________________
૧૨૧
પ્રકૃષ્ટ હ નામનું જ્ઞાન; અથવા યોગબિન્દુની ટીકા(શ્લોટ પર પૃ. ૧૧મ)માં કહ્યું છે તેમ સહજ પ્રતિભામાંથી ૭ જાગતું જ્ઞાન. આ પ્રતિભાન પણ શ્રુતજ્ઞાનને જ પ્રકાર છે, પણ વિશિષ્ટ પ્રકારનું છે.
न चैतदेवं यत् तस्मात् प्रातिभशनसंगतः।
सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वशत्वादिसाधनम् ॥ ८॥ આ ઉપરથી હરિભદ્રસૂરિનો મત સ્પષ્ટ દેખાય છે. શાસ્ત્રયોગ કરતાં સામર્થ્યયોગ જ ઉત્તમ છે. સર્વાવ આદિ તો એ સામર્થ્યયોગમાં જ સમજાય છે. પ્રાપ્ત થાય છે.
હરિભદ્રસૂરિના આંતરિક વિકાસનો ઉપર ઉલ્લેખ કર્યો. એમાં એક સ્થાન યુાિન વરને વચ તસ્ય ઃ વદ્દ –નું છે. યુક્તિ એટલે હેતુપૂર્વક વચન. આ હેતુવાનું વ્યવહારમાં સ્થાન ખરું. પણ હરિભદ્રસુરિ જે મધ્યસ્થતા–નિપક્ષતા–પં. સુખલાલજીનાં શબ્દોમાં–“સમદર્શન' વ્યક્ત કરે છે તે તો મુખ્યત્વે અતીન્દ્રિય પદાર્થોના દ્રષ્ટાઓ પરત્વે જ સંભવે, અને અતીન્દ્રિય પદાર્થોમાં હેતુવાદ ચાલતો નથી; એમાં તો યોગાભ્યાસરસ અને યોગદષ્ટિને જ અવકાશ છે. અર્થાત હરિભદ્રસૂરિને જે સમત્વ પ્રાપ્ત થયું તે તેમના યોગ પ્રાપ્ત દર્શનને લઈને હોય, અને એ એમના વિકાસનું બીજું સ્થાનક વોગદષ્ટ અધ્યાત્મ સ્થાનક ગણાય. હેતુબદ્ધ તર્ક, શીલ, વૈરાગ્ય, યોગદર્શનની પૂર્વઅવસ્થાઓ ખરી, પણું અધ્યાત્મજ્ઞાન તો યોગદષ્ટ જ છે; અને આવું જ્ઞાન જ હરિભદ્રસૂરિને સર્વજ્ઞાનીઓમાં સમત્વનું–એકત્વનું ભાન કરાવે છે. પોતે આ મુદ્દાનું પ્રતિપાદન સ્પષ્ટતાથી ભાર દઈને ફરીફરી યોગદષ્ટિસમુચ્ચયમાં કરે છે?
न तत्वतो मिन्नमताः सर्वज्ञ बहवो यतः । मोहस्तदधिमुक्तीना तन्नेदाश्रयणं ततः ॥१०२॥ सर्वज्ञो नाम यःकश्चित् पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ।। न भेद एव तत्त्वेन सर्वशानां महात्मनाम् ।। तथा नामादिभेदेऽपि मान्यमेतन्महात्मभिः ॥ १०७ ।। संसारातीततत्वं तु परं निर्वाणसंशितम् । તયાર નિયમ છમેરે તરવતા | ૨૦ | सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथतेति च । शन्देस्तदुच्यतेऽन्वर्यादेकमेवैवमादिभिः ॥ १२८॥
शाते निर्वाणतत्त्वेऽस्मिनसंमोहेन तत्त्वतः ।
प्रेक्षावतां न तद्को विवाद उपपद्यते ॥ १३०॥ સર્વો બહુ છે એથી તેઓ તત્વમાં ભિન્નમત છે એમ નથી. અધિમુક્તિ “ કહેતાં ભક્તોનો એ તો મોહ છે, તેથી સર્વતોમાં ભેદ કરાય છે. સર્વજ્ઞ જે કોઈ હોય તે પારમાર્થિક જ છે. (કહેવાની ખાતર કહેલો નથી.) તે સર્વત્ર વ્યક્તિભેદ હોવા છતાં, એક જ છે (૧૦૨-૧૦૩)...સર્વજ્ઞ મહાત્માઓમાં નામ આદિથી ભેદ હોવા છતાં તત્વથી ભેદ જ નથી. મહામતિઓએ આ સમઝવું જોઈએ (૧૦૭). સંસારથી અતીત
છે યોગ સમુરચયમાં આવતો રાકકમાં “શકિત શબ્દ અને આ પ્રતિભાપ્રત્યભિન્ના દર્શનની પરિભાષા છે. ૮ મુકિત પાક વિમુના છે. પંડિત છે. સુખલાલજી સૂચવે છે કે “અતિ ' (કે અધિકૃત) પાઠ હોય. એ
મોહ પરિભાષાનો શબ્દ છે. એનો અર્થ મલશ છે જ' એવો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org