________________
અ૦૧ સૂ૦ ૧૯] શ્રીતાથધિગમસૂત્ર
૩૭ પોતાના વિષયનો સંયોગ થાય તો જ તેનો બોધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ જોઈ શકે છે, હજારો માઈલ દૂર રહેલ વસ્તુનું મન ચિંતન કરી શકે છે, પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો સ્પર્શ આદિ પોતાના વિષયની સાથે સંબંધ થાય તો જ તેનો બોધ કરી શકે છે. આથી જ ચહ્યું અને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે.
આથી ફલિતાર્થ એ થયો કે–મન અને ચક્ષુથી થતા મતિજ્ઞાનમાં અર્થાવગ્રહ આદિ ચાર ભેદો થાય છે. સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયોથી થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહાદિ પાંચ ભેદો થાય છે. આથી ૨૮૪=૮, ૪x૨=૨૦, ૮+૨૦=૨૮. આમ મતિજ્ઞાનના ૨૮ ભેદો થયા. આ પ્રત્યેક ભેદના બહુ આદિ ૧૨ ભેદો થાય છે. એટલે મતિજ્ઞાનના કુલ ૨૮×૧૨=૩૩૬ ભેદો થાય છે. કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદોનું કોષ્ટક
| ચક્ષુ સ્પર્શના રસન | ઘાણ | શ્રોત્ર કુલ ભે બહુ
૪ | ૫ | ૫ | ૫ | ૫ | ૨૮ અબહુ બહુવિધ અબહુવિધ
|
|
|
૨૮
| જ | જ | જ
|
1
2
|
J ૨૮
|
૨૮
|
| ૨૮
|
અક્ષિપ્ત અનિશ્રિત નિશ્ચિત અસંદિગ્ધ સંદિગ્ધ
| જ | જ | જ | જ |
૫ | ૨૮
| |
| | ૨૮
|
૪
|
૫
|
૫.
|
જ | જ | = |
૨૮ ૫ | ૨૮ ૫ | ૨૮
જ |
ધ્રુવ
૫
|
૫
|
૫
કુલ
૩૩૬