે દુર્વાદિનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જેવું, વસ્ત્રને સુગંધિત કરવું, પુષ્પ અને પુષ્પમાળા ગ્રહણ કરવા, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા આદિ દ્રવ્યાવશ્યક કરે છે, ત્યારબાદ તેઓ રાજ દરબારમાં, દેવાલયમાં, આરામગૃહમાં, બાગમાં, સભામાં અથવા પ્રપા-પરબ તરફ જાય છે તે લૌકિકદ્રવ્યાવશ્યક છે. [21] કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે. જે આ ચરક-સમુદાયમાં એકઠા મળી ભિક્ષા માંગનાર, ચીરિક-માર્ગપર પડેલા વસ્ત્રખંડો એકઠા કરી ધારણ કરનાર, ચર્મખંડિક-ચામડાનાવસ્ત્ર પહેરનાર ભિક્ષોંડભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ પોતાનું પેટ ભરે શરીરપર ભસ્મ લગાડનાર, ગોતમવિવિધ અભિનય બતાવી ભિક્ષાવૃત્તિ મેળવનાર, ગોવ્રતિક, ગૃહિધમ-ધર્મચિંતક અવિરૂદ્ધ - માતાપિતા, તિર્યંચ વગેરેના ભેદ વગર બધાનો વિનય કરનાર વિનયવાદી, વિરૂદ્ધ - પુણ્ય પાપ પરલોકાદિને ન માનનાર અક્રિયાવાદી, વૃદ્ધશ્રાવક-બ્રાહ્મણ કે જે પાખંડસ્થ છે તેઓ રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થવાપર યાવતું સૂર્ય તેજથી જ્વાકલ્યમાન બને ત્યારે ઈન્દ્રની સ્કન્દની. રુદ્રની, શિવની, વૈશ્રમણ-કુબેરની તથા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આદિવી, દુગદિવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની ઉપલેપક સંમાર્જનવસ્ત્રથી મૂતિને લુછવારૂપ, દૂધાદિવડે સ્નાન કરાવવારૂપ અને ફલ, ધૂપથી પૂજા કરવારૂપ દ્રવ્યાવશ્યક કરે છે તે કુખાવચનિક દ્રવ્યાવશ્યક છે. [૨૨લોકત્તરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જે સાધુ શ્રમણોના મૂળગુણો અને ઉત્તરગુણોથી રહિત હોય, છકાયના જીવો પ્રત્યે અનુકંપા ન હોવાને કારણે જે અશ્વની Page #15 -------------------------------------------------------------------------- ________________ સુત્ર - 22 305 જેમ ઉદામ-જલદી ચાલનાર, હસ્તિવતુનિરકુંશ હોય. સ્નિગ્ધ પદાથોથી અવયવોને મુલાયમ બનાવતો હોય, જળથી શરીરને વારંવાર ધોતો હોય અથવા વાળનો તેલાદિથી. સંસ્કાર કરતો હોય,પહેરવા-ઓઢવાના વસ્ત્ર ધોવામાં જે આસક્ત હોય, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની પરવા કર્યા વિના સ્વચ્છેદ વિચરણ કરતો હોય પરંતુ ઉભયકાળપ્રાતઃ કાળ અને સાયંકાળ આવશ્યક કરવા તૈયાર થાયતો તેમની આવશ્યક ક્રિયા લોકોરિકદ્રવ્યાવશ્યક છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ થયું આ નોઆગમવ્યાવશ્યકનું નિરૂપણ થયું. | [23] ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્યક બે પ્રકારે છે, જેમ કેઆમગભાવાવશ્યક અને નોઆગમ ભાવાવશ્યક. [24] નોગમભાવાશ્વકનું સ્વરૂપ કેવું છે? આવશ્યક પદનો જ્ઞાતા હોય અને સાથે ઉપયોગ યુક્ત હોય તે આગમભાવાવશ્યક કહેવાય છે. [25 નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? નોઆગમભાવાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે- (1) લૌકિક (2) કુકાવચનિક (3) લોકોત્તરિક [2] લૌકિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? દિવસના પૂર્વાર્ધમાં - મહાભારતને વાંચવું અને દિવસના ઉત્તરાર્ધમાં-રામાયણ વાચવું તે લોકમાં વાંચનાદિ અવશ્યકરણીય છે માટે આવશ્યક છે. [27] કુપ્રવચનિક ભાવાવથકનું સ્વરૂપ કેવું છે ? કપાવચનિકભાવ કે ચરગ. ચીરિક યાવતુ પાખંડી મનુષ્યો ઈજય-યજ્ઞ કરે, અંજલિ-સૂર્યને જલાજંલિ અર્પણ કરે, હોમ-કરે, જાપ કરે, ઉદ્રકક મુખથી બળદ જેવો શબ્દ કરે, વંદના આદિ ભાવાશ્યક કરે તે કપાવચનિક ભાવાવશ્યક છે. [28] લોકોત્તરિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?જે શ્રમણ કે શ્રમણી, શ્રાવક કે શ્રાવિકા આવશ્યકમાં ચિત્ત લગાવી. તેમાં મન લગાવી, શુભ લેશ્યાથી સંપન્ન થઈ, તે ક્રિયા સંપાદન વિષયક અધ્યવસાયથી યુક્ત થઇ, તીવ્ર આત્મ અધ્યવસાયથી યુક્ત થઈ આવશ્યકના અર્થમાં ઉપયોગ યુક્ત થઈ તદપિત કરણ યુક્ત થઈ, તે પ્રકારની ભાવનાથી ભાવિત થઈ અન્ય કોઇ વસ્તુમાં મનને ભમવા દીધા વિના ઉભયકાળમાં જે આવશ્યક કરે છે.તે લોકોત્તરિક ભાવાવણ્યાનું સ્વરૂપ છે. આ નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ છે. આ ભાવાવરકનું સ્વરૂપ છે. [32] તે આવશ્યકના અનેક નામો છે જે એકાઈક છે પણ નાનાઘોષ-જુદા જુદા ઉદાત્તાદિ સ્વરોવાળા, અનેક કકારાદિ વ્યંજનવાળા છે. તે આ પ્રમાણે- (1) આવશ્યકઅવશ્ય કરવા યોગ્ય, (2) અવશ્યકરણીય (3) ધ્રુવનિગ્રહધ્રુવ એટલે સંસારનો નિગ્રહ કરે તે (4) વિશોધિ-જેના દ્વારા કર્મમળની નિવૃત્તિ કે વિશદ્ધિ થાય તે (પ) અધ્યયનષકવર્ગ-છ અધ્યયનના સમૂહરૂપ હોય તે (6) ન્યાય અભિષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા ઉપાયરૂપ હોય તે (7) આરાધના-જે મોક્ષની આરાધના કરવામાં હેતુરૂપ હોય તે (8) માર્ચ - મોક્ષનગરમાં પહોંચાડનાર આ આવશ્યકના આઠ નામ છે. [33] શ્રુતના કેટલા પ્રકાર છે ? શ્રુતના ચાર પ્રકાર કહ્યાં છે. તે આ પ્રમાણેનામથુત સ્થાપનાશ્રુત દ્રવ્યશ્રુત ભાવકૃત [34] નામકૃતનું સ્વરૂપ કેવું છે? જે કોઈ જીવ કે અજીવનું યાવત્ “મૃત” એવું નામ [20] Jabadcation International Page #16 -------------------------------------------------------------------------- ________________ હ૦૬ અનુગદારાઈ- (3U). રાખવામાં આવે તેને નામશ્રત કહે છે. ૩િપ સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે? કાષ્ઠ યાવતુ કોડી આદિમાં “આ શ્રત છે' તેવી સ્થાપના, કલ્પના કે આરોપ કરવામાં આવે તે સ્થાપનાશ્રુત છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે? નામ યાવસ્કૃથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવસ્કથિત બન્ને પ્રકારની હોય છે. [35] દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યશ્રુતના બે પ્રકાર કહ્યાં છે, જેમ કેઆગમદ્રવ્યદ્ભુત. નોઆગમદ્રવ્યદ્યુત. [37] આગમદિવ્યદ્યુતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિને શ્રુત આ પદ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે યાવતુ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રત છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યયુત છે યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત ન હોઈ શકે. તે આગમદ્રવ્યામૃતનું સ્વરૂપ છે. [38] નોઆ મદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂપ્યાં છે. જેમકે- જ્ઞાયકશરીરદ્રવ્યકૃત ભવ્ય શરીરદ્રવ્યશ્રુત જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યશ્રત. [39] જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે? શ્રુત શબ્દના અર્થના જ્ઞાતાનું શરીર જે વ્યગત, ચુત, વિત, ત્યક્ત છે- નિર્જીવ થઈ ગયું છે તે જ્ઞાયકશરીરદ્રવ્યદ્ભુત કહેવાય છે. આ જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ છે. [40] ભવ્યશરીરદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? ભવ્ય શરીદ્રવ્યદ્ભુત આ પ્રમાણે છેજે જીવ યોનિમાંથી સમયપૂર્ણ થતાં નીકળ્યો છે ઇત્યાદિ યાવત્ જેમ દ્રવ્યાવશ્યકમાં કહ્યું છે તેમ જાણવું. આ ભવ્યશરીવ્યકૃત છે. [41] જ્ઞાયકશરીર-ભવ્ય શરીર દ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? તાડપત્રો અથવા પત્રીના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તે જ્ઞાયક શરીર ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતછે. જ્ઞાયકશરીરભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. અંડજ, બોંડજ, કીટ, બાલજ, વલ્કલ, હંસાદિચતુરિન્દ્રિય જીવ વિશેષની કોથળીમાંથી જે સૂત્ર નીકળે તેને અંડજ કહેછે. કપાસ અથવા રૂમાંથી બનાવેલ સૂત્રને બોંડજ કહે છે. કિટિજના પાંચ પ્રકાર છે. પટ્ટ, મલય, અંશુક, ચીનાં શુક, અને કુમિરાગ. બહાલજના પાંચ પ્રકાર છે. ઓર્ણિક, ઔષ્ટ્રિક,મૃગલૌમિક, ઉંદરની રુવાટીમાંથી બનાવેલ કિટિસ. વલ્કલ સૂત્ર આ જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યતનું સ્વરૂપ છે. આ નોઆમદ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આમ દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું. [42] ભાવસૃતનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્રુતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકેઆગમભાવશ્રુત નોઆગમભાવથુત. [4 આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિ શ્રતનો જ્ઞાતા હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવથુત છે. આ આગમથી ભાવમૃતનું લક્ષણ છે. [ નોઆગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે? ન ગમભાવકૃતના બે ભેદ છે. લૌકિક અને લૌકોરિક [5] લૌક્કિનોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દ્વારા. પોતાની સ્વચ્છેદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણ, ભીમાસુરોક્ત, કોટિ Page #17 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૪૪ 307 લક, ઘોટકમુખ, શટકભદ્રિકા, કાપિિસક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામશાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધશાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન ચાવાકદર્શન, ષષ્ઠિતંત્ર, માઠરનિમિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, અથવા 72 કળાઓના પ્રતિપાદકશાસ્ત્રો અંગ. ઉપાંગ સહિત ચાર વેદ, આ બધા લૌકિકનોઆગમભાવશ્રુત છે. [46] લોકોરિકનો આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? લોકોરિકનોઆગમ ભાવકૃત તે છે જે જ્ઞાનવરસકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલિક પદાર્થોને જાણનારા, સર્વજ્ઞ, સર્વદર્શી ત્રણેલોકવત જીવો દ્વારા અવલકિત, મહિત અથતિ યથાવસ્થિત ગુણોના કિીર્તનરૂપ ભાવસ્તવનથી સંસ્તુત, પૂજિત અપ્રતિહત જ્ઞાન દર્શનને ધારણ કરનારા, અરિહંતભગવંતો દ્વારા બાર અંગવાળું આ જે ગણિપિટકછે - આચારાંગ સૂત્રકતાંગ સ્થાનાંગ સમવાયાંગ વિવાહપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા ઉપાસકદશાંગ અંતકૃતદશાંગ અનુત્તરોપપાતિકદશાંગ દ્રષ્ટિવાદ તે લોકોત્તરિકનોઆગમભાવકૃત છે. આ નોઆગમભાવશ્રુતનું સ્વરૂપ છે. આ ભાવથુતનું વર્ણન થયું. 4i7-49] તે શ્રુતના ઉદાત્તાદિ વિવિધ સ્વરોથી યુક્ત તથા કકરાદિ અનેક વ્યંજનોથી યુક્ત એકાર્યવાચક નામો આ પ્રમાણે છે- શ્રુત- સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત શાસન આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રજ્ઞાપના-આગમ- આરીતે શ્રતનું નિરૂપણ સમાપ્ત થાય છે. [5] સ્કન્ધનું સ્વરૂપ કેવું છે? સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેનામસ્કન્ધ સ્થાપનાસ્કન્ધ દ્રવ્યસ્કન્ધ ભાવકલ્પ. પિ૧] નામસ્કન્ધ અને સ્થાપના સ્કલ્પનું સ્વરૂપ નામઆવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમજ સમજી લેવું જોઈએ. [52] દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- આગમવ્યસ્કન્ધ નોઆગમદ્રવ્યસ્કન્ધ. આગમદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જે સાધુએ સ્કન્ધ' આ પદના અર્થને ગુરુ સમીપે શીખી લીધો છે અને ઉપયોગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનું કથન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવું. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સચિત્ત અચિત્ત અને મિશ્ર. [પ સચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે- હયસ્કન્ધ, ગજકર્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષસ્કન્ધ, મહોરગસ્કન્ધ, ગંધર્વકલ્પ, વૃષભસ્કન્ધ જીવનો ગૃહીત શરીર સાથે અમુકરૂપે અભેદ છે, છતાં પણ સચિતદ્રવ્યસ્કન્ધનો અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પયયમાં રહેલા જીવોમાંજ પરમાર્થતઃ સચેતનતા હોવાથી હયાદિ જીવોજ વિવક્ષિત થયા છે. દધિષ્ઠિતશરીરની વિવક્ષા થઈ નથી. [54] અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યાં છે. આ પ્રમાણે દ્વિઅદેશિક ત્રિપ્રદેશિક વાવતુ દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક આ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ 308 અનુઓગદારા (55) પિપ] મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? મિશ્રદ્રવ્યસ્કલ્પના અનેક પ્રકારો કહ્યાં છે. તે આ પ્રમાણે સેનાનોઅગ્નિમસ્કન્ધ, સેનાનો મધ્યમસ્કધ, સેનાનોઅંતિમસ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કલ્પનું સ્વરૂપ છે. [5] અથવા જ્ઞાયકશરીરમ્ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- કૃત્નસ્કન્ધ અકસ્મસ્કન્ધ અને અનેકદ્રવ્યસ્કન્ધ.. [57] કન્ઝસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? કટ્સનસ્કન્ધ- હયસ્કન્ધ, ગજસ્કન્ધ આદિ જે પૂર્વે કહ્યાં તે જ કૃત્સસ્કન્ધ છે. આ કૃમ્નસ્કન્ધનું સ્વરૂપ છે. [58] અક—સ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અકૃત્નસ્કન્ધન તે પૂર્વે કહેલ ઢિપ્રદેશિઅંધ યાવતું અનંતપ્રદેશિક સ્કન્ધ છે. આ અકસ્મસ્કન્ધનું વર્ણન છે. [59] અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? એકદેશે અપચિતભાગો-જીવપ્રદેશોથી. રહિત કેશ-નખાદિ અને એકદેશે ઉપચિતભાગો એટલે જીવપ્રદેશોથી વ્યાપ્ત પૃષ્ઠ, ઉદરાદિ, કે જે એક વિશિષ્ટ આકારે થઈને તેનો જે દેહરૂપ સમુદાય બને તે અનેકદ્રવ્યસ્કન્ધ છે. આ અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. 0-62] ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ભાવસ્કન્ધનાં બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમભાવસ્કન્ધ નોઆગમભાવસ્કન્ધ. આગમભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આગમભાવસ્કન્ધ તે ઉપયોગયુક્ત સ્કન્ધ શબ્દના અર્થનો ત્રાતા છે. આ પ્રકારનું આગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે. નોઆગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે ? પરસ્પર સંબંધિત સામાયિકાદિ છ અધ્યયનોના સમુદાયથી જે આવશ્યક શ્રુતસ્કન્ધ નિષ્પન્ન થાય છે તે ભાવસ્કન્ધ છે, અને મુખવસ્ત્રિકા. રજોહરણના વ્યાપાર રૂ૫ ક્રિયાથી યુક્ત વિવક્ષા કરવાથી તે નોઆગમભાવસ્કન્ધ કહેવાય છે. આમ ભાવસ્કન્ધનું વર્ણન પૂર્ણ થયું. ૩િ-૬પ તે “સ્કંધ'ના વિવિધ ઘોષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાઈ નામો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે છે. ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ-રાશિ પુંજ પિંડ- નિકરસંઘાત-આકુલ-સમૂહ અપ્રમાણે સ્કંધનું વર્ણન પૂર્ણ થયું. [6-69] આવશ્યકનો અથધિકાર આ પ્રકારે છે. સાવદ્યયોગ વિરતિ-પ્રથમ અધ્યના સામાયિકમાં સમૂર્ણ સાવદ્યયોગની વિરતિનું પ્રતિપાદન છે. ઉત્કીર્તન- બીજા ચતુર્વિશતિસ્તવઅધ્યનમાં 24 તીર્થકરોની સ્તુતિ છે. ગુણવાનની પ્રતિપતિ- ત્રીજા વંદના અધ્યયનમાં મૂળગુણ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓને વંદના છે. અલિત- નિંદાપ્રતિક્રમણ નામના ચોથા અધ્યનનમાં મૂળગુણો અને ઉત્તરગુણોથી અલિત થતાં લાગેલા અતિચારની નિંદા છે. ઘણચિકિત્સા- કાયોત્સર્ગ નામના પાચમાં અધ્યયનમાં ચારિત્રરૂપપુરુષનો જે અતિચારરૂપ ભાવવ્રણ છે તેની દશ પ્રકારની પ્રાયશ્ચિત્તરૂપ ચિકિત્સા છે. ગુણધારણા- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા અધ્યનનમાં મૂળગુણ-ઉત્તરગુણને અતિચારરહિત ધારણ કરવારૂપ અધિકાર છે. આવશ્યક- શાસ્ત્રનો આ પ્રકારનો સમુદાયાર્થે નામાર્થ સંક્ષેપમાં વર્ણવ્યો. હવે એક-એક અધ્યનનું વર્ણન કરીશ. તે આ પ્રમાણે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ,વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. તેમાંથી પ્રથમ અધ્યયન “સામાયિક ના ચાર અનુયોગદ્વાર થાય છે. તે આ પ્રમાણેઉપક્રમ- દૂરની વસ્તુઓનું એવી રીતે પ્રતિપાદન કરવું કે તે નિક્ષેપ યોગ્ય બની જાય નિક્ષેપનામસ્થાપનાદિ દ્વારા વિષયનું વ્યવસ્થાપન કરવું અનુગમ-સૂત્રનો અનુકૂળ અર્થ Page #19 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૭૦ 304 કહેવો નય- અનંત ધમત્મિક વસ્તુના એક અંશને મુખ્યરૂપે ગ્રહણ કરનારક બોધ. [70] ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણે - નામઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્યઉપક્રમ, ક્ષેત્રઉપક્રમ, કાળઉપક્રમ અને ભાવઉપક્રમ. નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજબ જાણવું. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યઉપક્રમ અને નોઆગમદ્રવ્યઉપક્રમ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. વાવતું જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. (1) સચિત્તદ્રવ્યઉપક્રમ 2) અચિત્તદ્રવ્યઉપક્રમ (3) મિશ્રદ્રવ્યઉપક્રમ. [71-74] સચિતદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રવ્યોનો ઉપક્રમ ચતુષ્પદચારપગવાળા પશુઆદિ દ્રવ્યોનો ઉપક્રમ અપદ પગ નથી તેવા એ કેન્દ્રિય વૃક્ષાદિ દ્રવ્યોનો ઉપક્રમ. તે પ્રત્યેક ઉપક્રમના પણ બન્ને પ્રકાર છે, તે આ પ્રમાણે- પરિકમ દ્રવ્યઉપક્રવસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ- દ્વિપદદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્વિપદદ્વવ્યાપક્રમ તે નટો, નકો, જલ્લો (દોરડા ઉપર ખેલ કરનાર), મલ્લો, મૌષ્ટિકો (મુષ્ટિઓનો પ્રહાર કરનાર મલ્લો), વિદૂષકો, કથાકારો, પ્લવકો (નદીને પાર કરવાની ક્રિયામાં અભ્યસ્ત), ભાંડો(રાસલીલા કરનાર), આખ્યાયકો (શુભાશુભ બતાવનાર), લેખો-(મોટા વાંસપર આરોહણ કરનાર), મંખો-ચિત્રપટાદિને હાથમાં રાખી ભીખ માંગનારા), તૂણિકો(તંતુવાદ્યો વગાડનાર), તુંબવીણિકો-(તુંબડીની વીણા વગાડનારા), કાવડીયાઓ તથા માગધો-મંગળપાઠકો આદિનો શરીરવર્ધક અને વિનાશ કરવારૂપ જે ઉપકમઆયોજન છે તે દ્વિપદદ્રવ્યોપક્રમ છે. ચતુષ્પદોક્રમનું સ્વરૂપ કેવું છે ? ચોપગા-અશ્વ, હાથી આદિ પશુઓને સારી ચાલ ચાલવાની શિક્ષા દેવરૂપ તથા તલવારાદિથી. વિનાશરૂપ ઉપક્રમને ચતુષ્પદોપક્રમ કહે છે. અપદદ્રવ્યોક્રમનું સ્વરૂપ કેવું છે? આમ્ર, આમ્રતકવૃક્ષ અને તેના ફળની વૃદ્ધિ અને વિનાશ સંબંધી ઉપક્રમને અપદઉપક્રમ કહે છે. આ પ્રમાણે સચિત્તદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું. [75-76] અચિત્તદ્રવ્યોપમનું સ્વરૂપ કેવું છે? ખાંડ, ગોળ, રાબાદિ પદાર્થોમાં મધુરતાની વૃદ્ધિ કરવારૂપ અને પદાર્થનો સર્વથા વિનાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે અચિત્તદ્રવ્યોપક્રમ છે. મિશ્રદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? સ્થાસક-અશ્વને શણગારવાનું આભૂષણ, દર્પણ-બળદને શણગારવાનું આભૂષણ આદિથી આભૂષિત અશ્વાદિને શિક્ષણ આપવારૂપ અથવા નાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે મિશ્રદ્રવ્યોપક્રમ છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતેનો આગમદ્રવ્યોપક્રમનું નિરૂપણ કર્યું અને દ્રવ્યોપક્રમનું વર્ણન પણ પૂર્ણ થયું. 77-78] હળ અને કુલિક વડે ખેતરને બી વાવવા યોગ્ય બનાવવા અથવા બીજોત્પાદનને અયોગ્ય બનાવવરૂપ જે ઉપક્રમ- તે ક્ષેત્રોપક્રમ છે. કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે? નાલિકા કીલ આદિ સાધનો વડે કાળનું યથાવત્ પરિજ્ઞાન થાય તે પરિકમકાલોપક્રમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળનો નાશ તે વસ્તુવિનાશરૂપ ક્ષેત્રોપક્રમ છે. [77] ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર કહ્યા છે. તે આ. પ્રમાણે- આગમભાવપક્રમ નોઆગમભાવોમ. જ્ઞાયક-ઉપક્રમ શબ્દના અર્થનો Page #20 -------------------------------------------------------------------------- ________________ 310. અનુસદારાઈ-(૭૯) જ્ઞાતા-કોઈપુરુષ ઉપક્રમમાં ઉપયોગયુક્ત હોય તે આગમભાવોપ કમ છે. નોઆગમભાવોપમના બે પ્રકાર પ્રરૂપ્યાં છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. કોઈ એક ગામમાં ડેડિણિ નામની બ્રાહ્મણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. ત્રણે પુત્રીઓના વિવાહ બાદ તેને વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓનો અભિપ્રાયસ્વભાવ જાણી લઈને મારે મારી પુત્રીઓનો એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન જીવીને તેઓ પોતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પોતાની ત્રણે પુત્રીઓને બોલાવીને સલાહ આપી “આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કોઈ કલ્પિતદોષ બતાવીને તેમના મસ્તકપર લાતો મારવી, ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે અથવા જે કંઈ કરે, તે મને સવારમાં કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું - તેઓ પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીનો પતિ જ્યારે શયનખંડમાં આવ્યો, ત્યારે તેણે તેનાપર કોઈદોષનું આરોપણ કરીને તેના મસ્તકપર એક લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેનો પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું- “પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવા મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કોમળ પગવડે જે લાત મારી છે તેને લીધે તમારો નાજુકચરણ દુખવા. માંડ્યો હશે.” આ પ્રમાણે કહી તેણે તેના તે પગને દાબવા માંડ્યો, બીજે દિવસે મોટી પુત્રીએ સમસ્ત વાત માતાને કહી સંભળાવીતે સાંભળી ડોડિણિ-બ્રાહ્મણીને ઘણોજ આનંદ થયો. જમાઈના આવા વર્તનથી તે તેના સ્વભાવને સમજી ગઈ. તેણે મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા, પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે. બીજી પુત્રીએ પણ પતિની સાથે એવોજ વર્તાવ કર્યો ત્યારે તેના પતિને થોડો રોષ ઉપજ્યો. તેણે પોતાનો રોષ માત્ર શબ્દદ્વારા પ્રગટ કર્યો. મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધૂઓને યોગ્ય વતવ ન ગણાય.આ પ્રમાણે કહીને તે શાંત થઈ ગયો. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત માતાને સંભળાવી. માતાએ કહ્યું- “બેટી ! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલો રૂટ થયો હોય તો પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવો છે.” ત્રીજી પુત્રીએ પણ કોઈ બ્રેષનું આરોપણ કરીને તેના પતિના મસ્તકપર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધનો પારો પણ ઘણો ઉંચો ચડી ગયો. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું - “અરે નીચ3 કુલકન્યાઓ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું? આ પ્રમાણે કહી તેણે તેને મારીમારીને ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી. પુત્રીની વાતદ્વાર બ્રાહ્મણીને ત્રીજી પુત્રીના પતિના સ્વભાવનો ખ્યાલ આવી ગયો. તુરત જ તે પુત્રીના પતિ પાસે ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું- જમાઈરાજ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તકપર ચરણપ્રહાર કરવાનો આચાર ચાલ્યો આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કર્યું નથી, માટે આપે ક્રોધ છોડી તેના વર્તનમાટે તેને માફી આપવી જોઈએ. Page #21 -------------------------------------------------------------------------- ________________ 311 સુત્ર- 79 સાસુના વચનથી તેનો ગુસ્સો ઉતરી ગયો. ત્યારબાદ ડોડિણિ-બાણીએ ત્રીજી પુત્રીને સલાહ આપી કે બેટી ! તારા પતિ દ્રારાધ્ય છે, માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબજ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી. - હવે પરનો ભાવ જાણવાને સમર્થ એવી વિલાસવતીનામક ગણિકાનું દ્રશંત આપે છેઃ- એક નગરમાં કોઈએક ગણિકા રહેતી હતી. તે 64 કળાઓમાં નિપુણ હતી. તેણે પરનો અભિપ્રાય જાણવા આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પોતાના રતિભવનની ભીંતો પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષોના ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ ત્યાં આવતો, તે પોતાના જાતિયોચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઇ જતો તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિરુચિને યોગ્ય વર્તાવ બતાવીને તેને સત્કારાદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વતવ આદિથી ખુશ થઈને તેને ત્યાં જનાર પુરૂષો ખૂબ ધન આપીને સંતોષ પ્રગટ કરતાં. અમાત્ય કેવી રીતે પરના અભિપ્રાયને જાણી લેતો તેનું દ્રષ્ટાંત આપે છે. કોઈ એક નગરમાં ભદ્રબાહુરાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે અમાત્ય હતો. તે પરના અભિપ્રાયને જાણવામાં નિપુણ હતો. એક દિવસ રાજ અમાત્યસાથે અશ્વક્રિડા કરવા, નગર બહાર ગયો. ચાલતાં ચાલતાં માર્ગમાં કોઈ એક પડતર પ્રદેશ પર ઉભા રહી ઘોડાએ લઘુશંકા કરી તે મૂત્ર સૂકાઈ ન જતાં ત્યાં જમીન પરજ એમને એમ પડ્યું રહ્યું. રાજા અને અમાત્ય તેજ રસ્તેથી થોડીવાર પછી પાછા ફર્યા. તે પડતર જમીન પર ઘોડાના મૂત્રને વિના સૂકાયેલું જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો- જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તો તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સૂકાશે નહીં. આ પ્રકારનો વિચાર કરતો-કરતો રાજા ભૂમિભાગ તરફ ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ રાજા અમાત્ય સાથે રાજમહેલ તરફ ચાલ્યો ગયો. તે ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિનાજ તે. જગ્યાએ એક વિશાળતળાવ ખોદાવ્યું. અને તેના કિનારે વિવિધ પ્રકારનાં અને વિવિધઋતુઓના ફળ-ફૂલથી સંપન્નવૃક્ષો રોપાવી દીધા. ત્યારબાદ રાજા ફરી કોઈવાર અમાત્ય સાથે તે જ રસ્તેથી ફરવા નીકળ્યો. પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડોથી સુશોભિત જળાશયને જોઈ રાજાએ અમાત્યને પૂછ્યું-અરે ! આ રમણીય જળાશય કોણે બંધાયું છે ? અમાત્યે જવાબ આપ્યો- મહારાજ ! આપેજ બંધાવ્યું છે. ત્યારે રાજાને આશ્ચર્ય થયું ને અમાત્યને કહ્યું- “આ જળાશય શું મેં બંધાવ્યું છે? અમાત્યે ખુલાશો કર્યો કે- “મહારાજ ! ઘણા સમય સુધી મૂત્રને સૂકાયા વિનાનું જોઈને આપે અહીં જળાશય બંધાવવાનો વિચાર કરેલ. આપના આ મનોગત વિચારને છે, જાણી અહીં જળાશય બંધાવ્યું છે. પરના ચિત્તને સમજવાની અમાત્યની શક્તિ જોઈ રાજા ઘણો હર્ષિત થયો અને તેની પ્રશંસા કરવા લાગ્યો. આ ત્રણે ભાવપક્રમના દ્રષ્ટાંતો છે. આ ભાવપક્રમમાં સંસારરૂપ ફળજનકતાનો સદૂભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. એ ઉપક્રમ સંસારરૂપ ફળના જનક હોવાથી અપ્રશસ્તભાવપક્રમ છે, અને ગુરુદના અભિપ્રાયને યથાર્થરૂપે જાણી લેવું તે પ્રશસ્તભાવપક્રમ છે. આ Page #22 -------------------------------------------------------------------------- ________________ 312 અનુગદારાઈ-(૮૦) નોઆગમભાવોપક્રમનું સ્વરૂપ સમજવું. આ ભાવપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. 40] અહીંયા સુધી લૌકિક દૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે અથવા ઉપક્રમના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) આનુપૂર્વી (2) નામ (3) પ્રમાણ (4) વક્તવ્યતા (5) અધિકાર અને (6) સમાવતાર. [81] આનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? આનુપૂર્વી-અનુક્રમ-એકની પાછળ બીજું એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નામાનુપૂર્વી સ્થાપનાપૂર્વી દ્રવ્યાનુપૂર્વી ક્ષેત્રાનુપૂર્વી કાળાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી ગણનાનુપૂર્વી સંસ્થાનુપૂર્વી સમાચાયનુપૂર્વી અને ભાવાનુપૂર્વી. [2] નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવું. દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમદ્રવ્યાનુપૂર્વી નોઆગમદ્રવ્યાનુપૂર્વી. આગમદ્રવ્યાનુપૂર્વી સ્વરૂપ કેવું છે ? જે સાધુઆદિએ આનુપૂર્વી' પદના વાર્થને શીખી લીધો છે, તે સ્થિતિ કર્યો છે, તેના સ્વર-વ્યંજન આદિની સંખ્યાનું પરિમાણ જાણી લીધું છે, સર્વ પ્રકારે, ચારે તરફથી પરાવર્તિત કરી લીધું છે યાવતુ જે અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યાનુપૂર્વી છે. કારણકે અનુપયોગને દ્રવ્ય કહ્યું છે. નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્તઆત્મા એક દ્રવ્યાનુપૂર્વી છે. અનેક અનુપયુક્ત આત્મા અનેક દ્રવ્યાનુપૂર્વી છે, ઈત્યાદિ નય સંબંધી મન્તવ્ય આવશ્યકની જેમ સમજવું યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત સંભવી ન શકે અને જે અનુપયુક્ત હોય છે તે જ્ઞાયક ન થઈ શકે. તેથી આગમદ્રવ્યાનુપૂર્વી અવસ્તુ છે. આ આગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. નોઆગમદ્રવ્યાનુપૂવનું સ્વરૂપ કેવું છે ? નોઆમગદ્રવ્યાનુપર્વના ત્રણ પ્રકાર છે, જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વી ભવ્યશરીરદ્રવ્યાનુપૂર્વ જ્ઞાયક-ભવ્ય-શરીરવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી. જ્ઞાયકશરીરવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયિકશરીરદ્રવ્યાનુપૂર્વી તે આનુપૂવ' આ પદના અધિકારને જાણનાર સાધુનું વ્યપગત, ત, આવિત, ત્યક્ત જે નિર્જીવ શરીર તે, શેષ સર્વ દ્રવ્યાવશ્યક મુજબ જાણવું યાવતુ આ જ્ઞાયક શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? જે જીવ સમય પૂર્ણ થતાં યોનિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં ‘આનુપૂર્વ' પદના અર્થાધિકારને જાણવાનો છે તે ભવ્ય શરીરનો આગમદ્રવ્યાનુપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિશ્રી પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂર્વાનુપૂર્વી આદિના ક્રમથી અન્ય પદાર્થ રાખવા, તે જે આનુપૂર્વીનું પ્રયોજન છે તે, દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિની આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપનિધિ કી. આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરાતું નથી અનૌપનિધિ કીદ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- નૈગમનય અને વ્યવહારનયસમંત તથા સંગ્રહનયસમંત. Page #23 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૮૩ 313 [8] નૈગમનય અને વ્યવહારનયને માન્ય અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? નૈગમન-વ્યવહારનયને માન્ય દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર, અનુગમ. [84] નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણા-વ્યસ્કન્ધ આદિરૂપ અર્થને વિષય કરનાર અર્થપદની પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ પ્રદેશવાળો ઋણકર્માન્ય આનુપૂર્વી છે. ચતુષ્પદેશિકચ્છન્ય આનુપૂર્વી છે, યાવતું દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે, અને અંગતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે પણ પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી રૂપ છે. કેમકે એક પરમાણમાં ક્રમ સંભવિત નથી. દ્વિપ્રદેશિકસ્કન્ધ અવક્તવ્ય છે કેમકે દ્વિપ્રદેશિક સ્કંધમાં અન્યોન્ય પૂર્વ પશ્ચાતું ભાવ હોવાથી તેને અનાનુપૂર્વી તરીકે ન કહી શકાય અને મધ્યભાગ ન હોવાને કારણે સંપૂર્ણ ગણનાનુક્રમ સંભવતો ન હોવાથી આનુપૂર્વી પણ ન કહી શકાય. ઘણા ત્રિપ્રદેશિકસ્કન્ધો આનુપૂર્વરૂપ છે. યાવતુ ઘણા અનંતપ્રદેશિકસ્કન્ધો આનુપૂર્વીઓ છે. પુદ્ગલ પરમાણુઓ અનાનુપૂર્વીઓ છે. ઘણા દ્વિઅદેશિક સ્કન્ધો અવકતવ્યો છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ છે. [85] આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? મૈગમ-વ્યવહારનયસંમત અર્થપદ પ્રરૂપણાવડે ભંગસમુત્કીર્તન કરાય છેભંગોનું પ્રરૂપણા કરાય છે. [8] નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન આ પ્રકારે છે. અસંયોગી ભેદ-૬ તેમાં એક વચનાત લે છે. જેમકે- આનુપૂર્વી છે. અનાનુપૂર્વી છે. અવક્તવ્યક છે. બહુવચનાન્ત 3 છે. જેમકે- આનુપૂર્વીઓ છે. અનાનુપૂર્વીઓ છે. અવકતવ્યો છે. દ્વિસંયોગથી નિષ્પન્ન ભેદ 12 છે. તેમાં પ્રથમ ચતુર્ભગઆનુપૂર્વી-અનાનુપૂર્વી છે. આનુપૂર્વી-અનાનુપૂર્વીઓ છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વી છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓ છે. દ્વિતીયચતુર્ભગી- આનુપૂર્વી અવકતવ્ય આનુપૂર્વી અવકતવ્યો આનુપૂર્વીઓ-અવકતવ્યક આનુપૂર્વીઓ-અવકતવ્યકો તૃતીયચતુર્ભાગી- અનાનુપૂર્વી-અવકતવ્યક અનાનુપૂર્વીઅવકતવ્યકો અનાનુપૂર્વીઓ-અવકતવ્યક અનાનુપૂર્વીઓઅવકતવ્યકો ત્રણેયના સંયોગથી આઠભંગ થાય યથા-આનુપૂર્વી-અનાનુપૂર્વી-અવકતવ્ય આનુપૂર્વી અનાનુપૂર્વ અવકતવ્યો આનુપૂર્વી-અનાનુપૂવીઓ-અવકતવ્યક આનુપૂર્વી-અનાનું- પૂર્વઅવકતવ્યો આનુપૂર્વીઓ-અનાનુપૂર્વ અવકતવ્યક આનુપૂર્વીઓ અનાનુ- પૂર્વઅવકતવ્ય આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓઅવકતવ્યો આનુપૂર્વીઓ-અનાનુ- પૂર્વીઓઅવકતવ્યો આમ સર્વ મળી 26 ભંગો છે. તે નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. [8] નિગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે? નૈગમ- , વ્યવહારનયસંમતભંગસમુત્કીર્તનવડે ભંગોપદર્શન-ભંગોનું કથન કરાય છે ભંગસમુત્કીર્તનમાં ભંગસૂત્ર કહેવામાં આવેલ છે અને ભંગોપદર્શનતામાં તેનો વ્યણુકઆદિ વાચ્યાર્થ કહેવામાં આવશે. [88] નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ Page #24 -------------------------------------------------------------------------- ________________ 314 અનુગદારાઈ -(89) વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે- ત્રણ પ્રદેશવાળા સ્કંધરૂપ અર્થ-પદાર્થને આનુપૂર્વી કહે છે. પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે. દ્વિઅદેશિક સ્કંધ અવકતવ્ય છે અથવા પ્રિશિકસ્કન્ધો અનાનુપૂર્વીઓ છે. પુદ્ગલપરમાણુઓ અનાનુપૂર્વીઓરૂપ છે. ઢિપ્રદેશિકસ્કન્ધો અવકતવ્યો છે. આ અસંયોગે દ ભાંગાના અર્થ થયા. દ્વિસંયોગે 12 ભાંગા થાય છે. તેમાં એક ત્રિપ્રદેશિકઢંધ એક આનુપૂર્વીરૂપ અને એક પુદ્ગલપરમાણુ એક અનાનુપૂર્વી વાચ્યાર્થરૂપ વિવક્ષિત થયા છે. આ પ્રથમ ચતુર્ભગીનો પ્રથમ ભંગ છે, તે પ્રમાણે ચાર ભંગ સમજવા અથવા ત્રિપ્રદેશિક એક સ્કંધ એક આનુપૂર્વરૂપ અને દ્વિપ્રદેશિક એક સ્કંધ એક અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત થાય છે. આ પ્રમાણે દ્વિતીય ચતુર્ભગી અથવા એક પુદ્ગલપરમાણું એક અનાનુપૂર્વી અને એક દ્વિદેશિકસ્કન્ધ એક અવકતત્યકના વાચ્યાર્થરૂપ વિવલિત થાય છે. આ પ્રમાણે તૃતીય ચતુર્ભગી. આમ દ્વિસંયોગે 12 ભાંગા અથવા ત્રિપ્રદેશિક, પગલપરમાણુ, ક્રિપ્રદેશિક, અનુક્રમે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. ત્રિપ્રદેશિક, પુદ્ગલપરમાણું, દ્વિપ્રશિક, આનુપૂર્વી, અનાનુપૂર્વ અને અવકતવ્યોનો વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિક, પુદ્ગલપરમાણુઓ, દ્વિપ્રશિકો, આનુપૂવ, અનાનુપૂવઓ અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણું, ઢિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વી, અવકતવ્યકના વાચ્યાર્થછે. ત્રિપ્રદેશિકો, પદુગલપરમાણુ, ઢિપ્રદેશિકો, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વી, અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો. પુદ્ગલપરમાણુઓ, દ્વિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યકના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણુઓ, દ્ધિપ્રદેશિકો. આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યોના વાચ્યાર્થ છે. આ રીતે તૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું વર્ણન પૂર્ણ થયું. [49] આનુપૂર્વેદિક દ્રવ્યોના સમાવેશને સમાવતાર કહે છે. તેનું સ્વરૂપ કેવું છે? નિગમ-વ્યવહારનયમિત આનુપૂર્વદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? નૈગમ અને વ્યવહાર સંમત આનુપૂર્વીદ્રવ્યોનો આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે. અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થતો નથી. અવકતવ્યદ્રવ્યોમાં પણ સમાવેશ થતો નથી. નૈગમ-વ્યવહારનવસંમત અનાનુપૂવદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છો ? શું તેઓ આનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? તેઓ આનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અનાનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમાવતારનું વર્ણન પૂર્ણ થયું. [90-91] અનુગમસૂત્રનું અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું સ્વરૂપ કેવું છે? અનુગમ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે- સત્યપ્રરૂપણતા આનુપૂર્વી-આદિપદો વિદ્યમાન પદાર્થ વિષયક છે અથવા અવિદ્યમાન અર્થ વિષયક છે, એવી પ્રરૂપણા. દ્રવ્યપ્રમાણસંખ્યા. ક્ષેત્ર-વિવક્ષિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે. સ્પર્શનઆનુપૂર્વઆદિદ્રવ્યો કેટલા આકાશપ્રદેશોને સ્પર્શ કરે છે. કાળ દ્રવ્યની સ્થિતિનો વિચાર અન્તરવિરહકાળ, ભાગ-આનુપૂર્વીઆદિ દ્રવ્યો બીજા દ્રવ્યોના કેટલા ભાગમાં રહે છે. ભાવ-વિવક્ષિત Page #25 -------------------------------------------------------------------------- ________________ સર-૯૨ 355 આનુપૂર્વઆદિ દ્રવ્યો કયા ભાવમાં છે. અબ્બહુત્વ. [2] પ્રશ્ન-નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વદ્રવ્યો છે કે નથી? અવશ્ય છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો છે કે નથી? અવશ્ય છે. આ પ્રથમ ભેદ છે. [7] નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે ? અસંખ્યાત છે ? અથવા અનંત છે? સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યો પણ અનંત જાણવા. આ બીજો ભેદ. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ છે? અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે? કે સંખ્યાતભાગોમાં અવગાઢ છે કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ છે ? કે સમસ્ત લોકમાં અવગાઢ છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ હોય છે. કોઈ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોય છે. સંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે. અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે અથવા સમસ્ત લોકમાં અવગાઢ હોય છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં અવગાઢ છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત ભાગમાં અવગાઢછે યાવતુ સમસ્ત લોકમાં અવગાઢછે ? એક અનાનુપૂવદ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ નથી. અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, સંખ્યાત ભાગોમાં અવગાઢ નથી, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ નથી. અનેક અનાનુપૂર્વદ્રવ્યો નિયમથી. સમસ્ત લોકમાં અવગાઢ છે. આ પ્રમાણે જ અવકતવ્ય દ્રવ્યના વિષયમાં સમજવું. | [5] નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમા. ભાગને સ્પર્શે છે ? અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે ? સંખ્યામાં ભાગોને સ્પર્શે છે, અસંખ્યાતમા ભાગોને સ્પર્શે છે? કે સમસ્ત લોકને સ્પર્શે છે? એક-એક આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે યાવતુ સમસ્ત લોકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકને સ્પર્શે છે. નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો શું લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે યાવતુ સમસ્ત લોકને સ્પશેછે? એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શતું નથી પણ અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે,સંખ્યાત ભાગોને અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલોકને સ્પર્શ છે. અવકતવ્યદ્રવ્યોની સ્પના પણ આજ પ્રમાણે સમજવી જોઈએ. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે? એક આનુપૂર્વીદ્રવ્ય જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હોય છે, અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સમજવી. [97] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાનવિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હોય છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ વિરહકાળ થતો નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ મનુઓગદારાઈ - (98) નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ અંતર કેટલું હોય છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો છે. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યોનો કાળાપેક્ષા અંતર કાળ કેટલો છે ? એક અવકતવ્યદ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. [8] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામાં ભાગમાં છે? શું સંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાત ભાગોમાં છે કે અસંખ્યાત ભાગોમાં છે ? આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યોના સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિશ્ચયથી અસંખ્યાતમાં ભાગમાં હોય છે. નિગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના. કેટલામાં ભાગમાં હોય છે ? શું સંખ્યાત ભાગમાં હોય છે કે અસંખ્યાત ભાગમાં કે સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત. ભાગોમાં હોય છે ? અનાનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ શેષ દ્રવ્યોના અસંખ્યાત ભાગમાં હોય છે. અવકતવ્યદ્રવ્યોનો ભાગદ્વાર પણ ઉપર પ્રમાણે સમજી લેવો. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં છે ? એટલે ઔદયિક ભાવમાં કે ઔપશર્મિક ભાવમાં કે ક્ષાયિક ભાવમાં કે ક્ષાયોપથમિક ભાવમાં કે પરિણામિક ભાવમાં છે ? કે સાનિપાતિક ભાવમાં છે ? સમસ્ત આનુપૂર્વદ્રવ્યો સાદિ પારિણામિક ભાવમાં હોય છે. અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યોનો ભાવદ્ધાર પણ ઉપર પ્રમાણે જ સમજવો. [10] ભગવન ! નૈગમ-વ્યવહારનપસંમત આનુપૂર્વીદ્રવ્યો. અનાનુપર્વદ્રવ્યો. અને અવકતવ્ય દ્રવ્યોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ ક્યા દ્રવ્યો કરતાં અલ્પ, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે ? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ નૈગમ-વ્યવહાર નયસંમત અવકતવ્યદ્રવ્યો સૌથી અલ્પછે. અવકતવ્યકદ્રવ્યો કરતાં અનાનુ- પૂર્વીદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણાં હોય છે. પ્રદેશની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી સૌથી અલ્પ હોય છે કારણ કે અનાનુપૂર્વીદ્રવ્યો પ્રદેશરહિત છે. પ્રદેશોની અપેક્ષાએ અવકતવ્યકદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક હોય છે. પ્રદેશોની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં અનંતગણાં હોય છે. નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યકદ્રવ્યો ઉભય-દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ સર્વથી અલ્પ છે કારણકે દ્રવ્યની અપેક્ષાએ સર્વસ્તીકતાનું પ્રતિપાદન પહેલા કરવામાં આવ્યું છે. દ્રવ્ય અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે. આનુપૂર્વદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા અને પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા હોય છે. આ પ્રમાણે અનુગમનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણ કર્યું. [11] સંગ્રહનયસંમત અનૌપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સંગ્રહાયસંમત દ્રવ્યાનુપૂર્વીના પાંચપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્ર.રૂપણતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૦૧ 317 ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [૧૦ર-૧૦૩] સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહનયને સંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, થાવતુ દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે. પ્રદૂગલપરમાણુ અનાનુપૂર્વી છે, દ્વિપ્રશિકન્કંધ અવકતવ્યક છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણતાનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું પ્રયોજન શું છે? સંગ્રહ સંમત અર્થપદપ્રરૂપણતાદ્વારા સંગ્રહનય સંમત ભંગસમુત્કીતેનતા કરી શકાય છે. એટલે કે ભંગોનું કથન કરી શકાય છે. સંગ્રહાય- સંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ શું છે ?સંગ્રહનયસંમતભંગસમન્દીર્તનતા આ પ્રમાણે છેઆનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે, તે ત્રણ અસંયોગી અંગ છે. આનુપૂર્વીઅનાનુપૂર્વી છે, આનુપૂર્વી અવકતવ્યક છે અથવા અનાનુપૂર્વી વકતવ્યક છે. આ ત્રણ ટિકસંયોગી ભંગો છે. આનુપૂર્વી-અનાનુપૂર્વી અવકતવ્ય છે, આ એક ત્રિકસયોગી ભંગ છે. આ પ્રમાણે અત્રે સાત વિકલ્પો-ભંગો બને છે. આ પ્રકારે ભંગોનું પ્રરૂપણ કરવું સંગ્રહ સંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે? આ સંગ્રનયસંમતભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શન કરાય છે. 104-105] સંગ્રહનયસંમતભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? ત્રિપ્રદેશિકઢંધો આનુપૂર્વ શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. ક્રિપ્રદેશિકઢંધો અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવલિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણુપુદ્ગલ અનુક્રમે આનુપૂર્વી અને અનાનુપૂર્વના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રશિક-દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઅવકતવ્યકના વાચ્યાર્થરૂપે વિવલિત થાય છે. અથવા પુદ્ગલપરમાણુદ્ધિપ્રદેશિક, અનાનુપૂર્વી-અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણ-પુદ્ગલ દ્વિપ્રદેશિકઢંધો અનુક્રમે આનુપૂર્વી-અનાનુપૂર્વ અને અવકતવ્યશબ્દના વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થાય છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય- સંમત સમવતારનું સ્વરૂપ આ પ્રમાણે છે-સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્ય કદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે?સંગ્રહનયસંમત આનુપૂર્વદ્રવ્યો આનુપૂર્વી- દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, અનાનુપૂર્વી કે અવકતવ્ય દ્રવ્યોમાં નહિ. એજ પ્રકારે અનાનુપર્વદ્રવ્યો અને અવકતવ્યકદ્રવ્યો પણ સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. આ સમવતારનું સ્વરૂપ છે. [10-107] સંગ્રહનવસંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) સત્પપ્રરૂપણા (2) દ્રવ્યપ્રમાણ (3) ક્ષેત્ર (4) સ્પર્શના (5) કાળ (6) અંતર (7) ભાગ અને ભાવ, સંગ્રહનય સામાન્યગ્રાહી હોવાથી તેની અપેક્ષાએ અલ્પબદુત્વ હોતું નથી. [108] સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિશ્ચિયથી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યો માટે પણ તેમજ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત Page #28 -------------------------------------------------------------------------- ________________ 318 અનુગદારાઈ-(૧૦૯) નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી પરંતુ નિયમથી એક રાશિરૂપ છે. અનાનુપૂર્વ અને અવકતવ્યકદ્રવ્યો પણ એક-એક રાશિરૂપ છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો લોકના કેટલા ભાગમાં છે ? શું સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાતભાગોમાં છે કે અસંખ્યાતભાગોમાં છે કે સમસ્ત લોકમાં છે? આનુપૂર્વીદ્રવ્યો લોકના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમથી સમસ્ત લોકમાં હોય છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો માટે પણ સમજવું- અથતુિ આ બને પણ સમસ્ત લોકમાં છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત. ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતભાગને સ્પર્શે છે? સંખ્યાત ભાગોને. અસંખ્યાતભાગોને કે સમસ્ત લોકને સ્પર્શે છે? આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાત ભાગને સ્પર્શતું નથી ભાવતું નિયમથી સર્વ લોકને સ્પર્શે છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો. માટે પણ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે? આનુપૂર્વદ્રવ્યસર્વકાળમાં રહે છે. આ પ્રકારનું કથન શેષ બંને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્યનો કાળાપેક્ષાએ કેટલું અંતરવિરહકાળ હોય છે? આનુપૂર્વીદ્રવ્યમાં કાળાપેક્ષાએ અંતર હોતું નથી. શેષ દ્રવ્યો માટે પણ એમજ સમજવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યનાં કેટલામાં ભાગ પ્રમાણ હોય છે? શું સંખ્યાતભાગ પ્રમાણ હોય છે કે અસંખ્યાતભાગ પ્રમાણ હોય છે કે સંખ્યાતભાગો પ્રમાણ છે? કે અસંખ્યાતભાગો પ્રમાણ હોય છે? આનુપૂર્વદ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગો પ્રમાણ નથી પરંતુ નિયમથી ત્રિીજા ભાગ પ્રમાણ હોય છે, કેમકે તે ત્રણ રાશીઓમાંથી એક રાશી છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વ અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાં સમજવું સંગ્રહ-સંમત- આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે? આનુપૂર્વીદ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. આ કથન શેષ બને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહનય ત્રણેય દ્રવ્યોની એકએકરાશી સ્વીકકરે છે માટે આ નયની અપેક્ષાએ અલાબહત્વ હોતું નથી. આ સંગ્રહનયસંમત અનુગામનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહાયસંમત અનૌપનિધિતી- દ્રવ્યાનુપૂર્વીનું કથન પૂર્ણ થાય છે, અને પૂર્વ પ્રસ્તુત અનૌપનિધિકદ્રવ્યાપૂર્વીનું પણ સ્વરૂપ પૂર્ણ થાય છે. [10] તે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિ કી. દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. પૂર્વનુપૂર્વ પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. [10] પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂવનુપૂર્વી તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાકાળ, આ રીતે અનુક્રમથી નિક્ષેપણ કરવું તે પૂર્વનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અદ્ધાકાળ, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય. અધમસ્તિકાય, ધમસ્તિકાય, આ પ્રમાણે વિપરીત. ક્રમથી નિક્ષેપણ કરવું તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વી તે જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક એકની વૃદ્ધિ કરતાં છ પયતની થઈ જાય. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડી દેવાથી અનાનુપૂર્વી બને છે. [111] અથવા- પુદ્ગલાસ્તિકાય પર આ ત્રણેન સ્થાપના કરતાં ઔપનિ Page #29 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સત્ર-૧૧૦ 319 ધિકદ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂવનિપૂર્વનું સ્વરૂપ આ પ્રકારનું છેપુદ્ગલપરમાણુ, દ્વિદેશીધ્ધ, સંખ્યાત પ્રદેશ સ્કંધ, અસંખ્યાતપ્રદેશીકરૂંધ અને અનંતપ્રદેશમસ્કંધ, આ ક્રમપૂર્વકની જે આનુપૂર્વી છે તે પૂવનુપૂવી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનંતપ્રદેશીસ્કંધ, અસંખ્યાતપ્રદેશીસ્કંધ, સંખ્યાતપ્રદેશીકરૂંધ યાવત્ ત્રિપ્રદેશીસ્કંધ, દ્ધિપ્રદેશ સ્કંધ, પુદ્ગણપરમાણુ આ પ્રમાણે ઉલ્ટાક્રમથી પરિણત થાય તે પશાનુપૂર્વી અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વમાં જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક-એકની વૃદ્ધિ કરતાં જ્યારે અનંત સ્કંધાત્મક અનંતશ્રેણિઓ થઈ જાય ત્યારે પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ કમ કરવાથી અનાનુપૂર્વી બને છે. આ પ્રકારનું અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઔપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વનું કથન પણ પૂર્ણ થયું તે સાથે જ નોઆગમ દ્રવ્યાનુપૂર્વનું કથન પૂર્ણ થયું. આ દ્રવ્યાનુપૂર્વી છે. [112-113] ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- ઔપનિધિક ક્ષેત્રાનુપૂર્વી અને અનૌપનિધિતીક્ષેત્રાનુપૂર્વી. તેમાંથી જે ઔપનિધિતીક્ષેત્રાનુપૂર્વી છે તે સ્થાપ્ય છે અથતુ તેનો વિષય અલ્પ હોવાથી સૂત્રકાર પાછળથી નિરૂપણ કરશે. તેમાં જે અનૌપનિધિ કીક્ષેત્રાનાપૂર્વી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નૈગમ-વ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. [114-115] નૈગમ વ્યવહારનયસંમત અનૌપનિધિ કીક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિીિક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર રૂપ્યા છે. તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદીનતા સમવતાર અને અનુગમ. નૈગમવ્યવહારનયસંમત. અર્થપદપ્રરૂપણતા-૦ણુકધાદિ રૂપ અર્થનું પ્રતિપાદન કરનાર પદનું સ્વરૂપ કેવું છે ? ત્રણ આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, યાવત્ દશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. યાવતુ સંખ્યાતઆકાશ પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, અને અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. આકાશના એક પ્રદેશમાં અવગાહ દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વ કહેવાય છે. બે આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય છે. ત્રણ આકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવતું દશઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ યાવતુ અસંખ્યાતઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનપૂર્વીઓ એક આકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવત્ અસંખ્યાતઆકાશપ્રદેશાવગહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ એક આકાશપ્રદેશાવ ગાહી પુદ્ગલપરમાણ આદિ દ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે આકાશપ્રદેશાવગાહી દ્વયણકાદિ દ્રવ્યસ્કંધો અવકતવ્યકો આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે. નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણાતા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા-ભંગોની ઉત્પત્તિ નું સ્વરૂપ આ પ્રકારનું છે Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુઓ દારાઈ -(11). આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વીના. પણ 26 ભાંગા કહેવા જોઈએ. આ પ્રમાણે ભંગસમુત્કીર્તનતાનું વર્ણન પૂર્ણ થયું. નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગો પદર્શનતાનિર્દિષ્ટ ભંગોના અર્થના કથનનું સ્વરૂપ કેવું છે? ત્રણ અાકાશપ્રદેશાવગાહી ચણકાદિ કંધ “આનુપૂવ' આ શબ્દના વાચ્યાર્થ રૂપ છે એટલે આનુપૂવી કહેવાય છે. એક આકાશપ્રદેશાવગાહી પરમાણુ-સંઘાત હોય કે સ્કંધોનો સમૂહ હોય તે અનાનુપૂર્વી કહેવાય છે. બે આકાશપ્રદેશાવગાહી દ્વયણકાદિસ્કંધ ક્ષેત્રાપેક્ષા અવકતવ્યક કહેવાય છે. ત્રણ આકાશપ્રદેશાવાહી ઘણા સ્કંધો આનુપૂર્વીઓ આ બહુવચનાન્ત પદના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. એક આકાશપ્રદેશાવગાહી ઘણા પરમાણુ-સંઘાતો “અનાનુપૂર્વીઓ' આ પદના વાચ્યાર્થરૂપ છે. દ્વિઅાકાશપ્રદેશાવ ગાહી ઘણા સ્કંધો “અવકતવ્યકો' આ પદના વાચ્ય છે. અથવા ત્રિપ્રદેશાવગાઢસ્કંધ અને એક પ્રદેશાવગાઢસ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ 26 ભંગ અહીં પણ સમજી લેવા જોઇએ. આ પ્રકારનું નૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનવસંમત આનુપૂર્વીદ્રવ્યોનો સમાવેશ ક્યાં થાય છે ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યકદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? આનુપૂર્વીદ્રવ્યો આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. તે રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સાદપ્રરૂપણતા યાવત્ અલ્પ-બહુત્વ. [11] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નહીં? નિયમથી છે, આ કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યો માટે પણ સમજવું નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત નથી, અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્ય માટે પણ સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત ક્ષેત્રાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાતમાં ભાગમાં છે? કે વાવતુ સમસ્ત લોકમાં છે? એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂવદ્રવ્ય લોકના સંખ્યાતમાભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો, અને અસંખ્યાત બાગોમાં અને અમુક દેશોના લોકમાં પણ રહે છે. વિવિધ દ્રવ્યોની. અપેક્ષાએ નિયમથી સર્વવોકવ્યાપી છે, નૈગમ-વ્યવહારનયસંમત અનાનુ- પૂર્વીદ્રવ્યના પ્રશ્નના વિષયમાં સમજવું જોઈએ કે એક દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં. સંખ્યામાં ભાગોમાં અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકને અવગાહીને રહેલ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહીને રહેલ છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં અવગાહીને રહેલ છે. અવકતવ્યદ્રવ્ય માટે પણ એમજ સમજી લેવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂવદ્રવ્યો શું સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે સંખ્યામા ભાગોને કે અસંખ્યાતમા ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે? એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ 12 સત્ર-૧૧દ ભાગને, સંખ્યાતમા ભાગોને, અસંખ્યાતમા ભાગોને અથવા દેશોન (કંઈક ઓછા) લોકને સ્પર્શે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ સર્વલોકને સ્પર્શે છે. અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્ય દ્રવ્યોની સ્પર્શના વિશેનું કથન પૂર્વોક્ત ક્ષેત્રદ્વાર મુજબ સમજવું જોઈએ. વિશેષતા એટલીકે અહીં ક્ષેત્રને બદલે સ્પર્શના (સ્પર્શે છે) એમ કહેતું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યોની સ્થિતિ નિયમથી સર્વકાલિક છે તેજ પ્રમાણે અનાનુપૂર્વદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોની પણ સ્થિતિ જાણવી. નૈગમવ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું છે ? ત્રણે આનુપૂર્વીદ્રવ્ય, અનાનુપૂર્વીદ્રવ્ય અને અવકતવ્યનું અંતર એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. વિવિધદ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. આ અત્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું હોય. અનંતકાળનું નહિ. નગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણે હોય છે? દ્રવ્યાનુપૂર્વી જેવું જ કથન અત્રે ત્રણે દ્રવ્યો માટે સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં હોય છે? નિયમથી સાદિપા- રિણામિક ભાવમાં હોય છે. શેષ બંને દ્રવ્યોના વિષયમાં પણ એમજ સમજવું. આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોમાંના કયા દ્રવ્યો કયા દ્રવ્યોથી વધ્યાર્થતા, પ્રદેશાર્થતા અને ઉભયાર્થતાની અપેક્ષાએ અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો વ્યાર્થતાની અપેક્ષાએ સર્વસ્તીક છે. દ્રવ્યાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. પ્રત્યાર્થતાએ આનુપૂર્વદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણી છે. પ્રદેશાર્થ- તાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો સર્વસ્તીક છે, કારણ કે પરમાણુ અપ્રદેશી છે. પ્રદેશાર્થતાએ અવકતવ્યદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. પ્રદેશાર્થતાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ગણા છે. ઉભયાર્થતાની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્ય સૌથી અલ્પ છે, કારણ કે દ્રવ્યાર્થતાએ અવકતવ્યદ્રવ્યોમાં પ્રથમ સર્વસ્તીકતા બતાવી છે. દ્રવ્યથાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્ય કરતાં વિશેપાધિક છે. પ્રદેશાથતાની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે, આનુપૂર્વીદ્રવ્યો દ્રવ્યાર્થતાએ અસંખ્યાતગણ, તે પ્રમાણે પ્રદેશાર્થતાએ પણ અસંખ્યાતગણા છે. આ પ્રકારનું અનુગામનું સ્વરૂપ છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૧૭]સંગ્રહનયસંમત અનોપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સંગ્રહાયસંમત અનોપનિધિ કી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂયા છે. અર્થપદપ્રરૂપણતા. ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. સંગ્રહન યસંમત અર્થપદ રૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. ચાર પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. યાવતુ દશપ્રદેશાવગાહી, સંખ્યાતપ્રદેશાવ ગાહી અને અસંખ્યાતપ્રદેશાવગાહીદ્રવ્ય પણ આનુપૂર્વરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય અનાનુપૂવરૂપ છે. બે પ્રદેશવગાહી દ્રવ્ય અવકતવ્ય છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ [21] Page #32 -------------------------------------------------------------------------- ________________ 322 અનુગદારાઈ-(૧ર૦) છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણાતાવડે ભંગસમુત્કીર્તનતા કરાય છે. સંગ્રહનવસંત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે અથવા આનુપૂર્વીઅનાનુપૂર્વી છે. વગેરે સર્વ બાબત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વીના ભંગસમુત્કીતનતામાં સમજવી યાવતું આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગસમુકીર્તનતાનું સ્વરૂપ છે, સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શનતા કરાય છે. સંગ્રહનયસંત ભંગોપદીનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રિપ્રદેશાવગાહીદ્રવ્ય “આનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય “અનાનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે, દ્વિપ્રદેશાવગાહીદ્રવ્ય અવકતવ્ય” પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રિપદેશાવગાહી-એકપ્રદેશાવગાહિદ્રવ્યો “આનુપૂર્વી અનાનુપૂર્વી પદના વાર્થ રૂપ છે. સંગ્રહ સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વમાં જાણવું યાવતુ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ત્રણે સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે? અનગમના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. સત્પદપ્રરૂપણતા આદિ. અહીંઆ અલ્પબદુત્વ નથી. કેમકે સંગ્રહના અનેકતા માનતો નથી. સંગ્રહ સંમત આનુપૂર્વીદ્રવ્યો શું છે કે નથી ? નિયમથી છે. ત્રણેયના વિષયમાં એમજ જાણવું. શેષ બધા દ્વારા સંગ્રહનયસંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વમાં જાણવા. આ પ્રમાણે અનુગામનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહનયસંમત અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. આવું અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ છે. " [12] ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિ કી ક્ષેત્રાનુપૂર્વીનું ત્રણ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી, પક્ષાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂવનુપૂર્વી તે અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક આ ક્રમે કહેવું તે પૂર્વનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક એ પશ્ચાનુપૂર્વી કહેવાય. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એકએકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્યત્તની થઇ જશે. ત્યારબાદ પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બની. જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બની જાય છે. અધોલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. અધોલોકક્ષેત્રપૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અધોલોકક્ષેત્રપૂવનુપૂર્વી તે રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા આ ક્રમે સાત નારકભૂમીઓનો ઉપન્યાસ કરવો. અધોલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અધો લોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે તમસ્તમપ્રભાથી ભાવતુ રત્નપ્રભાસુધી ઉલ્ટા ક્રમથી નરકભૂમિઓનો ઉપવાસ કરવો. અધોલોકક્ષેત્રઅનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? અધોલોક ક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એકએકની વૃદ્ધિ કરતાં સાત પર્યન્તની થઈ જશે. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત Page #33 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૨૦ ૩ર૩ રાશિ થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બને તિર્યગ્લો કક્ષેત્રાનુપૂર્વ ત્રણ પ્રકારની પ્રરૂપીછે, પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વ અને અનાનુપૂર્વી. [121-124] મધ્યલોકક્ષેત્રપૂવનપૂર્વનું સ્વરૂમ કેવું છે ? મધ્યલોકક્ષેત્ર પૂવનુપૂર્વી તે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરૂણદ્વીપ, વણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદસમુદ્ર, વૃતદ્વીપ, વ્રતો દસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ ઇક્ષુવરસમુદ્ર, નન્દીદ્વીપ, નન્દસમુદ્ર, અણવરદ્વીપ, અરુણ વરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ, રુચકસમુદ્ર, આ બધા દ્વીપ સમુદ્રો, અનુક્રમથી અવસ્થિત છે. આગળ અસંખ્યાત-અસંખ્યાત દ્વીપસમુદ્રોના અન્તમાં આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, દૂહ નદી, વિજય. વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુર, મન્દર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય દેવ, નાગ, યક્ષ, ભૂત, આદિના પર્યાયવાચક સદશનામવાળા એક-એક દ્વીપસમુદ્ર છે અને સૌથી અત્તમાં સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તે પૂવનુપૂર્વી છે. [125] મધ્યલોકક્ષેત્રપશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? મધ્યલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે સ્વયંભૂરમણ સમુદ્રથી જંબૂદ્વીપસુધી ઉલ્ટાક્રમથી દ્વીપ સમુદ્રનો ઉપન્યાસ કરવો તે. મધ્યમલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે. મધ્યલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી, સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્ત થઇ જશે. તેને પરસ્પર ગુણાકાર કરવાથી અન્યોન્ય અભ્યાસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગોને છોડી મધ્યમના સમસ્ત ભંગો અનાનુપૂર્વી છે. ઉર્વલોકક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. ઉર્ધ્વલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોકક્ષેત્રપૂવનુપૂર્વી તે સૌધર્મ. ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અર્ચ્યુત, રૈવેયકવિમાનો, અનુત્તરવિમાનો, ઇષત્રામ્ભારાપૃથ્વી. આ ક્રમથી ઉથ્વલોકક્ષેત્રોનો ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી ઉર્ધ્વલોકક્ષેત્રપશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉદ્ધવલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે ઈષપ્રાગભારા ભૂમિથી સૌધર્મકલ્પ સુધીના ક્ષેત્રોનો ઉલ્ટાક્રમથી ઉપન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એકએકની વૃદ્ધિ કરતાં પંદર પર્યન્તની થઇ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બનશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો તે અનાનુપૂવ કહેવાય. અથવા ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક પ્રદેશાવગાઢ, દ્વિપ્રદેશાવગાઢ, યાવતું દશપ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ, અસંખ્યા પ્રદેશાવ ગાઢ આ ક્રમથી જે ક્ષેત્રાનુપૂર્વી છે તે પૂર્વનુપૂર્વ છે. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અંસખ્યાત પ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ યાવતું એક પ્રદેશાવગાઢ આ ઉલ્ટાક્રમથી ક્ષેત્રનો ઉપવાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વ તે એક શ્રેણી સ્થાપિત કરીને એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્તની થઈ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોનય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભાગાને બાદ કરવાથી અનાનુપૂર્વી બનશે. આ પ્રમાણેનું ઔપનિધિતી Page #34 -------------------------------------------------------------------------- ________________ 324 અનુગદારાઈ -(12) ક્ષેત્રાનુપૂર્વનું સ્વરૂપ વર્ણન અને સાથે ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સંપૂર્ણ થયું. [12-127] કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? કાલાનુપૂર્વના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિવિકી અને અનૌપનિધિતી. તેમાંથી જે ઔપનધિકીઆનુપૂર્વી છે તે સ્થાપ્યા છે. માટે એને અત્યારેકહેતા નથી. જે અનૌપનિધિકી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે, નૈગમવ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. [128] નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિતીકાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિ કીકાલાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [12] નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? આ અર્થપપ્રરૂપણતાનું સ્વરૂપ આ પ્રમાણે છે-ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે થાવત્ દશસમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવતુ સંખ્યાત, અસંખ્યાત સમયની. સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે. બે સમયની સ્થિતિવાળ દ્રવ્ય અવક્તવ્યક છે. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનપૂર્વીઓ છે.એક સમયની સ્થિતિવાળા પરમાણુઓથી લઈને અનંતાણકન્કંધો રૂપદ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવકતવ્યો છે. આવું નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે.આ નૈગમ-વ્યવહારનય સમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે? આ અર્થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. [13] નૈગમ-વ્યવહારનપસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીના પણ 26 ભાંગા સમજવા જોઈએ. યાવત્ આ ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નવસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદીનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય તે “આનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની. સ્થિતિવાળું દ્રવ્ય “અનાનુપૂર્વ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળંદ્રવ્ય અવકતવ્ય પદના. વાચ્યાર્થરૂપ છે. ત્રણસમયની સ્થિતિવાળા ઘણા દ્રવ્યો “આનુપૂર્વીઓ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો “અનાનુપૂર્વીઓ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો “અવકતવ્યો' પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય "આનુપૂર્વી અનાનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. અહીં પણ દ્રવ્યાનુપૂર્વીની જેમ 26 ભાંગા કહેવા જોઈએ વાવતુ આ ભંગપદર્શનતાનું સ્વરૂપ છે. [132] સમવતારનું સ્વરૂપ છે ? નૈગમ વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ત્રણેય સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારે સમાવતારનું સ્વરૂપ છે. [133-134] અનુગામનું સ્વરૂપ કેવું છે? અનુગામના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- સત્પદ પ્રરૂપણતા યાવત્ અલ્પબદુત્વ. [135] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિયામાં ત્રણે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૫ સત્ર- 135 નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? ત્રણે દ્રવ્ય સંખ્યાત નથી, અનંત નથી, પરંતુ અસંખ્યાત છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂવદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો, અવકતવ્યદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં હોય છે કે અસંખ્યાતભાગમાં હોય છે કે સંખ્યાતભાગોમાં હોય છે કે અસંખ્યાતભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે? આનુપૂર્વદ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતભાગમાં હોય છે, અસંખ્યાતભાગમાં હોય છે, સંખ્યાતભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે અને દેશો લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમાં સર્વ લોકમાં હોય છે. અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ એમજ કથન કરવું જોઈએ. પ્રકારાન્તરથી અનાનુપૂર્વદ્રવ્યનું કથન કરતાં સૂત્રકાર કહે છે કે જો કોઈ પ્રશ્ન કરે કે અનાનુપૂર્વદ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં અથવા ભાગોમાં રહે છે, અસંખ્યાત ભાગમાં અથવા અસંખ્યાતભાગોમાં રહે છે કે સમસ્ત લોકમાં રહે છે ? તેનો ઉત્તર આ છે કે અનાનુપૂર્વી દ્રવ્ય પાંચેય વિકલ્પમાં હોય છે. ક્ષેત્રાનુપૂર્વમાં અવકતવ્યદ્રવ્યોની અવગાહનાનું કથન કર્યું છે તે પ્રમાણે જાણવું. સ્પર્શના દ્વારનું કથન આ કાલાનુપૂર્વમાં ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું જોઈએ. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી. રહે છે? એક આનુપૂર્વદ્રવ્યની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ત્રણ સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અને અનુષ્ટ સ્થિતિ એક સમયની છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. અવકતવ્યદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલાકાળ સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુષ્ટ સ્થિતિ બે સમયની છે. અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર બે સમયનું હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળાપેક્ષાએ કેટલા કાળનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનવસંમત અવકતવ્યદ્રવ્યો વિષે પણ આનુપૂર્વીદ્રવ્યની જેમ પ્રશ્ન સમજવો. અવકતવ્યદ્રવ્યોનો અંતરકાળ એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. ભાવઢાર અને અલ્પબહુ–દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમ જ સમજવું યાવતુ આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. નગમવ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન થયું. [13] સંગ્રહનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ સંમત કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમ. [137] સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ પાંચે દ્વારોનું કથન સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વમાં જેમ છે તેમજ કાલાનુપૂર્વીમાં પણ સમજી લેવું. વિશેષતા એટલી કે પ્રદેશાવગાઢને બદલે અહીં ‘સ્થિતિ’ કહેવું પાવતુ આ પ્રકારનું Page #36 -------------------------------------------------------------------------- ________________ 326 અનુગદારાઇ-(૧૩૮) અનુગમનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત અનૌપનિધિશ્રીકાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [138] ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઔપનિધિકલાનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે- પૂવનિપૂર્વ પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સમય. આવલિકા આન (સંખ્યાત આવલિકાઓનો નિશ્વાસ પ્રમાણ કાળ), પ્રાણ (સંખ્યાત આવલિકાઓનો ઉચ્છવાસ નિઃશ્વાસ પ્રમાણકાળ), સ્તોક (સાત પ્રાણ), લવ (સાત સ્તોક), મુહૂર્ત (77 લવ), અહોરાત્ર (30 મૂહૂર્વ), માસ, પક્ષ, અયન, સંવત્સર, યુગ- (પાંચવર્ષી, વર્ષ-શત, વર્ષશતસહસ્ર પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત. અઠંગ, અટ, અવવાંગ અવવ, હુહુકાંગ, દુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પવાંગ, પા, નલિનાંગ, નલિન, અથીનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલપરિવર્ત, અતીતાદ્ધ, અનાગતાદ્ધ, સદ્ધિા , આ ક્રમે પદોનો ઉપન્યાસ કરવો તે કાલથી પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સવદ્ધિ, અનાગતાદ્ધા યાવતું સમય એ ઉલ્ટા ક્રમથી પદોની સ્થાપના કરવી તે પશ્ચાનુપૂર્વનું છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્યંતની થઈ જશે. તેને પરસ્પર રાશિ ગુણિત કરતાં અન્યોનય અભ્યાસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતિમ ભંગોને બાદ કરવાથી શેષ ભંગો તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિતી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા. છે. તે આ પ્રમાણે- પૂવનિપૂર્વ પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. પૂવનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ. સમયની સ્થિતિવાળા યાવતું દશસમયની સ્થિતિવાળા, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળા, દ્રવ્યોનો ક્રમથી ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત સમયની સ્થિતિવાળાથી લઈને એક સમય પર્વતની સ્થિતિવાળા જે દ્રવ્યવિશેષો છે, તેઓનો ઉપન્યાસ પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વી તે એકથી લઈને અસંખ્યાતપયતની એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત શ્રેણીનો ઉપન્યાસ કરી તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રકારે કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [139] ઉત્કીર્તનોનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્કીર્તનાનુપૂર્વી તેના ત્રણ પ્રકાર છે. પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વી,અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ. અનન્ત, ધર્મ, શાતિ, કુછ્યું, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ અનુક્રમથી નામોચ્ચારણ કરવું તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પશ્ચાનુપૂર્વી તે વર્ધમાનથી ઋષભ પર્યત ઉલ્ટા ક્રમથી નામોનું ઉચ્ચારણ કરવું. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને એક-એકની વૃદ્ધિ કરતાં 24 શ્રેણીની સ્થાપના કરીને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગોને બાદ કરીને શેષ ભંગો અનાનુપૂર્વી છે. [14] ગણનાનુપૂર્વી-ગણતરી કરવાની પદ્ધતિનું સ્વરૂપ કેવું છે? ગણનાપૂવીના Page #37 -------------------------------------------------------------------------- ________________ સુત્ર: 138 327 ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, આ રીતે ગણતરી કરવી તે પૂવનુપૂવ. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દસ અબજથી લઈ ઉલ્ટા ક્રમે એક સુધીની ગણતરી કરવી તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એકથી લઈને દસ અબજ પર્વતની એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઉત્પન્ન થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે ભંગો બાકી રહે તે અનાનુપૂર્વી છે.. [141] સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીની-આકારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂવનુપૂર્વી એટલે શું ? સમચતુરગ્ન હોવું, વ્યગ્રોધપરિમંડળ સાદિસંસ્થાન કુન્જસંસ્થાન-વામન સંસ્થાન-હું સંસ્થાન આ ક્રમે સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પૂવનપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? હુંડથી લઈને સમચતુરઅસંસ્થાન સુધી ઉલ્ટાક્રમથી સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી. લઈને છ સંસ્થાનપર્યત એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ છે.. [14-14 સામાચારી-આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?સામાચારી એટલે શિષ્ટજનો દ્વારા ચરિત ક્રિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વાનુપૂર્વી, પક્ષાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઈચ્છાકારકોઈના દબાણ વિના વ્રત આચરવાની ઇચ્છા કરવી, મિથ્યાકાર-અકૃત્યનું સેવન થઈ જતાં પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવા માટે નિશ્ચય કરવો, તથાકારગુરૂના- વચનોને ‘તથત’ કહીને સ્વીકારવા, આવશ્યકી-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નૈધિકા-કાર્ય કરી પાછા ફર્યાની ગુરુને સૂચના કરવી, પૂછવું, પ્રતિપ્રચ્છનાકાર્યનો આરંભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું છંદના-અન્ય સાંભોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનંતી કરવી, નિમંત્રણા આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમંત્રણ કરવું, ઉપસંપતુ-ગુરુની નિકટ રહેવું. આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂવનુપૂર્વી સામાચારી છે. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉપસંપથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા ક્રમથી સ્થાપના કરવી તે સામાચારીની પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઇને દસપર્યત એક-એકની વૃદ્ધિ કરતાં દસ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતીમ ભંગ બાદ કરતાં જે ભંગો બાકી રહે તે બધા અનાનુપૂર્વી છે. [145] ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીની-જીવના ઔદાયિકાદિ પરિણામ વિશેષરૂપ ભાવોની આનુપૂર્વ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે પૂવનુપૂર્વી, પશાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વી સ્વરૂપ કેવુછે? ઔદયિકભાવ, ઔપથમિકભાવ, ક્ષાવિકભાવ, ક્ષાયોપથમિકભાવ, પારિણામિકભાવ, સાન્નિપાતિ કભાવ, આ ક્રમે પદોનો ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સાન્નિપાતિક ભાવથી લઈને ઔદવિકભાવ પર્યંત ભાવોને ઉલ્ટાક્રમથી સ્થાપવા તે પશ્ચાનુપૂર્વી. Page #38 -------------------------------------------------------------------------- ________________ 328 અનુગદાસઈ-(૧૪) અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈ એક-એકની વૃદ્ધિ કરતાં છ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ આવે તેટલા ભંગોમાંથી પ્રથમ અને અંતના બે ભંગ બાદ કરતાં જે ભંગો રહે તે બધા અનાનુપૂર્વી છે. આ પ્રકારની ભાવાનુપૂર્વી છે. આ પ્રકારે આનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ પ્રકારે ઉપક્રમના “આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ સમાપ્ત થયું. [14-149] ઉપક્રમનો બીજો પ્રકાર નામ છે. જીવ, અવરૂપ પ્રત્યેક વસ્તુનો અભિધાયક (વાચક) હોય તે નામ. તેનું સ્વરૂપ કેવું છે? નામના દસ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) એક નામ (2) બે નામ (3) ત્રણ નામ (4) ચારનામ (5) પાંચનામ (2) છનામ (7) સાતનામ (8) આઠનામ (9) નવનામ (10) દસનામ. એકનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યોના, ગુણોના, પર્યાયોના, જેટલા નામો લોકમાં રૂઢ છે તે બધાને નામ' એવી એક સંજ્ઞા આગમરૂપ કષ-કસોટી દ્વારા આપવામાં આવી છે. અર્થાત જીવ, જન્તુ, આત્મા, પ્રાણી વગેરે અને નભ, વ્યોમ, આકાશ વગેરે અભિધાનોની “નામએવી સામાન્ય સંજ્ઞા કહી છે. તેથી સર્વ અભિધાનોને એક નામત્વ સામાન્યની અપેક્ષાએ એકનામ” શબ્દદ્વારા પ્રગટ કરવામાં આવે છે. આ પ્રકારનો એકનામનું સ્વરૂપ છે. [15] દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકારો છે. એકાક્ષરિક અને અનેકાક્ષરિક, એકાક્ષરિકનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક - એક અક્ષરવડે નિષ્પન્ન થયેલ-નામના અનેક પ્રકારો છે. જેમકે-હી, “ધી', સ્ત્રી આદિ એકાક્ષરિક નામ છે. અનેકાક્ષરિક નામનું સ્વરૂપ કેવું છે? અને કાક્ષરિક નામના પણ અનેક પ્રકારો છે. જેમકેકન્યા, વીણા, લતા, માલા, આદિ અથવા ઢિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેજીવનામ અને અજીવનમાં જીવનામનું સ્વરૂપ કેવું છે? જીવનામના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે-દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત વગેરે. અજીવનામ એટલે શું? અજીવનામના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઘટ, પટ, કટ, રથ વગેરે. આ અજીવનામ છે. અથવા ઢિનામના બે પ્રકારો પ્રરૂપ્યા છે. જેમ કેવિશેષિત અને અવિશેષિત (સામાન્ય). દ્રવ્ય” એ અવિશેષિત નામ છે અને જીવદ્રવ્ય અથવા “અજીર્વદ્રવ્ય' એ વિશેષિતનામ છે. જ્યારે “જીવદ્રવ્ય’ એ નામને અવિશેષિત દ્વિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્વિનામ થઈ જાય છે. જો “નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો નારક, શર્કરામભાનો નારક, વાલુકાપ્રભાનો નારક આ વિશેષિત દ્વિનામ કહેવાય. જે “રત્નપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો પર્યાપ્ત નારક અને અપયપ્તિનાક, આ. વિશેષિત કહેવાય. યાવતુ ‘તમસ્તમપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ કહેવાય. જો તિર્યંચયોનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો એકેન્દ્રિય બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, આ વિશેષિત. નામ કહેવાય. જો એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તો પૃથ્વી, અપુ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ નામો વિશેષિત કહેવાય. જે પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામાં આવે તો “સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘બાદરપૃથ્વીકાય’ આ વિશેષિતનામ કહેવાય. જો “સૂક્ષ્મપૃથ્વીકાય” નામને અવિશેષિત માનવામાં આવે તો “પર્યાપ્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૫૦. 329 સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય. જો બાદરપૃથ્વીકાયને અવિશેષિત માનવામાં આવે તો “પર્યાપ્તબાદરપૃથ્વીકાય’ અને અપર્યાપ્તબાદરપૃથ્વીકાય’ વિશેષિતનામ કહેવાય. તેજ પ્રમાણે જે “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય', આ નામોને અવિશેષિતનામ માનવામાં આવે તો અનુક્રમથી તેઓના પતિ અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય. જો બેઈદ્રિય' ને અવિશેષિતનામ માનવામાં આવે તો પર્યાપ્ત બેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય. તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયના સંબંધમાં પણ જાણવું. જો તિર્યંચપંચેદ્રિય, એ નામને અવિશેષિત માનવામાં આવે તો જળચર, સ્થળચર ખેચર તિર્યંચ પંચેદ્રિય, વિશેષિતનામ કહેવાય. જો “જળચરતિયચપંચેદ્રિયને અવિશેષિત માનવામાં આવે તો સંમૂચ્છિમજળ ચરતિયચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક જળચર તિયચપંચેદ્રિય, આ નામો વિશેશિતનામ કહેવાય. જો સંમૂર્છાિમજળચરતિચિપંચેન્દ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયપ્તિસમૂછિમજળચરતિયચપંચેદ્રિય, આ વિશેષિતનામ થઈ જાય છે. જે ગર્ભવ્યુત્ક્રાન્તિકજળચરતિર્યચપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્તિ અને અપયતગર્ભવ્યુત્કાન્તિક જળચર તિયચપંચેદ્રિય, એવા નામો વિશેષિત નામ કહેવાય. જો ‘સ્થળચરતિયચંપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો , ચતુષ્પદસ્થળચરતિચપંચેદ્રિય અને પરિસર્પ સ્થળચરતિર્યંચ પંચેઢિય. આ નામો વિશેષિત નામ કહેવાય. જો “ચતુષ્પદસ્થળચરતિયચપંચેદ્રિય'નામને અવિશેષિત નામ માનવામાં આવે તો સમૂચ્છિમચતુષ્પદસ્થળચતિર્યંચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્કાન્તિકચતુષપદ સ્થળચર તિર્યંચપંચેદ્રિયનામો, વિશેષિત નામ મનાય. જે સંમૂચ્છિમચતુષ્પદસ્થળચરતિયચ પંચેદ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્ત સંમૂછિ મચતુષ્પાદસ્થળચરતિયચપંચેઢિય. આ નામો વિશેષિત નામ થઈ જાય. જો "ગર્ભવ્યુત્કાન્તિ કચતુષ્પાદસ્થળચરતિર્યચપંચેદ્રિય” નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પતિ અને અપયપ્તિગર્ભવ્યુત્કાન્તિકચતુષ્પાદસ્થળચરતિપંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો પરિસર્પસ્થળચરતિયચપંચેદ્રિય” ને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉરપરિસર્યસ્થળચરતિયચપંચેંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિર્યચપેસેંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપચંદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. આ પ્રમાણે જ સંમૂચ્છિમપયપ્તિ-અપર્યાપ્ત અને ગર્ભવ્યુત્કાતિક પર્યાપ્ત-અપયપ્તિનું કથન કરવું. જો ખેચરતિયચપંચેઢિય.” આ નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો સંમૂર્ણિમખેચરતિયચપંચેંદ્રિય અને ગર્ભવ્યુત્કાન્તિક બેચરતિયચપંચેંદ્રિયના નામો વિશેષિતનામ કહેવાય. જો સંમૂર્ણિમખેચરતિર્યચપચંદ્રિય આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્ત સેમૂચ્છિમખેચરતિયચપંચેદ્રિય, નામો વિશેષિત નામ કહેવાય. જો ગર્ભવ્યુત્કાત્તિકખેચરતિપંચપંચેદ્રિય' નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયતિગર્ભવ્યુત્કાન્તિકખેચરતિયચપંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “મનુષ્ય આ નામ અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તો સંમૂર્છાિમમનુષ્ય અને ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો Page #40 -------------------------------------------------------------------------- ________________ 330 અનુગદારાઈ -(15) સંમૂઠ્ઠિમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો પયપ્તિસંમૂચ્છિમાં મનુષ્ય અને અપર્યાપ્તસંમૂર્છાિમમનુષ્ય, આ બે નામો વિશેષિત નામ થઇ જાય. જે. ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તો કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપના, સંખ્યાતવર્ષની આયુવાળા, અસંખ્યાત વર્ષની આયુવાળા, પપ્તક અને અપાયપ્તિકમનુષ્ય એવા નામો વિશેષિત થઈ જાય છે. જે દેવ આ નામને અવિશેષિત. માનવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ દેવોના નામો વિશેષિત નામ કહેવાય. જો ભવનવાસીનામને અવિશેષિત નામ કહેવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિલ્લુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, આ નામો વિશેષિત નામ બની જાય છે. આ સર્વ નામોને પણ જો અવિશેષિતનામ માનવામાં આવે તો સર્વના પયપ્તિ અને અપર્યાપ્ત વિશેષિત નામ કહેવાય. જેમકે પર્યાપ્ત અસુરકુમાર અને અપર્યાપ્ત અસુરકુમાર આદિ. જો વાણવ્યંતરને અવિશેષિત નામ માનવામાં આવે તો પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫રષ, મહોરગ, ગાંધર્વ, આ નામો વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ જો અવિશેષિત નામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપતિ વિશેષિત કહેવાય. જેમકે-પર્યાપ્તપિશાચ, અપયતિપિશાચ આદિ. જો વૈમાનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો કલ્પોપપન અને કલ્પાતીત આ નામો વિશેષિત નામ કહેવાય. જો કલ્પોપપત્નને અવિશેષિત નામ કહેવામાં આવે તો સૌધર્મવિમાનના દેવો, ઇશાન,સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત. આરણ અને અશ્રુતવિમાનના દેવો, એવા નામો વિશેષિત કહેવાય. જો તે સર્વને અવિશેષિત નામ કહેવામાં આવે તો તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામા થઈ જાય. જો કલ્પાતીત આ નામને અવિશેષિત માનવામાં આવે તો રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી, એ વિશેષિત નામો કહેવાય. જો મૈવેયકવાસીને અવિશેષિત માનવામાં આવે તો અધિસ્તન, મધ્યમ અને ઉપરિતન, આ નામો વિશેષિત થઈ જાય છે. જો અધિસ્તનરૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો અધતનાધસ્તનનૈવેયક, અધતન-મધ્યમગૈવેયક, અધતનઉપરિતનશૈર્વેયક, આ નામો વિશેષિત કહેવાય. જો મધ્યમપ્રેવેયકને અવિશેષિત માનવામાં આવે તો મધ્યમાધસ્તનનૈવેયક, મધ્યમમધ્યમરૈવેયક, મધ્યમોપરિતનરૈવેયક, આ ત્રણ નામો વિશેષિત કહેવાય. જો ઉપરિતનશૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉપરિતનાધસ્તનરૈવેયક, ઉપરિતનમધ્યમટૈવેયક, ઉપરિતન-ઉપરિતનરૈવેયક, નામો વિશેષિત નામ કહેવાય. જો આ સર્વને પણ અવિશેષિતનામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામો કહેવાય. જો અનુત્તરોપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તો વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામો થઈ જાય છે. - જો “અજીવદ્રવ્ય' આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આ નામો Page #41 -------------------------------------------------------------------------- ________________ 331 સુત્ર-૧૫૦ વિશેષિત નામો કહેવાય. જો પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો પુદ્ગલપરમાણુ, ક્રિપ્રદેશિક, ત્રિપ્રર્દેશિક થાવત્ અનંતપ્રદેશિકંધ આ નામો વિશેષિત કહેવાય. આ પ્રકારનું દ્રિનામનું સ્વરૂપ છે. [151] ત્રિનામનું-ત્રણ રૂપવાળા નામનું સ્વરૂપ કેવું છે? ત્રિનામના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે દ્રવ્યનામ ગુણનામ અને પર્યાયનામ. દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે- ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય પગલાસ્તિકાય અને અદ્ધાકાળ. ગુણનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યને આશ્રિત અને સહભાવી વિશેષને ગુણ કહે છે. તે ગુણનામના પાંચ પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે- વર્ણનામ ગંધનામ રસનામ સ્પર્શનામ અને સંસ્થાનનામ. વર્ણનામનું સ્વરૂપ કેવું છે ? વર્ણનામનાં પાંચ ભેદો છે. જેમકે- કૃષ્ણવર્ણનામ નીલવર્ણનામ રક્તવર્ણનામ પીતવર્ણનામ અનએ શુકલવર્ણનામ. આ વર્ણ નામનું સ્વરૂપ છે. ગંધનામનું સ્વરૂપ કેવું છે? તેના બે પ્રકાર કહ્યા છે. જેમકે- સુરભિગંધ અને દુરભિગંધ. આ ગંધ નામનું સ્વરૂપ છે. રસનામનું સ્વરૂપ કેવું છે? તેના પાંચ પ્રકારો છે. જેમકે- (1) તીખો રસનામ (2) કડવો રસનામ (3) તુરો રસનામ (4) ખાટો રસનામ અને (5) મધુર રસનામ. આ રસ નામનું સ્વરૂપ છે. સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે ? સ્પર્શનામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. કર્કશસ્પર્શનામ કોમળસ્પર્શનામ ગુરપ્પનિામ લઘુસ્પર્શનામ શીતસ્પર્શનામ ઉષ્ણસ્પર્શનામ સ્નિગ્ધસ્પર્શનામ અને રૂક્ષસ્પર્શનામ. આ સ્પર્શ નામનું સ્વરૂપ છે. સંસ્થાનનામનું સ્વરૂપ કેવું છે? સંસ્થાનનામના પાંચ પ્રકારો કહ્યા છે. પરિમંડલસંસ્થાનનામ વૃત્તસંસ્થાનનામ વ્યસંસ્થાનનામ ચતુરસ્ત્રસંસ્થાનનામ આપતસંસ્થાનનામ. આ સંસ્થાનનામનું સ્વરૂપ છે. આ પ્રમાણે ગુણનામનું સ્વરૂપ જાણવું. પયરિનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પયય કહેવાય. તેના અનેક પ્રકારો હોય છે. જેમકે એક ગુણ કાળક, દ્વિગુણકાળક, ત્રિગુણ કાળક યાવત્ દસગુણકાળક, સંખ્યાતગુણકાળક,અસંખ્યાતગુણકાળક, અનંતગુણકાળક. નીલ, રક્ત, પીત, અને શુકલવર્ણની પર્યાયોના નામો પણ એમ જ સમજવા જોઇએ. એકગુણ સુરભિગંધ, દ્વિગુણસુરભિગંધ. ત્રિગુણસુરભિગંધ યથાવતુ અનંતગુણસુરભિગંધ, તે પ્રમાણે દુરભિગંધનામવિષે પણ કહેવું. એકગુણતીખો યાવતું અનંતગુણતીખો. તે પ્રમાણે કડવો, કસાયેલ, ખાટો, અને મધુરરસ વિષે કહેવું. એક ગુણ કર્કશ યાવતું અનંતગુણકર્કશ. તે પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિધ્ધ અને રૂક્ષસ્પર્શ માટે પણ કહેવું. આવું પનામનું સ્વરૂપ છે. [15-158] ત્રિનામનું બીજા પ્રકારે કથન કરતાં સૂત્રકાર કહે છે. ત્રિનામના ત્રણ પ્રકાર છે. જેમકે સ્ત્રીનામ, પુરુષનામ અને નપુંસનામ, આ ત્રણે પ્રકારના નામોની તેમના અંત્યાક્ષરો દ્વારા પ્રરૂણા કરાય છે. પુરુષનામોને અંતે આ, ઈ, ઊ ક ઓ, આ. ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે. સ્ત્રીનામોને અંતે “ઓ સિવાય ત્રણ (આ, ઈ, ઊં) વર્ણ હોય છે અને જે શબ્દોને અંતે એ, ઈ, કે ઉં હોય તેને નપુંસકલિંગના સમજવા. હવે ત્રણેય લિંગના ઉદાહરણો આપવામાં આવે છે. પુરુષનામના આકારાન્તનું ઉદ્ધહરણ “રાયા છે. કારત્તનું ગિરી’ તથા શિખરી છે. ઊકારાન્તનું ‘વિ છે. ઓકારાન્તનું ‘દુમો’ માલા' આ પદ આકારાન્ત નારીજાતિનું છે. ઇકારાન્તનું શ્રી લક્ષ્મી ઊંકારાન્ત Page #42 -------------------------------------------------------------------------- ________________ 332 અનુગદારાઈ -(159) નારીજાતિના ‘જબૂ’ ‘બહુ ઉદાહરણ છે. “ધને આ અંકારાન્ત નપુંસકલિંગનું પદ છે. ત્થિ’ (અસ્થિ) ઇંકારાન્ત નપુંસકલિંગનું છે. “પીલું” “મહું ઉંકારાન્ત નપુંસકલિંગના પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે. [૧પ૯] ચતુનામનું સ્વરૂપ કેવું છે? ચર્તુનામના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેઆગમનિષ્પન્નનામ લોપનિષ્પનનામ પ્રકૃતિનિષ્પન્નનામ અને વિકારનિષ્પનનામ. આગમનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આગમરૂપ અનુસ્વારવડે જે જે શબ્દો બને તે આગમનિષ્પન નામ છે. તે આ પ્રમાણે-પદ્મનિ એવીજ રીતે પયાસિ’ અને ‘કુડાનિ’ પણ આમગનિષ્પન્ન નામ છે. લોપનિષ્પનનામનું સ્વરૂપ શું છે ? તે ત્ર - તેત્ર, પટો + અત્ર- પટોત્ર, ઘટો + અત્ર-ઘટોડત્ર, આ પદોમાં “અ” નો લોપ થયો છે, માટે આ પદો લોપનિષ્પન્ન નામ કહેવામાં છે. પ્રકૃતિનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું. અગ્ની-એતો, પટૂઈમી, શાલે એતે, માલ-ઇમે, આ પ્રયોગોમાં પ્રકૃતિભાવ હોવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપે જ રહેતા હોવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે. વિકારનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? વિકારનિષ્પનનામ-જે નામમાં કોઈ એક વણને સ્થાને બીજા વર્ણનો પ્રયોગ થાય તે તે આ પ્રકારનું છે-દંડ + અગ્ર = દંડાઝ, સા+આગતા=સાગતા, દધિ+ઈદ= દધીદે, નદીકઈહ નહિ, મધુ+ઉદક= મધૂદક, વધૂ+ઊહો-વધૂહો. આ બધા નામો વિકારનિષ્પન્ન છે. ચતુનામનું સ્વરૂપ છે. [10] પંચ નામનું સ્વરૂપ કેવું છે? પંચનામના પાંચ પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે નામિક-વસ્તવાચક નૈપાતિક આખ્યાતિક-ક્રિયાપ્રધાન, ઔપસર્ગિક, મિશ્ર. અશ્વ' પદ નામિકનામનું ઉદ્ધહરણ છે. ખલ’ પદ નપાતિકનું ઉદ્યહરણ છે, “ધાવતિ દોડવું) આખ્યાતિકનું ઉદાહરણ છે. પરિ’ ઔપકિ નામ છે. સંયત-સમુ” ઉપસર્ગ અને “યત્ર ધાતુના સંયોગથી બન્યું હોવાથી મિશ્રનામનું ઉદાહરણ છે. આ પાંચ નામનું સ્વરૂપ છે. [11] છનામના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે ઔદયિક ઔપથમિક ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક અને સાન્નિપાતિક. ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવ બે પ્રકારનો છે. જેમકે- ઔદયિક અને ઉદયનિષ્પન. ઔદયિકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય તે ઔદયિકનામ સમજવું. ઉદયનિષ્પન્ન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ)નું સ્વરૂપ કેવું છે ? ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. જીવોદયનિષ્પન્ન અને અજીવોદય નિષ્પન્ન. જીવોદયનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? કર્મના ઉદયથી જીવમાં જે ભાવ નિષ્પન્ન થાય તે જીવોદનિષ્પનનામ. તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે-નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ. પૃથ્વીકાયાદિ સ્થાવર, ત્રસકાયિક, ક્રોધકષાયી પાવતુ લોભકષાયી,સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્વી યાવત્ શુક્લલેશ્વી, મિથ્યાદ્રષ્ટિ (3) અસંશી, અજ્ઞાની, આહારક, છાસ્થ, સંયોગી, સંસારસ્થ, અને અસિદ્ધ. આ પ્રકારનું જીવોદયનિષ્પન્નઔદયિકભાવનું સ્વરૂપ છે. અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? અજીવોદયનિષ્પન ઔદયિક ભાવના. અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઔદારિકશરીર, ઔરિકશરીરના વ્યાપારથી ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનું પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહારક Page #43 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૧ 777 શરીરસ તૈજસશરીર અને કામણ શરીરપણ કહી લેવા જોઈએ. પ્રયોગ પરિણામિતપાંચે શરીરના વ્યાપારથી શરીરમાં વર્ષ આદિ ઉત્પન્ન કરનાર જે દ્રવ્યો નિષ્પાદિત થાય છે તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરૂપ હોય છે. આ પ્રકારનું અજીવોદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઉદયનિષ્પન્ન અને ઔદયિક બંને ઔદયિકભાવોની પ્રરૂપણા થઈ. ઔપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? મોહનીકમના ઉપશમથી થતાં ઔપશમિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- ઉપશમ અને ઉપશમનિષ્પન્ન. ઉપશમનું સ્વરૂપ કેવું છે? 28 પ્રકારના સમસ્ત મોહનીય કર્મનો ઉપશમ જ ઉપશમભાવ કહેવાય છે. ઉપશમનિષ્પનનું સ્વરૂપ કેવું છે? ઉપશમનિધ્ધનના અનેક પ્રકારો છે. આ પ્રમાણેઉપશાન્તક્રોધ યાવતુ ઉપશાન્તલોભ, ઉપશાત્તરાગ, ઉપશાન્તદ્વેષ, ઉપશાન્ત દર્શનમોહનીય, ઉપશાન્તચારિત્રમોહનીય. ઔપશમિક સમ્યકત્વલબ્ધિ. ઔપશ મિકચારિત્રલબ્ધિ, ઉપશાંતકષાયછવાસ્થવીતરાગ, વગેરે ઉપશમથી નિષ્પન ઓપશમિકભાવ છે. આ ઔપશમિકભાવનું સ્વરૂપ છે. ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે? કર્મના ક્ષયથી થનાર ક્ષાયિકભાવના બે પ્રકારો છે. યથા- ક્ષાયિક અને ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ શું કહેવાય ? આઠ કમપ્રકૃતિઓના ક્ષયનું નામ ક્ષાયિક છે, ક્ષયનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયનિષ્પન ક્ષાવિકભાવના અનેક પ્રકારો છે. ઉત્પનશાન-દર્શનધારી, અહંત, જિન, કેવળી, ક્ષીણ અભિનિબોધિજ્ઞાનાત્રકાવરણવાળ, કૃતાજ્ઞાનાવરણવાળા, ક્ષીણઅવધિજ્ઞાના વરણવાળ, ક્ષીણમન પવિજ્ઞાનાવરણવાળા, ક્ષીણ કેવળજ્ઞાનાવરણવાળા, અના વરણ અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું આવરણ-કર્મ લાગવાનું નથી તેવો આત્મા, ક્ષીણાવરણ-સર્વથા ક્ષયને પ્રાપ્ત આવરણવાળા આત્મા, જ્ઞાનાવરણીયકર્મવિપ્રમુક્ત. કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણમ્યાનગૃદ્ધિ, ક્ષીણચક્ષુદર્શનાવરણ, ક્ષીણ અચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ (આ નામો દર્શનાવરણીયકર્મના ક્ષયની અપેક્ષાએ પ્રગટ કર્યો છે.) ક્ષીરસાતાવેદનીય, ક્ષીણાસાતાવેદનીય અવેદન-વેદનીયમના ક્ષયથી વેદના રહિત આત્મા, નિર્વેદન, ક્ષીણવેદન-ભવિષ્યમાં પણ વેદનાં રહિત આત્મા. (આ નામો શુભાશુભ વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જાણવા.) ક્ષીણ ક્રોધ યાવતુ ક્ષીણલોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વૈષ, ક્ષીણદર્શનમોહનીય ક્ષીણચારિત્રમોહનીય, અમોહ નિર્મોહ, ક્ષીણમોહ, મોહનીય કર્મપ્રિમુક્ત (આ નામો મોહનીયકર્મના ક્ષયની અપેક્ષાએ સમજવા). ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિયંગ્યનિકાયુષ્ક, ક્ષીણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુષ્યકર્મવિપ્રમુક્ત, (આ નામો આયુ- કર્મના ક્ષયથી નિષ્પન્ન થાય છે.) ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ બંધન-સંઘાત-સંહનન-સંસ્થાનમુક્ત, અનેક શરીરવૃંદ સંઘાત વિપ્રમુક્ત, ક્ષીણશુભનામા, ક્ષીણા- શુભનામા, અનામ, નિનમ, અને ક્ષીણનામ, ક્ષીણશુભાશુભનામાં (આ નામો નામકર્મના ક્ષયની અપેક્ષાએ છે) ક્ષીણોચ્ચગોત્ર, ક્ષીણનીચગોત્રસ અગોત્ર, નિર્ગોત્ર, ક્ષીણગોત્ર, (આનામો ગોત્રકર્મથી વિપ્રમુક્ત આત્માના સમજવા). ક્ષીણદાનાંત્તરાય, ક્ષીણલાભાન્તરાય, Page #44 -------------------------------------------------------------------------- ________________ 374 અનુગદારાઈ-( 12) ક્ષીણભોગાંતરાય, ક્ષીણઉભોગાન્તરાય, ક્ષથીણવીયન્તરાય, અનંતરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય (આ નામો અંતરાયકર્મથી વિમુક્ત થવાની અપેક્ષાએ છે). આઠે કર્મના ક્ષયની અપેક્ષાએ સિદ્ધપરિપૂર્ણ સમસ્ત પ્રયોજનોવાળા આત્મા, બુદ્ધ-કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત આત્મા, મુક્ત-બાહ્ય આભ્યાન્તર બંધનથી મુક્ત આત્મા, પરિનિવૃત્ત સર્વપ્રકારના પરિતાપથી નિવૃત્ત આત્મા, અન્ત- કત-સમસ્ત સંસારનો અંતકારી આત્મા, સર્વદુઃખ પ્રહીણ શારીરિક અને માનસિક સર્વદુઃખથી રહિત આત્માપૂર્ણ. ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવનું સ્વરૂપ ક્ષાયિકભાવનું નિરૂપણ પૂર્ણ. લાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? લાયોપથમિક ભાવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે- ક્ષયોપશમ અને ક્ષાયોપશમનિષ્પન્ન. ચાર ઘાતિકમકવળજ્ઞાનને રોકનારા , જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મના ક્ષયોપશમને ક્ષયોપશમભાવ કહે છે. ક્ષયોપશમનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયપ શમનિષ્પન્ન ક્ષાયોપથમિકભાવના અનેક પ્રકારો છે. જેમ-ક્ષાયોપથમિકી આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ વાવતુ ક્ષાયોપથમિકી મન:પર્યવજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપ શામિકી મતિ-અજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપથમિકી મૃત-અજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપથમિક વિભંગજ્ઞાન લબ્ધિ, લાયોપથમિકી ચક્ષુદર્શન લબ્ધિ, અચક્ષુદર્શનલબ્ધિ અવધિ દર્શનલબ્ધિ, સમ્ય દર્શન, મિથ્યાદર્શન, અને સમ્યુગ્મિથ્યાદર્શનલબ્ધિ, ક્ષાયોપ શમિકીસામાયિક ચારિત્રલબ્ધિ, છેદોપસ્થાપનીયલબ્ધિ, . પરિહારવિશુદ્ધિલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, ક્ષાયોપથમિકી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યલબ્ધિક્ષાયોપથમિકી પંડિતવીર્ય,બાલવીર્ય, બાલપંડિતવીર્યદેશવિરતશ્રાવકની વીર્યલબ્ધિ, સાયોપથમિકી શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવતુ પશેન્દ્રિયલબ્ધિ, ક્ષાયોપથમિક આચારાંગધારી સૂત્રકૃતાંગધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વિવાપ્રજ્ઞપ્તિધારી, ઉપાસકદશાધારી, અંતકતદશા ધારી, અનુત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી, વિપાકહ્યુતધારી અને દૃષ્ટિવાદધારી, ક્ષાયોપથમિક નવપૂર્વધારી યાવતું, ચૌદપૂર્વધારી, ક્ષાયોપથમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ બધા ક્ષાયો- પશમિકનિષ્પન્નભાવો છે. આ પ્રકારનું ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ છે. આ પરિણામિકભાવ એટલે શું ? દ્રવ્યની પૂર્વઅવસ્થાનો સર્વથા પરિત્યાગ કર્યો વગર અથતિ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત રહીને એક અવસ્થામાંથી બીજી અવસ્થા થતી રહે તેને પરિણામ કહે છે. તે પરિણામથી નિષ્પન તે પારિણામિક ભાવ. તેના બે પ્રકાર છે. યથા- (1) સાદિ પારિણામિક અને (ર) અનાદિપરિણામિક. [12-13] સાદિ પારિણામિકનું સ્વરૂપ કેવું છે ? સાદિપરિણામિકભાવના અનેક પ્રકારો હોય છે. જેમકે જીર્ણસુરા, જીર્ણગોળ, જીર્ણ ઘી, જીર્ણ તંદુલ અભ-મેઘ, અમ્રવૃક્ષવૃક્ષાકારે પરિણત મેઘ, સંખ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ- કોઈ એક દિશામાં આકાશની અંદર પ્રજ્વલિત અગ્નિનો આભાસ થવો, મેઘગર્જના, વિજળી, નિઘતિવિજળી પડવી. યૂપક-શુક્લપક્ષના ત્રણદિવસનો બાળચંદ્ર, યક્ષાદિત-આકાશમાં દેખાતી પિશાચાકૃતિ જેવી અગ્નિ, ધૂમિકા મહિકાજળયુક્ત ધુમસ, રજોદ્યાતદિશાઓમાં ઉડતી ધૂળ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષ સૂર્યપરિવેષ, પ્રતિચંદ્રઉત્પાતસૂચકચંદ્રનું દેખાવું, પ્રતિસૂર્ય, મેઘધનુષ, ઉદકમસ્ય-મેઘધનુષ્યના ખંડ, Page #45 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૬૨ 335 કપિહસિતઆકાશમાં સંભળાતા ઉગ્નકડાકા, અમોઘસૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણોદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શકરપ્રભા, વાલકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમામ પ્રભા, સૌધર્મથી અશ્રુત પર્વતના કલ્પ, રૈવેયકો, અનુત્તરવિમાનો, ઇષસ્ત્રાગભારાપૃથ્વી, પરમાણુ- પુદ્ગલ, દ્વિઅદેશિકથી લઇને અનંતપ્રદેશીસ્કંધો, પુદ્ગલપરિણમનની અપેક્ષાએ) સાદિપરિણામિકભાવરૂપ છે. અનાદિપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે? ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય લોક, અલોક, ભવસિદ્ધક, અને અભવસિદ્ધક. આ ભાવો અનાદિપરિણામિક છે. અનાદિપારિણામિક છે. આ પ્રકારનું અનાદિ પરિણામિકભાવનું સ્વરૂપ છે. આ પ્રકારે પારિણામિકભાવનું નિરૂપણ પૂર્ણ થયું. સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપમિક અને પરિણામિક આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના સંયોગથી અને પાંચના સંયોગથી જે ભાવો નિષ્પન્ન થાય છે તે બધા ભાવોને સાનિપાતિકભાવ કહે છે. તેમાં દ્વિસંયોગજન્ય 10 ભાવ, ત્રિકસંયોગજન્ય 10 ભાવ, ચતુષ્કસંયોગજન્ય પાંચભાવ અને પંચકસંયોગજન્ય એકભાવ થાય છે. બધા મળી 26 ભંગ બને છે. એના સંયોગથી જે દશ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક અને ઔપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદાયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપથમિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔપથમિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપશમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયિક અને ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયિક અને પારિામિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયોપથમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ. ઔદયિક અને ઔપથમિકભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક અને ઔપશર્મિક ભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છેઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઔપશમિકભાવમાં ઉપશાંતકષાયને ગણાવી. શકાય. આ ઔદયિકોપથમિક ભાવછે. ઔદયિક-સાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી. શકાય. ઔદયિક-ક્ષાયોપથમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔદયિક-પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પારિણા મિભાવમાં જીવત્વને ગણાવી શકાય. ઔપથમિક-ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંતકષાયી ક્ષાયિકસમ્યગ્દષટિ ઓપશમિક-ક્ષાયિક ભાવરૂપ છે. ઔપશમિકક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ આ પ્રમાણે છેઔપશામિકભાવમાં ઉપશાંતકષાય અને ક્ષાયોપશમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔપથમિક-પાણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિકભાવમાં ઉપશાંત Page #46 -------------------------------------------------------------------------- ________________ 336 અનુગદારાઈ -(13) કષાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ક્ષાયિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાવિકભાવમાં ક્ષાવિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં છટિયો છે. ભાયિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ક્ષાયોપથમિક પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. આ પ્રકારનું ક્ષાયોપથમિક-પારિણામિકભાવનું સ્વરૂપ છે. સાનિ પાતિકભાવમાં ત્રિકસંયોગથી જે દસ સાનિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે- ઔદયિકઔપથમિક-ક્ષાયિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ઔપશુમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવ, ઔદયિક-ઔપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઔદયિકક્ષાયિકક્ષાયોપશ- મિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિક-લાયોપશમિકપારિણામિકનિષ્પન્નભાવ. ઔપશમિકક્ષાયિક પારિણામિક નિષ્પનભાવ, ઔપશમિક ક્ષાયોપશમિક-પરિણામિકનિષ્પનભાવ, ક્ષાયિક-ક્ષાયો પશમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઔદયિક-ઔપશમિક-ક્ષાયિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતષાય ઔપથમિકભાવ અને ક્ષાયિકસમ્યક્ત ક્ષાવિકભાવ છે. ઔદકિઔપશમિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔયિકભાવ, ઉપશાંત કષાયો ઔપશમિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકૌશિપિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિક ભાવ, ઉપશાંત કષાય ઔપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔદયિકક્ષાયિક-ક્ષાયોપશોમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઓદયિક, ક્ષાયિ કસમ્યકત્વ ક્ષાયિક અને ઈદ્રિયો ક્ષાયોપશમિક ભાવછે. ઔદયિકક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પરિણામિક ભાવ છે. ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંત કષાય ઔપશમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે.ઔપશમિકક્ષાયિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંતકષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઓપશમિકક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંત, કષાયઔપથમિકભાવ,ઈદ્રિયો ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પરિણામિક ભાવ છે. ક્ષાયિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપશમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારનું ક્ષાયિકક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવનું સ્વરૂપ છે. ચારનાસંયોગથી જે પાંચ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક ઔપમિકક્ષાયિક-ક્ષાયોપથમિક- નિષ્પન્નભાવ, ઔદયિક-ઔપથમિકક્ષાયિક પારિણામિકનિષ્પન- ભાવ, ઔદયિક-ઔપથમિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવ, Page #47 -------------------------------------------------------------------------- ________________ સત્ર -13 337. ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવ ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપશમિક-પારિણામિકનિષ્પનભાવ. ઔદયિક-ઔપશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન- ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઇંદ્રિયો છે. ઔદયિકઔપશમિક-ક્ષાયોપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદવિકભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ઔદયિકઔપથમિક-ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશ મિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિક ભાવમાં જીવત્વ છે. ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વમ, ક્ષાયો પશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔપ શમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔદયિક-ઔપશમિક-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિ કનિષ્પન્નભાવનું સ્વરૂપ છે. પાંચ ભાવના સંયોગથી નિષ્પન્ન સાનિ પાતિક ભાવનું સ્વરૂપ છે. આમ છનામનું વર્ણન પૂર્ણ [14-182] સપ્તનામનું સ્વરૂપ કેવું છે? સતનામ તે સાત પ્રકારના સ્વરો છે. તે આ પ્રમાણે- ષજ અષભ ગાંધાર મધ્યમ પંચમ શૈવત અને નિષાદ. આ સાત સ્વરો કહેવાય છે. આ સાત સ્વરોના. સાત સ્વરસ્થાનો હોય છે. તે આ પ્રમાણે જીભના. અગ્રભાગથી ષજસ્વરનું ઉચ્ચારણ થાય છે, વક્ષસ્થળથી ઋષભસ્વરનું ઉચ્ચારણ થાય, કંઠથી ગાંધારસ્વરનું ઉચ્ચારણ થાય, જીભના મધ્યભાગથી મધ્યમસ્વરનું ઉિચ્ચારણ થાય. નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ થાય, દંતોષ્ઠથી પૈવતસ્વરનું ઉચ્ચારણ થાય અને મૂધથી નિષાદસ્વરનું ઉચ્ચારણ થાય છે. આ પ્રમાણે સાત સ્વરના સાત સ્વરસ્થાન વર્ણવ્યા છે. સાત સ્વરો જીવનનિશ્ચિત કહેવામાં આવ્યા છે, જેમકે-મયૂર ષડજસ્વરમાં બોલે છે. કુકડો ઋષભસ્વરમાં બોલે છે. હંસ ગાંધાર સ્વરમાં બોલે છે. મેષ મધ્યમસ્વરમાં બોલે છે. પુષ્પોત્પતિકાળમાં કોયલ પંચમસ્વરમાં બોલે છે. છઠ્ઠા દૈવતરિસ્વર સારસ અને કોંચપક્ષી બોલે છે. સાતમો નિષાદસ્વર હાથી બોલે છે. સાત સ્વરો અજીવનિશ્રિત પણ કહેવામાં આવ્યા છે.મૃદંગમાંથી તે ષડ્રવર નીકળે છે. ગોમુખીવાદ્યમાંથી અષભસ્વર નીકળે છે. શંખમાંથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમસ્વર નીકળે છે. ગોધિકા-વાદ્યવિશેષમાંથી પંચમસ્વર નીકળે છે. આંબર માંથી પૈવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથક-પૃથક હોવાથી આ સાત સ્વરના સાત લક્ષણો છે, એમને સંબંધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકેષજ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે. પર્વરવાળી વ્યક્તિના કરેલા. 2i2] Page #48 -------------------------------------------------------------------------- ________________ 378 અમદારાઈ-(૧૮૩) કાય નાશ પામતા નથી તેને ગાયો, પુત્ર અને મિત્રો હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે. અષભસ્વરથી મનુષ્ય ઐશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગંધિત પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે. ગાંધારસ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કાલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાસ્ત્રોમાં પણ પારંગત હોય છે. મધ્યમસ્વરવાળા સુખજીવી હોય છે. મધ્યમસ્વરનો આશ્રય લેનાર ઈચ્છા પ્રમાણે ખાય છે, પીવેછે ને બીજાને આપે છે. પંચમ સ્વરથી જે સંપન હોય તે પૃથ્વીપતિ હોય છે.શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હોય છે. પૈવત સ્વરવાળા કિલહપ્રિય હોય છે. તેમજ સકુનિક વારિક સૌકરિક તથા મત્સ્યબંધ હોય. નિષાદ સ્વરનો આશ્રય લેનાર ચંડાળ-રુદ્રકમ, મુષ્ટિ પ્રહારકરનારએવું અધમ જાતવાળો હોય, તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગોવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે. [183-200] આ સાત સ્વરોના ત્રણ ગ્રામો હોય છે. ગ્રામ મધ્યમગ્રામ અને ગાંધાર ગ્રામ ષડુગ્રામની સાત મૂચ્છનાઓ હોય છે.મંગી કૌરવીયા હરી રજની સારકાન્તા સારસી શુદ્ધષડ્રજા. મધ્યમગ્રામની સાત મૂચ્છનાઓ પ્રરૂપી છે. ઉત્તરમંદા રજની ઉત્તરા ઉત્તરસમાં સમવક્રાંતા સૌવીરા અને અભિરૂપા. ગાંધારામની પણ સાત મૂચ્છનાઓ હોય છે. નન્દી મુદ્રિકા પૂરિમા શુદ્ધગાંધાર ઉત્તર ગાંધાર સુઠુતરાયામ ઉત્તરાયતા કોટિમાં સાતસ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગીતોની જાતી કઈ છે? ગીતના ઉચ્છવાસ કેટલા સમયના પ્રમાણવાળા હોય છે? ગીતના આકારો કેટલા હોય છે? સાતસ્વર નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીત રૂદિતયોનિક હોય છે, પાદસમ ઉછુવાસ હોય ગીતના ત્રણ આકાર હોય છે. પ્રારંભમાં તીવ્ર ધ્વનિયુક્ત હોય છે અને અંતમાં મંદ ધ્વનિ યુક્ત હોય છે. આ રીતે મૃદુ, તાર અને મંદ આ ત્રણ ધ્વનિરૂપ આકારો જાણવા. જે સંગીતના છ દોષોને, આઠ ગુણોને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિયોને સારી રીતે જાણશે તે સુશિક્ષિત નિપુણ કલાકાર રંગ શાળામાં ગાયન કરી શકશે. ગીતના છ દોષો બીતાં બીતાં ગાવે, ઉતાવળથી ગાવું, અલ્પ સ્વરમાં ગાવું, તાલ વગર ગાવું, કાગડાના જેવા સ્વરથી ગાવું અને નાકમાં ગાવું, આ ગીતના છ દોષો મનાય છે. ગીતના આઠ ગુણ પૂર્ણ- ગીતમાં સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરવું,રક્તઅનુરાગથી ભાવિત થઇને ગીત ગાવું, અલંકૃત- બીજા વિશેષ સ્કુટ સ્વરોથી ગીતને અલંકૃત કરવું, વ્યક્ત-ગીતમાં અક્ષરો અને સ્વરોને સ્કુટરૂપે ઉચ્ચારવા, અવિધુર-ઘાટા પાડતાં હોય તેવા સ્વરે ગાવું, મધુર-કોયલના સ્વર જેવા સ્વરથી ગાવું સમજે ગાનમાં તાલ, વંશસ્વર વગેરેથી સમનુગત સ્વર હોય તે. સુલલિત-સ્વરઘોલનાદિવડે જે શ્રોત્રેન્દ્રિયને સુખ અર્પે એવી રીતે ગાવું. આ ગીતના આઠ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ ગીતના ગુણો ઉરપ્રશસ્ત, કંઠપ્રશસ્ત અને શિરપ્રશસ્ત. અથવા મૃદુ રિભિત અને પદબદ્ધઆ ત્રણ ગુણો છે. તે સિવાય સમતાલ પ્રત્યુત્તેપગીત સપ્તસ્વરસીભરજે નિદૉષ હોય. સારવતું એટલે વિશિષ્ટ અર્થથી યુક્ત હોય, જે હેતુ યુક્ત હોય, અલંકૃત. હોય, ઉપનીત હોય, સોપચાર-ક્લિ-વિરુદ્ધ, લજ્જાસ્પદ અર્થવાચક ન હોય, મિત અને મધુર ગુણયુક્ત ગીત તે ગુણયુક્તપ્રશસ્ત કહેવાય. ગીતના ત્રણ વૃત્તો (છન્દો) હોય છે. તે આ પ્રમાણે-સમવૃત્ત-અદ્ધ-સમવૃત્ત-વિષમવૃત્ત- વૃત્તના આ ત્રણ પ્રકાર છે. તે સીવાય Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૦૦ 939 ચોથો પ્રકાર હોતો નથી. તેમજ ભણિતિ-ભાષા સંસ્કૃત તથા પ્રકૃતિના ભેદથી બે પ્રકારની કહી છે. તે ઋષિઓવડે ભાષિત હોવાથી પ્રશસ્ત છે. પ્રશસ્ત હોવાથી સ્વરસમૂહમાં ગવાય છે. રિ૦૧-૨૦૪] કેવી સ્ત્રી મધુર ગીત ગાય છે? કઈ સ્ત્રી પર અને રુશ્ર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી ચતુરતાથી ગાય છે, કેવી સ્ત્રી વિલંબિત સ્વરથી, કઈ સ્ત્રી દ્વતતર સ્વરથી અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે? શ્યામા સોળ વર્ષની સ્ત્રી મધુર સ્વરથી ગીત ગાય છે. કાળી-સ્ત્રી ચતુર સ્વરથી ગાય છે. કાણી સ્ત્રી મંદ સ્વરથી ગાય છે. આંધળી સ્ત્રી દ્વતસ્વરથી ગાયછે. કપિલ-સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે. તંત્રીસમ-વીણા સમાન સ્વર, એવી જ રીતે તાલસમ, પદસમ, લયસમ, ગ્રહમ, નિઃશ્વાસિતોચ્છવસિતસમ, સંચરસમ, આ પ્રમાણે સ્વર સાત છે. સાતસ્વર, ત્રણગામ, એકવીશમૂર્ચ્છના અને 49 તાન પ્રમાણ સમસ્ત સ્વરમંડળ છે. આ સપ્તનામનું સ્વરૂપ છે. [૨૦પ-૨૧૨] અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે? કર્તા કર્મ વગેરે આઠ પ્રકારની જે વચનવિભક્તિઓ છે તે અષ્ટનામ. વચનવિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. નિર્દેશપ્રાતિપાદિક અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમા અને ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ હોય છે. કરણમાં તૃતીયા વિભક્તિ હોય છે. સંપ્રદાનમાં ચતુથીવિભક્તિ હોય છે, અપાદાનમાં પંચમીવિભક્તિ હોય છે. સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ષષ્ઠી વિભક્તિ હોય છે. સાનિધાન અર્થમાં સપ્તમીવિભક્તિ હોય છે. આમંત્રણ અર્થમાં સંબોધનરૂપ અષ્ટમીવિભક્તિ હોય છે. આ અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે છે કે નિર્દેશમાં પ્રથમા વિભક્તિ હોય છે. જેમકે (તે), (આ), (હું). ઉપદેશમાં બીજી વિભક્તિ હોય છે. જેમકે-જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહો, કરણમાં ત્રીજીવિભક્તિ હોય છે. જેમકેતેના અને મારાવતે કહેવાયું. તેના અને મારાવડે કરાયું. ચતુર્થી વિભક્તિ નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં હોય છે. જેમકે-નમો જિનાય અગ્નસ્વાહા, આદિ, અપાદાનમાં પંચમી હોય છે, જેમકે-અહીંથી દૂર કરો અથવા અહીંથી લઈ લો. સ્વ-સ્વામી સંબંધ વાચ્ય હોય ત્યાં ષષ્ઠિવિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે. આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમતે આમાં છે. આમંત્રણ અર્થમાં અષ્ટમીવિભક્તિ હોય છે, જેમકે- હે યુવાન !' આ પ્રકારે આઠ નામો છે. [213-234] નવનામનું સ્વરૂપ કેવું છે? કાવ્યના નવરસો નવનામ કહેવાય છે. વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, વડનકરસ-લક્કાજનકરસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ, અને પ્રશાન્તરસ. તે નવસોમાં વીરરસ- દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવો, તપશ્ચયમાં ઘય હોવું અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોવું આવા લથીણોવાળા વીરરસ હોય છે. તે આ પ્રમાણે-રાજ્યના વૈભવને ત્યજી દીક્ષિત થઈને જે કામ-ક્રોધરૂપ ભયંકર શત્રુઓનો વિઘાત કરે છે તે ચોક્કસ મહાવીર કહેવાય છે. શૃંગારરસ રતિના કારણભૂત રમણી આદિ સંબંધી અભિલાષાનો જનક હોય છે. મંડનથી શરીરને અલંકૃત કરવું, વિલાસ-વિલોકન આદિમાં વિકાર તેમજ ઓચિંતા ક્રોધ, સ્મિત, ચમત્કાર, મુખવિક્તવન હોયછેને, વિબ્લોક-શારીરિકવિકાર, હાસ્ય. લીલા-સકામ ચેષ્ટાઓ તથા રમણ, આ સર્વ શૃંગાર રસના લક્ષણો છે, જેમકે-શ્યામા Page #50 -------------------------------------------------------------------------- ________________ 3vo અનુગદારાઈ - (23) સોળ વર્ષની તરૂણી સ્ત્રી મુદ્રઘંટિકાઓથી મુખરિત હોવાથી મધુર, કામયુક્ત ચેષ્ટાઓથી મનોહર તથા યુવકોના દયને ઉન્મત્ત કરનાર, પોતાના કટિસૂત્રને દેખાડે છે. ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગારને ધિક્કાર છે, ધિક્કાર છે. આ રસ મુનિઓ માટે ત્યાક્યા કહેવામાં આવ્યો છે. મોક્ષરૂપ ઘરની અર્ગલા છે, તેથી મુનિ આ રસનું સેવન ન કરે. પૂર્વે કોઈ દિવસ ન અનુભવેલ અથવા તો અનુભવેલ એવા કોઈ અભુત પદાર્થને જોઇ આશ્ચર્ય થાય, તે અભુત રસ છે. હર્ષ અને વિષાદ અદ્દભુત રસના લક્ષણો છે. જેમકે આ સંસારમાં એનાથી વધારે અભુત શું થઈ શકે કે જિનવચનથી ત્રિકાળ સંબંધી સમસ્તસૂક્ષ્મ, અમૂર્ત અતીન્દ્રિય આદિ પદાર્થો જાણી લેવાય છે. પિશાચ તથા શત્રુઆદિના ભયોત્પાદક રૂપ અને શબ્દ તથા અંધકારના ચિન્તનથી, કથાથી, દર્શનથી જે ઉત્પન્ન થાય છે તેમજ વિવેક રહિતપણારૂપ સંમોહ, વ્યાકુલતારૂપ સંભ્રમ, શોકરૂપ વિષાદ અને પ્રાણ વિસર્જનરૂપ મરણલક્ષણવાળો રૌદ્રરસ હોય છે. જેમકે-ભૂકુટીઓથી તારું મુખ વિકરાલ બની ગયું છે, ક્રોધાદિના આવેગથી તારા દાંત અધરોષ્ઠોને ભીંસી રહ્યાં છે, તારું શરીર લોહીથી ખરડાઈ રહ્યું છે, ભયોત્પાદક વચન બોલનાર તું અસુર જેવો થઈ ગયો છે અને પશની હત્યા કરી રહ્યો છે. તેથી અતિશય રીદ્રરૂપધારી તું સાક્ષાત્ રૌદ્રરસરૂપ છે. વિનય કરવા યોગ્ય માતાપિતાદિનો અવિનય કરવાથી, મિત્રાદિનું રહસ્ય પ્રગટ કરવાથી, ગુરુપત્ની આદિ સાથેની મધનું અતિક્રમણ કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી એ આ રસના લક્ષણો છે. જેમકે કોઇ વધુ કહે છે- આ લૌકિક-વ્યવહારી વધારે કંઈ લજ્જાસ્પદ વાત થઈ શકે? મને તો એનાથી બહુ લજ આવે છે. મને તો એનાથી બહુ શરમ આવે છે. વર-વધૂના પ્રથમ સમાગમ પછી ગુરુજનો વગેરે વધૂએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે. અશુચિમળ મૂત્રાદિ, કુણપ-શબ દુદર્શન-લાળ આદિથી યુક્ત વૃણિત શરીરને વારંવાર જોવા.રૂપ અભ્યાસથી અને કરી તે દુર્ગન્ધથી બીભત્સરસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ-ઉદ્વેગ ને અવિહિંસા (જીવઘાતથી નિવૃત્તિ) એ બીભત્સરસના લક્ષણો છે. બીભત્સરસ આ પ્રકારે જણાય છે. જેમકે- અપવિત્ર મળોથી પૂર્ણ ઈદ્રિયોના વિકારરૂપ ઝરાઓ જેમાં છે, જે સદા સર્વ કાળમાં સ્વભાવથી જ દુર્ગધયુક્ત છે તે શરીર સર્વ કલહોનું મૂળ છે, એમ જાણી ભાગ્યશાળી વ્યક્તિઓ તેની મૂછનો ત્યાગ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે. રૂપ, વય, વેષ અને ભાષાના વિપરીતપણાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે. પ્રકાશ-મુખનું વિકસિત થવું, પેટ ધ્રુજવું, અટ્ટહાસ વગેરે તેના લક્ષણો છે. હાસ્યરસ આ રીતે જણાય છે, જેમકે-રાત્રે સુઈને ઉઠેલ દિયરના મુખપર થયેલી કાજળની લીટીને જોઈ કોઈ યુવતી-ભ્રાતૃપત્ની, સ્તનભારથી જેનો મધ્યમભાગ લળી રહ્યો હતો તે, હી...હી કરતી હસી. પ્રિયની વિયોગથી, બંધથી, વધતાડનથી, વ્યાધિ વિનિપાત-સ્વજનના મરણથી અને પરચકના ભયથી કરૂણ રસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, મુખશુષ્કતા, રુદન, વગેરે કરુણરસના, લક્ષણો છે. કરુણરસ આ પ્રમાણે હે પુત્રીકેપતિના વિયોગમાં, પ્રિયતમની ચિત્તાથી તારૂં મુખ કલાન્ત-શુષ્ક અને વારંવાર આંખમાંથી અશ્રુ વહેવાને કારણે. કૃશ થઈ ગયું છે. હિંસાદિ દોષોથી રહિત મનની સ્વસ્થતાથી અને પ્રશાન્તભાવથી જે રસ ઉત્પન થાય છે તે પ્રશાન્તરસ છે. જેમકે જુમો, સ્વભાવથી નિર્વિકાર, વિષયદર્શનની Page #51 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩૪ 341 ઉત્સુકતાના ત્યાગ અને ક્રોધાદિ દોષોના ત્યાગના કારણે શાંત-સૌમ્ય દ્રષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શોભાસંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે! સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ રસો ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસો શુદ્ધ પણ હોય છે અને મિશ્ર પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયું. [235] હે ભગવન્! દશનામનું સ્વરૂપ કેવું છે ? દશ પ્રકારનાં નામો દશનામ કહેવાય છે. ગૌણનામ નો ગૌણનામ આદાનપદનિષ્પનનામ પ્રતિપક્ષપદનિષ્પનનામ પ્રધાનપદનિષ્પનનામ અનાિિસદ્ધાન્તનિષ્પન્નનામ નામનિષ્પન્નનામ અવયવનિખનના સંયોગનિષ્પન્નનામ પ્રમાણનિષ્પન્નનામ. ગૌણ-ગુણનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ક્ષમાગુણથી યુક્ત હોય તેને “ક્ષમણ’ નામથી સંબોધિત કરવો. તપે છે તે તપન-સૂર્ય, પ્રજ્વલિત હોય તે જવલનવાય તે પવન. આ રીતે ક્ષમા, તપ, જ્વલન, પવનરૂપ ગુણોથી નિષ્પન્ન હોવાને કારણે આ સવનિ ગૌણનામ સમજવા. આ ગૌણનામ કહેવાય. નોગૌણનામ ગુણોની અપેક્ષા વગર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હોવા છતાં પક્ષીને સકુન્ત’ કહેવું, મુગરહિત હોવા છતાં પેટીને ‘સમુગ” કહેતું, મુદ્રા-વીંટીથી રહિત હોવા છતાં સાગરને સમુદ્ર’ કહેવું, પ્રચુર લાળથી રહિત હોવા છતાં પિયાર-ધાન્ય રહિત ઘાસને “પલાલ કહેવું, કુલિકા ભિત્તિ)થી રહિત હોવા છતાં પક્ષિણીને “સકલિકા' કહેવું, પલમાંસનો આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું, માતાને ખભાપર વહન ન કરવા છતાં “માતૃવાહક એવું નામ રાખવું, બીજ ન વાવવા છતાં બીજવાપક એવું નામ રાખવું, ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીટ વિશેષને ઇન્દ્ર-ગોપ” કહેવું. આ બધા નામ અગુણનિષ્પન્ન હોવાથી નોગાણનામ કહેવાય છે. આ પ્રમાણેનું નગૌણનામનું સ્વરૂપ છે. આદાનપદથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આદાનપદનામ કોઈપણ અધ્યયનના આરંભમાં જે પદ હોય તે પદથી તે અધ્યયન નામ રાખવામાં આવે છે. જેમકે આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત ‘આવતી કેયાવંતી' પદથી શરૂ થનાર અધ્યનનું નામ પણ “આવતી” રાખ્યું છે. ઉત્તરાધ્ય વનસૂત્રના ત્રીજા અધ્યનના પ્રારંભમાં આવેલ ચારિ પરમંગાણિ દુલ્લહાણી હજાણો’ આ પદદ્વયથી તે અધ્યનનું નામ “ચાઉરગિજ્જ રાખ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારંભમાં “અસંખ્ય જીવિય મા પમાયએ' કહ્યું છે તેનાથી અસંખયે' તે નામ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રનાં ૧૩માં અધ્યયનનાં પ્રારંભમાં “જહ સુd તહ અલ્યો’ કહ્યું છે તો ત્યાંના બે પદોના આધારે જહતહ' તે નામ અધ્યયનનું છે. સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં પુરાકંડ અદ્દઇમ સુણેહ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનના પ્રારંભમાં “માહણ કુલસંભૂઓ આસી વિપ્રો મહાસો જાયાઈ જણજણમ્પિ જયઘોસો ત્તિ નામઓ” એવી ગાથા છે. તેના “જણ’ પદના આધારે આ અધ્યયનનું નામ જણણીય’ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યનની પ્રથમ ગાથા ના ઉસુધાર’ પદથી આ અધ્યનનું નામ “ઉસુયારિજ્જ' રાખ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના 7 મા અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાનાં “એલય' પદના આધારે અધ્યયનનું નામ એલઇજ્જ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના અષ્ટમ અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાના વીરિય” પદના આધારે અધ્યનનું નામ વરિય” રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના નવમા Page #52 -------------------------------------------------------------------------- ________________ 942 અનુગદારાઈ -(ર૩૫) અધ્યનનમાં પ્રારંભની ગાથાના “ધમ્મ પદના આધારે અધ્યનનું નામ ધમ્મઝયણું રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રની 11 માં અધ્યયનની પ્રસ્તાવની ગાથાના “મગ' શબ્દથી અધ્યયનનું નામ “મગ્ન રાખવામાં આવ્યું છે. તેમજ તેજ સૂત્રના 12 મા અધ્યનની. પ્રારંભની ગાથામાં “સમોસરણાણિમાણિ' પદના આધારે અધ્યયનનું નામ સમોસરણઝણે” રાખવામાં આવેલ છે. આજ સૂત્રના 15 મા અધ્યનની પ્રારંભની. ગાથાના “જમાઈય' પદના આધારે અધ્યયનનું નામ પણ તેજ રાખ્યું છે. આ સર્વનામો આદાનપદ્ધનિષ્પન્ન નામ કહેવાય.. પ્રતિપક્ષપદનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? વિવક્ષિત વસ્તુના વિપરીત ધર્મને પ્રતિપક્ષ કહે છે. તે આ પ્રમાણે છે. જેમકે ચોમેર કાંટા વગેરેની વાડ હોય તે ગ્રામ, રત્ન સુવર્ણ વગેરે જ્યાંથી નિકળતા હોય તે સ્થાન આકર અઢાર પ્રકારના કરથી મુક્ત હોય તે નગર', જેની ચોમેર માટીનો કોટ હોય તે “ખેટ, જે નગર કુત્સિત હોય તે કર્બટ, જેની આસપાસ અઢી ગાઉસુધી કોઈ ગામ ન હોય તે મડંબ', જેમાં જવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ બન્ને હોય તે દ્રોણમુખ’ જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે પિત્તન', જ્યાં વણિકોનો નિવાસ હોય તે નિગમ, તાપસ આદિનું સ્થાન “આશ્રમ', ઘણા પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન તે “સંવાહ, અથવા જ્યાં પથિકો વિશ્રામ લે તે સ્થાન સંવાહ, સાર્થવાહો પોતાને રહેવા જે સ્થાન વસાવે તે સન્નિવેશ.” આ સર્વ સ્થાનો નવા વસાવવામાં આવે ત્યારે મંગળ નિમિત્ત “અશિવા' ના સ્થાને શિવા” એવો મંગળાર્થક શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે. કારણવશાતુ અગ્નિપદના સ્થાને “શીતલ' શબ્દ બોલાય છે. વિશ્વના સ્થાને “મધુર શબ્દનો પ્રયોગ કરાય છે. કલાલના ઘરમાં “આપ્ત શબ્દના સ્થાને “સ્વાદુ શબ્દનો વ્યવહાર કરાય છે, તે સર્વ પ્રતિપક્ષપદનિષ્પન્ન નામછે. હવે સૂત્રકાર સામાન્યપણે કથન કરતાં કહે છે- જે રક્તવર્ણ હોય તેજ અલ કતકારકતવર્ણ કહેવાય છે. તેમજ જે લાબુપાત્ર વિશેષ તેજ “અલાબુ' કહેવાય છે, જે સુંભક-શુભવર્ણકાર હોય તેજ “કુસુંભક' કહેવાય છે. જે ઘણું અને અસબંદ્ધ બોલે તે અભાષક' કહેવાય છે. આ સર્વ નામો પ્રતિપક્ષપદનિષ્પન્ન જાણવા જોઈએ. - પ્રધાનપદનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? જેની પ્રચુરતા હોય તે પ્રધાન કહેવાય. તે આ પ્રમાણે છે, જેમકે અશોકવન-વનમાં ઘણા પ્રકારના વૃક્ષો હોવા છતાં અશોકવૃક્ષ વધુ હોવાથી તે વનને “અશોકવન એવું નામ આપવું, તેજ પ્રમાણે સપ્તપર્ણવન, ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુનાગવન, ઈવન, દ્રાક્ષવન, શાલિવન તે પ્રધાનપદનિષ્પન નામો છે. અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? શબ્દવાચક છે, અર્થ વાચ્ય છે. આ પ્રમાણે વાચ્યવાચકનું જે જ્ઞાન તે અંત’ કહેવાય છે. આ અંત અનાદિ કાલથી સિદ્ધ છે. આ અનાદિ સિદ્ધાન્તથી જે નામનિષ્પન્ન થાય તે અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામ. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયઆ સર્વ પોતાના. સ્વરૂપનો પરિત્યાગ કદિ પણ કરશે નહિ. આ પ્રમાણે અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામનું સ્વરૂપ પૂર્ણ થયું. નામનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? જે નામ નામથી નિષ્પન્ન હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકેપિતા કે પિતામહ અથવા પિતાના પિતામહનું જે નામ તે નામથી પુત્રાદિનું નામ હોય છે. કારણ કે પિતા કે પિતામહ આદિ સ્વયં એક પ્રકારનું Page #53 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩૫ 343 નામ છે. વ્યવહાર માટે તેનું યજ્ઞદત્ત-દેવદત્ત વગેરે નામ રખાય છે. તે નામ નામથી નિષ્પન્ન નામ છે. [236-237] અવયવનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? અવયવ અને અવયવીને એકરૂપ માની જે નામ અસ્તિત્વમાં આવે તે અવયવનિષ્પન્નનામ. તેનું સ્વરૂપ જેમકેશૃંગી-શૃંગરૂપ અવયવના સંબંધથી શૃંગી કહેવું, શિખાના સંબંધથી શિખી, તે પ્રમાણે વિષાણી, દ્રષ્ટી વગેરે નામ જાણવા. આ ઉપરાંત પરિકરબંધન-વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રથી ભટ' કે “થોદ્ધો' કહેવો, સ્ત્રી જેવા વસ્ત્ર પરિધાન કરનારને “મહિલા' કહેવું, એક કણ પાકી જવાથી દ્રોણપરિમિત અને પાકી ગયું, અને ગુણસંપન્ન એક ગાથાના પરીક્ષણથી “કવિ' આવા શબ્દનામ પ્રચલિત થઈ જાય છે. આ સર્વ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવાથી અવયવનિષ્પન્ન નામ કહેવાય છે. [238] સંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? સંયોગની પ્રધાનતાથી નિપ્પન નામ તે સંયોગનિષ્પનનામ. સંયોગ ચાર પ્રકારનો દ્રવ્યસંયોગ ક્ષેત્રસંયોગ કાલસંયોગ અને ભાવસંયોગ. દ્રવ્યસંયોગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસંયોગના ત્રણ પ્રકારેખરૂપ્યા સચિત્તદ્રવ્યસંયોગ અચિત્તદ્રવ્યસંયોગ અને મિશ્રદ્રવ્યયોગ. સચિત્તદ્રવ્યસંયોગથી નિષ્પન્ન જેમકે- ગાયના સંયોગથી ગોમાનું. ભેંસોના સંયોગથી મહિષીમાનું. ઘેટાના સંયોગથી ઘેટાવાનું, ઊંટોના સંયોગથી ઉષ્ટ પાલ, આ સર્વનામ સચિત્તદ્રવ્ય સંયોગથી નિષ્પનનામ છે, વગેરે નામો નિષ્પન્ન થાય છે. અચિત્તદ્રવ્યસંયોગનિષ્પનનામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી છત્રી, તેમાં છત્ર અચિદ્રવ્ય છે. તેજ પ્રમાણે દેડના સંયોગથી દંડી, પટના સંયોગથી પટી, ઘટના સંયોગથી ઘટી, કટના સંયોગથી કટી વગેરે. તે સર્વ અચિત્તદ્રવ્યસંયોગનિષ્પન્ન નામ છે. મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ હળના સંયોગથી હાળિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, આ સર્વ ઉભયદ્રવ્યસંયોગ રૂપ છે. આ મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. ક્ષેત્રસંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્રના આધારે નિષ્પન્નનામ આ પ્રમાણે છે, આ ભારતીય છે, આ ઐરાવતક્ષેત્રીય છે, આ હૈમવતક્ષેત્રીય છે, આ એરણ્યવતક્ષેત્રીય છે, આ હરિવર્ષક્ષેત્રીય છે, આ રમૂકવર્ષીય છે, આ દેવકરક્ષેત્રીય છે, આ ઉત્તરકુરુક્ષેત્રીય છે, આ પૂર્વવિદેહનો છે આ અપરવિદેહનો છે અથવા તો આ મગધનો છે, આ માલવક છે, આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીયન છે, આ કોંકણક છે. આ સર્વ નામો ક્ષેત્રસંયોગથી નિખનનામ છે. કાળસંયોગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે? કાળના સંયોગે-આધારે ઉત્પન્ન થતાં નામ આ પ્રમાણે છે. આ સુષમસુષમ કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમ સુષમજ છે,આ સુષમ દુષમ-સુંદરતા ઘણી અને વિષમતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમદુષમજ, છે, આ દુષમસુષમવિષમતા ઘણી સુંદરતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમસુષમજ છે, આ દુષમ- તદ્દન વિષમતા હોય તેવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમજ છે, આ દુષમદુષમાઘણા ત્રાસદાયક કાળમાં ઉત્પન્ન થવાથી દુષમદુષમજ છે. એમ નામ આપવું અથવા આ પ્રાવૃષિક (વર્ષના પ્રારંભકાળમાં ઉત્પન્ન થયેલો છે, વષરાત્રિક છે, આ શારદક છે, આ હૈમન્તક છે, આ વાસન્તક છે, આ પ્રીષ્મક છે. આ સર્વ નામો કાળસંયોગથી Page #54 -------------------------------------------------------------------------- ________________ અનુઓગદારાઈ -(79) નિપ્પન નામ છે. ભાવસંયોગનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? ભાવસંયોગના બે પ્રકારો છે. પ્રશસ્તભાવસંયોગ અને અપ્રશસ્તભાવસંયોગ. પ્રશસ્તભાવસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર આ પ્રશસ્તભાવો છે. આ ભાવોના સંયોગથી જેમકે- જ્ઞાનથી “જ્ઞાની, દર્શનથી “દર્શની’ ચારિત્રથી ચારિત્રી આ નામ પ્રશસ્તભાવસંયોગનિષ્પન્ન નામ છે. અપ્રશસ્તભાવસંયોગનિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? ક્રોધ, માન, માયા, લોભ એ અપ્રશસ્ત ભાવો છે. આ ભાવોના સંયોગથી જેમ ક્રોધથી. ‘ક્રોધી', માનથી “માની, માયાથી “માવી અને લોભથી “લોભી’ નામ હોવું. આ. સર્વનામો અપ્રશસ્તભાવનિષ્પન્ન નામ કહેવાય છે. પ્રમાણથી નિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? જેના વડે વાનો નિર્ણય કરવામાં આવે છે તે પ્રમાણ. તેનાથી નિષ્પનનામના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે નામ પ્રમાણથી નિષ્પનનામ, સ્થાપનાપ્રમાણથી નિખનના દ્રવ્યપ્રમાણથી નિષ્પન્નનામ અને ભાવપ્રમાણથી નિષ્પન્નનામ. નામ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કોઈપણ જીવનું અથવા અજીવનું, જીવોનું કે અજીવોનું, જીવાજીવનું અથવા જીવોઅજીવોનું, “પ્રમાણ' એવું નામ- સંજ્ઞા રાખવામાં આવે છે તે નામપ્રમાણ. તેનાથી નિષ્પનનામ “નામ પ્રમાણનિષ્પ નનામ' કહેવાય. [23] સ્થાપના પ્રમાણથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? સ્થાપના પ્રમાણના. કારણથી જે સાત નામ નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે- નક્ષત્રનામ દેવનામ કુળનામ પાખંડનામ ગણનામ જીવિતહેતુનામ આભિપ્રાયિકનામ. (240-24 નક્ષત્રનામ-નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે. તેનું સ્વરૂપ કેવું છે ? “કૃતિકા' નામના નક્ષત્રમાં જન્મેલાઓના નામ કૃત્તિક કૃત્તિકાદા, કૃત્તિકાધમ કૃત્તિકાશમાં કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ, કૃત્તિકાસન, કૃત્તિકારક્ષિત, એવા નામ રાખવા, રોહિણી નક્ષત્રમાં જન્મેલાઓના નામ- રોહિણેય, રોહિણીદત્ત, રોહિણધર્મ રૌહિણીશમ, રોહિણીદેવરોહિણીદાસ. રોહિણીસેન રોહિણીરક્ષિત. વગેરે નામ રાખવામાં આવે છે. આ પ્રમાણે બીજા નક્ષત્રોપરથી પણ નામો રાખવામાં આવે છે તે આ પ્રમાણે જ જાણવા જોઈએ. નક્ષત્રોના નામ ત્રણ સંગ્રહણી ગાથાઓ વહે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે- કૃત્તિકા રોહિણી, મૃગશિર, આદ્ર પુનર્વસુ પુષ્ય આશ્લેષા, મઘા પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા, અનુરાધા જ્યેષ્ઠા મૂલા પૂર્વષાઢા ઉત્તરાષાઢા અભિજિત શ્રવણ ધનિષ્ઠા શતભિષા ઉત્તરાભાદ્રપદ પૂર્વાભાદ્રપદ રેવતી અશ્વિની ભરણી. આ નક્ષત્રની પરિપાટી છે. આ 28 નક્ષત્ર અગ્નિ વગેરે 28 દેવતાઓથી અધિષ્ઠિત છે. આથી ઘણીવાર કોઈ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક દેવના નામ પરથી રાખવામાં આવે છે. [24-24] આ દેવતાઓના આધારે જે નામ સ્થાપિત કરવામાં આવે છે તે કેવા હોયછે? અગ્નિદેવતાના અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલાઓના નામ-આનિક, અગ્નિદત્ત, અગ્નિશમ, અગ્નિધર્મ, અગ્નિદેવ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિ રક્ષિત, આજ પ્રમાણે બીજા સર્વ દેવતાઓના આધારે પણ નામ પાડવામાં આવે છે. દેવતાઓના નામ બે સંગ્રહણી ગાથા વડે જણાવ્યા છે. અગ્નિ પ્રજાપતિ સોમ રુદ્ર અદિતિ બૃહસ્પતિ સર્વ Page #55 -------------------------------------------------------------------------- ________________ સત્ર- 247 345 પિતા ભગ અમ સવિતા ત્વષ્ટા વાયુ દ્રાગ્નિ મિત્ર 8 નિઋતિ અંભ વિશ્વ બ્રહ્મા વિષ્ણુ વસુવરૂણ અજ વિવર્તિ પૂષા અશ્વ યમ આ ૨૮દેવતાઓના નામ છે. [247] કુળનામ શું છે? જે વ્યક્તિ જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળના નામ પરથી તેનું નામ રાખવામાં આવે તે કુળસ્થાપનાપ્રમાણનિષ્પન્નનામ કહેવાય છે. ઉગ્નકુલમાં ઉત્પન્ન થવાથી “ઉગ્ર’ નામ રાખવું, ભોગકુલમાં ઉત્પન્ન થવાથી “ભોગ” તે પ્રમાણેરાજકન્યકુલ, ક્ષત્રિયકુલ, ઐક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે. પાખંડનામ શું છે? જેને જે પાખંડ (વ્રત)ને આશ્રય લીધો હોય તે પરથી તેનું નામ રાખવામાં છે. તે પાખંડનામ છે. તે આ. પ્રમાણે- નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક, આવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે શ્રમણ' એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેના શવ પાડુંરાંગ’ કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા ભિક્ષુ' કહેવાય છે. ચિતાભસ્મને શરીર પર લગાડનાર કાપાલિક' કહેવાય છે. વનમાં રહી તપ કરનાર તાપસ’ અને ઘરનો ત્યાગ કરી જનાર પરિવ્રાજક' કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડસ્થાપનાનિષ્પન્નનામ કહેવાય છે. ગણનામ શું છે ? આયુધજીવિઓનો સમૂહ ગણ કહેવાય છે. તેના પરથી કોઈનું નામ રાખવામાં વે તો તે ગણનામ કહેવાય છે. જેમકેમલ્લ. મલ્લદત્ત, મલ્લધર્મ, મલ્લશમ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લુસેન, મલ્લરક્ષિત વગેરે નામ ગણસ્થાપનાનિષ્પનનામ છે. જીવિતનામ શું છે ? જે સ્ત્રીના સંતાન જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીના બાળકોને દીર્ઘકાળ સુધી જીવિત રાખવા જે નામ રાખવામાં આવે છે તેને જીવિતનામ કહે છે. જેમકે- કચરો ઉકરડો ઉતિક કચવર સપડિયો આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા. આભિપ્રાયિક નામ શું છે ? ગુણની અપેક્ષા રાખ્યા વિના લોકઢિઅનુસાર અને પોતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં તે તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. અંબક, નિબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરારક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણનું કથન પૂર્ણ થયું, હે ભદત 4 દ્રવ્યપ્રમાણ કેટલા પ્રકારે છે ? દ્રવ્યપ્રમાણના છ પ્રકાર પ્રરૂપ્યા છે, ધમસ્તિકાય, યાવતુ અદ્ધાસમય આ રીતે દ્રવ્ય પ્રમાણ જાણવું. ભાવપ્રમાણ એટલે શું? ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિકિતન રૂપ ચાર પ્રકારે છે. [248] ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શું ? બે કે તેથી વધારે પદોની વિભક્તિનો લોપ કરી ભેગા કરવામાં આવેલ પદને સમાસ કહે છે. તે સમાસ સાત હોય છે. તે આ પ્રમાણે- દ્વન્દ્ર બદ્વીતિ કર્મધારય દ્વિગુ તપુરુષ અવ્યયભાવ એકશેષ. [24] ભદંત ! દ્વન્દ્રસમાસ એટલે શું? જે સમાસના બધા પદો પ્રધાન હોય અને વિગ્રહ કરતાં પદોનો સંબંધ “ધ” કે “અને' થી થાય તેને દ્વન્દ્રસમાસ કહે છે.બહુવ્રીહિ સમાસ શું છે? સમાસમાં આવેલ પદો જ્યારે પોતાથી ભિન્ન કોઈ અન્ય પદાર્થનો બોધ કરાવે એટલે જે સમાસ અન્ય પદાર્થ પ્રધાન હોય ત્યારે તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમ આ પર્વત ઉપર કુટજ, કદબવૃક્ષો પુષ્પિત છે તેથી આ પર્વત “ફુલ્લકુટજકંબ” છે. અહીં ફુલ્લકુટજકદંબ બહુવીહિસમાસ છે. ભદંત ! કર્મધારય સમાસ શું છે ? જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણવિશેષ્યનો સમાસ થાય તે કર્મધારય સમાસ કહેવાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ 346 અનુઓનદારાઈ -(249) દ્વિગુસમાસ એટલે શું ? જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને સમાહારસમૂહનો બોધ થતો હોય તેને દ્વિગુસમાસ કહેવામાં આવે છે. જેમકે-ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક', ત્રણ મધુરોનો સમૂહ તે ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ', ત્રણ પુરી-નગરોનો સમૂહ તે ત્રિપુર', ત્રણ સ્વરોનો સમૂહ તે ત્રિસ્વરે ત્રણ પુષ્કરી કમળોનો સમૂહ તે 'ત્રિપુષ્કર’ ત્રણ બિંદુઓનો સમૂહ ત્રિબિંદુક, ત્રણ-પથરસ્તાનો સમૂહ ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ પંચની સાત હાથીઓનો સમૂહ “સપ્ત ગજમુ” નવ તુરંગોનો સમૂહ “નવતુરંગ દસગામનો સમૂહ “દસગ્રામ, દસ પુરોનો સમૂહ દસંપુરે આ દ્વિગુ સમાસ છે. તત્પરુષસમાસ શું છે ? જે સમાસમાં અંતિમપદ પ્રધાન હોય અને પ્રથમપદ પ્રથમ વર્જિત વિભક્તિમાં હોય અને બીજું પદ પ્રથમાન્ત હોય તેને તપુરુષ સમાસ કહે છે. જેમકે તીર્થમાં કાક તે તીથકાક', વનમાં હાથી તે "વનહાથી’ વનમાં વરાહ તે વનવરાહ, વનમાં મહિષ તે વનમહિષ’ વનમાં મયૂર તે “વનમયૂર', આ તત્પરષ સમાસ છે. અવ્યયીભાવસમાસ કોને કહે છે ? જેમાં પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ હોય, જેના અંતમાં સદા નપુંસકલિંગ અને પ્રથમ એકવચન રહે છે તે અવ્યયીભાવસમાસ કહેવાય છે. જેમકે-ગામનીસમીપ તે અનુગામ, તેજ પ્રમાણે “અનુનદિકયું અનુસ્પર્શમ્ “અનુચરિતમ્' આદિ આ અવ્યયીભાવસમાસ છે. એકશેષસમાસ કોને કહે છે? સમાન રૂપવાળા બે અથવા વધારે પદોના સમાસથી એક બાકી રહે અને બીજા પદનો લોપ થઈ જાય છે તેને એકશેષ સમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણા પુરુષ, જેમ ઘણા પુરુષ તેમ એક પુરુષ જેમ એક સુવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણમુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે. આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઈએ. રિપ૦] હે ભદત તદ્વિતથી જે નામ નિષ્પન્ન છે તે કેવા હોય છે? કર્મ શિલ્પ શ્લોક સંયોગ સમીપ સંયુથ ઐશ્વર્યા અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન નામ હોય છે. [૨પ૧] કર્મનામનું સ્વરૂપ કેવું છે ? તારૂંભારિકતૃણ વેચનાર, પાત્રભારિકપાત્ર વેચનારસ દોષ્યિક-વસ્ત્ર વેચનાર, સૌત્રિક-સુતર વેચનાર, કાપસિક-કપાસ વેચનાર ભાંડવૈચારિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામો છે. શિલ્પનામનું સ્વરૂપ કેવું છે? તુન જેનું શિલ્પ છે તે તૌનિક-દર્જી છે. તંતુઓનું વાયસૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તખ્તવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનું શિલા છે તે પાદ્કારિક-વણકર, પિષ્ટપીંઠી વગેરેથી શરીરના મલને દૂર કરવો એ જેનું શિલ્પ છે તે ઔદવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મીંજકારિક, કાષ્ઠાકારિક, છત્રકારિક, બાહ્યકારિક, પૌતકારિક, ચિત્રકારિક, દતકારિક, લેપ્યકારિક, શૈકારિક, કૌટ્રિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે. હે ભદત ! શ્લોકનામ શું છે ? તપશ્ચર્યાદિ શ્રમ જેની પાસે છે તે ‘શ્રમણ' અને પ્રશસ્ત બ્રહ્મ છે તે બ્રાહ્મણ’ અહીં સર્વ વર્ષોના અતિથિ માનવામાં આવે છે. તે શ્લોકનામ છે. હે ભદત ! સંયોગનામ એટલે શું? રાજાનો શ્વસુર-રાજકીય શ્વસુર, રાજકીય જમાતા- રાજકીયશાળો રાજકીયબનેવી. વગેરે સંયોગનામ છે. સમીપનામ એટલે શું? ગિરિની પાસેનું નગર મૈર, ગિરિનગર; Page #57 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 251 347 વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેન્નાની પાસેનું નગર વૈન્નવેન્નાતટ; તગરાપાસેનું નગર તાગર, તાગરાતટ, આ સમીપનામ કહેવાય છે. હે ભદત ! સંયૂથનામ શું છે? તરંગવતી નામક કથાગ્રંથની રચના કરનાર 'તરંગવતીકાર', મલયવતીનામક ગ્રંથની રચના કરનાર “મલયવતીકાર કહેવાય. આ પ્રમાણે આત્માનુષષ્ટિ, બિંદુક વગેરે ગ્રંથો વિશે પણ જાણી લેવું. ઐશ્વર્યનામ શું છે? રાજક, ઈશ્વરક, માડબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠિ, સાર્થવાહક સેનાપતિક. આ પ્રમાણે ઐશ્વર્યનામ છે. અપત્યનામ એટલે શું ? અત્માતા-માદેવીનો પુત્ર મારદેવેય-અષભઅહિત, ચક્રવતીમાતાસુમંગલાનો પુત્ર સૌમંગલેય-ભરત ચક્રવર્તી બલદેવમાતા-રોહીણીનો પુત્ર પૌહિણેય બલદેવ. વાસુદેવમાતા-દેવકીનો પુત્ર દેવકેય-કૃષ્ણાવાસુદેવ, રાજમાતા-ચેલણાનો પુત્ર ચેલનેય-કુણીકરાજા, મુનિમાતા-ધારણીનો પુત્ર ધારિણેય-મેઘકુમારમુનિ, વાચકમાતા રૂઢસોમનો પુત્ર રૌદ્રસોમેય-વાચક આર્યરક્ષિત આ અપત્યનામ છે. આ સર્વ તદ્ધિત પ્રત્યયથી. નિષ્પનનામનું સ્વરૂપ છે. ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે ? “ભૂ' ધાતુ સત્તા અર્થમાં, પરઐપદી ધાતુ છે. તે અથવા તેનાથી ભવ’ એવું નામનિષ્પન્ન થાય છે. તે પ્રમાણે એધ' ધાતુ વૃદ્ધિ, સ્પર્ધધાતુ સંઘર્ષ, ગાધૂધાતુ પ્રતિષ્ઠા, લિપ્સા કે સંચય અને બાધૃધાતુ વિલોકન અર્થમાં હોય છે. તેનાથી નિખનનામ ધાતુનામ કહેવાય છે. નિરૂકિજ નામ એટલે શું? પૃથ્વી પર જે શયન કરે તે મહિષ જે ભ્રમણ કરતાં શબ્દ કરે તે ભ્રમર, જે વારંવાર ઊંચ-નીચે જાય છે તે મૂસલ, કપિ જેમ વૃક્ષની શાખાપર ચેષ્ટા કરે તે કવિત્વ, પગોને શ્લેષ કરનાર ચિકખલ, કિચડ] જેના કણ ઉર્ધ્વ હોય તે ઉલ્લુ મેખસ્ય માલા તે મેખલા, આ નિરૂક્તિતદ્ધિતનું કથન થયું. આ પ્રમાણે. પ્રમાણનામ અને દસનામના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું. [252] ઉપક્રમના ત્રીજા ભેદ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? પ્રમાણના ચાર પ્રકાર છે. જેમકે-(૧) દ્રવ્યપ્રમાણ (2) ક્ષેત્રપ્રમાણ (3) કાલપ્રમાણ અને (4) ભાવપ્રમાણ, રિપ૩] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યવિષયક પ્રમાણનું નામ દ્રવ્યપ્રમાણ છે. તેના બે ભેદ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નતેદ્રવ્ય પ્રમાણ શું છે ? જે દ્રવ્યપ્રમાણ પુદ્ગલપરમાણુ, બે પ્રદેશ યાવતું દસપ્રવેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ અને અનંતપ્રદેશથી નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. હે વિભાગનિષ્પન્નદ્રવ્યપ્રમાણ શું છે ? વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગનવિકલ્પ કે પ્રકાર છે, તે વિભાગથી જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ થાય છે તે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. તેના પાંચ ભેદ માન, ઉન્માન, અવમાન, ગણિમ અને પ્રતિમાન. માનનું સ્વરૂપ કેવું છે? ધાન્યના માપ અને રસના માપને માન કહે છે. ધાન્યમાનનું સ્વરૂપ કેવું છે? ધાન્યાદિ નક્કદ્રવ્ય જેનો વિષય છે તે ધાન્યમાન. અધોમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થાય તે અમૃતિ, બે અસૂતિની પ્રસૃતિ-ખોબા પ્રમાણ ધાન્ય જેમાં સમાવિષ્ટ થાય તે, બે પ્રકૃતિઓની સેતિકામગધનું માપ વિશેષ, ચાર સૈતિકાનું કુડવ, ચાર કુડવ બરાબર પ્રસ્થા, ચાર પ્રસ્થા. બરાબર આઢક, ચાર આઢક બરાબર દ્રોણ, સાઠ આઠેકનો જઘન્ય કુંભ, 90 આઢકનો મધ્યમકુંભ અને 100 આઢકનો ઉત્કૃષ્ટ કુંભ હોય છે. 800 આઢક બરાબર વાહ હોય. અસૂતિથી વાહ પયતના માપ મગધદેશમાં પ્રસિદ્ધ છે. ધાન્યમાનથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે? મુક્તોલી (એવી કોઠી જે ઉપર-નીચે સાંકડીને Page #58 -------------------------------------------------------------------------- ________________ 348 અનુગદારા-(૨૫૨) મધ્યમાં થોડી પહોળી હોય), મુખ (જેમાં અનાજ ભરી લોકો વેચવા જાય), ઈદુર (સૂતર કે સૂતળીની બનાવેલ ગુણ), અલિંદ (ધાન્ય મૂકવાનો આધાર વિશેષ), અપચારિ (મોટી કોઠી જેવું પાત્ર વિશેષ-ખંડા). આ પાત્ર વિશેષોમાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનું પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે. પ્રવાહી પદાર્થ જ જેનો વિષય છે એવું પમાન પ્રમાણ સેતિકાદિરૂપ ધાન્ય પ્રમાણથી ચતુભગ વૃદ્ધિરૂપ આત્યંતરશિખાથી યુક્ત હોય છે. ૨પપલનું એક માની નામક રસપ્રમાણ હોય છે. માનીના 64 માં ભાગ પ્રમાણ એટલે 4 પલ પ્રમાણ ચતુષષ્ટિકા', માનીનો ૩ર મો ભાગ એટલે 8 પલપ્રમાણ દ્વાત્રિશિકા', માનીનો 16 મી ભાગ એટલે 16 પલ પ્રમાણ ષોડશિકા', માનીનો આઠમો ભાગ એટલે 32 પલ પ્રમાણ ‘અભાગિયા, માનીના ચતુભગપ્રમાણ એટલે 64 પલપ્રમાણ “ચતુભગિક, માનીના અધભાગ પ્રમાણ એટલે 128 પલપ્રમાણ અધણાનિક નામક રસપ્રમાણ હોય છે. આજ મા પ્રમાણને સ્પષ્ટ કરતાં બે ચતુષ્પષ્ટિકાની 1 દ્વાર્કિંશિક, બે દ્વાત્રિશિકાની ષોડશિકા, બે ષોડશિકાની એક અષ્ટભાંગિક, બે અષ્ટભાગિકાની એક ચતુભગિકા, બે ચતુભગિકાની એક અદ્ધમાની અને બે અર્ધમાનીની એક નાની થાય છે. આ રસમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વારક-નાનો દેગડો, ઘટક સામાન્ય કળશ, કરક-ઘટ વિશેષ કલશિકાનાનો કળશ, ગરી-ગાગર, દ્રુતિ-મશક, કરોડિકા-એવું વાસણ જેનું મુખ પહોળું હોય છે અને કુંડી વગેરે પાત્રોમાં રાખેલ રસના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે માનપ્રમાણનું સ્વરૂપ જાણવું. ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તોળવામાં વે છે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે આ પ્રમાણે-અર્ધકર્ષ (પલનો આઠમો ભાગ-આ સૌ કરતાં લઘુપ્રમાણ છે), કર્મ અદ્ધપલ પલ, અર્ધતુલા, તુલા, અદ્ધભાર, ભાર, આ પ્રમાણોની નિષ્પત્તિ આ રીતે થાય છે. બે અદ્ધક બરાબર એક કર્યું, બે કર્મોનો એક અદ્ધપલ, બે અદ્ધપલોનો એક પલ. પ૦૦ પલની એક તુલા, 10 તુલાનો એક અદ્ધભાર, 20 તુલાનો એક ભાર થાય છે. આ ઉન્માન પ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ ઉન્માન પ્રમાણથી તેજપત્ર વગેરે પત્રક, અગર, તગર, ગંધ વ્યવિશેષ, ચોક, કુકમ, ખાંડ, ગોળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણનું સ્વરૂપ છે [૨પ૩-૨પક અનુમાન પ્રમાણ શું છે? જે માપવામાં આવે અથવા જેનાવડે મપાય તે અવમાન છે. તે આ પ્રમાણે હાથથી, દડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી, અથવા સાંબેલાથી, માપવામાં આવે છે. ચારહાથ પ્રમાણ ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ હોય છે. 10 નાલિકા એટલે 40 હાથની એક રજજુ હોય છે. ધનુષ આદિ બધા સમાન માપવાળા છે છતાં ધનુષ આદિ વડે પૃથ-પૃથક વસ્તુઓ માપવામાં આવે છે. તે સર્વનો વિષય કહે છે-વાસ્તુ-ગૃહભૂમિને હાથવડે માપવામાં આવે છે, ખેતરને દંડવડે, માર્ગને ધનુષ્યથી, કૂષ્પાદિકને નાલિકાથી માપવામાં આવે છે. આ સર્વ હસ્તાદિક અવમાનસંજ્ઞક જાણવા.આ અવમાનપ્રમાણથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? ખાતકુપાદિક, ચિત-ઈટ વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠાદિ, કરવતવડે વહેરાયેલ કાષ્ઠાદિક, પટ-વસ્ત્ર, ભિત્તિ-ભીંત, પરિક્ષેપ કટ-કટાઈ, આ બધામાં સંશ્રિત દ્રવ્યોનું અવમાન Page #59 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 256 349 પ્રમાણથી પરિશાન થાય છે. આ રીતે અવમાન પ્રમાણનું સ્વરૂપ જાણવું. ગણિમ પ્રમાણ શું છે? જે ગણવામાં આવે છે અથવા જે વડે ગણવામાં આવે તે ગણિમ.એક, દસ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કોડ વગેરે. ગણિમપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ ગણિમપ્રમાણથી કામ કરનાર નોકરાદિની વૃત્તિ, ભોજન, વેતન સંબંધી આય વ્યયથી સંબંધિત દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, ગણિમપ્રમાણનું આ સ્વરૂપ છે. પ્રતિમાનપ્રમાણ શું છે ? સુવણદિવ્ય જેના વડે માપવામાં આવે અથવા જેનું વજન કરવામાં આવે તે પ્રતિમાન છે. સુવણદિદ્રવ્ય ગુંજારત્તિ કાકણી, નિષ્પાવ કર્મમાષક, મંડલક, સ્વર્ણ વગેરેથી જોખવામાં આવે છે. સવા ચણોઠીથી એક કાકણી અને પોણા બે ચણોઠીથી એક નિષ્પાવ થાય છે. 4 કાકણી અથવા ત્રણ નિષ્પાવોથી એક કર્મમાષક, 4 કાકણીથી નિષ્પન્ન એવા 18 કર્મમાશકોનું એક મંડળ થાય છે. આ રીતે 48 કાકણીઓ બરાબર એક મંડલક હોય છે. 16 કર્મમાષક બરાબર એક સુવર્ણ અથવા 64 કાકણી બરાબર 1 સુવર્ણ હોય છે. આ પ્રતિમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ પ્રતિમાનપ્રમાણથી સુવર્ણ, રજત, મણિ, મૌક્તિક, શંખ, પ્રવાલ વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચે ભેદોનું સ્વરૂવર્ણન પૂર્ણ પ્રદેશનષ્પન્નના નિરૂપણ થી દ્રવ્યપ્રમાણનું પણ નિરૂપણ થઈ ગયું. [૨૫૭-૨પ૮] ક્ષેત્રપ્રમાણ શું છે? ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગ-નિષ્પન. પ્રદેશનિષ્પન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રનો નિર્વિભાગે જે ભાગ તે પ્રદેશ કહેવાય છે. એવા પ્રદેશથી જે પ્રમાણ નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ. યથા-એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ વાવતુ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાતપ્રદેશાવગાઢ, જે ક્ષેત્રરૂપ પ્રમાણ છે તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે, પ્રદેશોથી નિષ્પન્ન થવું તેજ એનું સ્વરૂપ છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે? વિભાગનભંગથી નિષ્પન્ન થાય તે વિભાગનિષ્પન અથતુ અંગુલ, વૈત, ર7િ (હાથ), કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, શ્રેણિ, પ્રતર, લોક, અલોકરૂપ વિભાગવડે જે ક્ષેત્ર જાણવામાં આવે તે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે. [૨પ૯- 2 અંગુલ એટલે શું? અંગુલ ત્રણ પ્રકારના આત્માંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રાણાંગુલ.આત્માગુલ શું છે ? જે કાળમાં જે પુરૂષો હોય તેમના અંગુલને આત્માગુલ કહે છે. 12 આત્માગુલનું એક મુખ, નવમુખ પ્રમાણવાળો એટલે 108 આત્માંગલની ઊંચાઈવાળો પુરુષ પ્રમાણયુક્ત કહેવાય છે. કોણિક પુરુષ માનયુક્ત હોય છે અથતુ દ્રોણી-જળથી પરિપૂર્ણ મોટી જળકુંડીમાં પુરુષ પ્રવેશ તેના પ્રવેશવાથી. દ્રોણ જલ બહાર નીકળી જાય તો તે પુરુષ માનયુક્ત માનવામાં આવે છે. અદ્ધભાર પ્રમાણ તુલિત પુરુષ ઉન્માનયુક્ત હોય છે. ચક્રવર્તી આદિ ઉત્તમપુરુષો ઉન્માન પ્રમાણ યુક્ત, શંખ, સ્વસ્તિક વગેરે લક્ષણો, મષા, તિલક, તલાદિ વ્યંજનો અને ઔદયદિ ગુણોથી સંપન્ન હોય અને ઉગ્રકુલ આદિ ઉત્તમકુલોમાં જન્મ પ્રાપ્ત કરે છે. ઉત્તમપુરુષ પોતાના અંગુલથી 108 અંગુલ, અધમ પુરુષ 96 અંગુલ અને મધ્યમપુરુષ 104 અંગુલ ઊંચા હોય છે. આ હીન તથા મધ્યમ પુરુષોની વાણી જનોપાદેય અને ધીર, ગંભીર નથી હોતી, તે માનસિક સ્થિતિથી હીન હોય છે અને શુભપુદ્ગલોના ઉપચયથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ અનુગદારાઈ - (23) ઉત્પન્ન થનાર શારીરિકશક્તિથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમપુરૂષોના દાસત્વને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત છ અંગુલનો એક પાદર હોય છે, બે પાદની એક વિતસિ’ હોય છે. બે વિતતિની એક રત્નિ બે રાત્રિની એક કુક્ષિ હોય છે. દડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કુક્ષિ પ્રમાણ હોય છે. બે હજાર ધનુષનો એક ગભૂત (કોષ) અને ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આત્માંગલપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? જે કાળમાં જે મનુષ્ય જન્મે છે તે સમય પ્રમાણેના તેમના અંગુલથી અવટકુઓ, તડાગ-હદ-જળાશય, વાપીચારખૂણાવાળી વાવ જેમાં ઉતરવા પગથીયાઓ હોય છે, પુષ્કરિણી-ધર્થિક- ગુજાલિકા-વક્રાકાર વાવ, સર-પોતાની મેળે તૈયાર થયેલ જળાશય, સરપંક્તિ શ્રેણિ રૂપમાં વ્યવસ્થિત જળાશય, સરસરપંક્તિ-સરપંક્તિઓમાં નાલિકાવડે એકથી બીજા ને ત્રીજા જળાશયમાં પાણી વહેતું હોય તે, બિલપંક્તિ-જે કૂવાઓના મુખ દરની જેમ સંકીર્ણ હોય તે ઉદ્યાન-કાનન-વન વનખંડ-દેવકુલ સભા. પ્રપ (પરબ) સૂપ, ખતિકાઉપર-નીચે સરખી ખોદેલી હોય, પરિખા-નીચે સાંકડી અને ઉપર પહોળી હોય તે, પ્રાકાર-કોટ, અટ્ટલક-પ્રાકાર ઉપરનો આશ્રય વિશેષ ચા રેકા-ઘર અને પ્રાકારની વચ્ચેનો આઠ હાથનો માર્ગ દ્વાર, ગોપુર-મુખ્યદ્વાર, પ્રાસાદ-મહેલ, ગૃહ, આપણ-હાટ, શૃંગાટકત્રિકણમાર્ગ, ચતુષ્કચાર રસ્તા એકત્રિત થતાં હોય, ચત્વરજ્યાં ચાર અથવા છે માર્ગ એકત્રિત થતાં હોય, ચતુર્મુખ-ચારે બાજૂ બારણાવાળા દેવાલય આદિ, મહાપથરાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, ગાડું, યાન-૨થ, યુગ્ય-વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, થિલ્લિ-વિશેષ પ્રકારની સવારી, શિબિકા-સામાન્ય પાલખી, ચન્દમાનિકા-પુરૂષ પ્રમાણ લાંબુયાન લૌહી-લોખંડની નાની કડાઇ, લોહકટાહ મધ્યમ પ્રમાણવાળી કડાઈ, કટિલ્લક-ઘણીમોટી કડાઈ, ભાંડ-માટીના પાત્રો, અમત્ર-કાંસાના પાત્રો, ઉપકરણ-આ સર્વનું માપ કરવામાં આવે છે. તે આત્માગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. સૂગુલ પ્રતરાંગલ અને ધનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પ્રમાણે પહોળી , આકાશપ્રદેશોની શ્રેણીનું નામ સૂગુલ છે. આ સૂટ્યગુલ પરિમિત સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. તે સૂચી આકારે ગોઠવાયેલ હોય છે. સૂચીને સૂચીથી ગુણતાં પ્રતરાંગુલ બને છે. અસતુ કલ્પનાથી સૂચના ત્રણ પ્રદેશ માનવામાં આવે તો ૩ને 3 થી. ગુણતાં ગુણનફલરૂપ 9 પ્રદેશ પ્રતરાગગુલરૂપ જાણવા. તેની સ્થાપના સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. કલ્પના પ્રમાણે 3 અને 9 ના ગુણનફળરૂપ ર૭ પ્રદેશ ધનાંગુલ થાય છે. સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ, આ ત્રણમાં કોણ કોનાથી અલ્પ, બરાબર અથવા વિશેષાધિક છે ? આ સર્વેમાં સૂટ્યગુલ સૌથી અલ્પ છે. તેનાથી અસંખ્યાતગુણ પ્રતરાંગુલ છે. તેનાથી અસંખ્યાતગુણ ધનગુલ છે. આ પ્રમાણે આત્માંગુલનું સ્વરૂપ જાણવું. [264-265] ઉત્કંધ એટલે ઊંચાઈથી જે અંગુલ મનાય તે ઉત્સધાંગુલ તે આ પ્રમાણે-પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, બાલાઝ, લિક્ષા, યૂકા, યવ તે બધાને ક્રમથી આઠઆઠ ગણા જાણવા જોઇએ. પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મપરમાણુ અને વ્યવહારિક પરમાણું, આમાં સૂક્ષ્મપરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અધ્યાય છે. વ્યાવહારિક પરમાણું છે તે અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના Page #61 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 265 351 સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધાર ને અવગાહિત કરી શકે છે? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે વ્યાવહારિકપુદ્ગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે? , પસાર થઈ જાય છે. તેમાં તે બળી જાય છે? આ અર્થ સમર્થ નથી કેમકે અનિરૂપ શસ્ત્રની તેનાપર અસર થતી નથી, તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કરસંવર્તક નામક મેઘની મધ્યમમાંથી પસાર થઈ શકે છે? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે? આ અર્થ સમર્થ નથી. કેમકે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસોતમાં શીઘતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીધ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિસ્મલના પામે છે? આ અર્થ સમર્થ નથી કારણ કે તેના પર પ્રતિસ્પ્રલના રૂપ શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિકપરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં પૂતિભાવને પ્રાપ્ત થાય છે અથવા જળરૂપ પરિણમિત થઈ જાય છે? આ અર્થ સમથી નથી. કારણકે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી. 26] કેવળજ્ઞાનીઓએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શસ્ત્રવડે છેદન-ભેદન કરી શકાતું નથી. આ પરમાણું સર્વ પ્રમાણોની આદિ છે. 27] અનંત વ્યાવહારિકપરમાણુઓના એકમેક થઈ મળવાથી ઉશ્લેક્ષણમ્લક્ષિણકા, તેનાથી શ્લેક્ષશ્લેક્ષણિક, તેનાથી ઉધ્વરિષ્ણુ પોતાની મેળે કે પવનથી પ્રેરિત થઈ ઉર્ધ્વ, અધો, તિર્ય દિશામાં ઉડતી ધૂળ રેણ, તેનાથી ત્રસરેણુ-જે ધૂળકણો પવનથી પ્રેરિત થઈ આમતેમ ઉડતા રહે અને તેનાથી રથરેણુ-ગતિમાન રથના ચક્રથી ઉખડી જે ધૂળ તેની પાછળ ઉડે છે તે, ઉત્પન થાય છે. આઠ ઉતુ-શ્લફ્યુચ્છષ્ણિકાથી એક શ્લષ્ણશ્લર્ણિકા, આઠ ગ્લક્ષણશ્લક્ષિણ કાઓથી એક ઉરિણ, આઠ ઉર્ધ્વરિણુઓથી એક ત્રસરણ, આઠ ત્રસરેણુઓથી એક રથરેણુ, આઠ રથરેણુઓથી એક દેવકુર-ઉત્તરકુરના મનુષ્યોનું બાલા, દેવકુઉત્તરકરના માણસોના આઠબાલાગ્રોથી હરિવર્ષ-રમ્યqર્ષના માણસોનું એક બાલાઝ, હરિવર્ષ-રમ્યqર્ષના માણસોના આઠબાલાઝોથી હૈમવત-રણ્યવતના માશોનું એક બાલાગ્ન. હૈમવત-હૈરમ્યવતના માણસોના આઠબાલાગ્રોથી પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોનું એક બાલાઝ,પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોના આઠ બાલાગ્રોથી ભરતઐરાવતક્ષેત્રના માણસોનું એકબાલાઝ. ભરતઐરાવતક્ષેત્રના માણસોના આઠ બાલાગ્રોની એક લિક્ષા, આઠ લિક્ષાઓની યૂક, આઠ યૂકાઓથી થવમધ્ય અને આઠ યવમધ્યનો એક અંગુલ થાય છે. આ અંગુલપ્રમાણથી છ અંગુલનો એક પાદ થાય છે. બાર અંગુલની વિતસ્તિ, 24 અંગુલની પત્નિ, 48 અંગુલની કુક્ષિ, દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ તથા મુસલ. આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગભૂત-કોસ થાય છે. 4 ગભૂતનો યોજન થાય છે. આ ઉત્સોધાંગુલથી, કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉન્સેધાંગુલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના મપાય છે. નારક જીવોના શરીરની અવગાહના કેટલી કહી છે? નારકજીવની અવગાહના Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩પર અનુસદારાઈ -(267) બે પ્રકારથી પ્રરૂપી છે. ભવધારણીયશરીર અવગાહનાનારકાદિ પયયરૂ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી રહેનાર. ઉત્તરવૈક્રિયશરીર અવગાહનાસ્વાભાવિક રીતે પ્રાપ્ત શારીરિક અવગાહના પછી કોઇપણ નિમિત્તથી અન્ય શરીરની. વિકવણા દ્વારા થતી અવગાહના. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 500 ધનુષ્યપ્રમાણ છે, ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ પ્રમાણ છે. આ સામાન્ય કથન થયું. હવે એક-એક પૃથ્વીના નાકોની અવગાહના કહે છે. રત્નપ્રાપૃથ્વીમાં નારકોની શરીર વગાહના કેટલી કહી છે? ત્યાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારે શરીર વગાહના કહેવામાં આવી છે. તેમાં ભવધારણીય શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાતધનુષ, ત્રણરનિ અને છ અંગુલપ્રમાણ. છે. તેમાં જે ઉત્તરવૈક્રિય અવગાહના તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 15 ધનુષ, બે રનિ 12 અંગુલપ્રમાણ છે. શર્કરપ્રભા પૃથ્વીમાં નારકોની શરીરાવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય-આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 15 ધનુષ, 2 રનિ અને 12 અંગુલ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 312 ધનુષ, 1 રત્રિ પ્રમાણ છે. વાલુકાપ્રભાપૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 31 ધનુષ અને 1 રત્નિપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ, 2 રત્નિ પ્રમાણ છે. પંકપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવ ગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ અને 2 રનિપ્રમાણ છે. ઉત્તરક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 125 ધનુષપ્રમાણ છે. ધૂમપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 125 ધનુષપ્રમાણ છે.ઉત્તર-વૈક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨પ૦ ધનુષપ્રમાણ છે. તમwભા નામક છઠ્ઠી પૃથ્વીમાં ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 250 ધનુષપ્રમાણ છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષપ્રમાણ છે. તમસ્તમઃ પૃથ્વીમાં નારકીઓની અવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તર વૈક્રિય આ બે પ્રકારની અવગાહનમાંથી ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 1 હજાર ધનુષ પ્રમાણ છે. અસુરકુમારદેવોની શરીરાવગાહના કેટલી છે ? અસુર કુમારદેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ રીતે બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરી૨અવગાહના જઘન્ય અંગુલના અંસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 7 રત્નિ પ્રમાણ છે. ઉત્તરકિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 1 Page #63 -------------------------------------------------------------------------- ________________ રિણા સૂત્ર-૨૭ ૩પ૭ લાખ યોજન પ્રમાણ છે. અસુરકુમારની અવગાહના પ્રમાણે જ નાગકુમારોથી લઈ સ્વનિતકુમારસુધી સમસ્ત ભવનવાસી દેવોની અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ. પૃથ્વીકયિક જીવોની શરીરવગાહના કેટલી કહી છે ? પૃથ્વીકાયિક જીવોની. જઘન્ય શરીરવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહી આજ પ્રમાણે સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોની અને વિશેષથી સૂક્ષ્મ અપર્યાપ્તા અને પર્યાપ્ત પૃથ્વી કાયિક જીવો ની યાવતું બાદર વાયુકાયિકજીવોની શરીરવગાહના જાણવી. વનસ્પતિકાયિક જીવો. ની શરીરવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજન પ્રમાણ. સામાન્યરૂપે સૂક્ષ્મવનસ્પતિ અને વિશેષ રૂપે અપર્યાપ્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના. અંગુલના અસંખ્યા માં ભાગપ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજન પ્રમાણ છે. વિશેષે અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કટ સાધિક હજાર યોજન છે. દ્વીન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપથી દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ છે. પતિ દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 12 યોજન પ્રમાણ છે. ત્રિક્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉપ્રમાણ છે. અપયપ્તિ ત્રિક્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉપ્રમાણ અવગાહના હોય છે. ચઉરિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ચઉરિન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ, અપયપ્તિ ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ. પર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ છે. તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપે તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજનપ્રમાણ છે. જળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની અવગાહના સામાન્યરૂપે સંમૂર્ણિમ જળચર તિર્યચપંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્ણિમ હજાર યોજપ્રમાણ છે. અપાયપ્તિ સંમૂછિમ જળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના -અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પયપ્તિ સંમૂર્ણિમજળચર તિર્યંચપંચેન્દ્રિય 23] Page #64 -------------------------------------------------------------------------- ________________ 354 અનુગદારાઈ -(247) જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક હજારયોજન પ્રમાણ છે. સામાન્યરૂપે ગર્ભજ્જળચરતિયચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. અપયત ગર્ભજળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ. પર્યાપ્તક ગર્ભજતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનની છે. સામાન્યરૂપે ચતુષ્પદ સ્થળચરતિયચપંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 ગલૂતિ-ગાઉપ્રમાણ છે, સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ગલૂતિપૃથક્ત ની છે. અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની પર્યાપ્તકમૂર્ણિમ ચતુષ્પાદતિયચપચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પૃથકત્વ ગાઉ પ્રમાણે ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 ગાઉપ્રમાણ છે. અપયપ્તિક ગર્ભજ ચતુષ્પાદ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ. પર્યાપ્તક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનની સંમૂછિમઉરપરિસર્પ સ્થળચર તિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથકત્વ છે. અપર્યાપ્તક સંમૂર્ણિમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ પર્યાપ્તક સમૂર્ણિમ ઉરપરિસપસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથર્વ સામાન્યરૂપે ગર્ભઉરપરિસર્પ સ્થળચર તિર્યચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગચ્છમાણ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પર્યાપ્તકગર્ભજ ઉરપરિસર્પસ્થળચરકતિર્યંચપંચેન્દ્રિય જીવોની જધન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનાની સામાન્યરૂપે ભુજપરિસર્પસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના હે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વની છે. સંમૂચ્છિ-ભુજપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ધનુષપૃથત્ત્વની છે. અપર્યાપ્તિસંમૂછિ મભુજપરિસર્પસ્થળચરતિ વચપચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પાપ્તિસંમૂછિમભુજદપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમાં ભાપ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ. સામાન્યરૂપે Page #65 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૬૮ 355 ગર્ભજભુજપરિસર્પસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યાતમાં ભાપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વ અપર્યાપ્તક ગર્ભજભુજ પરિસર્પસ્થળચ રતિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ભુજપરિસપસ્થિળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલનાઅસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિ પૃથકત્વ સામાન્યરૂપે ખેચરજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. સમૂર્ણિમ ખેચરતિયચપંચેન્દ્રિયજીવોની અવ ગાહના જે પ્રમાણે સંમૂર્ણિમભુજપરિસર્પના ત્રણ ગમોમાં કહી છે તે પ્રમાણે જાણવી. ગર્ભજખેરતિય પંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ પર્યાપ્તિક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના 36 અવગાહના સ્થાનોનું કથન કરી બે સંગ્રહણી ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિરૂપણ કરે છે. [268-29] સંમૂઠ્ઠિમ તિર્યંચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની 1 હજારોજ પ્રમાણ, ચતુષ્પાદસ્થળચરની ગલૂતિપૃથક્તત્વ, ઉરપરિસર્પીવચરની યોજનપૃથકત્વ. ભુજપરિસર્પસ્થળચરની અને ખેચરતિર્યચપંચે ન્દ્રિયની ધનુષપૃથકત્વ છે. ગર્ભજ તિયચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની એક હજાર યોજન, ચતુષ્પાદોની છ ગભૂતિપ્રમાણ, ઉરપરિસર્પ ની એકહજારયોજન પ્રમાણ, ભુજપરિ સપની ગલૂતિપૃથકત્વ અને ગર્ભજપક્ષીઓની ધનુષપૃથકત્વની અવગાહના જાણવી. [70] મનુષ્યોની શરીરાવગાહના કેટલી છે ? સામાન્યરૂપે મનુષ્યની અવગાહ ના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગદ્ભૂત-ગાઉ પ્રમાણ છે. મૂર્છાિમમનુષ્યની અવગાહના, જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ સામાન્યરૂપે ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ અપયપ્તિક ગર્ભજ મનુષ્યોની અવગાહના જધન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ છે. વાણવ્યંતરોની ભવધારણીય શરીરની અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમાર જેટલી જાણવી. જે પ્રમાણે વાણવ્યંતરોની અવગાહના તેજ પ્રમાણે જ્યોતિ કદેવોની અવગાહના છે. સૌધર્મકલ્પમાં દેવોની અવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલ ના અસંખ્યાતા ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ટ સાત પત્નિની છે. ઉત્તરક્રિય અવગાહના જધન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન પ્રમાણ. ઈશાન કલ્પમાં પણ એટલીજ અવગાહના સન્તકુમારકામાં ભવધારણીય અને Page #66 -------------------------------------------------------------------------- ________________ 356 અનુગદારાઈ -(270) ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 રનિ પ્રમાણ જાણવી. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ અનુસારછે. સાનકુમારની જેટલી અવગાહના માહેન્દ્ર કલ્પમાં જાણવી., બuઅનેલાંતક આબે કલ્પોમાં ભવધારણીય અવગાહના. જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચ ત્નિ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મ કલ્પ પ્રમાણે મહાશુક્ર અને સહસાર આ બે કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ચારરનિ પ્રમાણ ઉત્તર વૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી, આનત, પ્રાણ. આરણ અને અશ્રુત કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્નિની છે. તેઓની ઉત્તરવૈક્રિય અવગાહના. સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. શૈવેયક દેવોની શરીરવગાહના કેટલી છે? શૈવેયક દેવોને ભવધારણીય અવગાહનાજ હોય છે, ઉત્તરવૈક્રિય અવગાહના હોતી નથી. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ બે રપ્રિમાણ અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ? ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક રત્નિપ્રમાણ હોય છે. ઉત્તરક્રિયઅવગાહના ત્યાં પણ હોતી નથી. તે ઉસૈધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારનો છે. સુäગુલ, પ્રતરાંગુલ, અને ઘનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી જે આકાશના પ્રદેશોની શ્રેણી છે તે સૂગુલ કહેવાય છે. સૂચીને સૂચી વડે ગુણન કરતાં પ્રતરાંગુલ બને છે અને સૂચીથી પ્રતરાંગુલને . ગુણતાં ઘનાંગુલ બને છે. સૂટ્યગુલપ્રતરાંગુલ અને ઘનાંગુલ, આ ત્રણમાંથી કોણ. કોનાથી અલ્પ, મહાન, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સૌથી અલ્પ સૂટ્યગુલ છે, સૂટ્યગુલથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાગણા ઘનાંગુલ છે. આ પ્રમાણે ઉત્સોધાંગુલનું સ્વરૂપ છે. પ્રમાણાંગુલ શું છે? ઉત્સોધાંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. અથવા જેનું પ્રમાણ પ્રકષપ્રાપ્ત-સૌથી વધુ હોય તે પ્રમાણાંગુલ કહેવાય છે. તે આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર અખંડ શાસન કરનાર ચક્રવર્તીનું કાકિણીરત્ન અસુવર્ણપ્રમાણ હોય છે. તે કાકિણીરત્નને છ તલ (ચાર દિશાના ચાર અને ઉપર-નીચે બે), બાર કોટી, આઠ કર્ણિકાઓ હોય છે. તેનું સંસ્થાન સોનીની એરણ જેવું અથતુ સમચતુરન્ટ્સ હોય છે. આ કાકિણીરત્ન એક એક કોટી ઉત્સોધાંગુલ પ્રમાણ પહોળી હોય છે. તે એક-એક કોટી શ્રમણભગવાન મહાવીર સ્વામીના અધગુલ પ્રમાણ છે. તેને હજારગુણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. આ અંગુલાપ્રમાણથી 6 અંગુલોનો પાદ, 12 અંગુલોની એક વિતસ્તિ, 2 વિતતિઓની 1 રત્નિ, 2 રત્નિની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષોનો એક ગભૂતિ અને 4 ગભૂતિ બરાબર એક યોજન હોય છે. આ પ્રમાણાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓના કાંડોનું, પાતાળ કળશો, ભવનપતિના ભવનો, ભવનોના પાવડાઓ, નારકાવાસો, નરકોના પાથડાઓ, સૌધર્મ વગેરે કલ્યો, દેવવિમાનો, વિમાનોના પ્રસ્તરો, છિન્નટેકો, રત્નકૂટ વગેરે મંડપર્વતો, શિખરવાળાપર્વતો, ઈષતુ નમિત પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વિષ, વર્ષધરપર્વતો, Page #67 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 271 વર્ષધરો, સમુદ્રતટની ભૂમિ, વેદિકાઓ, ધારો, સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉઈ, પરિધિ આ સર્વે માપવામાં આવે છે. આ પ્રમાણાંગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારે પ્રરૂપવામાં આવેલ છે. શ્રેર્યાગુલ પ્રતરાંગુલ અને ઘનાંગુલ. પ્રમાણાંગુલથી નિષ્પન્ન થયેલ અસંખ્યાત કોડાકોડી યોજનની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગણિત કરતાં પ્રતરગુલ બને છે. પ્રતરાંગલને શ્રેણચંગુલથી ગુણિત કરતાં લોક બને છે. સંખ્યાતરાશિથી ગુણિત લોક “સંખ્યાલોક' કહેવાય છે. અંસખ્યાત લોકરાશિથી ગુણિત લોક અસંખ્યાત લોક કહેવાય છે. અનંત રાશિથી ગુણિત લોક અનંતલોક કહેવાય છે. શ્રેણંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોન કોણાથી અા અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સર્વથી ઓછા શ્રેણ્યગુલ છે, તેનાથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે અને તેનાથી અસંખ્યાતગુણા ઘનાંગુલ છે. આ પ્રમાણે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણું વર્ણન પૂર્ણ થયું. [271-274] કાળ પ્રમાણ શું છે ? કાળપ્રમાણ બે પ્રકારે કહેવામાં આવેલ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે? એક સમયની સ્થિતિવાળો, બસમયની સ્થિતિવાળો, યાવતુ દશસમયનીસ્થિવાળો, સંખ્યાત સમયની સ્થિતિવાળો પુદ્ગલપરમાણુ કે સ્કંધ તે પ્રદેશનિષ્પન એટલે કાળના નિર્વિ ભાગ અંશથી નિષ્પન્ન કાળ પ્રમાણ છે. વિભાગનિષ્પન્ન કાળ પ્રમાણ શું છે ? સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુ, પલ્ય, સાગર, અવ સપિણી, પુદ્ગલપરાવર્તન રૂપ કાલપ્રમાણ તે વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ .. રિ૭પ) તે સમય શું છે ? સમયની પ્રરૂપણા કરી. કાળના નિવિભાગ અંશને ‘સમય’ કહે છે. તે આ પ્રમાણે- તરુણ, બળવાન, સુષમ-દુષમાદિ એટલે ત્રીજા-ચોથા. આરામાં જન્મેલ, સ્થિર હસ્તવાળો, વૃઢવિશાળ હાથ, પગ, પાર્શ્વભાગ, પષ્ઠાન્ત અને ઉરુનો ધારક, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દ્રષ્ટિએ સમશ્રેણીવાળા હોવાથી બે તાલવૃક્ષ અથવા કપાટાર્ગલા જેવી બંને ભુજાઓને ધારણ કરનાર, વ્યાયામ કરતાં ચમેંષ્ટકા પ્રહરણવિશેષદ્રુઘણ-મુદ્ગર, મુષ્ટિક વગેરે ફેરવવાથી શરીરના અવયવોને દ્રઢ બનાવનાર, સ્વાભાવિક રીતે અત્યંત બળયુક્ત, કૂદવું, તરવું, દોડવું વગેરે વિવિધ વ્યાયામોથી જે સામર્થ્યસંપન્ન હોય, કે કપડા ફાડવાની યુક્તિને સારી રીતે જાણનાર, દક્ષ-પોતાના કાર્યમાં પ્રવીણ, કુશળ વિચારપૂર્વક કાર્ય કરનાર, મેઘાવી, નિપુણચતુર, સીવણકળામાં નિપુણ એવો કોઈ દજીપુત્ર એક મોટી સૂતર કે રેશમી સાડીને એકદમ શીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાખે છે, તેને અનુલક્ષીને પ્રશ્ન કરે છે. જેટલા સમયમાં તે દરજીપુત્ર સુતરાઉ અથવા રેશમી શાટિકાને શીઘ્રતાથી હસ્તપ્રમાણ ફાડી નાખે તેટલા કાળને સમય કહેવાય ?આ અર્થ સમર્થ નથી કારણ કે સંખ્યાતતંતુઓના સમુદાયરૂપ સમિતિના સભ્યíયોગથી એક સુતરાઉ કે રેશમી શાટિકા તૈયાર થાય છે. જ્યાં સુધી ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાશે નહીં. તેથી ઉપરના તંતુને છેદન કરવાનો કાળ અન્ય છે એને નીચેના તંતુના છેદનનો કાળ અન્ય છે. માટે એક હાથ શાટિકા ફાડવાનો કાળ સમયરૂપ નથી. ભદંત! તે દર્જીપુત્રે જેટલા સમયમાં તે સાડીના ઉપરના તંતુનું છેદન કર્યું તેટલા કાળને સમય કહેવાય? આ અર્થ સમર્થ નથી, કેમકે સંખ્યાત પક્ષ્મ-સૂક્ષ્મવાયવોના સમુદાય સમિતિરૂપ સંયોગથી એક તંતુ નિષ્પન્ન Page #68 -------------------------------------------------------------------------- ________________ 758 અનુબદારાઈ-(૨૭૪) થાય છે. એટલે જ્યાં સુધી ઉપરનો રેસો છેાય નહીં ત્યાં સુધી નીચેનો રેસો ન છેદાય. માટે તે કાળ પણ સમય નથી. ભતા તે દર્જીપુત્રે જેટલા સમયમાં ઉપરના પલ્મ-રેસાનું છેદન કર્યું તેટલાં કાળને શું સમય કહેવાય? આ અર્થ સમર્થ નથી, કેમકે અનંતસંઘાતોના એટલે પદ્મના ઘટક સૂક્ષ્મ અવયવોના સમુદાયરૂપ સમિતિના સંયોગથી પમ નિષ્પન્ન થાય છે. એટલે જ્યાં સુધી ઉપરિસંઘાત પૃથક ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત. પૃથક ન થાય. ઉપરનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે અને નીચેનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે. માટે તે સમય ન કહેવાય. એના કરતાં પણ સમય સૂક્ષ્મતર કહેવામાં આવ્યો છે. [૭પ-૨૭૯]અસંખ્યાત સમયોના સમુદાયના સંયોગથી એક આવલિકા નિષ્પન્ન થાય. સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ, સંખ્યાત આવલિકાનો નિશ્વાસ થાય છે. હૃષ્ટ, વૃદ્ધાવસ્થારહિત, નિરૂપકિલષ્ટપૂર્વ અ વર્તમાનમાં વ્યાધિથી રહિત મનુષ્ય વગેરે પ્રાણીના એક ઉછુવાસ અને નિશ્વાસને પ્રાણ' કહેવામાં આવે છે. આવા સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, 77 લવોનું મુહૂર્ત અથવા 3773 ઉચ્છવાસોનું એક મુહૂર્ત થાય એવું કેવળીઓનું કથન છે. આ મુહૂર્ત પ્રમાણથી 30 મુહૂર્તોનો અહોરાત્ર 15 અહોરાત્રોનો પક્ષ, બે પક્ષોના માસ, બે માસોની ઋતુ, ત્રણ ઋતુઓનું અયન, બે અયનોનું સંવત્સર, પાંચ સરોનો યુગ, 20 યુગના 100 વર્ષ થાય છે. 10 સો વર્ષના 1000, વર્ષ 84 લાખ વર્ષોનું એક પૂવાંગ, 84 લાખ પૂવગનું પૂર્વ 84 લાખ પૂર્વનું ત્રુટિતાંગ, 84 લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત, 84 લાખ ત્રુટિતનું એક અડડાંગ, 84 અડડાંગનું અડડ, આજ પ્રમાણે અવવાંગ, અવવ, હુહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છનિકુરાંગ, અચ્છનિકુર, અયુતાં, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતોગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિક, શીર્ષપ્રહેલિ કાંગ અને શીર્ષપ્રહેલિકા થાય. આ શીર્ષપ્રહેલિકા સુધીજ ગણિતનો વિષય છે. એના પછી ગણિતનો વિષય નથી. પછી પલ્યોપમાદિરૂપ ઉપમાપ્રમાણ પ્રવર્તિત થાય છે. [૨૮૦-૨૮૧ઔપમિકvમણ શું છે ? જે પ્રમાણ ઉપમાવડે-સાદ્રશ્યવડે નિષ્પન્ન થાય છે તે ઔપમિકપ્રમાણ કહેવાય છે. તે ઔપમિક પ્રમાણ બે પ્રકારનું છે. પલ્યોપમાં અને સાગરોપમ.પલ્યોપમ શું છે ? પલ્યની એટલે ધાન્યાદિ ભરવાનું કુવા જેવા ગોળસ્થાનની જેને ઉપમા આપવામાં આવે છે તે પલ્યોપમપ્રમાણ.આ પલ્યોપત્ર પ્રમાણના ત્રણ ભેદો ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલયોપમ અને ક્ષેત્રપલ્યોપમ ઉદ્ધાર પલ્યોપમ શું છે? ઉદ્ધારપલ્યોપમના બે ભેદો છે.સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાપલ્યોપમ. સૂક્ષ્મપલ્યોપમને અત્યારે રહેવા દઇએ. વ્યવહારિક ઉદદ્ધારપત્યો પમ આ પ્રમાણે- અસતું કલ્પના મુજબ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને કંઈક જાજેરી ષષ્ઠભાગઅધિક ત્રણ યોજન જેટલી પરિધિવાળો એક પલ્ય જેવો ગોળ કૂવો છે. તે કુવામાં એક દિવસના, બે દિવસના યાવતું સાત દિવસ સુધીના મોટા થયેલા, બાલાઝો સંપૂર્ણપણે ઠાંસોઠાંસ ભરવામાં આવે તેથી તે બાલાઝો અગ્નિથી બળે નહિ. વાયુથી ઉડે નહિ. કોહવાય નહિ. અને વિધ્વંસને પામે નહિ. તેઓમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહિ. આ પ્રમાણે પલ્યને ભય પછી એક-એક સમયમાં એક-એક બાલાગ્ર બહાર કાઢવામાં આવે. તો જેટલા સમયમાં તેમાં વાલાઝની જરા માત્ર રજ ન રહે. વાલાઝનો Page #69 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૮૨ ૩પ૯ થોડો પણ સંશ્લેષ ન રહે તેવી રીતે ખાલી થઈ જાય તેટલા સમયને વ્યવહારિક બાદર ઉદ્ધારપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની કોટિ કોટિ દશગુણિત થઈ જાય.દશકોટિ વ્યવહાર પલ્યમનો એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. સાગરસાથે તુલના કરવામાં આવતી હોવાથી તેને સાગરોપમ કહે છે. [282-283] વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વ્યવહારિક ઉદ્ધર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે કોઈ પુરૂષ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઉંડો અને કંઈક ઓછો ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિઘવાળો પલ્ય હોય, આ પલ્યને એકબે-ત્રણ યાવતું સાત દિવસ સુધીના બાલાગ્રોથી ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે. તેમાં રહેલા એક-એક બાલાઝનો અસંખ્યાતઅસંખ્યાત ભાગ કરવામાં આવે. આ બાલાઝના દ્રષ્ટિવિષયીભૂત થનાર એટલે નિર્મળ ચક્ષુથી જોવા યોગ્ય પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ હોય છે અને સૂક્ષ્મપનક જીવની શરીરરાવગાહનાથી અસંખ્યાતગણી હોય છે. આવા બાલાગ્રખંડોને ઠાંસી ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, પવનથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સમયે સમયે તે બાલાગ્રખંડોને બહાર કાઢતાં-કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય બાલાઝની રજ રહિત, બાલાઝના સંશ્લેષ થી રહિત, વિશુદ્ધ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ-ઉદ્ધાપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની 10 ગુણિત કોટિ-કોટિ તે સૂક્ષ્મ ઉદ્ધારમાગરોપમ છે અથતુ દશ કોટાકોટી સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનો એક સૂક્ષ્મઉદ્ધારસાગરોપમ કહેવાય. [284-28] સૂક્ષ્મઉદ્ધારપલ્યોમ અને સાગરોપમથી ક્યા પ્રયોજનની સિદ્ધિ થાયછે? દીપ-સમુદ્રોની ગણત્રી સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમથી કરવામાં આવે છે. ઉદ્ધારપલ્યોપમ અને સાગરોપમ કેટલા દ્વિપસમૂહોને બતાવે છે? ઉદ્ધારસાગરોપના જેટલા ઉદ્ધાર સમયો એટલે બાલાઝ નીકળવાના સમયો છે તેટલાજ દ્વીપસમુદ્રો છે અને તે એક બીજાથી બમણા બમણા વિસ્તારવાળા છે. અદ્ધાપલ્યોપમ એટલે અદશ્તાપલ્યોપમના બે ભેદો છે. સૂક્ષ્મઅદ્ધપલ્યોપમ અને વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. સ્વરૂપ જણાવે છે કે એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજનઊંડો અને કંઇક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિધિવાળો એવો કોઈ એક પલ્ય હોય, તેવા તે પલ્યને એક-બે-ત્રણ દિવસ યાવતું સાત દિવસ પર્વતના મોટા થયેલા બાલાઝખંડોથી ઠાંસી-ઠાંસીને પૂરિત કરવાથી તે બાલા ગ્રખંડો અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા. નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સો-સો વર્ષે તેબાલાગોમાંથી એક-એક બાલારાને બહાર કાઢતાં-કાઢતાં જેટલા સમયમાં તે બધા બાલાગ્ર રજ રહિત, સંશ્લેષરહિત, વિશુદ્ધરૂપે ખાલી થઈ જાય તેટલા સમયને અદ્વાવ્યવહારિક પલ્યોપમ કહે છે. 10 કોટાકોટી વ્યવહારિક અદ્ધાપલ્યોપમોને એક વ્યવહારિક અદ્ધાસાગરોપમ થાય છે. [286-287] આ વ્યવવહારિક અદ્ધાપલ્યોપમથી અને વ્યવહારિક અદ્ધાસાગ રોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ વ્યવહારિક અદ્ધાપલ્યોપમથી અને Page #70 -------------------------------------------------------------------------- ________________ 350 અનુગદારાઈ -(287) સાગરોપમથી કોઇપણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? જેમ કોઈપલ્ય હોય, તે પલ્ય એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ઊંડો અને કંઈક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિાઘવાળો હોય. તે પલ્યમાં એક-બે-ત્રમ યાવતું સાત દિવસના બાલાઝો ભરવામાં આવે, તે એક-એક બાલાઝાના અસંખ્યાત-અસંખ્યાતખંડો કરવામાં આવે. તે ખંડો દ્રષ્ટિ વિષયીભૂત થતા પદાર્થની અપેક્ષાની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગમાત્ર હોય અને સૂક્ષ્મપનક જીવની શરીર વગહનાથી અસંખ્યાગણી હોય. આ બાલાગખંડો ઠાંસી-ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, યાવતુ દુર્ગધને પ્રાપ્ત થતાં નથી. તે પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક બાલાગ્રખંડને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય બાલાઝખંડની રજથી રહિત, સંશ્લેષરહિત સંપૂર્ણ પણે ખાલી થઈ જાય તેટલા સમયને સૂક્ષ્મ અાપલ્યોપમ કહે છે. દશકોટાકોટિ સૂક્ષ્મ અદ્ધપલ્યોનો એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે. [288 હે ભદત ! આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી. કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમથી નારકીઓ, તિર્યંચો, મનુષ્ય અને દેવોના આયુષ્યની ગણના થાય છે. ૨૮૯નરજીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? સામાન્યરૂપે નરક જીવોની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના અપતિક નારકોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના પતિક નારકોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અન્તર્મુહૂર્તન્યૂન દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અંતર્મુહબતન્યૂન એક સાગરોપમની જાણવી શર્કરપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે? સામાન્ય સ્વરૂપે શર્કરપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ જેટલી છે. ત્રીજી વાલુકપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે. ચતુર્થ પંકપ્રભા નારકીઓની જઘન્યા સ્થિતિ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ છે. પંચમ ધૂમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ દશસાગરોપમ અને ઉત્કૃષ્ટ 17 સાગરોપમની છે. છઠ્ઠી તમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ 17 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22 સાગરોપમ પ્રમાણ છે. સાતમી તમસ્તમઃ પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ 22 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ પ્રમાણ જાણવી. અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક સાગરોપમ પ્રમાણ છે. અસુરકુમાર દેવોના દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમ જેટલી છે.નાગકુમાર દેવોના સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્ન બે પલ્યોપમ પ્રમાણ જાણવી.નાગકુમારની દેવીઓની સ્થિતિ કેટલા કાળ પ્રમાણ છે? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્યૂન એક પલ્ય પ્રમાણ જાણવી. નાગકુમાર દેવદેવીની જેટલી સ્થિતિ કહેવામાં આવી છે તેટલીજ શેષ સુવર્ણકુમાર યાવતું સ્વનિતકુમાર સુધીના દેવો અને દેવીઓની સ્થિતિ જાણવી. પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળપ્રમાણ છે? જઘન્ય અન્તર્મુહૂર્તની અને Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૯ 361 ઉત્કૃષ્ટ 22 હજારવર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોની તથા તેના અપતિક અને પયતિક જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 22 હજાર વર્ષની છે. અપતિક બાદર પૃથ્વીકાવિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન 22 હજાર વર્ષની છે. સામાન્યરૂપે અપકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 7 હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક જીવોની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તપ્રમાણ છે. બાદરઅપકાયિક જીવોની સ્થિતિ, , સામાન્ય અપકાયની જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર આપકાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પથતિ બદાર અપૂકાયિકજીવોની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. સામાન્યરૂપે તેજઃકાયિકજીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ કાયિક, સૂક્ષ્મ અપયપ્તિ તેજ કાયિક અને સૂક્ષ્મપર્યાપ્તક તેજ:કાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદરતેજઃ- કાયિક જીવોની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર છે. અપર્યાપ્તક તેજ:કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરતેજઃકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે વાયુકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. સામાન્ય સૂક્ષ્મ વાયુકાયિક, અપતિક સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્તક સૂક્ષ્મવાયુ કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વાયુકાયિક જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરવાયુકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષની છે. સામાન્યરૂપે વનસ્પતિ કાયિકજીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની છે. દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ 12 વર્ષની છે. અપર્યાપ્તક કીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તદ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 12 વર્ષની છે. હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 49 અહોરાત્ર છે. પર્યાપ્ત ત્રીન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પયપ્તિ ત્રિીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 49 દિવસની છે. ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસ પ્રમાણ છે. તેમાં અપર્યાપ્તક ચતુરિન્દ્રયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી છે. પર્યાપ્તક ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂતી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતપૂન છ માસ જેટલી છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ 362 અનુગદારાઈ -(28) તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સામાન્યરૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણપ્રલ્યોપમની છે. જલચરપંચેન્દ્રિયતિર્યંચોની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અન્તર્મહર્તિ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની છે. સંમચ્છિમ જળચરતિપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક કરોડ-પૂર્વની છે. અપર્યાપ્તક સમૃદ્ઘિમ જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તકર્સમૂર્છાિમજળચર તિર્યંચપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કરોડપૂર્વની છે. ગર્ભજળચર તિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 1 કરોડપૂર્વ જેટલી છે. અપર્યાપ્તક ગર્ભજ જળચર તિચિપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક કરોડપૂર્વની છે. ચતુષ્પદસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ જેટલી છે. સમૃદ્ઘિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 84 હજાર વર્ષની છે. અપતિક સંમૂર્છાિમ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થળચરતિર્થ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 84 હજાર વર્ષની છે. ગર્ભજ ચતુષ્પદસ્થળચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચરતિર્ય-ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તિક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. સંચ્છિમ ઉરપરિસર્પ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ઉરપરિસર્પસ્થળચતિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પ૩ હજાર વર્ષની છે. ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિય ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહતની છે. પર્યાપ્તક ગર્ભજઉરપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ની છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વની છે. ભુજપરિસર્પ સ્થળચરતિપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે, સંમૂચ્છિમાં ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 42 હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમાં ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ની છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 42 હજાર વર્ષની છે. ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર, તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તધૂન Page #73 -------------------------------------------------------------------------- ________________ સુત્ર - 290 33 ક્રોડપૂર્વની છે, સામાન્યરૂપે ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સંમૂચ્છિમ ખેચરતિયચ પંચેન્દ્રિયની સ્થિતિ જદન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 72 હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન 72 હજાર વર્ષની છે. ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચરતિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પપ્તક ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [૨૯૦-૨૯૧]સંમૂચ્છિમ તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ અનુક્રમે જળચરની કોડપૂર્વની, ચતુષ્પદની ૮૪હજાર વર્ષની, ઉરપરિસર્પની પ૩હજારવર્ષની, ભુજપરિસપની ૪૨હજાર વર્ષની, અને પક્ષીની 72 હજાર વર્ષની છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અનુક્રમે જળચરની ક્રોડપૂર્વની, સ્થળચરની ત્રણ પલ્યોપમાની, ઉરપરિસર્પની કોડ પૂર્વની, ભુજપરિસર્ષની ક્રોડપૂર્વની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. [૨૯૨]મનુષ્યોની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ 1 જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂચ્છિમમનુષ્યોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ગર્ભજમનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની . અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની છે ?જઘન્ય અને ઉત્કૃસટ અંતમુહૂર્ત ની. છે. પર્યાપ્તક ગર્ભજમનુષ્યોની સ્થિતિ કેટલી છે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વાણવ્યત્તરદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.વાણવ્યન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષની અને ઉતકૃષ્ટ અધપલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમના આઠમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦ હજાર વર્ષ અધિક અધપિલ્ય પ્રમાણ જાણવી. - ચંદ્રવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય પત્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. ચંદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પત્યના ચોથા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 50 હજાર વર્ષ અધિક અદ્ધપલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથાભાગની અને ઉત્કૃષ્ટ એક હજારવર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? સૂર્યવિમાનની દેવી-ઓની સ્થિતિ જઘન્ય પલ્પના ચોથાભાગની અને ઉતકૃષ્ટ પ૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમપ્રમાણ છે. ગ્રહવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનોની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અર્ધપત્યનું છે. નક્ષત્રવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અદ્ધપલયોપમપ્રમાણ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ 364 અનુઓગદારાઈ -(૨૯ર) નક્ષત્રવિમાનોની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્પના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કિંઈક અધિક પલ્યના ચોથા ભાગ પ્રમાણ છે. | તારા વિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણ અને ઉકષ્ટ પલ્યના ચોથા ભાગપ્રમાણ છે. તારાવિમાનોના દેવીઓની સ્થિતિ ભગવન્! કેટલી છે? જઘન્ય પલ્યના આઠમા ભાગપ્રમાણ. અને ઉત્કૃષ્ટ કઈક અધિક પલ્યના આઠમાં ભાગપ્રમાણ છે. - વૈમાનિકદેવોની. રિથતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમની અને ઉકષ્ટ 2 સાગરોપમ પ્રમાણ છે. સૌધર્મકલ્પમાં પરિઝહીતાદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતપલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પd પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 2 સાગરોપમની છે. ઈશાનકલ્પમાં પરિગૃહીત દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ પ્રમાણ છે. સાનકુમારકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 2 સાગરોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ 7 સાગરોપપ્રમાણ છે. માદ્રકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય કંઈક અધિક ર સાગરોપમની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 7 સાગરોપમની છે. બ્રહ્મલોકકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 7 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 10 સાગરોપમની છે. લાન્તકકલ્પમાંજઘન્ય 10 સાગરોપમની ઉત્કૃષ્ટ 14 સાગરોપમની સ્થિતિ છે. મહાશવિમાનમાં જઘન્ય સ્થિતિ 14 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 17 સારોપમની છે. સહસ્ત્રારકલ્પમાં જઘન્ય 17 સાગરોપમની અને ઉત્કૃષ્ટ 18 સાગરોપમની છે. આનતકલ્પની સ્થિતિ જધન્ય 18 સાગરોપમની અને ઉત્કૃષ્ટ 19 સાગરોપમની છે. પ્રાણતકલ્પની સ્થિતિ જઘન્ય 10 સાગરોપમ અને ઉત્કટ 20 સાગરોપમની છે. આરણકલ્પમાં જઘન્ય 20 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 21 સારોપમ છે. અશ્રુતકલ્પમાં સ્થિતિ જઘન્ય 21 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22 સારોપમની છે. અધતન–અધિસ્તન શૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય 22 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 23 સાગરોપમની છે. અધતન-મધ્યમસૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ર૩ સાગરોપમ ઉત્કૃષ્ટ 24 સાગરોપમ છે. અધસ્તન-ઉપરિતન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 24 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 25 સાગરોપમની છે.- મધ્યમ-અધસ્તન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય 25 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 26 સારોપમની છે. મધ્યમ-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 26 સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે.મધ્યમ ઉપરિકન સૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? -જઘન્ય 27 Page #75 -------------------------------------------------------------------------- ________________ 365 સૂર- 293 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 28 સાગરોપમની છે. -ભગવનું ! ઉપરિતન-અધતન રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 28 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 29 સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 29 સાગર અને ઉત્કૃષ્ટ 30 સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-ઉપરિતના શૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય 30 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 31 સાગરોપમની સ્થિતિ છે. વિજય, વૈર્યત, જયંતઅને અપરાજિત. આ ચાર અનુત્તર વિમાનોમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 31 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. સવર્થસિદ્ધનામક મહાવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? 33 સાગરોપમની છે. એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું અને અદ્ધાપલ્યોપમનું વર્ણન પૂર્ણ થયું. [293-294] ભગવનું ! ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને વ્યવહારક્ષેત્રપલ્યોપમ આ બે સ્વરૂપે જાણવું. તેમાં જે સૂક્ષ્મ છે તેનું વર્ણન પછી કરવામાં આવશે. વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ આ પ્રમાણે છે- કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, અને એક યોજનની ઊંડાઈવાળો, કંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય.તે પલ્ય એક,બે ત્રણ યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે. તેમાં બાલાઝો એવી રીતે ઠાંસીને ભરવામાં આવે કે તેને અગ્નિ બાળી શકતો નથી ભાવતું તે સડી જતાં નથી. તે પલ્યના જે આકાશ પ્રદેશો બાલાઝવડે વ્યાપ્ત છે તે પ્રદેશોમાંથી સમયે-સમયે એક-એક પ્રદેશને બહાર કાઢતાં. જેટલા સમયમાં તે પલ્ય સર્વ પ્રદેશોથી રહિત થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ કહે છે, એટલેઅસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ વ્યતીત થઈ જાય ત્યારે આ પલ્યોપમ થાય છે. 10 કોટિ-કોટી વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ બિરાબર એક વ્યાવહારિક ક્ષેત્રસાગરોપમ છે. [૨૯૫-૨૯૬]આ વ્યાવહારિકક્ષેત્ર-પલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તે માત્ર પ્રરૂપણા માટે છે. આ પ્રમાણે વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ છે. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? કોઈ એક પલ્ય એક યોજન લાંબો યાવતુ પૂર્વોક્ત પરિધિથી યુક્ત હોય તેને એક, બે યાવતું સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે અને તે એકએક બાલાઝના અસંખ્યાત-અસંખ્યાત ખંડો કરવામાં આવે. આ બાલાગખંડો દષ્ટિના. વિષયીભૂત પદ્યર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તે બાલાગખંડોને પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી અગ્નિ બાળે નહિ યાવતુ તે સડી શકે નહીં. તે બાલાઝ ખંડોપલ્યના આકાશપ્રદેશોથી પૃષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેશોને સમયે સમયે બહાર કાઢતાં યાવતુ તે સંપૂર્ણરૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. તે પલ્યના આકાશ-પ્રદેશો એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડોથી અસ્કૃષ્ટ અવ્યાપ્ત હોય ? હા છે. જેમકે-કોઈ કોષ્ઠ કૂષ્માંડોથી ભરેલ હોય તેમાં માતલિંગો નાખતાં તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમાં બિલ્વો નાંખે તો પણ Page #76 -------------------------------------------------------------------------- ________________ હકક અનુગદારા-(૨૯૭) સમાવિષ્ટ થઈ જાય છે. પછી આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમાં બોર નાખતાંતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તો તે પણ તેમાં પ્રવેશી જાય છે. તેમાં સરસવ નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં ગાની રેતી નાખીએ તોતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ દષ્ટાંતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશો છે કે જે બાલાગ્ર ખંડોથી અસ્પષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. 10 કોટિ-કોટી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ હોય છે. [297]- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? તેના વડે દષ્ટિવાદઅંગમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. 298] દ્રવ્ય કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે-જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય. - અજીર્વદ્રવ્યો કેટલા પ્રકારના છે? અજીવ દ્રવ્યો બે પ્રકારના છે. રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? દસપ્રકારના કહેવામાં આવ્યા છે.ધમસ્તિકાય ધમતિકાયના દેશો ધમસ્તિકાયના પ્રદેશો અધમસ્તિકાય અધમસ્તિકાયના દેશો અધમસ્તિકાયના પ્રદેશો આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશો આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. રૂપી અજીવદ્રવ્ય કેટલાં પ્રકારનું છે? ચાર પ્રકારનું છે, સ્કંધસ્કંધદેશ સ્કંધ પ્રદેશ અને પરમાણ, પગલ. આ સ્કંધાદિદ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કયા હેતુથી એમ કહેવાય છે કે સ્કંધાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? પરમાણુપુદ્ગલ અનંત છે, દ્વિપ્રદેશિક સ્કંધો અનંત છે વાવતુ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવદ્રવ્ય સંખ્યાત છે ? અસંખ્યાત છે કે અનંત છે ? જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કઈ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી. અસંખ્યાત નથી પણ અનંત છે. અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુરકુમાર દેવો છે યાવતુ અસંખ્યાત નિતકુમારો છે. અસંખ્યાત પૃથ્વી કાયિકો યાવતુ અસંખ્યાત વાયુકાયિકો છે, અનંત વનસ્પતિકાયિકો છે. અસંખ્યાત બેઈજિયજીવો યાવતુ અસંખ્યાત ચૌઈન્દ્રિયજીવો, અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયજીવો, અસંખ્યાત મનુષ્યો, અસંખ્યાત વ્યંતરદેવો. અસંખ્યાત જ્યોતિષ્ક દેવો, અસંખ્યાત વૈમાનિક દેવ અને અનંત સિદ્ધો છે. આ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે. [29] શરીરો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? શરીરો પાંચ પ્રકારના છે. ઔદારિક- વૈક્રિય આહારક- તૈજસ- કામણ , - નારક જીવોના કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. વૈકિય તૈજસ અને કાર્મણઅસુરકુમારદેવોને કેટલા શરીર હોય? ત્રણ શરીરો હોય-વૈક્રિયક, તૈજસ અને કામણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરો યાવતુ સ્વનિતકુમાર સુધીના દેવોને હોય . પૃથ્વી કાયિક જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીરો હોય છે. ઔદારિક તૈજસ અને કામણ. અપૂકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ આજ ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવોને કેટલા શરીર હોય છે? વાયુકાયિક જીવોને ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિ જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. ઔદારિક, તૈજસ અને કામણ. Page #77 -------------------------------------------------------------------------- ________________ સત્ર- 29 37 તિયચપંચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવોની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે જેમકે ઔદારિક. વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને નાકજીવોની જેમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર કેટલા પ્રરૂપ્યા છે? બે પ્રકારના પ્રરૂપ્યા છે. બદ્ધ ઔદારિકશરીરવર્તમાનમાં જીવોએ ધારણ કરેલ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરભવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવોવડે જે ઔદારિક શરીર છોડી દેવામાં આવે તે. તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસંખ્યાત છે. એક એક સમયે એક-એક બદ્ધ ઔઘરિક શરીરનો પરિત્યાગ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔધરિક શરીર અસંખ્યાત લોક પ્રમાણ છે, જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણા છે અને સિદ્ધોથી અનંતમાં ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીર કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ? બે પ્રકારના છે. બદ્ધ વૈક્રિય શરીર અને મુકત વૈક્રિય શરીર. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધવૈક્રિયશરીરોનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશો જેટલા છે. મુક્ત વૈક્રિય શરીરો અનંત છે. શેષ સર્વ મુક્તઔદ્મરિકની જેમ જાણી લેવું જોઈએ. આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને ક્યારેક નથી હોતાં જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહસ્ત્રપૃથકૃત્વ મુક્ત આહારક શરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરોની જેમજ જાણવી. તૈજસશરીર કેટલાં કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતલોક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણા અને સર્વજીવોની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુક્તતૈજસશરીરો છે તે અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોકરાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણા અને સર્વ જીવવર્ગના અનંત ભાગવર્તી હોય છે. કામણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે? કામણશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના હોય છે. જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કાર્મરણશરીર સંબંધી કથને સમજી લેવું. નારક જીવોના કેટલા ઔદારિક શરીરો કહેવામાં આવ્યાં છે ? નારકોના ઔદારિક - શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ ઔદારિકશરીર છે તે નારક–જીવોને હોતા નથી. કારણ કે તેઓ વૈક્રિય-શરીરવાળા છે. જે મુક્તઔદારિક શરીર છે તે સામાન્ય મુક્તદારિકશરીર પ્રમાણે જાણવા. નારકજીવોના વૈકિય–શરીર કેટલા કહેવામાં આવ્યા છે ? વૈક્રિયશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલો છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણ વિખ્રભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણ Page #78 -------------------------------------------------------------------------- ________________ 368 અનુગડારાઈ-(૨૯) પ્રતિરક્ષેત્રમાં આવેલી શ્રેણી–રાશિના દ્વિતીય વર્ગમૂળને ધન કરવાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બદ્ધવેક્રિયશરીરો છે. નારકોમાં જે મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્તદારિકની જેમજ સમજી લેવી. નારકજીવોના આહારક-શરીર કેટલા હોય છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારકશરીર છે તે નારકોમાં નથી હોતાં. મુક્ત આહારકશરીરોની સંખ્યા મુક્ત–રિક શરીર પ્રમાણે જ જાણવી. નાકજીવોના બદ્ધ અને મુક્તનતૈજસશરીરો તેમજ કાર્યકણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સદશ જાણવી. અસુરકુમારોના ઔદારિકશરીરો કેટલાં છે ? બદ્ધઔદારિકશરીર હોતા નથી અને મુક્ત ઔદ્યરિકશરીર અનંત હોય છે. અસુરકુમારોના વૈકિય–શરીરો કેટલા હોય છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન વિષ્ફભસૂચિરૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિપ્લભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં હોય છે. અસુરકુમારોના જે મુક્ત-વૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઓઘરિકશરીરો જેટલી જ છે. અસુરકુમારોના આહારક શરીરો કેટલા કહેવામાં આવ્યા છે? બે પ્રકારના છે. બદ્ધમુક્ત. આ બંને પ્રકારના આહારકશરીરીની સંખ્યા ઔદારિકશરીરની જેમ જાણવી. બદ્ધ અને મુક્ત વૈક્રિયશરીર તેમજ જાણવા જોઈએ. અસુરકુમારોમાં આ પાંચશરીરોની સંખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તે જ પ્રમાણે યાવતુ નિતકુમારસુધીના ભવનપતિઓના શરીરોની સંખ્યા જાણવી. પૃથ્વી કાયિક જીવોનાઔદારિકશરીરો કેટલા છે? બે પ્રકારનાં છે.બદ્ધ અને મુક્ત. પૃથ્વીકાયિકજીવોના આ બંને શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત સામાન્ય દારિકશરીરો જેટલીજ જાણવી. પૃથ્વીકાયિક જીવોના વૈક્રિયશરીરો કેટલા છે? બે પ્રકારનાં છે, તે આ પ્રમાણે- બદ્ધ અને મુકત. તેમાં બદ્ધવૈક્રિયશરીર પૃથ્વી કાયિકજીવોને હોતા નથી. મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સામાન્ય મુક્ત. ઔદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરો વિશે પણ આજ પ્રમાણે જાણવું કે બદ્ધ અને મુક્ત તૈજસ અને કામણ શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિક શરીરોની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવોના શરીરોની જેમજ અપૂકાયિક જીવો અને તેજસ્કાયિક જીવોના શરીરોની સંખ્યા જાણવી. વાયુકાયિક જીવોના ઔદારિકશરીરો કેટલા છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. વાયુકાયિક-જીવોના આ બંને પ્રકારના શરીર પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. વાયુકાયિક જીવોમાં વૈક્રિયશરીર કેટલો છે? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીરો છે તે અસંખ્યાત છે. વાયુકાયિક જીવોના. મુક્ત વૈકિયશરીરો, બદ્ધ અને મુક્ત આહારકશરીર પૃથ્વીકાયિક જીવોના શરીરો. પ્રમાણે જાણવા. બદ્ધ અને મુક્ત તેજસ અને કામણ શરીરો પણ પૃથ્વીકાયિક જીવોના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય. આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરના સદશ જાણવા. વનસ્પતિકાયિક જીવોના તૈજસ અને કામણશરીરો કેટલા છે? સામાન્ય તૈજસ અને કાશ્મણ શરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિય જીવોના ઔદારિકશરીરો કેટલા કહેવામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯૯ 369 આવ્યા છે? બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધઔદારિફશરીરો અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળના જેટલા સમયો હોય છે તેટલા બદ્ધઔદારિક શરીરો છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. આ શ્રેણીઓથી વિખંભસૂચિ ગ્રહણ કરવામાં આવે છે. અસંખ્યાત કોટી-કોટી યોજનાના પ્રમાણવાળી આ વિખંભચિ અસંખ્યાત શ્રેણિઓના વર્ગમૂળરૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રતરના જેટલા પ્રદેશો હોય તે સર્વ પ્રદેશોમાં જો દરેકેદરેક પ્રદેશ એક-એક દીન્દ્રિયજીવથી પૂરિત કરવામાં આવે તો તે સર્વ પ્રદેશો દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભરેલ પ્રદેશોથી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સમયમાં જો એક-એક દ્વિીન્દ્રિયજીવ બહાર કાઢવામાં આવે તો તે પ્રદેશોને રિકત કરવામાં આવલિકાના અસંખ્યાત ભાગો લાગે તેટલા પ્રદેશો અંગુલuતરના હોય છે. આ પ્રદેશો પ્રમાણ દ્વિન્દ્રિયના બદ્ધદારિકશારીરો હોય છે. દ્વીન્દ્રિયજીવોના મુક્ત-દારિકશરીરો સામાન્ય ઔઘરિક શરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિયજીવોને બદ્ધવૈક્રિય અને બદ્ધ આહારકશરીરો નથી હોતાં મુક્તવૈક્રિય અને આહારકશરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરો જેટલી હોય છે. તૈજસ અને કાર્મણશરીરો ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. જે પ્રમાણે દ્વીદ્રિયજીવોના શરીરોની પ્રરૂપણા કરવામાં આવી છે તે જ પ્રમાણે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના શરીરની પ્રરૂપણા સમજવી. તિર્યચપંચેન્દ્રિયજીવોના ઔદારિ કશરીરો પણ દ્વીન્દ્રિયજીવોના ઔદારિકશરીરો પ્રમાણે જાણવા. તિયચપંચેન્દ્રિય જીવોના વૈક્રિયશરીરો કેટલા છે? બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાભાગમાં વતમાન અસંખ્યાત શ્રેણીરૂપ છે. તે શ્રેણિઓની જે વિખ્રભસૂચિ છે તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ વર્તમાન હોય તેટલી ગ્રહણ કરવામાં આવી છે. તે શ્રેણિઓ પ્રમાણ બદ્ધવૈક્રિયશરીર હોય છે. તિર્યંચપંચેન્દ્રિયના મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્ત ઔદારિકશરીરોની સંખ્યા પ્રમાણે છે. દ્વીન્દ્રિયજીવોના આહારકશરીર પ્રમાણ અને તેજસકાશ્મણશરીરોનું પ્રમાણ ઔદારિક શરીરોના પ્રમાણ જેવું છે. મનુષ્યોને ઔદારિક-શરીરો કેટલો છે ? બે પ્રકારના છે. બદ્ધઔદરિકશરીર અને મુક્ત-દારિકશરીર. તેમાં જે બદ્ધ ઔદારિક શરીર છે તે કદ્યચિત્ સંખ્યાત. હોય-કદાચિત અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં તેઓ સંખ્યાત હોય છે સૌથી ઓછા. મનુષ્યોનું અસ્તિત્વ જ જઘન્યપદ છે. સંખ્યાત કોટી-કટી 29 અંકસ્થાનરૂપ હોય છે. આ 29 અંકસ્થાનયમલ પદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ ર૯ અંકોમાં ગર્ભજ મનુષ્યોની સંખ્યા કહેવામાં આવી છે. અથવા. છઠ્ઠાવર્ગની સાથે પાંચમા વર્ગને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યા બરાબર ગર્ભજ મનુષ્યો છે. અથવા ( અર્ધચ્છેદોવાળી) રાશિ 29 અંકસ્થાન રૂપ હોય છે. મનુષ્યોના વૈક્રિયશ-રીરો કેટલા છે? બે પ્રકારનાં છે. તે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ : વૈક્રિયશરીર છે તે સંખ્યાત છે. મુક્તવૈક્રિયશરીરોનું પ્રમાણ મુક્તસામાન્ય ઔદારિકશરીરોની જેમ અનંત જાણવું. મનુષ્યોના આહારક શરીરો કેટલા છે? બે પ્રકારના છે 2i4) Page #80 -------------------------------------------------------------------------- ________________ 30 અનુઓ દારાઈ -(299) બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ આહારકશરીરો છે તે કદાચિતું હોય કદાચિત ન હોય. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક બે, અથવા ત્રણ હોય, ઉત્કૃષ્ટ પૃથક સહસ્ત્ર હોય છે. મનુષ્યોના મુક્ત આહારક સામાન્ય મુક્ત આહારક બરાબર છે. મનુષ્યોના તૈજસકામણશરીરોનું પ્રમાણ એમના ઔદારિક-શરીરોના પ્રમાણ જેમ જાણવું. | વ્યંતરદેવોના ઔદારિક શરીરોનું પ્રમાણ નારકોના ઔદારિક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના વૈક્રિયશરીરો કેટલા છે.બે પ્રકારના છે.બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના. અસંખ્યાતમાં ભાગમાં સંખ્યાત સો યોજનોના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ અસંખ્યાત વિષ્ઠભસૂચિરૂપ શ્રેણિઓમાં જેટલા પ્રદેશો છે તે પ્રમાણે બદ્ધક્રિયશરીર જણવા. વ્યંતરદેવોના મુક્ત વૈક્રિયશરીરોનું પ્રમાણ અસુરકુમારોના બંને પ્રકારના આહારક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના તૈજસ-શરીરો કેટલા છે? એઓનાં જેમ વૈક્રિય શરીર છે. તેમ તૈજસ શરીરો તથા કાર્મણ શરીરો છે એમ કહેવું જોઈએ. જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો કેટલા છે ? ઔધરિક શરીર નારકોના. ઔદારિકશરીરો પ્રમાણે જાણવા.-ભંતે જ્યોતિષ્કદેવોના વૈક્રિયશરીરો કેટલા હોય છે? વૈક્રિયશરીરો બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધવૈક્રિય શરીરો કાળની અપેક્ષાએ અસંખ્યાત છે યાવતું ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં ૨પ૬ પ્રતરાંગલના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ વિષ્ક ભસૂચિના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જ્યોતિષ્ઠદેવોના બદ્રક્રિયશરીરો જાણવા, મુક્તવૈક્રિય શરીરોઓરિક શરીરો છે તે પ્રમાણે જાણવા. જ્યોતિષ્કદેવોના આહારકશરીરોનું પ્રમાણ નારકીઓના આહારકશરીરોના પ્રમાણ તુલ્ય જાણવું. તૈજસ અને કામણ શરીરોનું પ્રમાણ બદ્ધ અને મુક્તક્રિય શરીરો પ્રમાણે જાણવું. - વૈમાનિકદેવોનાં ઔધરિકશરીરો કેટલા છે ? ઔદગ્લિશરીરો નારકોના ઔદાઆરિક શરીર પ્રમાણ જાણવા. વૈમાનિકદેવોના વૈક્રિયશરીરો કેટલા છે ? વૈક્રિયશરીર બે પ્રકારના હોય છે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશ રાશિ હોય છે તેટલાં છે. મુક્તવૈક્રિયશરીરોનું પ્રમાણ સામાન્ય મુક્ત ઔદારિકશરીર પ્રમાણ જાણવું. બદ્ધ અને મુક્ત આહારક શરીરોનું પ્રમાણ નારકોના આહારક શરીર પ્રમાણ જાણવું. તૈજસ અને કામણશરીર એમના વૈક્રિયશરીરોની જેમજ જાણવા. આ પ્રમાણે સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક સુક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક અને સૂક્ષ્મ એવા બે ભેદવાળા ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ પણ નિરૂપિત થઈ ગયું. આ પ્રમાણે પલ્યોપમ આ પ્રમાણે [કાળના વિભાગોપણ નિર્દિષ્ટ થયા અને કાળપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. [300] ભાવ પ્રમાણ શું છે? –ભાવપ્રમાણ ત્રણ પ્રકારે પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે- ગુણપ્રમાણ નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. [301-302] ગુણપ્રમાણ શું છે? -જીવગુણપ્રમાણ અને અજીવ-ગુણ પ્રમાણ આ બે રૂપે ગુણ પ્રમાણે છે. અવગુણપ્રમાણ શું છે? –અજીવ ગુણપ્રમાણ પાંચ પ્રકારનું છેવર્ણગુણપ્રમાણ ગંધગુણપ્રમાણ રસગુણપ્રમાણ સ્પર્શગુણપ્રમાણ અને સંસ્થાનગુણ Page #81 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 302 371 પ્રમાણ. વર્ષગુણપ્રમાણ શું છે ? વગુણ પ્રમાણ પાંચ પ્રકારનું છે કૃષણ-વર્ણગુણપ્રમાણ યાવતુ શુકલવર્ણગુણપ્રમાણ, ગંધગુણપ્રમાણ શું છે? સુરભિગંધ અને દુરભિગંધ આ બે પ્રકારે ગંધગુણપ્રમાણ છે. રસગુણપ્રમાણ શું છે? –રસગુણપ્રમાણના પાંચ પ્રકારે છે તિકતરપ્રમાણ યાવતુ મધુરરસપ્રમાણ. આ રસગુણ પ્રમાણ છે. સ્પર્શગુણપ્રમાણ શું છે ? -સ્પર્શગુણપ્રમાણના આઠ પ્રકાર છે. કર્કશગુણ પ્રમાણ યાવત્ રૂક્ષસ્પર્શગુણપ્રમાણ. આ સ્પર્શગુણ પ્રમાણ છે. સંસ્થાનગુણપ્રમાણ શું છે? સંસ્થાનગુણપ્રમાણ પાંચ પ્રકારનું છે—પરિમંડળ સંસ્થાન ગુણપ્રમાણ વૃત્તસંસ્થાનગુણપ્રમાણ, વ્યસ્ત્રસંસ્થાનગુણપ્રમાણ ચતુરઢ સંસ્થા ગુણપ્રમાણ આયતસંસ્થાનગુણપ્રમાણ, આ પ્રમાણે અજીવ- ગુણપ્રમાણ જાણવું. ભંતે ! જીવગુણપ્રમાણ. શું છે ? - જ્ઞાનગુણ, દર્શનગુણ, અને ચારિત્રગુણરૂપ જીવગુણપ્રમાણ છે. જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપ જ્ઞાનગુણ પ્રમાણ જાણવું. પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે? -ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ રૂપ પ્રત્યક્ષપ્રમાણ છે, ઈદ્રિયપ્રત્યક્ષતા શું છે ? ઈદ્રિયપ્રત્યક્ષના પાંચ પ્રકાર કહેવામાં આવ્યાં છે. શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ ઘ્રાણેજિયપ્રત્યક્ષ જિલ્હાઈન્દ્રિયપ્રત્યક્ષ અઈિન્દ્રિયપ્રત્યક્ષ. આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. નોઈદ્રિયપ્રત્યક્ષ શું છે ? અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મન:પર્ય-વિજ્ઞાનપ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપ નોઈદ્રિયપ્રત્યક્ષ જાણવું. આપ્રમાણે પ્રત્યક્ષનું સ્વરૂપવર્ણન પૂર્ણ થયું. અનુમાનપ્રમાણ શું છે ? અનુમાન ત્રણ પ્રકારના છે. પૂર્વવતું શેષવતું દષ્ટસાધર્યુવતુ પૂર્વવતુ અનુમાન શું છે? પૂર્વવતુઅનુમાન ચિહ્નો વગેરેથી જે અનુમાન કરવામાં આવે તે આ પ્રકારનું છેક્ષત શરીરમાં ઉત્પન્ન થનાર ઘા, વ્રણ થાય તે, લાંછન-મસા અને તલ, આ પાંચ ચિહનોવડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવતુ કહેવામાં આવ્યું છે. કોઈ માતાનો પુત્ર બાલ્યવસ્થામાં જ પરદેશ જતો રહ્યો હતો. પરદેશમાં તે તરૂણ થઈ ગયો જ્યારે તે પાછો ફર્યો ત્યારે માતાએ કોઈ ચિહનના આધારે તેને ઓળખી લીધો. આ પ્રમાણે પૂર્વવતું અનુમાન છે. [33] શેષવતુઅનુમાન શું છે? -કાર્ય, કારણ, ગુણ, અવયવ અને આશ્રય આ. પાંચદ્વારા જે અનુમાન કરવામાં આવે તે શેષવતુ અનુમાન કહેવાય છે. કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે? -કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવું તે કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતું છે. શંખના ધ્વની સાંભળી શંખનું, ભેરીના તાડનથી ભેરીનું બળદોના અવાજ સાંભળી બળદનું, મોરનો કેકારવ સાંભળી મયૂરનું, હણહણાટ સાંભળી ઘોડાનું હાથીની ચીખ સાંભળી હાથીનું, એવું ઘનઘનાયિત સાંભળી રથનું અનુમાન કરવું તે કાર્યલિંગથી ઉત્પન્ન થયેલ શેષવતુ અનુમાન છે. કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે ? –કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુઅનુમાન આ પ્રમાણે છે-પટનું કારણ તંતુઓ છે, પટતંતુનું કારણ નથી. વીરણા તૃણવિશેષ કટસાદડીનું કારણ છે, સાદડી વરણાનું કારણ નથી. માટીપિંડ ઘટનું કારણ છે, ઘટ માટીનું કારણ નથી. આ કારણલિંગજન્ય શેષાવતુઅનુમાન છે. ગુણલિંગજન્ય શેષવતુઅનુમાન શું છે ? સોનાની કસોટીપર ઘસવાથી કસોટીપરની રેખા જોઈ સુવર્ણનું. ગંધથી, પુષ્પ, રસથી લવણ્યનું આસ્વાદથી મદિરાનું એવું સ્પર્શથી વસ્ત્રનું અનુમાન Page #82 -------------------------------------------------------------------------- ________________ હ૭૨ અનુબદારાઈ -(304) કરવું તે ગુણનિષ્પન્નશૈષવતુઅનુમાન છે. અવવરૂપલિંગ નિષ્પન્ન શેષવતુઅનુમાન શું છે ? શૃંગથી મહિષનું શિખાથી કુકટનું વિષાણથી હાથીનું દેથી વરાહનું પીંછાથી મયૂરનું,ખરીઓથી ઘોડાનું નખથી વ્યાઘનું બાલાઝથી ચમરીનું, પૂછડાથી. વાંદરાનું દ્વિપદથી મનુષ્યાદિનું, ચતુષ્પદથી ગાયાદિ ઘણાપગોથી ગૌમિકાદિનું કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું વલયયુકત બાહુથી. સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવતુ અનુમાન છે. [30] પરિકરબંધનચોદ્ધાના વિશેષ પ્રકારના પોશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વરુવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝી-ગયેલ એક દાણથી દ્રોણ-પાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવલિંગજન્ય શેષવતુ અનુમાન છે. [૩૦૫]આશ્રયજન્ય શેષવતુ અનુમાન શું છે? –આશ્રયજન્ય શેષવતુ અનુ માન આ પ્રમાણે છે ધૂમથી અગ્નિનું, બગલાઓની પંકિતથી પાણીનું. વાદળાના વિકારથી વૃષ્ટિનું શીલના સદાચારથી કુલ-પુત્રનું અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવતુ અનુમાન છે. દષ્ટસાધમ્યવતું અનુમાન તે શું છે? બે પ્રકારનું છે. સામાન્યદષ્ટ અને વિશેષદષ્ટ સામાન્યદઅનુમાન શું છે ? -કોઈ પદાર્થ સામાન્યરૂપથી દષ્ટ હોય તે સાથે અન્ય અદષ્ટના સાધમ્મનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. જેમકે-એક પુરૂષનો આકાર જોઈ અન્ય ઘણા પુરુષોનો પણ આવો હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષોને જોઈ જેવા આ ઘણા પુરુષો છે તેવો એક પુરુષ હશે. જેવો એક કાપણસિક્કો. તેવા અનેક કાષપણ, જેવા અનેક કાષપણ તેવો એક કાષપિણ. આ સામાન્યદષ્ટ અનુમાન છે. વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન શું છે? વિશેષરૂપથી દષ્ટપદાર્થના સાધર્મ્સથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષદષ્ટસાધર્મવત્ અનુમાન છે. જેમ કોઈ પુરુષ અનેક પુરુષોની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે “આ તેજ માણસ છે આ અનુમાનપ્રયોગમાં પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યો છે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે. તેજ રીતે ઘણા સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદષ્ટ સિક્કાને જાણી લેવો કે “આ તેજ સિક્કો છે. તે વિશેષદષ્ટ અનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો હોય છે. અતીતકાળનો વર્તમાનકાળનો અને ભવિષ્યકાળનો. અતીતકાળગ્રહણ શું છે? - વનોમાં ઉગેલઘાસ સંસ્થાકુંરોથી હરિતવણ થયેલી, પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, દીર્ઘકાવાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનું અનુમાન કરવું. પ્રત્યુત્પનકાળથી ગ્રહણ શું છે ? ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થોએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, તે જોઈને તેણે અનુમાન કર્યું કે “અહીં સુભિક્ષ છે.' [૩૦-૩૦૭)અનાગત કાલગ્રહણ શું છે? આકાશની નિર્મળતા, કૃષ્ણવર્ણવાળા પર્વતો, વિધુત્સહિતમેઘ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ રક્તવર્ણવાળી સંધ્યા, આદ્ર, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રોહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાતોને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવો કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવું ‘સુવૃષ્ટિ થશે.” આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાન છે. આ ઉદ્ગતતૃણ, વનાદિ પૂર્વોક્ત લિંગની Page #83 -------------------------------------------------------------------------- ________________ 377 સુa-૩૦૮ વિપરીતતામાં પણ ત્રણ પ્રકાનું ગ્રહણ થાય છે. અતીતકાળ ગ્રહણ, પ્રત્યુત્પન્ન કાળગ્રહણ, અનાગતકાળ ગ્રહણ. --ભંતે ! અતીતકાળ ગ્રહણ શું છે? તૃણ રહિત વનો, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિહુષ્કકુંડ, સર, નદી, દીથિંક, જળાશય વગેરે જોઈ અનુમાન કરવું કે આ દેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રત્યુત્પન્નકાળગ્રહણ શું છે? ભિક્ષાર્જન માટે આવેલ કોઈ સાધુને લાભથી વંચિત જોઈને અત્યારે અહીં દુભિક્ષ છે” એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પનકાળ ગ્રહણ. છે. [૩૦૮-૩૦૯]અનાગતકાળગ્રહણ શું છે? દિશાઓ સધૂમ હોય, પૃથ્વી ફાટી ગઈ હોય, છિદ્રો પડી ગયા હોય, પવન દક્ષિણ દિશાનો વહેતો હોય,આ વૃષ્ટિના અભાવના. ચિહનો જોઈ તથા અગ્નિ કે વાયુ જોઈને “અહીં વૃષ્ટિ થશે નહીં આવું અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ વિશેષદષ્ટસાધર્મવતુ અનુમાનનું સ્વરૂપ જાણવું. ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? –ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું. તે ઉપમાનપ્રમાણ. તેના બે પ્રકાર છે. સાધમ્યોપનીત અને વૈધમ્યોપનીત. સાધમ્યપનીત શું છે? -સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે સાધમ્યોંપનીત છે તેના ત્રણ ભેદ છે. કિંચિસાધર્મોપનીત, પ્રાયસાધમ્યપનીત અને સર્વસાધર્મોપનીત. તે કિંચિસાધમ્યપનીત શું છે ? કંઈક સમાનતાના આધારે ઉપમા આપવામાંઆવે તે કિંચિતસાધોપનીત છે. જેવો મંદર છે તેવો સષપ છે. જેવો સર્ષપ છે તેવો મેરુ છે. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ જેવો ગોષ્પદ તેવો સમુદ્ર જેવો આદિત્ય તેવો ખદ્યોત આગિયો, જેવો. ખદ્યોત તેવો આદિત્ય જેવો ચંદ્ર તેવું કદ, જેવું કમુદ તેવો ચંદ્ર આ રીતે કિંચિત્ સાધમ્ય પનીત છે. પ્રાયસાધમ્યોપનીતનું સ્વરૂપ કેવું છે ? અધિકાંશ-સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાય સાધમ્યપનીત છે. જેવી ગાય તેવો ગવય (રોઝ) છે. જેવો ગવાય તેવી ગાય છે. આ પ્રાયઃસાધમ્યપનીત છે. -ભંતે સર્વસાધર્મોપનીત શું છે? –સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામાં આવે તે સર્વસાધમ્યોપની છે. અત્રે શંકા થાય કે સર્વપ્રકારથી સમાનતા તો કોઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણ કે જો બંનેમાં સર્વપ્રકારે સમાનતા ઘટિત થાયતો બંનેમાં એકતા પ્રાપ્ત થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સવપ્રકારે સમાનતા નથી. હોતી પરંતુ અત્રે તે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે અહંતોએ અહંન્તો જેવું કર્યું. ચક્રવર્તીએ ચક્રવર્તીઓના જેવું કર્યું. બળદેવે બળદેવોના જેવું કર્યું વાસુદેવે વાસુદેવોના જેવું કર્યું સાધુએ સાધુઓના જેવું ક્યું આ સર્વસાધમ્યોપનીત છે. વૈધયાનીત શું છે ? –બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વેધમ્યોપનીત. તેના ત્રણ પ્રકાર છે. કિંચિતુર્વધર્મોપનીત પ્રાયધમ્યપનીત અને સર્વવૈધનીત. કિંચિતવૈધમ્યપનીત શું છે? –કોઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિચિવૈધમ્યપનીત છે. જવું શબલાગાયનું વાછરડું હોય તેવું બહુલા ગાયનું વાછરડું હોતુ નથી, જેવું બહુલાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. આરીતે કિંચિત વૈધમ્યપનીતનું સ્વરૂપ જાણવું. પ્રાયવૈધમ્યપનીત શું છે ? - અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયવૈધર્મો પનીત છે. જેવો વાયસ (કાગડો) તેવું પાયસ (દૂધપાક) હોતું નથી, જેવું પાયસ હોય છે તેવો વાયરસ Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુઓ દારા (309) હોતો નથી. પદગત બે વર્ગોની અપેક્ષાએ સામ્યતા હોવા છતાં સચેનતા. અચેતનતા વગેરે અનેક ધર્મોની વિધમતા હોવાથી તે પ્રાયવૈધમ્યપનીત છે. સવવૈધમ્યપની શું ચે? સર્વપ્રકારથી વિધર્મતા પ્રગટ કરવામાં આવે તો તે સર્વ4ધમ્યપનીત છે. એવા કોઈ પદાર્થો નથી જેમાં પરસ્પર સર્વ પ્રકારે વૈધર્મ હોય. કારણ કે સત્ત્વ, પ્રમેયત્વ વગેરે ધમોની અપેક્ષાએ સર્વ પદાર્થોમાં સમાનતા રહેલી હોય છે. આવી શંકાનો ઉત્તર આપતા જણાવે છે કે એકબીજા પદાર્થની સાથે સર્વિધર્મોપનીત નથી પરંતુ તે વિધમતા તેની સાથે જ પ્રગટ કરવામાં આવે છે, બીજા સાથે નહીં. જેમકે નીચ માણસે નીચ જેવું જ કર્યું દાસે દાસ જેવું જ કર્યું કાગડાએ કાગડા જેવું જ કર્યું. કૂતરાએ કૂતરા જેવું જ કર્યું, ચંડાલે ચંડાલ જેવું જ કર્યું. આ પ્રમાણે સર્વિધર્મોપનીત છે. આ રીતે ઉપમાપ્રમાણનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું. આગમપ્રમાણનું સ્વરૂપ કેવું છે? -જીવાદ પદાર્થો સમ્યફ રીતે જેના વડે જાણવામાં આવે તે આગમ છે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે- લૌકિક અને લોકોત્તરિક. લૌકિક આગમ એટલે શું ?જે આગમ અજ્ઞાની મિથ્યાદષ્ટિઓએ પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલા હોય તે લૌકિક આગમ છે. જેમકે- ભારત, રામાયણ, યાવતું સાંગોપાંગ ચાર વેદ. આ સર્વ લૌકિક આગમ છે. લોકોરિકઆગમ શું છે ? ઉત્પન્નજ્ઞાન-દર્શનને ધારણ કરનાર, અતીત, પ્રત્યુત્પન્ન અને અનાગતના જ્ઞાતાં, ત્રણે લોકથી વંદિત, પૂજિત, કીર્તિત, સર્વજ્ઞાની, સર્વદર્શી અરિહંતભગવત્તો દ્વારા પ્રણિત દ્વાદશાંગ ગણિપિટક તે લોકોત્તરિક આગમ છે. અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું છે, સૂત્રાગમ અથગમ તદુ ભયાગમ અથવા આત્માગમ અનંતરાગમ અને પરંપરાગમ. તીર્થકરોઓ અર્થબોધ આપ્યો છે તે અર્થ તેમાટે આત્માગમ છે. તે અર્થ ગણધરોને સાક્ષાત્ પ્રાપ્ત થયો તેથી ગણધરોમાટે તે અનન્તરાગમ છે. ગણધરોનાં શિષ્યો માટે પરંપરાગમ છે. ગણધરો એ ગૂંથેલ સૂત્રો તેઓ માટે આત્માગમ છે તેમના સાક્ષાતુ શિષ્યો માટે તે સૂત્રો અનંતરાગમ છે અને પ્રશિષ્યો આદિમાટે પરંપરાગમ છે. આ રીતે લોકોત્તરઆગમ જાણવું. આમ આગમનું અને જ્ઞાનગુણપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. દર્શનગુણપ્રમાણનું સ્વરૂપ કેવું છે? તે દર્શનગુણના 4 પ્રકારો છે. ચક્ષુદર્શનગુણપ્રમાણ અચક્ષુદર્શનગુણપ્રમાણ અવધિદર્શનગુણ પ્રમાણ કેવળદર્શનગુણપ્રમાણુ ચક્ષુદર્શની- ભાવચક્ષુઈન્દ્રિયાવરણકર્મના ક્ષયોપશયથી અને પ્રત્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ-દર્શનલબ્ધિવાળા જીવો, ચક્ષુદર્શનથી ઘટ, પટ, કટ, રથાદિ દ્રવ્યોને જુએ છે. અચક્ષદર્શની અયક્ષદર્શનથી ચસિવાયની 4 ઈન્દ્રિયો અને મનથી શબ્દ ગંધ, રસ, સ્પર્શને જાણે છે. “આયભાવ"પદદ્વારા સ્પષ્ટ કરે છે કે ચહુ સિવાયની. 4 ઈન્દ્રિયો પ્રાપ્ત કરી છે, પાર્થ સાથે સંશ્લિષ્ટ થઈને જ પોતાના વિષયનો અવબોઘ કરે છે. અવધિદર્શની અવધિદર્શનથી- સર્વરૂપી દ્રવ્યોને જુએ છે. સર્વ પયયોને નહિ. કેવળદર્શની કેવળદર્શનથી સર્વ દ્રવ્ય અને સર્વપર્યયોને જુએ છે. આ રીતે દર્શનગુણ, પ્રમાણ જાણવું. ચારિત્રગુણપ્રમાણ શું છે ? જેને ધારણ કરીને મનુષ્ય નિતિ કમનું આચરણ ન કરે તે ચારિત્રગુણ પ્રમાણના પાંચ ભેદ છે. સામાયિકચારિત્રગુણ પ્રમાણ છેદોપ Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૦. 375 સ્થાપનીયચરિત્રગુણપ્રમાણ પરિહારવિશુદ્ધ ચારિત્રગુણપ્રમાણ અને યથાખ્યાતચારિત્રગુણપ્રમાણ તેમાં સામાયિકચારિત્રના બે પ્રકાર કહ્યાં છે. ઈ–રિક-સ્વલ્પકાલિક કે જે પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ ન કરાય ત્યાં સુધી હોય તે, યાવત્કથિત જીવનપર્યન્તનું સામાયિકચારિત્ર. તે 22 તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓમાં હોય છે. છેદપસ્થાનચારિત્ર-જેમાં પૂર્વ-પયિનું છેદન કરી ફરી મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તેના બે ભેદ સાતિચારમૂલગુણના વિરાધક સાધુને પુનઃ વતપ્રદાન કરવું નિરતિચાર- ઈત્વરિ,સામાયિકચારિત્રનું પાલન કરનાર સાધુને સાત દિવસ, 4 માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે. નિર્વિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનું નિર્વિકાયિક-જે તપશ્ચય કર્યા પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસંપરાયચારિત્રજેમાં સૂક્ષ્મલોભમાત્ર અવશેષ હોય. તેના બે ભેદ સંકિલશ્યમાનક ઉપશામણિથી મૂતથનાર જીવોનું ચારિત્ર. વિશુદ્ધમાનકશ્રેણિઆરોહણ કરનારનું ચારિત્ર. યથાખ્યાતચારિત્ર-જેમાં કષાયોદયનો સદંતર અભાવ રહે છે, તેના બે ભેદ છે પ્રતિપાતિ. એટલે 11 મા ગુણસ્થાનવાળાનું અને અપ્રતિપાતિ એટલે 12 આદિ ગુણસ્થાનવાળાઓનું અથવા (1) છાસ્થિક અને (2) કેવલિક. આ રીતે ચારિત્રગુણપ્રમાણનું સ્વરૂપ કથન જાણવું કથન સમાપ્ત થયું. [31o] નયન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?- ગૌતમ ! અનંત ધમત્મિક વસ્તુના અન્ય ધર્મોને ગૌણ કરીને વિવક્ષિત ધર્મને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાનો જે અભિપ્રાય હોય છે તે નયપ્રમાણ છે. તે નવપ્રમાણનું સ્વરૂપ ત્રણ દગંતોવડે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમકે-પ્રસ્થાકનાદષ્ટાંતથી, વસતિના દષ્ટાંતથી અને પ્રદેશના દષ્ટાંતથી. પ્રસ્થનું દષ્ટાંત કોને કહે છે? પ્રસ્થ એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ.જેમકેકોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કોઈએ પ્રશ્ન કર્યો ‘તમે કયાં જઈ રહ્યાં છો?” ત્યારે અવિશુદ્ધનૈગમનયના મુજબ તેને કહ્યું હું પ્રસ્થક લેવા જાઉં છું' કોઈએ તેને વૃક્ષને છેદતા જોઈ પૂછયું- તમે આ કાપી રહ્યા છો ? ત્યારે તેને વિશુદ્ધનૈગમનય મુજબ જવાબ આપ્યો- હું પ્રસ્થ કાપું છું.” પછી કોઈએ લાકડા છોલતા જોઈ પૂછયું-તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાયે તે બોલ્યા હું પ્રસ્થક છોલી રહ્યો છું. પ્રસ્થથક નિમિત્તે કાષ્ઠના મધ્યભાગને કોરતો જોઈ કોઈએ પૂછયું તમે આ શું કરો છો?” ત્યારે વિશુદ્ધતરનૈગમય મુજબ તેને જવાબ આપ્યો - " પ્રસ્તક ઉત્કીર્ણ કરી રહ્યો છું. જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર લેખની વડે પ્રસ્થકમાટે ચિહ્ન કરવા લાગ્યો તેને જોઈને કોઈએ પૂછ્યું- “આ તમે શું કરો છો ?" ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- હું પ્રસ્થાના આકારને અંકિત કરુ છું.’ પ્રસ્થક સંબંધી આ પ્રશ્નોત્તર સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કરતાં રહેવું આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવું. સંગ્રહનયના મત મુજબ ધાન્યપરિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે. ઋજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રસ્તક છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિ જ્ઞાનમાં ઉપયુક્ત છે તેજ પ્રસ્થક છે. જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનું દષ્ટાંત કેવું છે? કોઈ પુરુષે બીજા Page #86 -------------------------------------------------------------------------- ________________ 376 અનુઓ દારાઈ - (312) કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહો છો ?" અવિશુદ્ધનૈગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યો- હું લોકમાં રહુ છું.’ પ્રશ્નકતાએ કહ્યું- લોક ત્રણ પ્રકારના છે જેમકેઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોક. શું તમે આ ત્રણેલોકોમાં વસો છો ?' ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યું- “તિર્યશ્લોકમાં વરુ છું.' પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો- 'તિર્યશ્લોક જેબૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અસંખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તો શું તમે આ સવમાં નિવાસ કરો છો ?' ત્યારે વિશુદ્ધતરનૈગમનના અભિપ્રાય મુજબ તેણે કહ્યુંજંબુદ્વીપમાં રહું છું. ત્યારે પ્રશ્નકર્તાએ પૂછયું- “બૂદ્વીપમાં તો દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- ભરત એરવત હેમવત ઐરાવત હરિવર્ષ રમ્યફવર્ષ દેવકુ ઉત્તરકુરુ પૂર્વવિદેહ અને અપરવિદેહ. તો શું તમે આ સર્વ ક્ષેત્રોમાં નિવાસ કરો છો ? ત્યારે વિશુદ્ધતરનગમનય મુજમ તેને જવાબ આપ્યો કે હું ભરતક્ષેત્રમાં રહું છું.’ ફરી પ્રશ્નકતએ પ્રશ્ન કર્યો ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભક્ત છે. દક્ષિણાર્ધભરત અને ઉત્તરાધભરત તો શું તમે બંને ભારતમાં રહો છો ?" ત્યારે વિશુદ્ધતર નૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- ‘દક્ષિણાર્ધ ભારતમાં રહું છું. ત્યારે પ્રશ્નકતએ પ્રશ્ન કર્યો‘ક્ષિણાઈ- ભરત ક્ષેત્રમાં ઘણા ગ્રામ, આકર, નગર, નિગમ, ખેટ, કબૂટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ સમિવિશો છે તો શું તમે સર્વમાં નિવાસ કરો છો ?" વિશુદ્ધતરનૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- “હું પાટલીપુત્રમાં વસુ છું.” પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્નકર્યો કે “પાટલીપુત્રમાં ઘણાં ઘરો આવેલા છે. તો શું તમે તે સર્વ ઘરોમાં નિવાસ કરો છો ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- “હુ દેવદત્તના ઘરમાં રહું છું પ્રશ્રકારે પ્રશ્નકર્યો કે “દેવદત્તના ઘરમાં ઘણા પ્રકોઠો છે તો શું તમે સર્વ પ્રકાષ્ઠોમાંનિવાસ કરો છો?” ત્યારે તેણે કહ્યું- હું મધ્યગૃહમાં નિવાસ કરું છું વિશુદ્ધનૈગમનયના મતથી વસતિ આ રીતે છે. વ્યવહારનયનું મન્તવ્ય પણ નૈગમનય જેવું જ છે. સંગ્રહનયમુજબ તો હું સસ્તારકમાં જ્યાંબેસું છું, શયન કરું છું ત્યાં રહું છું એમ કહેવાય.જુસૂત્રનય કહે છે કે- “જેટલા આકાશ પ્રદેશોમાં મેં અવગાહન કર્યું છે તેમાં રહું છું ત્રણ શબ્દનય કહે છે કે આત્મસ્વરૂપમાં રહું છું કારણ કે અન્યદ્રવ્યની અન્યદ્રવ્યમાં વૃત્તિ હોય જ નહિ. પ્રદેશદષ્ટાંતથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થાય છે? પ્રદેશદષ્ટાંત આ પ્રમાણે છે. નૈગમનયના મતે છ દ્રવ્યોના પ્રદેશો હોય છે. જેમકે ધમસ્તિકાયનો પ્રદેશ અધમસ્તિકાયનો પ્રદેશ આકાશાસ્તિકાયનો પ્રદેશ જીવાસ્તિકાયનો પ્રદેશ સ્કંધનો પ્રદેશ અને દેશનો પ્રદેશ નૈગમનયના આવા કથનને સાંભળી સંગ્રહાયે કહ્યું એમ ન કહો, કારણ કે દેશનો જે પ્રદેશ છે તે દ્રવ્યનો જ છે, તાત્પર્ય એ છે કે છઠા સ્થાનમાં દેશ પ્રદેશ કહ્યો છે તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી કારણ કે તે ધમસ્તિકાય આદિના દેશોનો જે પ્રદેશ છે તે ખરેખર ધમસ્તિકાય આદિનો જ દેશ છે. અને દ્રવ્યથી અભિન્ન દેશનો પ્રદેશ વસ્તુતઃ તે દ્રવ્યરૂપ જ છે. તેના માટે કોઈ દષ્ટાંત આપે છે. જેમ ધસ મારી આધીનતામાં હોવાથી તેને ખરીદેલ ગર્દભ પણ મારૂ જ છે. આવી વ્યવહાર પદ્ધતિ લોકમાં છે. તે પ્રમાણે જ ધમસ્તિકાયનો પ્રદેશ પણ દ્રવ્યનો જ છે તે સ્વતંત્ર નથી માટે તમે છના પ્રદેશ’ ન કહો પણ “પાંચના પ્રદેશ’ કહો. ધમસ્તિકાય પ્રદેશ અધમસ્તિકાયપ્રદેશ આકાશાસ્તિકાયપ્રદેશ જીવાસ્તિ કાય પ્રદેશ અને સ્કંધ પ્રદેશ. આ પ્રમાણે કહેતા સંગ્રહનયને વ્યવહારનય કહે છે કે તમે જે પોચના પ્રદેશ) Page #87 -------------------------------------------------------------------------- ________________ સત્ર- 310 કહો છો તે યોગ્ય નથી, કારણકે પાંચગોષ્ઠિક પુરુષોનું સોનું, આદિ ધન કે ધાન્યાદિદ્રવ્ય સામાન્ય હોય છે તેમ ધમસ્તિકાયાદિકોનો કોઈ સામાન્ય પ્રદેશ હોય તો પાંચનો પ્રદેશ કહેવાય. પણ વાસ્તવમાં દરેક દ્રવ્યના પ્રદેશો ભિન્ન છે. માટે સામાન્ય પ્રદેશના અભાવમાં તે પાંચ પ્રકારનો પ્રદેશ’ એમ કહો. તે આ પ્રમાણે ધમપ્રદેશ અધમપ્રદેશ આકાશપ્રદેશ જીવપ્રદેશ અને સ્કંધપ્રદેશ આ પ્રમાણ કહેતા વ્યવહારનયને ઋજુસૂત્રનયે કહ્યું - તમે જે પાંચ પ્રકારનો પ્રદેશ કહો છો તે યોગ્ય નથી, કારણ કે પાંચ પ્રકારના પ્રદેશ પાંચ-પાંચ પ્રકારનો થઈ જશે. અને પ્રદેશ પચ્ચીશ પ્રકારનો થઈ જશે. એટલે પાંચપ્રકારનો પ્રદેશ ન કહો, પ્રદેશ ભજનીય છે તેમ કહો. ધમસ્તિકાયનો પ્રદેશ ભજનીય છે. જીવનો પ્રદેશ ભજનીય છે અને સ્કધનો પ્રદેશ ભજનીય છે. કહેવાથી પોતાપોતાના પ્રદેશનું જ ગ્રહણ થાયછે, પર સંબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી, કારણ કે પરસંબંધી પ્રદેશમાં અથક્રિયાપ્રત્યે સાધકત્વનો અભાવ છે આ પ્રમાણે કહેતા જુસૂત્રનયને શબ્દનયે કહ્યું- ' એમ તમે ન કહો કારણ કે આમ માત્વાથી ધમસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો પણ થઈ શકે છે અને અધમસ્તિકાયનો પણ થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ થઈ શકે છે. જીવાસ્તિકાયનો પણ થઈ શકે છે અને સ્કંધનો પણ થઈ શકે છે. તેવી રીતે અધમસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો થઈ શકે છે યાવતુ, સ્કંધનો થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો યાવતુ સ્કંધનો થઈ શકે છે, જીવાસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો યાવત સ્કંધનો થઈ શકે છે. તેવી જ રીતે સ્કંધ પ્રદેશ પણ સર્વનો થઈ શકે છે. આ રીતે અનવસ્થા થવાથી વાસ્તવિક પ્રદેશ સ્થિતિનો અભાવ થશે. માટે તમે પ્રદેશને ભજનીય ન કહો. પણ એમ કહો કે જે પ્રદેશ ધમત્મિક છે તે પ્રદેશ ધર્મ છે એટલે કે આ ધમત્મિક જે પ્રદેશ છે તે સમસ્ત ધમસ્તિકાયથી અભિન્ન થઈને જ ધર્માત્મિક કહેવાય છે. જે પ્રદેશ અધમત્મિક છે તે પ્રદેશ અધર્મ છે. જે પ્રદેશ આકાશાત્મક છે તે પ્રદેશ આકાશ છે. એક જીવાત્મક જે પ્રદેશ છે તે પ્રદેશ નજીવ છે એટલે કે સમસ્ત. જીવાસ્તિકાયના એક દેશભૂત જે એકજીવ છે, તે એક જીવાત્મક જે એક જ પ્રદેશ છે તે નોજીવ છે. અહીં નો' શબ્દ એકદેશ વાચક છે. એક સ્કંધાત્મક પ્રદેશ છે તે નો સ્કંધ છે. આ પ્રમાણે કહેતા શબ્દ નયને સમભિરૂઢ નયે કહ્યું- તમે જે કહો છો કે જે પ્રદેશ ધમત્મિક છે. તે ધમસ્તિકાયરૂપ છે યાવતુ જે પ્રદેશ એક જીવાત્મક છે તે પ્રદેશ “નોજીવ' છે જે પ્રદેશ એક સ્કંધાત્મક છે તે પ્રદેશનો સ્કંધ છે, તે તમારી વાત યોગ્ય નથી કારણ કે અહીં બે સમાસ થાય છે. તત્પરુષ અને કર્મધારય તેથી અહીં સંદેહ થાય તમે કયા સમાસના આધારે ધર્મ પ્રદેશ’ એમ કહો છો જો તમે તપુરુષ સમાસના આધારે કહો તો તે યોગ્ય નથી કારણ કે એમ કહેવાથી ધર્મ અને પ્રદેશ ભિન્ન થઈ જશે. જેમ કુંડામાં બોર કહીએ તો કુંડ અને બોર જેમ ભિન્ન છે તેમ અહીં પણ ભિન્નતા પ્રાપ્ત થશે. જો તમે કર્મધારય સમાસના આધારે કહો છો તો જે ધમત્મિક પ્રદેશ છે તેનું સમસ્ત ધમસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી પ્રદેશો ધમસ્તિકાયરૂપ થઈ જશે. આ રીતે અધમત્મિક પ્રદેશો-અધર્મરૂપ આકાશાત્મક પ્રદેશો આકાશરૂપ અનંત જીવાત્મક જે સમસ્ત જીવાસ્તિકાય છે તેનો એક દેશ એક છે. તેનો એક પ્રદેશ સમસ્ત જીવાસ્તિકાયથી ભિન્ન હોવાથી નો જીવ કહે છે. અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્કંધ છે તેનો એક દેશ એક સ્કંધ Page #88 -------------------------------------------------------------------------- ________________ 378 અનુગદારાઈ - (11) હોય છે. આ એક દેશરૂપ સ્કંધનો પ્રદેશ નો સ્કંધ છે. આ પ્રમાણે કહેતા સમભિરૂઢનયને એવભૂતનયે કહ્યું - તમે જે કાંઈ કહી રહ્યા છો તે એવી રીતે કહો કે આ બધા ધમસ્તિકાયાવિકો સમસ્ત દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત છે, પ્રતિપૂર્ણ આત્મ સ્વરૂપથી અવિકલ છે, નિરવશેષ-એક હોવાથી અવયવ રહિત છે. એક ગ્રહણ એક નામથી કહે છે. માટે એક, વસ્તુ રૂપ છે. એવંભૂતનયના મતે જે વસ્તુ દેશ રૂપ છે તે અવસ્તુ છે. જે પ્રદેશરૂપ છે તે અવસ્તુ છે, એવંતભૂતનય અખંડ વસ્તુનેજ સતરૂપ માને છે આ રીતે પ્રદેશ દુષ્ટાંતથી નયનું સ્વરૂપ જાણવું. | [311] ભંતે / સંખ્યા પ્રમાણ શું છે? સંખ્યા પ્રમાણના આઠ ભેદો છે. નામ સંખ્યા, સ્થાપના સંખ્યા, દ્રવ્યસંખ્યા ઔપમ્પસંખ્યા, પરિમાણસંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણના સંખ્યા અને ભાવ સંખ્યા નામસંખ્યા શું છે? જે જીવ અથવા અજીવનું “સંખ્યા' એવું નામ રાખવું તે નામ સંખ્યા છે. સ્થાપનાખ્યા શું છે? જે કાષ્ટકર્મમાં, પુસ્તકકર્મમાં પાવતુ સંખ્યા આ રૂપે જે આરોપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે. નામ અને સ્થાપનામાં શું વિશેષતા છે? નામ યાવત્કથિત હોય છે જ્યારે સ્થાપના ઈતરિક પણ હોય છે અને યાવસ્કથિત પણ હોય છે. દ્રવ્યશંખ શું છે ? દ્રવ્યશંખના બે પ્રકાર છે. જેમકેઆગમદ્રવ્યશંખ અને નોઆગમદ્રવ્યશંખ. આગમદ્રવ્યશંખ અને નોઆગમમદ્રવ્યશંખના ભેદરૂપ જ્ઞાયકશરીર અને ભવ્યશરીરશંખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદો મુજબ જાણી લેવું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત નોઆગમદ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે? તદૃઢ્યતિરિક્તદ્રવ્યશંખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે, એક ભવિક-જે જીવ ઉત્પન થઈને હજુ સુધી શંખપયયિની આયુનો બંધ કર્યો નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાનો છે તે બદ્ધાયુષ્ક-જે જીવે શંખ-પયયિમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે તે. અભિમુખનામગોત્ર જે જીવ નિકટ ભવિષ્યમાં શંખ યોનિમાં ઉત્પન્ન થનાર હોય તેમજ જે જીવના નામ અને ગોત્ર કર્મ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તબાદ ઉદયાભિમુખ થનાર હોય તે. એક ભવિક જીવ એક ભવિક' એવા નામવાળો કાળની અપેક્ષાએ કેટલો કાંળસુધી રહે છે. ? એક ભવિકજીવ જઘન્ય અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટી સુધી રહે છે. અંતે ! બદ્ધાયુષ્ક જીવ “બદ્ધાયુષ્કરૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટીના ત્રીજા ભાગ સુધી રહે છે. અંતે ! અભિમુખનામ ગોત્રશંખનું “અભિમુખનામ ગોત્ર' એવું નામ કેટલા સમય સુધી રહે છે ? અભિમુખનામગોત્રશંખ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નૈગમનય, સંગ્રહનેય અને વ્યવહારનય આ ત્રણે ભૂલદષ્ટિવાળા નો એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ ત્રણ શંખોને માને છે. પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધઋજુસૂત્રનયન બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ બે પ્રકારના શંખને સ્વીકારે છે. એકભાવિકને અતિ વ્યવહિત હોવાથી સ્વીકારતા નથી. ત્રણે શબ્દ નયો અભિમુખનામગોત્ર શંખને જ શંખ માને છે. આ રીતે તદ્દવ્યતિરિકતદ્રવ્યશનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે દ્રવ્યશનું વર્ણન પૂર્ણ થયું. ઔપમ્પસંખ્યાનું તાત્પર્ય શું છે ? ઔપમ્પસંખયા ચાર પ્રકારો છે. સવસ્તુની. સદ્ભવસ્તુના સાથે ઉપમા આપવી સદૃવસ્તુની અસદુ વસ્તુ સાથે ઉપમા આપવી, Page #89 -------------------------------------------------------------------------- ________________ સર-૩૧૨ 39 અસદુવસ્તુનેસવસ્તુ સાથે ઉપમા આપવી. તેમાં સત્વસ્તુ સદવતુ સાથે ઊપતિ કરવી. તે આ પ્રમાણે છે - તે સતુ એવા અરિહંત ભગવંતોને સતું એવા પ્રધાનનગરના કપાટ આદિ સાથે ઉપમિત કરવા [312-317] જેમકે - અરિહંત ભગવંતોના વક્ષસ્થળ નગરના કપાટ જેવા અને ભુજાઓ પરિધામા જેવી હોય છે, વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. સર્વસ્તુને અસદ્ભવસ્તુ સાથે ઉપમિત કરવું તે બીજો પ્રકાર આ પ્રમાણે છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવોનું આયુષ્ય સદુપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણ કે તે પલ્ય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસદૃવસ્તુને અદ્ભવસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે - વસંતસમયે જીર્ણ થયેલા, ડાંખળીથી તૂટી ગયેલા અને વૃક્ષ પરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાંદડાઓ નવા પાંદડાને ગાથા કહી - અત્યારે જે હાલતમાં તમો છો તે હાલતમાં જ પહેલા અમે હતા, અને અમે આ સમયે જે સ્થિતિમાં છીએ તમે પણ એક દિવસ આવશો. આ પ્રમાણે ખરતાં જીરું પાંદડાઓ નવોદ્ગત કિસલયોને કહ્યું. અત્રે જે પ્રકારે પાંદડાનો વાર્તાલાપ વર્ણવ્યો છે તે પ્રમાણે પાંદડાઓનો વાર્તાલાપ સંભવી ન શકે તે કોઈ દિવસ થયો નથી. અને કોઈ દિવસ થશે નહીં. અહીં ભવ્યજનોને સમજાવવા ઉપમા આપવામાં આવી છે. માં પાંડુપત્રાવસ્થા તત્કાલિક હોવાથી સરૂપ છે અને કિસલયાવસ્થા અસરૂપ છે. અસવસ્તુને અસવસ્તુથી ઉપમિત કરવી તે આ પ્રમાણે - શશીવિષાણ, ખરવિષાણ જેવા જ હોય છે. આ પ્રમાણે ઔપમ્પસંખ્યાનું નિરૂપણ જાણવું.. પરિમાણ સંખ્યાપયયરૂપ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? પરિમાણ સંખ્યાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે કાલિક શ્રુતપરિમાણસંખ્યા અને દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા . કાલિકકૃતપરિમાણ સંખ્યા શું છે? અનેક પ્રકારની છે. જેમકે - પયિોની સંખ્યા, અક્ષરસંખ્યા - “અકારાદિ અક્ષરોની સંખ્યા, સંઘાત સંખ્યા - દ્વયાદિઅક્ષરોના સંયોગરૂપ સંઘાતની સંખ્યા, પદસંખ્યા - સુબત્ત, તિન્તરૂપ પદોની સંખ્યા, પાદસંખ્યા - ગાથાના ચતુર્થ અંશ રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા-બ્લોકસંખ્યા, વેઢસંખ્યા-નિર્યું ક્તિઓની સંખ્યા, અનુયોગ દ્વારોની સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રતસ્કલ્પસંખ્યા, અંગસંખ્યા વગેરે કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સંખ્યાત છે. દષ્ટિવાદમૃતપરિમાણ સંખ્યા શું છે ? દષ્ટિવાદઋતપરિનાણસંખ્યાના અનેક પ્રકાર છે, - પર્યાવસંખ્યા યાવતુ અનુયોગદ્વાર સંખ્યા, પ્રાભૃતસંખ્યા, પ્રાભૂતિકાસંખ્યા, પ્રાભૃતભૂતિકાસંખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દષ્ટિવાદઋતપરિમાણસંખ્યા અને પરિમાણસખ્યાનું સ્વરૂપ જાણવું. જ્ઞાનસંખ્યા શું છે? જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસંખ્યા છે. - શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈધ, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે. અંતે ! ગણના સંખ્યા શું છે? “આ આટલા છે. આ રૂપમાં જે ગણત્રી છે તે ગણનાસંખ્યા કહી છે. એક-ગણના ન કહેવાય.બે આદિરૂપ ગણના સંખ્યા જાણવી. સંખ્યાત, અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણવી. સંખ્યાત શું છે? સંખ્યાત ત્રણ પ્રકારના છે. -- જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ, સંખ્યાત. Page #90 -------------------------------------------------------------------------- ________________ 380 અનુગદારાઈ - (317) અને મધ્યમ સંખ્યાત. અસંખ્યાત શું છે ? અસંખ્યાતના ત્રણ પ્રકાર છે. પરીણાસંખ્યાત, યુક્તએ ખ્યાત, અસંખ્યાતા સંખ્યાત. પરીતાસંખ્યાત શું છે ? પરીતાસંખ્યાતના ત્રણ પ્રકાર છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અંતે ! યુક્તાસંખ્યા શું છે? યુક્તાસંખ્યાત. ત્રણ પ્રકારે - જઘન્ય, અને મધ્યમ. અસંખ્યાતસંખ્યાતશું છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંત શું છે? અનંતના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- પરીતાનંત, મુક્તાનંત, અનંતાનંત. પરીતાનંત શું છે? જઘન્ય. ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ સ્વરૂપે પરીતાનંત જાણવું. યુક્તાનંતના કેટલા ભેદ છે ? ત્રણ પ્રકારે -- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંતનાનંત શું છે? અનંતાનંતના બે પ્રકાશ્મરૂપ્યા છે. જેમકે- જઘન્ય અને મધ્યમ. ભંતે જઘન્ય સંખ્યા કેટલા હોય છે બે જઘન્ય સંખ્યાત હોય છે. તેનાથી પર અથતિ ત્રણચાર યાવતુ ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ સંખ્યાત જાણવું. ભંતે! ઉત્કૃષ્ટ સંખ્યાત કેટલા હોય છે ? અસત્કલ્પના પ્રમાણે એક લાખ યોજન લાંબો એક લાખ યોજન પહોળો. ત્રણ લાખ, સોળહજાર, બસો સત્તાવીશ યોજન, ત્રણગાઉ, એકસો અઠ્ઠાવીશ ધનુષ અને 1ii અંગુલથી કાંઈક અધિક પરિધિવાળો કોઈ યથાનામક પલ્ય હોય. તે તે સિદ્ધાર્થો-સર્ષપોથી પૂરિત કરવામાં આવે. તે સર્ષ દ્વીપસમુદ્રોના ઉદ્ધાર ગૃહીત થાય અથવું પલ્પમાંથી એક એક સર્ષપ કાઢી દરેક દ્વીપસમુદ્રોમાં એકએક નાખતાં તે પલ્યને ખાલી કરવો. જંબુદ્વીપથી લઈ જે દ્વીપ કે સમદ્રોમાં અંતિમ સર્ષપ પડ્યો છે ત્યાં સુધીના ક્ષેત્રને બીજા અનવસ્થિત પલ્યરૂપ કલ્પિત કરવામાં આવે છે. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સર્ષપ શિલાકાપલ્યમાં નાખવામાં આવે. ત્યારે પછી બીજો અનવસ્થિત પૂર્વરીતે ખાલી કરી રિકતતાસૂચક બીજો સર્ષપ શલાકા પલ્યમાં નાખવામાં આવે, આ ક્રમથી જંબુદ્વીપ પ્રમાણવાળો શલાકાપલ્ય કંઠસુધી પૂરિત થઈ જાય અને એવા ઘણા શલાકાપલ્ય પૂરિત થઈ જાય ત્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. તે સમજાવવા દષ્ટાંત કહે છે કે કોઈ એક મંચ હોય તે આમળાઓથી પૂરિત હોય તેમાં જો એક આમળું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય, બીજું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય. આ પ્રમાણે આમળાં નાખતાં- નાખતાં છેલ્લે એક એવું આમળું હોય છે કે જેનાખવાથી મંચ પરિપૂર્ણ થઈ જાય છે. પછી આમળું નાખવામાં આવે તો સમાવિષ્ટ થાય નહીં. તેમ વારંવાર નાખવામાં આવેલા સર્ષપોથી જ્યારે “અસંલ'- ઘણા પલ્યો અંતમાં આમૂલશીખ પૂરિત થઈ જાય, તેમાં એક સર્ષપ જેટલી પણ જગ્યા રહે નહીં ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થાય છે. તાત્પર્ય એ છે કે આ સર્ષપોની સંખ્યા અને જેટલા દ્વીપસમુદ્રો સર્ષપોથી વ્યાપ્ત થયા છે તે બંનેની સંખ્યા ભેગી કરતાં જે આવે તેથી એક સર્વપ અધિક ઉત્કૃષ્ટ સંખ્યાત છે. જઘન્યસંખ્યા છે અને આ ઉત્કૃષ્ટ સંખ્યાની વચ્ચેના મધ્યમ સંખ્યાત જાણવા. સૂત્રકાર અસંખ્યાતનું વર્ણન કરતાં કહે છે કે અસંખ્યાતની પ્રરૂપણા કરતાં પૂર્વકથિત અનવસ્થિતની પ્રરૂપણા કરી લેવી. ઉત્કૃષ્ટ સંખ્યાતમાં એક સર્ષપ પ્રક્ષેપ કરવું જોઈએ અને તેજ જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ હોય છે. ત્યાર પછી મધ્યમ પરીતાસંખ્યાતના સ્થાનો હોય છે, તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત આવો હોય છે, ઉત્કૃષ્ટ Page #91 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૧૭ 981 પરીતાસંખ્યાતનું પ્રમાણ શું છે? જઘન્ય પરીત સંખ્યાતનું જેટલું પ્રમાણ છે તે પ્રમાણ માત્ર રાશિને સ્થાપિત કરી પરસ્પર ગુણિત કરવી. કલ્પનાથી માનો કે જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ 5 છે. આ પાંચને પાંચવાર સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર કરવાથી પ૪પ૨૫, ૨પ૪પ= 125 ૧૨પપ=૨૫, 6254 3125 સંખ્યા આવે. આ સંખ્યાને વાસ્તવિકરૂપમાં અસંખ્યાતના સ્થાને ણવી જોઈએ. તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતા સંખ્યાત ગણાય છે. અને એક ઓછો કરવામાં ન આવે તો જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ મનાય છે અથવા જઘન્ય યુક્તાસંખ્યા તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ થાય છે. જઘન્ય યુક્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર ગુણિત કરતાં જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય યુક્તાસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાનું જે પ્રમાણ છે તેમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાસંખ્યાનું પ્રમાણ થાય છે. આવલિકા પણ જધન્ય યુક્તા સંખ્યાતના સ્થાનો જઘન્ય યુકતાસંખ્યાતથી ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત ન આવે ત્યાં સુધી જાણવા. ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતનું સ્વરૂપ શું છે ? જઘન્ય યુક્તાસંખ્યાતને આવલિકાથી અથતિ જઘન્ય યુકતાસંખ્યાત સાથે ગુણિત કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ન્યૂન તેજ ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત છે. જઘન્ય અસંખ્યાતા-સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? જઘન્ય યુક્તાસંખ્યાત સાથે આવલિકાને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અસંખ્યાતા સંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય અસંખ્યાતા સંખ્યાત થઈ જાય છે. ત્યાર પછી મધ્યમસ્થાનો હોય છે. તે સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતા–સંખ્યાત ન આવે ત્યાં સુધી હોય છે. અંતે! ઉત્કૃષ્ટ અસંખ્યાતતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જેટલી રાશીઓ છે તેને પરસ્પર ગુણિત કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ખૂન કરવાથી જે સંખ્યા થાય તેજ ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત છે અથવા જધન્ય પરીતાનંતમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત થાય છે. ભંતે જઘન્ય પરીતાનંતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જે રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યામાં એક ઉમેરવાથી જઘન્ય પરીતાનંત થાય છે. ત્યારપછી મધ્યમપરીતાનંતના સ્થાનો ન આવે ત્યાં સુધી હોય છે. ઉત્કૃષ્ટ પરીતાનંતનું સ્વરૂપ કેવું છે? જઘવપરીતાનંતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરી તેમાંથી એક અંક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. અથવા જઘન્ય યુક્તાને તેમાંથી એક વન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત બને છે. જઘન્યયુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યપરીતાનંત જેટલા. સર્ષપોનો પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણસંખ્યા જ જઘન્ય યુકતાનંત છે. અથવા ઉત્કૃષ્ટ પરીતાનંતમાં એક સર્ષપ પ્રક્ષિપ્ત કરવાથી. જઘન્ય યુક્તાનંત થઈ જાય છે. અભવસિદ્ધિકો પણ જઘન્યયુકતાનંત જેટલા છે. ત્યારપછી મધ્યમયુકતાનંતાના સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ ન આવેત્યાં સુધી છે. ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યુકતાનંતથી અભવસિદ્ધિકો-જઘન્યયુક્તાનંતને પરસ્પર ગુણિત કરવાથી જે રાશી આવે તેમાંથી Page #92 -------------------------------------------------------------------------- ________________ 382 અનુઓ દારાઈ -(318) એક ન્યૂન કરવાથી જેસંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુકતાનંત છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુકતાનંત થાય છે. અંતે ! જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું હોય છે? જઘન્યયુકતાનંત સાથે અભવસિદ્ધિકને ગુણિત જે કરવાથી સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્યઅનંતાનંતનુ પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુકતાનંત માં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્યઅનંતાનંત પછી બધાસ્થાનો મધ્યમ અનંતાનંતના હોય છે આ પ્રમાણે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. ભંતે! ભાવસંખ શું છે? આ જે જીવો શંખનામક બેઈજિયનામકગતિનામ અને નીચગોત્ર કમને વેદી રહ્યા છે તે ભાવશંખ છે. આ રીતે સંખ્યા પ્રમાણ. સમાપ્ત થયું. આની સમાપ્તિ થવાથી ભાવપ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું. [318] પૂર્વપ્રક્રમના ચતુર્થભેદ વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે ? વક્તાવ્યતા એટલે અધ્યયન આદિ સંબંધી એક-એક અવયવના પ્રતિનિયત અર્થનું યથાસંભવ કથન કરવું તેના ત્રણ પ્રકાર છે. સ્વસમયવકતવ્યતા, પરસમયવકતવ્યતા અને સ્વસમય પર સમય વકતવ્યતા. સ્વસમયવકતવ્યતા શું છે? સ્વસિદ્ધાંતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવું તે સ્વસમયવકતવ્યતા છે. પરસ્મયવકતવ્યતા શું છે? જ્યાં પરસિદ્ધાંતોનું કથન યાવતુ ઉપદર્શન કરવામાં આવે છે તે પરસ્મયવકતવ્યતા છે. સ્વસમય- પરસ્મયવકતવ્યતા શું છે? જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત બંનેનું કથન યાવતુ ઉપદર્શન કરવામાં આવતું હોય તે સ્વસમય- પરસમય વકતવ્યતા છે. અનેકગમોમાં તત્પર એવો નૈગમય, સવર્ણસંગ્રાહક એવો સંગ્રહનય અને લોક વ્યવહાર મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર એવો વ્યવહારનય ત્રણે વકતવ્યતાને સ્વીકારે છે. ઋજુસૂત્રનય સ્વસમય અને પરસમય આ બે વક્તવ્યતાઓને માન્ય રાખે છે કેમકે જે સ્વસમય- પરસ્મયવકતવ્યતા છે તેમાંથી સ્વસમયવકતવ્યતા પ્રથમ ભેદમાં અને પરસ્મયવકતવ્યતા દ્વિતીયભેદમાં અન્તભૂત થઈ જાય છે. ત્રણે શબ્દનો એક સ્વસમયવકતવ્યતા ને જ માન્ય કરે છે. તેમના મતે પરસ્મયવકતવ્યતા નથી, કારણ કે પરસમય છે તે અનર્થ, અહેતુ અ ભાવ, અક્રિય, ઉન્માર્ગ, કુઉપદેશક, મિથ્યાદર્શનરૂપ છે માટે પરસ્મયવકતવ્યતા નથી. આ પ્રમાણે વકતવ્યતા વિષયક કથન છે. [319321] ઉપક્રમના પાંચમાં ભેદ અધિકારનું સ્વરૂપ કેવું છે ? આવશ્ય કસૂત્રના જે અધ્યયનનો જે અર્થ છે તે તેનો અધિકાર. પ્રથમ સામાયિકઅધ્યયનનો અર્થ સાવદ્યયોગ વિરતિનો, ચતુર્વિશતિસ્તવનામના બીજા અધ્યયનનો અર્થ સ્તુતિ કરવું વંદના નામના ત્રીજા અધ્યયનનો અર્થ ગુણવાનું પુરૂષોનું સન્માન કરવું તે છે. પ્રતિક્રમણ અધ્યયનમાં આચારથી થયેલ અલનાની નિંધ કરવાનો અધિકાર છે. કાયોત્સર્ગ અધ્યયનમાં ઘણચિકિત્સા નામનો અધિકાર છે. પ્રત્યાખ્યાન અધ્યયનનો ગુણધારણ કરવારૂપ અધિકાર છે. [322-324] ભંતે ! ઉપક્રમના છઠ્ઠા પ્રકાર સમવતારનું સ્વરૂપ કેવું છે ? વસ્તુઓનો સ્વમાં, પરમાં તેમજ બંનેમાં અન્તભાવ વિષયક વિચાર કરવો તે સમવતાર, તેના છ પ્રકારો છે. નામસમવતાર સ્થાપનાસમવતાર દ્રવ્યસમાવતાર ક્ષેત્રસમવતાર. કાળ સમવતાર ભાવસમવતાર આ છમાંથી નામ અને સ્થાપનનાનું વર્ણન તો જેવી રીતે આવશ્યકમાં કહ્યું તેમજ જાણવું યાવતુ જ્ઞાયકશરીરભવ્ય શરીર Page #93 -------------------------------------------------------------------------- ________________ ત્ર-૭ર૪ દ્રવ્યસમવતાર સુધી તેમજ જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર શું છે? તદુવ્યતિરિકત સમવતારના ત્રણ પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે, આત્મ સમવતાર પરસમવતાર તદુભવસમવતાર નિશ્ચયનયની અપેક્ષાએ સર્વદ્રવ્યોનો વિચાર કરીએ તો સર્વદ્રવ્યો પોતાના સ્વરૂપમાંજ રહે છે. વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો જેમ કુંડામાં બોર રહે છે. તેમ સર્વદ્રવ્યો પરમાં રહે છે. તદુભયસમવતારનો વિચાર કરીએ તો સમસ્તદ્રવ્યો આત્મભાવ અને પરભાવમાં રહે છે જેમ ઘરમાં સ્તષ્પ રહે છે તે પરસમવતાર અને સ્તન્મ પોતાના સ્વરૂપમાં રહે છે તે આત્મા-સમવતાર. ગ્રીવા ઘટમાં અને પોતાનામાં રહે છે. અથવા ડાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકત જે દ્રવ્યસમવતાર છે તેના બે પ્રકાર છે. - આત્મા સમવતાર અને તદુભયસમવતાર. જેમ ચાર પલ પ્રમાણવાળી ચતુષષ્ટિકા અર્ધમાણિકના ચોસઠમાં ભારૂપ આત્મા ભાવમાં રહે છે અને તદુભયસમાવતારની અપેક્ષાએ આઠપલ પ્રમાણવાળી દ્વાત્રિશિકા પણ રહે છે અને પોતાના નિજરૂપમાં પણ રહે છે. અષ્ટપલ પ્રમાણયુક્ત દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને ઉભયસમવતારની. અપેક્ષાએ ષોડશ-પ્રમાણવાળી ષોડશિકામાં પણ રહે છે. અને પોતાના ભાવમાં પણ રહે છે. તેમજે જે અભાગિકા છે, તે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, અને તદુભયસમવતારની અપેક્ષાએ ચતુભગિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. ચતુભગિકા આત્મસમવારની અપેક્ષાએ આત્મ ભાવમાં રહે છે. અને તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાણીમાં રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. અર્ધમાણી આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ રીતે જ્ઞાયકશરીર - ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર હોય છે. આ પ્રમાણે નોઆગમદ્રવ્ય સમવતારના ત્રણ ભેદોનું વર્ણન પૂર્ણ થતાં દ્રવ્યસમવતારનું પ્રરૂપણ પૂર્ણ થયું. ક્ષેત્રસમવતાર શું છે ? ધમદિકદ્રવ્યોની જ્યાં વૃત્તિ હોય તે ક્ષેત્રસમવતાર. તેના બે પ્રકાર છે. -આત્મસમવતાર અને તદુભયસમવતાર, આત્મસમવતારની અપેક્ષાએ ભરતક્ષેત્ર આત્મભાવમાં રહે છે તદુર્ભયસમવતારની અપેક્ષાએ જબૂતીપમાં પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. જેબૂદીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમાવતાર અપેક્ષાએ તિર્યકલોકમાં પણ રહે છે. અને નિસ્વરૂપમાં પણ રહે છે. તિર્યકલોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ લોકમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે ક્ષેત્રસમવતાર છે. ભંતે ! કાળસમવતાર શું છે ? સમયઆદરૂપ કાળનોસમવતે કાળસમવતાર બે પ્રકારનો પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે આત્મસમવતાર અને તદુભયસમવતાર, આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ આવલિકામાં પણ રહે છે અને આત્મભાવમાં રહે છે અને આ પ્રમાણે આનપ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન,. સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશતુસહસ્ત્ર, પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પબ્રાંગ, પા. Page #94 -------------------------------------------------------------------------- ________________ અનુમદારાઈ - (35) નલિનાંગ. નલિન, અશ્વિનીકુરાંગ, અક્ષનિકુવર, અયુતાંગ, અયુત, નયુનાંગ, નયુત, પ્રયુતાં, પ્રયુત, ચૂલિકાંગ, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ. સાગરોપમ આ સર્વે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં વર્તે છે તેમજ તદુભય સમવતારની અપેક્ષાએ ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં. પુદ્ગુલપરાવર્તન આત્મસ અવતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં પણ રહે છે તેમજ આત્મભાવમાં રહે છે. અતીતતકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ સદ્ધિાકાળમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે કાળસમવતારનો વિચાર છે.- ભંતે 1 ભાવસમવતાર શું છે? ક્રોધાદિ કષાયોનો જે સમાવતાર તે ભાવસમવતાર તેના બે ભેદ છે. જેમકે - આત્મસમવતાર અને તદુભયસમવતાર આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ માનમાં રહે છે તેમજ નિજસ્વરૂપમાં પણ રહે છે. આ પ્રમાણે માન, માયા, લોભ, રાગ, મોહનીય અષ્ટકમપ્રકૃતિઓ આ સર્વે આત્મસમ વતારની અપેક્ષાએ નિજમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ છ ભાવોમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ જ પ્રમાણે છ ભાવ, જીવ, જીવાસ્તિકાય આત્મસમવતારની અપેક્ષાએ નિજસ્વરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ સર્વે દ્રવ્યોમાં રહે છે અને આત્મભાવમાં પણ રહે છે સંગ્રહણી ગાથામાં સૂત્રકાર આજ વાત સ્પષ્ટ કરે છે. કોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીય, પ્રકૃતિ, ભાવ, જીવ અને દ્રવ્યાના સમવતારનું કથન તે ભાવસમતાર છે. આ રીતે ઉપક્રમ નામક પ્રથમદ્વારનું વર્ણન સમાપ્ત થયું. (325-326) - ભંતે ! નિક્ષેપ શું છે? -નિક્ષેપના ત્રણ પ્રકારો છે. - ઓઘનિષ્પન્ન - સામાન્ય, સમુચ્ચય અધ્યયનોથી નિષ્પન્ન નિક્ષેપ, સૂત્રાલાપક નિષ્પન્ન - અંતે ! ઓઘનિષ્પન્ન નિક્ષેપ શું છે ? - ઓઘનિષ્પન્ન નિક્ષેપના 4 પ્રકારો છે. અધ્યયનઅધ્યયન કરવા યોગ્ય, આય અને ક્ષપણ - અંતે ! અધ્યયન શું છે? - અધ્યયનના 4 પ્રકાર છે, નામઅધ્યયન સ્થાપના અધ્યયન દ્રવ્યઅધ્યયન અને ભાવઅધ્યયન. નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક જેવું જ જાણવું. ભંતે ! વ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઅધ્યયનના બે પ્રકાર છે આગમથી અને નોઆગમથી આગમથી દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કયું છે? જેણે “અધ્યયન’ આ પદ શીખ્યું છે, પોતાના આત્મમાં સ્થિત, જિત, પરિમિત કર્યું છે ચાવતુ ઉપયોગ શૂન્ય છે. તે આગમથી દ્રવ્યાધ્યયન છે. નૈગમનયની અપેક્ષાએ જેટલા અનુપયુક્ત જીવો છે તેટલા આગમથી દ્રવ્યાધ્યયન છે. વ્યયહારનયની માન્યતા નૈગમનયની જેમજ છે. સંગ્રહનય એક હોય કે અનેક, અનુપયુકત આત્માઓને એક આગમદ્રવ્યાધ્યયન કહે છે. જૂસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યાધ્યયન છે. તે નયભેદોને સ્વીકારતો નથી. ત્રણ શબ્દનય જ્ઞાયક જો અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ-અસતુ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સંભવીજ ન શકે અને જો તે અનુપયુક્ત હોય તો જ્ઞાયક ન કહેવાય. માટે આગમ દ્રવ્યાધ્યયનનો સંભવ નથી. આવું આગમ. દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! નોઆગમદ્રધ્યયન શું છે? નોઆગમદ્રવ્યાધ્યયન ત્રણ પ્રકારનું છે. જેમકે-જ્ઞાયકશરીર Page #95 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 32 385 દ્રવ્યાધ્યયન ભવ્ય શરીટ્વવ્યાધ્યયન જ્ઞાયકશરીર ભવ્ય શરીરાતિરિકત- અધ્યયન. ભંતે ! જ્ઞાયકશરીરદ્રવ્યાધ્યયન શું છે ? અધ્યયનસૂત્રના પદાર્થને જાણનારનું શરીર કે જે ચૈતન્યથી રહિત, ચુતચ્યાવિત -ત્યકતદેહ- શય્યાગત, સંસ્મારકગત, સ્વાધ્યાયભૂમિ કે સ્મશાનગત અથવા સિદ્ધશિલા તે સ્થાનગત જોઈને કોઈ કહે “અહો ! આ શરીરરૂપ મુગલસંઘાતે જિનપ્રણીત ભાવનું અધ્યયન કર્યું હતું. સામાન્ય રૂપે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દશિત, નિદર્શિત, ઉપર્શિત ક્યું હતું.' તેવું આ શરીર જ્ઞાયકશરીદ્વવ્યાધ્યયન છે. તેના પર કોઈ દુષ્ટાંત છે? - જેમ ઘડામાંથી મધ અને ઘી કાઢી. નાખ્યાં પછી કોઈ કહે કે આ મધનો કે ઘી નો ઘડો છે. આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! ભવ્ય શરીરયદ્રવ્યાધ્યયન શું છે ? સમય પૂર્ણ થવાપર યોનિ સ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તે પ્રાપ્ત શરીર દ્વારાજ જિનોપદિષ્ટ ભાવ અનુસાર અધ્યયનપદોને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા. તે ભવ્યજીવનું શરીર "ભવ્યશરીદ્વવ્યાધ્યયન’ કહેવાય છે. જેમ મધ અને ઘી ભરવાના ઘડામાં હજુ મધ કે ઘી ભર્યું નથી છતાં પણ તે ઘડાને મધુકુંભ કે ધૃતકુંભ કહેવો. આવું ભવ્ય શરીરદ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે? પાના અને પુસ્તકમાં લખેલા અધ્યયનનો જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયન જાણવું. આ પ્રમાણે નોઆગમ દ્રવ્યાધ્યાય અને દ્રવ્યાધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. અંતે ! ભાવાધ્યયન શું છે ? ભાવાધ્યયનના બે પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે. તે આ પ્રમાણે આગમભાવાધ્યયન નોઆગમભાવાધ્યયન.. ભતે ! આગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? જે અધ્યયનનો જ્ઞાયક હોય અને તેમાં ઉપયોગયુક્ત હોય છે તે આગમભાવાધ્યયન કહેવાય. ભંતે ! નોઆગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? સામાયિકાદિ અધ્યયનનો નોઆગમભાવાધ્યયોનો છે. અધ્યાત્મ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનોમાં લગાડવું. તે અધ્યયનોમાં ચિત્ત સંયોજિત કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે તેથી કર્મબંધ થાય અને પૂર્વબદ્ધકમોની નિર્જરા થાય છે. તેથી તીર્થકરો અને ગણધરોએ સામાયિકાદિને નોઆગમભાવાધ્યયન કહેલ છે. આ પ્રમાણે નોઆગમભાવાધ્યયન અને સાથોસાથ અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયું. [૩ર૩-૩૨૮] ઓઘનિષ્પન્ન નિક્ષેપના દ્વિતીયભેદ “અક્ષણ' નું સ્વરૂપ કેવું છે? અક્ષણના ચાર પ્રકાર કહેવામાં આવ્યાં છે. - નામઅક્ષી, સ્થાપનાઅક્ષી, દ્રવ્યઅક્ષીણ અને ભાવઅક્ષીણ. નામઅક્ષણ અને સ્થાપનાઆવશ્યકની જેમ જાણી. લેવું. દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? તેના બે પ્રકાર. આગમથી અને નોઆગમથી. આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે યાવતુ ઉપયોગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષણ છે. ભંતે નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? નોઆગમદ્રવ્યઅક્ષીણના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે.-જ્ઞાયકશરીરદ્રવ્યઅક્ષણ, ભવ્ય શરીÁવ્યઅક્ષીણ, અને જ્ઞાયકશરીર- ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણ ભંતે ! જ્ઞાયકશરીર દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે? અક્ષણપદના અધિકારનો જે જ્ઞાતા છે તે જ્ઞાતાનું જે શરીર કે જે વ્યગત, શ્રુત, ચ્યાવિત અને ત્યકત અથતુ નિર્જીવ થઈ ગયું હોય તે જ્ઞાય કશરીરદ્રવ્યઅક્ષણ. છે. યાવત્ દ્રવ્યાધ્યયનની જેમ જાણવું. ભંતે ! ભવ્ય શરીર દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? Page #96 -------------------------------------------------------------------------- ________________ 386 અનુગદારાઈ -(328) જે જીવ સમય પૂર્ણ થવાપર યોનિમાંથી બહાર નીકળેલ છે વગેરે ભવ્ય શરીર દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્વોકત ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતું આ પ્રમાણે ભવ્યશરીરદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ છે, ભંતે ! શાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? સવકાશ - લોક અલોકરૂપ આકાશની શ્રેણિ તે જ્ઞાયકશરીર - ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણ છે. કારણ કે તેમાંથી સમયે સમયે એક એક પ્રદેશનું અપહરણ કરવામાં આવે તો પણ ક્ષીણ થાય તેમ નથી. આ રીતે આગમદ્રવ્યઅક્ષીણ અને દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્ણ થયું. ભક્ત ! ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે? ભાવઅક્ષીણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવઅક્ષણ શું છે? જ્ઞાયક જે ઉપયુકત હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષીણ છે. તાત્પર્ય એ છે કે ઉપયોગની પયરિયો અનંત છે. તેઓમાંથી સમયે સમયે એક એકનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહીં માટે તે ભાવઅક્ષીણ છે. અંતે ! નોઆગમથી ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે? જેમ એક દીપકથી સેકડો બીજા દીપકો પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજ્વલિતું જ રહે છે તેમ આચાર્ય શિષ્યોને સામાયિક શ્રુત આપીને શ્રુતશાળી બનાવે છે અને પોતે પણ શ્રતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યનો જે ઉપયોગ છે, તે આગમરૂપ છે અને વાક અને કાયરૂપ જે યોગ તે અનાગમરૂપ છે. તેથી અહીં નોઆગમથી ભાવક્ષીણતા જાણવી. - 3i29 ભંતે ! આયનું સ્વરૂપ કેવું છે? આય-લાભ અથવા પ્રાપ્તિના 4 પ્રકારો છે, નામય, સ્થાપનાઆય. દ્રવ્યઆય અને ભાવઆય. નામય અને સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. અંતે 1 દ્રવ્યઆય શું છે? દ્રવ્ય આયના બે પ્રકારો છે આગમથી અને નોઆગમથી. અંતે ! આગમથી દ્રવ્યઆય શું છે? જેણે " આય ' આ પદને શીખી લીધું છે. ત્િ, મિત, પરિમિત કરેલ છે પણ ઉપયોગશૂન્ય છે તે આગમથી દ્રવ્યઆય કહેવાય. તેને દ્રવ્ય શા માટે કહ્યું? કારણ કે ઉપયોગરહિત હોવાથી દ્રવ્ય છે. નૈગમનની. અપેક્ષાએ જેટલા ઉપયોગરહિત આત્મા છે તેટલા દ્રવ્યય જાણવા યાવતું તે આગમવ્યયને દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. અંતે ! નોઆગમદ્રવ્યઆય શું છે ? નોઆગમદ્રવ્યઆયના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે જ્ઞાયકશરીરદ્રવ્યઆય, ભવ્ય શરીરદ્રવ્યઆય અને જ્ઞાયકશરીર-ભવ્ય શરીર- દ્રવ્ય આય. ભંતે ! જ્ઞાયકશરીરદ્રવ્યઆય શું છે ? “આય’ પદનો જે જ્ઞાતા હતો તે જ્ઞાતાનું શરીર પગત, શ્રુત, ઐવિન, ત્યકત હોય તે શરીર જ્ઞાયકશરીર નોઆગમદ્રવ્ય આય છે વગેરે જે દ્રવ્યાધ્યયનમાં કહ્યું છે તેમ જાણવું યાવતું આ પ્રમાણે જ્ઞાયકશરીરદ્રવ્યઆય છે. ભંતે ! ભવ્ય શરીરદ્રવ્યઆય શું છે ? સમયપૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે ભવ્યશરીરદ્રવ્ય આયનું સ્વરૂપ ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. અંતે ! જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિકત દ્રવ્ય આય શું છે ? ત્રણ પ્રકારે છે. લૌકિક કુપ્રવચનિક અને લોકોત્તર લૌકિકદ્રવ્યઆય કોને કહે છે ? ત્રણ પ્રકારે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ભંતે ! સચિત્ત લૌકિકઆય કોને કહે છે? ત્રણ પ્રકારે છે. દ્વિપદોનો આય. ચતુષ્પદોનો આય અને અપદોનો આય. આ સર્વે સચિત્તપદાર્થોની પ્રાપ્તિ સચિત્ત આય Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - 329 387 છે. ભંતે ! અચિત્તનો આય શું છે? અચિત્ત તે સુવર્ણ, રત્ન, મણિ, મોતિ, શંખ, શિલા - રત્નવિશેષ પ્રવાળ, પરવાળ વગેરે અચિત્તવસ્તુઓની પ્રાપ્તિ તે અચિત્તનો આય છે. માયા અને લોભનો આય. આ નોઆગમભાવઆય છે. આ પ્રમાણે ભાવઆય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! મિશ્ર આય શું છે ? વસ્ત્રાલંકારાદિ થી ભૂષિત ઘસ, દાસી, અસ્વ. હસ્તી વગેરેનો લાભ મિશ્રનો આય છે, આ પ્રમાણે લૌકિક આય છે. ભંતે! કુપ્રાચિનક આય શું છે? કુમાવચિનકના ત્રણ પ્રકાર છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ત્રણેનું વર્ણન લૌકિકઅયની જેમજ જાણવું. અંતે ! લોકોત્તર આય શું છે? ત્રણ પ્રકારે છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત આય શું છે ? શિષ્ય અથવા શિષ્યાનો. લાભ થાય તે સચિત્ત આય છે. અંતે ! અચિત્તઆય શું છે? અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રજોહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઆય છે. અંતે ! મિશ્ર શું છે? ભંડોપકરણાદિસહિત શિષ્ય, શિષ્યાઓનો લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રઆય અને લોકોત્તર આયનું વર્ણન પૂર્ણ થયું. અંતે ! ભાવઆચનું સ્વરૂપ કેવું છે? ભાવઆયના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી એને નોઆગમથી. ભંતે આગમથી ભાવમય શું છે? આગમભાવઆય તે પ્રમાણે જે જીવ આવ્ય” આ પદનો જ્ઞાયક હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવ આય છે. અંતે ! નોઆગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભંતે ! પ્રશસ્તનોઆગમભાવ આય શું છે ? પ્રશસ્ત ભાવઆય ત્રણ પ્રકારના કહ્યા છે તે જ્ઞાયઆય, દર્શનઆય અને ચારિત્રઆય, ભંતે ! અપ્રશસ્તભાવઆય શું છે ? અપ્રશસ્તભાવય 4 પ્રકાર છે. તે આ પ્રમાણે - ક્રોધ, માન, માયા અને લોભનો આય. આ અપ્રશસ્ત ભાવ આય છે. આ નોઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ક્ષપણા નું સ્વરૂપ કેવું છે? ક્ષપણાના 4 ભેદ છે. નામક્ષપણા, સ્થાપણાક્ષપણા, દ્રવ્યક્ષપણા અને ભાવક્ષપણા. નામક્ષપણા અને સ્થાપના ક્ષપણાનું સ્વરૂપ પૂર્વવતુ જાણવું. ભંતે! દ્રવ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી અને નોઆગમથી. ભર્ત ! આગમથી દ્રવ્યક્ષપણા શું છે ? “ક્ષપણા' પદને જેણે શીખી લીધું છે, જિત, મિત, પરિમિત કરી લીધું છે યાવતુ તેમાં ઉપયોગ શૂન્ય છે તે આગમથી વ્યક્ષપણા કહેવાય. ભંતે ! નોઆગમદ્રવ્યક્ષપણા શું છે? નોઆગમદ્રવ્યક્ષપણાના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે જ્ઞાયકશરીદ્વવ્યક્ષપણા, ભવ્ય શરીરદ્રવ્યક્ષપણા અને શાયકશરીરભ શરીર વ્યતિરિકત-દ્રવ્યક્ષપણu. જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા શું છે? “ક્ષપણા' પદના જ્ઞાતાનું જે શરીર વ્યપગત, ચુત, ઐવિત વ્યકત હોય ઈત્યાદિ સર્વે દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતું આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા છે. ભંતે ! ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શું છે? સમય પૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે સર્વે કથન દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. યાવતું આ પ્રમાણે ભવ્ય શરીરક્ષપણાનું સ્વરૂપ જાણવું. અંતે ! જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ દ્રવ્યઆય પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે મિશ્રક્ષપણા છે. આ પ્રમાણે લોકોત્તરિક ક્ષપણા, સાથોસાથ જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે નોઆગમદ્રવ્યક્ષપણા અને દ્રવ્યક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. Page #98 -------------------------------------------------------------------------- ________________ 388 અનુગદારાઈ-(૩૩૦) ભંતે ! ભાવક્ષપણા શું છે? ભાવક્ષપણાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જે “ક્ષપણા” પદના અર્થનો જ્ઞાતા હોય અને ઉપયુક્ત હોય તે ભાવપણા છે. ભંતે ! નોઆગમ ભાવક્ષપણાના બે પ્રકારો છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. અંતે ! પ્રશસ્ત ભાવક્ષપણા શું છે? ત્રણ પ્રકારે છે. જ્ઞાનક્ષપણા, દર્શનક્ષપણા અને ચારિત્રક્ષપણા. આ ત્રણે પ્રશસ્તભાવક્ષપણા છે. બંને ! અપ્રશસ્ત ભાવક્ષપણાના કેટલા પ્રકારો છે? ચાર પ્રકારો છે. ક્રોધક્ષપણા, માનક્ષપણ, માયાક્ષપણા અને લોભક્ષપણા. આ અપ્રશસ્તભાવક્ષપણા છે. આ પ્રમાણે નોઆગમભાવક્ષપણા, ભાવક્ષપણા અને ક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે ઘનિષ્પન્નનિક્ષેપનું વર્ણન થયું. નિક્ષેપના દ્વિતીયભેદ “નામાનિષ્પનિક્ષેપ નું સ્વરૂપ કેવું છે? સામાયિક તથા ચતુર્વિશતિસ્તવ આદિ વિશેષનામો નામનિષ્પન્નનિક્ષેપ છે. તે સામાયિકના ચાર પ્રકારો છે. નામસામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્યસામાયિક અને ભાવસામાયિક, નામ-સામાયિક અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વવતુ જાણવું. દ્રવ્યસામાયિકના સુધીનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમ જાણવું. અંતે ! જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકત દ્રવ્યસામાયિક શું છે ? પત્ર અથવા પુસ્તકમાં લિખિત પદ જ્ઞશરીરભવ્ય શરીરવ્યતિરિકતદ્રવ્યસામાયિક છે. આ પ્રમાણે નોઆગમથી દ્રવ્યસામાયિકના સ્વરૂપનું કથન જાણવું. ભાવસામાયિક શું છે ? બે પ્રકારે છે. આગમથીભાવસામાયિક, નોઆગમથીભાવસામાયિક. આગમભાવ સામાયિક શું છે ? સામાયિકાદિ પદનો જ્ઞાતા તેમાં ઉપયોગયુક્ત હોય તેવો જ્ઞાયક આત્માઆગમાપેક્ષાએ ભાવસામાયિક છે. [ ૩૩૦-૩૩પ | ભંતે ! નોઆગમભાવસાયિક શું છે ? જે મનુષ્યનો આત્મા મૂળગુણ રૂપ સંયમ, ઉત્તરગુણરૂપ નિયમ, અનશન વગેરે તપમાં સર્વકાળ સંલગ રહે છે તેને સામાયિક હોય છે. એવું કેવળીભગવાનનું કથન છે. જે સર્વભૂતો-ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેને સામાયિક હોય છે, તેમ કેવળી ભગવંતોનું કથન છે. જેવી રીતે મને દુઃખ થાય છે તેવી રીતે સર્વ જીવોને દુખ થાય છે એવું જાણીને સ્વયં કોઈપણ પ્રાણીની ઘાત કરે નહીં. બીજા પાસે કરાવે નહીં, સમસ્ત જીવોને પોતાની સમાન માને તેજ શ્રમણ કહેવાય છે. જેને કોઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, કૌઈ પર પ્રેમ નથી, આ. પ્રમાણે શ્રમણ શબ્દની નિકિતથી સમનવાળો જીવ ‘શ્રમણ કહેવાય છે. શ્રમણનું પ્રકારાન્તરથી કથન કરે છે. અહીં સાધુની 12 ઉપમા આપી છે. તે ઉપમાઓથી યુક્ત હોય તે પ્રમણ કહેવાય છે. શ્રમણ ઉરગમ - પરકતગૃહમાં નિવાસ કરવાથી ઉરગ, - સર્પ જેવો, ગિરિસમ પરિષહ અને ઉપસર્ગ આવવાપર નિકંપ હોવાથી પર્વત જેવા, જવલનસમ તપોજન્ય તેજથી સમન્વિત હોવાથી અગ્નિ તુલ્ય, સાગર અમગંભીર, જ્ઞાનાદિરત્નોથી યુક્ત હોવાથી સમુદ્ર જેવા, નભસ્તલસમ -સર્વત્ર આલંબન રહિત. હોવાથી આકાશ જેવા, તરગણસમ * વૃક્ષ જેમ સિંચનાર અને કાપનાર બંને પ્રત્યે સમભાવ રાખે છે તેમ નિંદા કરનાર અને પ્રશંસા કરનાર બંને પ્રત્યે સમભાવ રાખવાથી વૃક્ષ જેવા, ભ્રમરસમ - ભ્રમર જેમ ઘણા પુષ્પોમાંથી થોડો થોડો રસ ગ્રહણ કરે છે તેમ અનેક ગૃહોમાંથી સ્વલ્પ આહારાદિ ગ્રહણ કરનાર હોવાથી ભ્રમર જેવા, મૃગસમ - Page #99 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 336 389 સંસારના ભયથી સદા ભયભીત રહેવાથી મૃગજેવા, ધરણિસમ - સર્વસહ હોવાથી પૃથ્વી જેવા, જલહસમ -કાદવથી ઉત્પન્ન અને જળથી સંવર્ધિત છતાં તેનાથી અલિપ્ત કમળની જેમ સંસારથી ઉત્પન્ન અને સંવર્તિત હોવા છતાં તેનાથી અલિપ્ત રહે છે માટે કમળજેવા, સૂર્યસમ - પવનસમ - શ્રમણ ત્યારે જ સંભવિત છે કે તે દ્રવ્યની અપેક્ષાએ સુમનવાળો હોય ભાવમનની અપેક્ષાએ પાપરહિત હોય. જે માતા-પિતાદી સ્વજનો અને સર્વ સામાન્ય જનોમાં નિર્વિશેષ હોય તેમજ માન-અપમાનમાં સમભાવ ધારક હોય તેજ શ્રમણ છે. આ પ્રમાણે નોઆગમથી ભાવસામાયિકનું સ્વરૂપવર્ણન છે. આ પ્રમાણે સામાયિક અને નામનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. [33] સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ શું છે ? લાઘવની દૃષ્ટિએ તેની પ્રરૂપણા કરતા નથી. તે લાઘવ આ પ્રમાણે છે, કે હવે પછી અનુગામનામના ત્રીજા અનુયોગદ્વારનું વર્ણન આવે છે. તેમાં સૂત્રના આલાપકોનો નિક્ષેપ બતાવેલ છે. તેજ અહીં પણ સમજી લેવો જોઈએ. [337 - 339] અનુગમનામક તૃતીય અનુયોગદ્વાર શું છે? અનુગમ - સૂત્રાનુકૂળ અર્થનું કથન. તેના બે ભેદો છે, - સૂત્રાનુગમ અને નિર્યુકિતઅનુગમ. નિકિતઅનુગમ શું છે ? સૂત્રની સાથે સંબદ્ધ અથની યુક્તિ-સ્કુટતા કરવી અથતુ નામ, સ્થાપના વગેરે પ્રકારોથી સૂત્રનો વિભાગ કરવો તે નિયુકિતઅનુગમ. તેના ત્રણ પ્રકારો નિક્ષેપનિયુકિતઅનુગમ. ઉપધાતનિયુકિતઅનુગમ અને સૂત્રસ્પર્શિકનિયુકિત અનુગમ. અંતે ! નિક્ષેપનિયુકિતઅનુગમ શું છે ? નામ, સ્થાપનાદિકરૂપ નિક્ષેપોની નિયુકિત તે નિક્ષેપનિર્યુકિતઅનુગમ છે. ઉપોદ્યાનિકિર્તિઅનુગમ શું છે ? વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્રની વ્યાખ્યાવિધિ સમીપ કરવી અર્થાત્ ઉદ્દેશાદિની વ્યાખ્યા કરી સૂત્રની વ્યાખ્યા કરવી તે ઉપોદ્ઘાતનિયુકિત અનુગમ છે. ઉદેશ સામાન્ય નામરૂપ, નિર્દેશ નામનું કથન કરવું નિર્ગમ સામાયિક ક્યાંથી નિકળી ? કયા ક્ષેત્રમાં નિકળી ? કયા કાળમાં ? કયા પુરુષથી ? કયા કારણથી સાંભળી, કયા પ્રત્યયથી કહી ? કયા પ્રત્યયથી ગૌતમાદિઓ સાંભળી ? કેવળજ્ઞાની - સર્વજ્ઞ હોવાથી પ્રત્યયથી કહી અને સાંભળી. લક્ષણ કર્યું ? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વશ્રદ્ધાન, શ્રુતસામાયિકનું લક્ષણ જીવાદિતત્ત્વોનું પરિજ્ઞાન સર્વવિરતિ સામાયિકનું લક્ષણ સર્વ સાવવિરતિ અને દેશવિરતિસમાયિકનું લક્ષણ દેશતઃ વિરતી અને દેશતઃ અવિરતિ. નય - મૈગમાદિ સમવતાર - સામાયિકપર સાત નય ઉતારવા અનુમત - કયો નય સામાયિકાને સ્વીકારે છે ? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, આ ત્રણ નય, તપ, સંયમરૂપ ચારિત્રસામાયિકને, નિગ્રંથપ્રવચનરૂપ શ્રુતસા માયિકને અને સમ્યકત્વસામાયિકને સ્વીકારે છે. જુસૂત્રાદિ ચારે નય સમતારક ચારિત્રસામાયિકને જ સ્વીકારે છે. સામાયિક કેટલા. પ્રકારની છે ? ત્રણ પ્રકારની છે. સમ્યકત્વસામાયિક શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક. કયા પુરૂષની સામાયિક ? જેનો આત્મા સમાધિમાં હોય તેની સામાયિક. કયા સ્થાનમાં સામાયિક ? આર્યક્ષેત્રમાં, 3, 4, 5 મા આરા, મનુષ્યગતિ આદિ ઘણા બોલના સંયોગમાં સામાયિક, સામાયિક કોના માં ? સર્વદ્રવ્યમાં સમતાભાવરૂપસામાયિક હોય. કેવી રીતે સામાયિક ? અવ્યાક્ષિપ્તમનુષ્યચિત્ત, જાતિ, કુળ, બળ, આરોગ્ય સૂત્રશ્રવણ વિનયોપચારના સ્થાને સામાયિક. સામાયિકનું કાળમાન કેટલું ? Page #100 -------------------------------------------------------------------------- ________________ 390 અનુગદાસઈ-(૩૪૦) સદ્ભત્વ અને શ્રુત સામાયિકની સ્થિતિ 66 સાગરથી કંઈક અધિક, ચારિત્રસામાયિકની સ્થિતિ દેશઉણ કોડ પૂર્વની છે. સામાયિક કેટલી ? સમ્યકત્વને શ્રુતસામાયિકની અપેક્ષાએ અસંખ્યાત, સર્વવિરતિ આશ્રીને પૃથફત્વસહસ્ત્ર, દેશવિરતિઆશ્રી અસંખ્યાત. અંતર કેટલું પડે ? એક જીવ આશ્રી જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અધપુદ્ગલપરાવર્તન. વિરહ - સર્વજીવઆશ્રી વિરહ નથી. સામાયિકના કેટલા ભવ ? આરાધકઆશ્રીને જધન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ. આકર્ષ - સમ્યકત્વ અસંખ્યાતવાર આવે. એક ભવ આશ્રીને સામાચિકચારિત્ર પૃથકત્વ હજાર વાર આવે. સામાયિક કેટલા ક્ષેત્રને સ્પર્શે. એક જીવ આશ્રિત સંખ્યાનમાં ભાગને. નિરુક્તિ * સમ્યક પ્રકાર યુતિ પદરૂપ લાભની પ્રાપ્તિ થાય તે સામાયિકની નિયુક્તિ. આ ઉપોદ્દાત નિયુક્ત અનુગામનું કથન થયું. " [340-342 ] સૂત્રસ્પર્શિક નિયુક્તિ શું છે? સૂત્રનો સ્પર્શ કરનાર નિયુકિત તે સૂત્રસ્પર્શિક નિયુક્તિ છે. સૂત્રના ઉચારણ કરવાની વિધિ- સૂત્રનું ઉચ્ચારણ અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ યુકત, કઠોષ્ઠ વિપ્રમુક્ત, તથા ગુરુવાચનોપગત હોય. આ પ્રકારે સર્વ દોષોથી રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરસમયપદ છે કે બંધાદ છે કે મોક્ષપદ છે. આ સામાયિકપદ છે અથવા નોસામાયિક પદ છે. આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચ્ચારણથી જ કેટલાક સાધુ ભગવંતોને અર્થનો બોધ થઈ જાય છે અને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલાક અથધિકારો અનધિગત અધિકારોનો અધિગમ થાય સંહિતા - અસ્મલિતરૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું પદ - મૂળ પાઠમાં આવેલા પદોને અલગ કરવા. પદવિગ્રહ પ્રકૃતિ - પ્રયત્ન આદિ દેખાડી અર્થ કહેવો. ચાલના - સૂત્રની અથવા અર્થની અનુપપત્તિનું ઉભાવન કરવું - પ્રસિદ્ધિ -સમાધાન. સૂત્ર અને તેના અર્થની યુકિતઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકાનિયુક્તિ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. [343-348] નય શું છે? મૂળ નયો સાત છે, નૈગમન સંગ્રહન વ્યવહારનય ઋજુસૂત્રનય શબ્દનય સમભિરૂઢનય અને એવંભૂતનય નૈગમન -મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારોથી વસ્તુનો પરિચ્છેદ કરનાર નૈગમનાય છે. હવે બાકીના છ નયના લક્ષણો કહું છું. સમ્યક્ ગૃહીત અતએ એક જાતિનું પ્રાપ્ત એવો અર્થ જેનો વિષય છે એવું સંગ્રહનાનું વચન છે. તાત્પર્ય આ છે કે સંગ્રહનયનો વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે આત્મા એક છે. વ્યવહાર સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ષના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તો લોકવ્યવહારમાં રકતવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. તે વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતો નથી. ઋજુત્રનયની. અપેક્ષાએ શબ્દનય સૂક્ષ્મ વિષયવાળો છે. શબ્દનો વિષય જો કે વર્તમાનકાળવર્તી પદાર્થ જ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમાં પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાન્ટિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સંક્રમણને અવસ્તુનું - અવાસ્તવિક માને છે. અર્થાત ભેદ વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે. એવંભૂતનય વ્યંજન - શબ્દ અને તદુભયને વિશેષ રૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે Page #101 -------------------------------------------------------------------------- ________________ 39 સત્ર-૩૪૯ જળધારણાની ક્રિયા થતી હોય ત્યારે જ ઘટને ઘટ કહેવાય. [ ૩૪૯-૩પ૦] આ નયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પ્રયત્ન કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે આ પ્રકારનો જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનો જે ઉપદેશ તે નય એટલે જ્ઞાનમય કહેવાય છે. આ નયની પરસ્પર વિરુદ્ધ વકતવ્યતાને સાંભળી સમસ્ત નયોને સમ્મત, ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મોક્ષનો સાધક હોય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ [૪૫“અનુયોગદાર' - ગુર્જરછાયા પૂર્ણ બીજી ચૂલિકા ગુર્જરછાયા પૂર્ણ ज्योतिषाचार्य शासन दीपक ज्योतिष सम्राट शिरोमणि मुनिराजश्रीजयप्रभविजयजी'श्रमण श्री मोहनखेड़ा तीर्थ કાર દઇ હા) ઝ. પર: ones-3ws Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર અનુગડારાઈ - (317) ૪પ-આગમ ગુર્જરછાયા પૂર્ણ ક ...... આ 45 આગમમાં આપેલા અનુક્રમ અમારા 46 કામસુત્તળિ મુજબના જ છે. જિજ્ઞાસુઓએ અમારું અર્ધમાગઘીમાં 45 આગમ પ્રકાશન જેમાં 45 અલગ અલગ પુસ્તકો છે તે સાથે રાખવું. Page #103 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન