Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 15
________________ સતના હૃદયનું કાઝરણું (અંતરનું અમૃત) શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણામય જીવનર્દિષ્ટને આ એક પ્રસંગ છે. આવા તે તેમનાં જીવનમાં નાના મેાટા ઘણા પ્રસગા બનેલા છે. એકવાર એક આરબ વેપારી સાથે શ્રીમદે હીરાના સાદા કર્યાં. એવુ નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ બીમને અમુક હીરા આપવા. આ બાબતને ખતપત્ર પણ એ વેપારીએ શ્રીમદ્ન લખા આપ્યા હતા. '' આરબના મેાટા ભાઇએ પેાતાના નાના ભાઇને જેના માલ હતા તેના કાગળ બતાવી કહ્યું કે, “ આટલી કિંમત વગર માલ વેચવા નહીં એમ શરત કરી છે. તેં આ ખતપત્રમાં લખો આપી શું કર્યુ ? "" આ બાજુ એવું બન્યું કે, સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઇ. અને વેપારી ખતપત્ર પ્રમાણે હીરા આપે તે એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઉતરવું પડે. પેાતાની બધી જ માલ મિલકત વેચી દેવી પડે હવે શું થાય ? આ બાજુ શ્રીમદ્ધે જ્યારે હીરાની કિંમતના બજાર ભાવતી ખબર પડી ત્યારે તે તરત જ પેલા વેપારીની દુકાને જઇ પહોંચ્યા. શ્રીમન્ને પેાતાની દુકાને આવેલા જોઇને પેલા વેપારી Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110